અનુયાયીઓ

રવિવાર, 25 ઑક્ટોબર, 2015

..............અવસાન નોંધ...........

જેતપુર : સ્વ.મુળજીભાઈ કલ્યાણજીભાઈ પોપટ(થલીવાળા)ના પુત્ર કિરીટભાઈ પોપટ(ઉ.વ.૪૫) તે ચીમનભાઈ અને દીપકભાઈના મોટાભાઈ તા.૨૫ ના રોજ અવસાન પામ્યા છે. બેસણું તા.૨૬ ને સોમવારે, બપોરે ૩ થી ૫, જૂની લોહાણા મહાજન વાડી, ફૂલવાડી, જેતપુર ખાતે રાખેલ છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨૬૨૮૧૨

 

 

                                   

ટિપ્પણીઓ નથી: