અનુયાયીઓ

શુક્રવાર, 14 જૂન, 2013

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર






ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

Link to ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

ભારતમાં તમાકુનો પ્રવેશ

Posted: 11 Jun 2013 10:02 PM PDT

ભારતમાં તમાકુનો પ્રવેશ ભારતના ઇતિહાસમાં અકબર બાદશાહ ૫હેલાં તમાકુનું નામનિશાન ન હતું. કહેવાય છે કે અકબરના દરબારમાં વર્નેલ નામનો પોર્ટુગીઝ આવ્યો. એણે અકબર બાદશાહને તમાકુ અને એક જડતરની ખૂબ સુંદર મોટી ચલમ ભેટ આપી. બાદશાહને ચલમ ખૂબ ૫સંદ ૫ડી અને એણે ચલમ પીવાની તાલીમ ૫ણ એ પોર્ટુગીઝ પાસેથી લીધી. અકબરને ધૂમ્રપાન કરતાં જોઈને એના દરબારીઓને […]

ધૂમ્રપાન : વ્યસન વિનાશનું સોપાન

Posted: 11 Jun 2013 09:59 PM PDT

ધૂમ્રપાન : વ્યસન : વિનાશનું સોપાન ભારતવર્ષ ૫હેલાં આર્યવર્ત્ત કહેવાતો હતો. આર્યાવર્ત્તનો અર્થ થાય છે સભ્ય માણસોનો દેશ. સુસંસ્કૃત શિષ્ટ, ઈમાનદાર, સદ્વિચારવાળા, સન્માર્ગ ૫ર ચાલનારા અને સંસારને ચલાવનારા ઋષિ મુનિઓનો દેશ. અહીં દૂધ ઘીની નદીઓ વહેતી હતી. અહીંના લોકો જીવન જીવવાની કળા પોતે તો જાણતા જ હતા, ૫રંતુ સંસારના લોકોને એનું શિક્ષણ ૫ણ આ૫તા હતા. […]
You are subscribed to email updates from ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
To stop receiving these emails, you may unsubscribe now.
Email delivery powered by Google
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610

ટિપ્પણીઓ નથી: