અનુયાયીઓ

ગુરુવાર, 9 મે, 2013

દાનથી પરીગ્રહ વીચ્છેદ સુધી



ગોવીન્દ મારુ posted: "દાનથી પરીગ્રહ વીચ્છેદ સુધી (અપરીગ્રહની અવાસ્તવીકતા) –મુરજી ગડા કોઈપણ પરીક્ષામાં પાસ થવા માટે એમાં સમાવેલા બધા જ વીષયોમાં પાસ થવું જરુરી હોય છે. જેને દરેક વીષયમાં 100માંથી 40-50 માર્કસ મળે તે પાસ ગણાય છે. પછી ભલેને બીજાઓની સરખામણીમાં એનો નંબર ઘણો પાછળ હ"
Respond to this post by replying above this line

New post on અભીવ્યક્તી

દાનથી પરીગ્રહ વીચ્છેદ સુધી

by ગોવીન્દ મારુ

દાનથી પરીગ્રહ વીચ્છેદ સુધી (અપરીગ્રહની અવાસ્તવીકતા) –મુરજી ગડા કોઈપણ પરીક્ષામાં પાસ થવા માટે એમાં સમાવેલા બધા જ વીષયોમાં પાસ થવું જરુરી હોય છે. જેને દરેક વીષયમાં 100માંથી 40-50 માર્કસ મળે તે પાસ ગણાય છે. પછી ભલેને બીજાઓની સરખામણીમાં એનો નંબર ઘણો પાછળ હોય ! જેને એક વીષયમાં 100માંથી 100ની નજદીકના માર્કસ મળે; પણ બીજા વીષયમાં [...]

Read more of this post

Comment    See all comments    Like

Unsubscribe or change your email settings at Manage Subscriptions.

Trouble clicking? Copy and paste this URL into your browser:
http://govindmaru.wordpress.com/2013/05/09/murji-gada-26/

Thanks for flying with WordPress.com


આચાર્યશ્રી નલિનભાઈ ભટ્ટ (શાસ્ત્રી) દ્વારા રીબીન કાપીને આ ક્રિકેટ ટુર્નામેન્ટને ખુલ્લી મુકવામાં આવી હતી.

દાહોદ સ્થિત શ્રી દશાનીમા વણિક સમાજ અને યુવા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે  દર વર્ષની માફક આ વર્ષે પણ એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તા:07-05-2013 ના રોજ દેસાઈવાડના શ્રી પી. એમ. કડકીયા સંસ્કાર કેન્દ્ર ખાતે યુવા વૈષ્ણવાચાર્ય પૂ. વાગ્ધીશ બાવાશ્રીની અધ્યક્ષતામાં આયોજિત ઉદઘાટન સમારોહમાં વિદ્વાન કથાકાર અને એમ. વાય. હાઈસ્કૂલના આચાર્યશ્રી નલિનભાઈ ભટ્ટ (શાસ્ત્રી) દ્વારા રીબીન કાપીને આ ક્રિકેટ ટુર્નામેન્ટને ખુલ્લી મુકવામાં આવી હતી.
  દશાનીમા પ્રીમિયર લિંગ (ડી.પી.એલ.) તરીકે ઓળખાતી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દશાનીમા વણિક સમાજની આશરે 50 જેટલી ટીમોએ ભાગ લીધો છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ, બાળકોથી લઈને વડીલ સુધીની ઉંમરના 3 ગ્રુપમાં વહેંચાયેલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી 20 મે ના રોજ આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ રમાશે.આ ઉદઘાટન વિધીના ફોટા આપણે પણ અત્રે માણીએ:
Regards......આભાર....
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 610-500-1103   &  M: 094265 95111
                    E-mail: dostiyaarki@gmail.com &  sachindahod@gmail.com
 

--
You received this message because you are subscribed to the Google Groups "Dahod City Online from www.dahod.com" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to dahod-online+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
 
 

Daily Motivational and Inspirational Quotes

Character is how you treat those who can do nothing for you… ( Inspirational Quotes )

Posted: 07 May 2013 09:43 PM PDT

Character is how you treat those who can do nothing for you. ~ Anonymous
Character is how you treat those who can do nothing for you. ~ Anonymous

Don't do something permanently stupid because you are temporarily upset!… ( Motivational Quotes )

Posted: 07 May 2013 09:19 PM PDT

Don't do something permanently stupid because you are temporarily upset!. ~ Anonymous
Don't do something permanently stupid because you are temporarily upset!. ~ Anonymous
You are subscribed to email updates from Daily Motivational and Inspirational Quotes
To stop receiving these emails, you may unsubscribe now.
Email delivery powered by Google
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર




ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

Link to ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

મનુષ્યથી શ્રેષ્ઠ બીજું કંઈ નથી

Posted: 08 May 2013 11:23 AM PDT

મનુષ્યથી શ્રેષ્ઠ બીજું કંઈ નથી  દેવતા સત્કર્મ કરનારને જ ૫સંદ કરે છે – તેમનો સ્પષ્ટ આશય એ જ છે કે જે માનવોચિત કાર્ય કરે છે, ઈશ્વરીય ઉદ્દેશયો માટે જીવન વિતાવે છે, તેના ૫ર જ દેવતાઓની કૃપા થાય છે. દેવતા સૂતેલાઓની ઘૃણા કરે છે. દેવતાઓની ઘૃણાનો અર્થ છે જીવનની બધી દિવ્યતાઓથી વંચિત રહી જવું. સંસાર દેવત્વથી [...]

મનને જીતવું – સૌથી મોટો વિજય

Posted: 08 May 2013 11:21 AM PDT

મનને જીતવું – સૌથી મોટો વિજય   કોઈ વિચારમાં એ નિષ્ઠા અને એ લગન ત્યારે જ આવે છે, જ્યારે તે મનુષ્યના સંપૂર્ણ ચેતન દ્વારા સ્વીકૃત અને વિવેક દ્વારા પ્રમાણિત કરી દેવામાં આવે છે. જે વિચારની શુભતામાં જેટલો સંશય રહેશે, તેટલું જ તે સંકલ્પતાથી દૂર રહેશે. આથી આ વિષયમાં મનુષ્યને પોતાના વિવેકથી કામ લેતા રહેવું જોઈએ. [...]

પ્રાર્થના જ નહિ, ૫વિત્રતા ૫ણ

Posted: 08 May 2013 11:19 AM PDT

પ્રાર્થના જ નહિ, ૫વિત્રતા ૫ણ   મનુષ્ય પ્રાર્થના કરે છે, ૫શુ નહિ, કારણ કે મનુષ્યએ જ પિતાને ઓળખ્યા છે, ૫શુએ નહિ. જે મનુષ્ય ૫રમ પિતાની પ્રાર્થના નથી કરતો, તે હજી મનુષ્ય નથી. ઉ૫લક દૃષ્ટિ તે મનુષ્ય જરૂર છે, ૫રંતુ અંદરથી તે ૫શુઓની જેમ જડ અને અજ્ઞાની જ છે. જો કોઈ ૫રમાત્માની પ્રાર્થના નથી કરતો તો [...]

મનને દુર્બળ ન બનવા દો

Posted: 08 May 2013 11:17 AM PDT

મનને દુર્બળ ન બનવા દો   માનસિક દુર્બળતા અથવા મનોહીનતા માનવ જીવન માટે ભયાનક અભિશા૫ છે. અદમ્ય શારીરિક શકિત અને પ્રચુર સાધનો હોવા છતાં ૫ણ મનોહીન વ્યકિત જીવનમાં અસફળ જ રહી જાય છે. જ્યારે મનોબળવાળી વ્યકિત સામાન્ય શારીરિક ક્ષમતા અને સાધનોની ઉણ૫માં ૫ણ પોતાના સાહસ, ઉત્સાહ અને સંલગ્નતાના બળે ક્ષમતા અને સાધનોમાં વધારો કરી લે [...]

પુરુષાર્થી જ પુરસ્કારોનો અધિકારી

Posted: 08 May 2013 11:16 AM PDT

પુરુષાર્થી જ પુરસ્કારોનો અધિકારી સં૫ન્નતાની બાબતમાં ૫રમાત્માની કૃપા મેળવવાનો ફકત એક જ આધાર છે અને તે છે પુરુષાર્થ અથવા ૫રિશ્રમ. જે વ્યકિત પ્રમાદનો ત્યાગ કરીને ઉદ્યોગ, ૫રિશ્રમ અથવા પુરુષાર્થ કરે છે, તેના ૫ર ૫રમાત્મા કૃપા કરે છે જ એમ નહિ, તેમણે કરવી જ ૫ડે છે. તેઓ આ વિષયમાં પોતાના એ નિયમનો ભંગ કરવા માટે સક્ષમ [...]
You are subscribed to email updates from ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
To stop receiving these emails, you may unsubscribe now.
Email delivery powered by Google
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610

ટીચરને પાર્ટ ટાઇમ બિકિની પહેરી મોડલિંગ કરવું ભારે પડયું : જુઓ PHOTO(World)

ટીચરને પાર્ટ ટાઇમ બિકિની પહેરી મોડલિંગ કરવું ભારે પડયું : જુઓ PHOTO(World)

૧૧ વર્ષના એક બાળકે અકસ્માતમાં મૃત્યુ પામેલી પોતાની માતાના હૃદયના વાલ્વનું દાન કર્યું.

૧૧ વર્ષના એક બાળકે અકસ્માતમાં મૃત્યુ પામેલી પોતાની માતાના હૃદયના વાલ્વનું દાન કર્યું. અકસ્માતમાં મૃત્યુ પામેલી સ્ત્રી અને તેનો એક માત્ર પુત્ર રવિવારે સમુદ્રને કિનારે ફરવા માટે ગયા હતા, જ્યાં એક અકસ્માત થતાં આ બાળકની માતાનું મૃત્ય ુથયું હતું.

રાધિકા એક સરકારી કર્મચારી હતી અને તે પોતાના પુત્ર વિષ્ણુ સાથે ટુ-વિહિલર પર જઈ રહી હતી તે દરમિયાન તેનું ટુ-વિહિલર એક રિક્ષા સાથે અથડાતા આ અક્સમાત સર્જાયો હતો, ત્યાર બાદ રાધિકાને તુરંત જ નજીકની હોસ્પિટલમાં લઈ જવામા આવી હતી પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી અને વિષ્ણુને સામાન્ય ઈજા થઈ હતી.

આ વાલ્વ દ્વારા હૃદયના બે દર્દીઓના જીવન બચાવી શકાય છે

વિષ્ણુ પોતાની માતાના મૃત્યુના શોકમાંથી બહાર આવ્યો પણ નહોતો અને મેડિકલ કોલેજના ડોક્ટરોએ તેને પોતાની માતાના હૃદયના વાલ્વનું દાન કરવા અંગે પૂછયું તો તેણે જરા પણ ખચકાટ નહોતો કર્યો. પોસ્ટ મોર્ટમ બાદ તેની માતાના હૃદયના વાલ્વને દૂર કરાયા હતા જેને શ્રી ચિત્રા તિરુનલ ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ અને ટેકનોલોજીને સોંપવામાં આવ્યા હતા. શ્રી ચિત્રા ઇન્સ્ટિટયૂટના ડો. એસ.કે. જવાહર અનુસાર આ વાલ્વ દ્વારા હૃદયના બે દર્દીઓનાં જીવન બચાવી શકાય છે. આ વાલ્વને હાલ આ ઇન્સ્ટિટયૂટની ઓર્ગન બેન્કમાં રાખવામાં આવ્યા છે. થોડાક વર્ષો પહેલાં જ વિષ્ણુના પિતાનું મૃત્યુ થયું હતું અને હવે તેની માતાના મૃત્યુ બાદ તે અનાથ થઈ ગયો હોવાથી તે પોતાના કાકા સાથે રહેશે.

આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો…

આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો…:
man mobileઆ માણસ જાણે મોબાઇલ થઇ ગયો… જરુર જેટલી જ લાગણીઓ, રિચાર્જ કરતો થઇ ગયો, ખરે ટાણે જ ઝિરો બેલેન્સ દેખાડતો થઇ ગયો, આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો… સામે કોણ છે, એ જોઇ ને સંબંધો રિશિવ કરતો થઇ ગયો, સ્વાર્થ … આગળ વાંચો...
The post આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો… appeared first on ફન ગુજરાતી.

નગ્ન ડાન્સ કરવો એનએસયુઆઇના પ્રમુખને ભારે પડ્યો

નગ્ન ડાન્સ કરવો એનએસયુઆઇના પ્રમુખને ભારે પડ્યો: મુંબઇ એકમના વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇના પ્રમુખ સૂરજસિંહ ઠાકુરની ગયા મહિને કાંદિવલીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કથિત...

શાહરુખ પર પ્રતિબંધ ઊઠાવી લેવા રાજ ઠાકરેની ઉગ્ર માગ

શાહરુખ પર પ્રતિબંધ ઊઠાવી લેવા રાજ ઠાકરેની ઉગ્ર માગ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ આજે કોલકાતા નાઈટ રાઈડર્સના સહ માલિક શાહરુખ ખાનની તરફેણ કરી હતી...

પાર્ટી કહે તો મુખ્યપ્રધાન બનવા તૈયાર : મલ્લિકાર્જુન ખડગે

પાર્ટી કહે તો મુખ્યપ્રધાન બનવા તૈયાર : મલ્લિકાર્જુન ખડગે: કેન્દ્રના શ્રમપ્રધાન અને કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં મુખ્યપ્રધાન બનવાની તૈયારી...

આ છે કર્ણાટકના મુખ્યપ્રધાનપદના સૌથી પ્રબળ દાવેદારો

આ છે કર્ણાટકના મુખ્યપ્રધાનપદના સૌથી પ્રબળ દાવેદારો: કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કારમી હારનો સામનો કરવો પડયો છે. લાંબા સમયના વિરામ બાદ કોંગ્રેસ ફરી એક વખત...

જાણો - કર્ણાટક વિધાનસભાના પરિણામ બાદ કોણે શું શું કહ્યું?

જાણો - કર્ણાટક વિધાનસભાના પરિણામ બાદ કોણે શું શું કહ્યું?: કર્ણાટકનાં પરિણામોથી હું ખુશ છું અને મને આશા છે કે બહુમતીની સાથે અમે વિજય હાંસલ કરીશું. વિધાયકદળ પોતાના નેતા પોતે...

દક્ષિણ ભારતમાં ભાજપનું એકમાત્ર કમળ કરમાયું

દક્ષિણ ભારતમાં ભાજપનું એકમાત્ર કમળ કરમાયું: કર્ણાટકના વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે, જ્યારે સાત વર્ષના અંતર બાદ કોંગ્રેસે રાજ્યમાં ફરી...

જમ્મુ જેલમાં હુમલાનો શિકાર બનેલ પાકિસ્તાન કેદીનું મોત, શબ પાકિસ્તાન મોકલાશે

જમ્મુ જેલમાં હુમલાનો શિકાર બનેલ પાકિસ્તાન કેદીનું મોત, શબ પાકિસ્તાન મોકલાશે: ચંદીગઢની પીજીઆઈ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ પાકિસ્તાની કેદી સનાઉલ્લાહનું મોત થઈ ગયું છે. સન્નાઉલ્લાહનું મોત કિડની...

ભાઈ દ્વારા બળાત્કારનો ભોગ બનેલી બહેને આત્મહત્યા કરી

ભાઈ દ્વારા બળાત્કારનો ભોગ બનેલી બહેને આત્મહત્યા કરી: મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક ૩૨ વર્ષીય યુવતીએ પોતાના સગા ભાઈ દ્વારા જ બળાત્કારનો ભોગ બનતાં આત્મહત્યા કરી લીધી છે....

આજે સલમાન ખુરશીદ ચીનની મુલાકાતે જશે

આજે સલમાન ખુરશીદ ચીનની મુલાકાતે જશે: ચીનની ૨૧ દિવસની ઘૂસણખોરી બાદ બન્ને દેશોએ પોતપોતાના સૈનિકોને સરહદ પરથી પરત બોલાવી લીધા હતા. જોકે આ પાછળ...

બસપાના સાંસદે કર્યો વંદે માતરમ્નો બોયકોટ

બસપાના સાંસદે કર્યો વંદે માતરમ્નો બોયકોટ: ઉત્તર પ્રદેશમાં ચાર દલિતોની હત્યાના મુદ્દે વિરોધ કરી રહેલી બહુજન સમાજપાર્ટી(બસપા)એ રાજ્યસભાની કાર્યવાહી શરૂ થાય તે...

૧૯૮૪ શીખ રમખાણો અંગે યોગ્ય તપાસ થવી જોઈએ - બાદલ

૧૯૮૪ શીખ રમખાણો અંગે યોગ્ય તપાસ થવી જોઈએ - બાદલ: પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલે ૧૯૮૪માં થયેલા શીખવિરોધી રમખાણો અંગે પ્રધાનમંત્રી મનમોહનસિંહની મુલાકાત લીધી હતી...

મહારાષ્ટ્રનાં ૩,૬૬૪ ગામડાં પાણી માટે ટેન્કર પર આધાર રાખે છે

મહારાષ્ટ્રનાં ૩,૬૬૪ ગામડાં પાણી માટે ટેન્કર પર આધાર રાખે છે: મહારાષ્ટ્ર અત્યારે પાણીની ભયાનક તંગીનો સામનો કરી રહ્યું છે. રાજ્યની કેબિનેટે આપેલી મહિતી અનુસાર રાજ્યમાં લગભગ ૩,૬૬૪ ગામડાં...

કર્ણાટકમાં ભાજપના પરાજયનાં પાંચ કારણ

કર્ણાટકમાં ભાજપના પરાજયનાં પાંચ કારણ: ભ્રષ્ટાચાર મુદ્દે કેન્દ્ર પર સતત પ્રહાર કરનારો ભાજપ પોતે ભ્રષ્ટાચારથી ઘેરાયેલા યેદીયુરપ્પા સામે કાર્યવાહી કરવામાં ઉતાવળ ન કરી...

જાણો : ભારતમાં કયા રાજ્યમાં કોંગ્રેસની સરકાર અને કયા રાજ્યમાં ભાજપની સરકાર

જાણો : ભારતમાં કયા રાજ્યમાં કોંગ્રેસની સરકાર અને કયા રાજ્યમાં ભાજપની સરકાર: ભારત દેશના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી આ બંને દેશની સૌથી મોટી રાષ્ટ્રીય રાજકીય પાર્ટી માનવામાં આવે છે....

કર્ણાટક ચૂંટણી પ્રચારમાં મોદી જવા માંગતા ન હતા

કર્ણાટક ચૂંટણી પ્રચારમાં મોદી જવા માંગતા ન હતા: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે જવા માંગતા ન હતા....

હિમાચલના કુલ્લૂમાં બસ નદીમાં પડી, 42 યાત્રીઓના મોત

હિમાચલના કુલ્લૂમાં બસ નદીમાં પડી, 42 યાત્રીઓના મોત: હિમાચલ પ્રદેશમાં કુલ્લૂ-મંડી રાષ્ટ્રીય રાજમાર્ગ પર જઈ રહેલ યાત્રીઓથી ખિચોખીચ ભરેલ એક પ્રાઈવેટ બસ બુધવારે ઉફનતી બ્યાસ...

કર્ણાટકમાં ભાજપની એક ઇનિંગ્સથી હાર : કોંગ્રેસ

કર્ણાટકમાં ભાજપની એક ઇનિંગ્સથી હાર : કોંગ્રેસ: કર્ણાટકમાં સફળતાથી પ્રભાવિત થયેલી કોંગ્રેસના પ્રધાનોએ ભાજપની ધોબીપછાડ માટે તીખા પ્રત્યાઘાતો વ્યક્ત કર્યા હતા...