---------- Forwarded message ----------
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
Date: 2013/3/18
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
To: KKUMARJOSHI@gmail.com
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
Date: 2013/3/18
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
To: KKUMARJOSHI@gmail.com
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર | |
| સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૧ Posted: 17 Mar 2013 11:03 AM PDT સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૧ ભારતના પ્રથમ રાષ્ટ્ર૫તિ સ્વ.શ્રી રાજેન્દ્રપ્રસાદે પ્રેસીડન્સી કૉલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. સાદાઈ તેઓના વ્યકિતત્વની પોતાની એક મોટી વિશેષતા હતી. જ્યારે ૫હેલે દિવસે વર્ગમા ગયા તો તેઓ અચકન,પાયજાઓ અને ટોપી ૫હેરીને ગયા હતા. બાકીના વિદ્યાર્થીઓ કોટ પાટલૂન અને ટાઈમાં હતા. તેઓ બધા છોકરાઓને જોઈ સમજયા કે તેમાંના મોટા ભાગના એંગ્લોઈન્ડિયન હશે [...] |
| Posted: 16 Mar 2013 11:00 AM PDT સફળતા તેને મળે છે જે પ્રયત્ન કરે છે. કીટોના પિતા તેને સ્કૂલ જવા દેતા ન હતા. તેમને એવા વિશ્વાસ હતો કે જો કીટો સ્કૂલમાં જશે તો ભૂખે મરી જશે. કીટોએ કહ્યું, "પિતાજી, આ૫ ખાવાની ચિંતા ના કરશો. ભગવાને ખૂબ બોર વગેરે ફળ પેદા કર્યા છે. તે ખાઈને જીવતા રહેવાશે." હવે તે ભણવામાં મન લગાવી જોડાયો. [...] |
| You are subscribed to email updates from ઋષિ ચિંતનના સાંનિધ્યમાં To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 | |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો