LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શનિવાર, 2 જૂન, 2018
શનિવાર, 12 મે, 2018
ગોંડલના મેસપર ગામે રાજકોટના એસીપી રાઠોડના કમાન્ડો જાડેજાની હત્યા
ગોંડલના મેસપર ગામે રાજકોટના એસીપી
રાઠોડના કમાન્ડો જાડેજાની હત્યા :
ચુંટણીની અદાવતમાં બે ગરાસીયા જૂથો વચ્ચે થયેલી અથડામણમાં ભોગ લેવાયો : એક ગંભીર
રાજકોટ તા.૧૨
ગોંડલ તાલુકાના મેસપર ગામે આજે બે ગરાસીયા જૂથો વચ્ચે ચુંટણીની જૂની અદાવત મુદ્દે થયેલી સશસ્ત્ર અથડામણમાં રાજકોટના એસીપી રાઠોડના કમાન્ડોની હત્યા થઇ જતા સનસનાટી મચી ગઈ છે. જ્યારે એક ઘાયલને સારવાર માટે ગંભીર હાલતમાં રાજકોટ સિવિલમાં ખસેડાયો હોવાની ગોંડલ તાલુકા પોલીસે વિગતો આપી હતી.
બનાવની મળતી વિગતો મુજબ આજે ગોંડલ તાલુકાના મેસપર ગામે ગરાસીયા પરિવારના બે જૂથો વચ્ચે અગાઉની ચુંટણી મુદ્દે હથિયારો સાથે ધીંગાણું સર્જાતા તેમાં રાજકોટના એસીપી ભરત રાઠોડના કમાન્ડો નરેન્દ્રસિંહ રાજુભા જાડેજાની માથામાં ધારિયું ઝીંકી હત્યા કરવામાં આવી હતી. જયારે અન્ય એક ગંભીર અનિરુદ્ધસિંહ વનરાજસિંહ જાડેજાને પણ માથામાં ધારિયું લાગવાથી ગંભીર ઈજાઓની સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલે લઇ જવાયા છે. બનાવને પગલે ગોંડલ તાલુકા પોલીસ કાફલો મેસપર ગામે દોડી ગયો હતો અને મૃતક નરેન્દ્રસિંહની ડેડબોડીને પીએમ માટે ગોંડલની સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી.
બનાવ બાબતે ગોંડલ તાલુકા પોલીસે હજુ કોઈ વિગતો બહાર આવી નથી તેમજ મૃતકની લાશ હોસ્પીટલમાં પડી હોય, ગુનો નોંધાવાનો બાકી હોવાનુંજણાવ્યું હતું. જયારે અન્ય આધારભૂત પોલીસ સુત્રોમાંથી " સાંજસમાચાર"ને વિગતો સાંપડી હતી કે આજે બપોરના સાડા ત્રણ વાગ્યાથી ચાર વાગ્યાની વચ્ચે ગોંડલ તાલુકાના મેસપર ગામે મારામારીના બનાવમાં રાજકોટ સિટીમાં ફરજ બજાવતા અને એસીપી ભરત રાઠોડના કમાન્ડો એવા નરેન્દ્રસિંહ રાજુભા જાડેજા અને અનિરુદ્ધસિંહ વનરાજસિંહ જાડેજા ઉપર તેજ ગામના રાજેન્દ્રસિંહ જેઠુંભા જાડેજા અને તેમના બે પુત્રો અજયસિંહ અને ક્રિપાલસિંહ એમ ત્રણેયે એકસંપ કરી ધારિયા વતી હુમલો કરતા નરેન્દ્રસિંહ જાડેજાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે ગંભીર ઈજા પામેલ અનિરુધ્ધસિંહ વનરાજસિંહ જાડેજાને વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા છે.
અમારા ગોપનીય સુત્રોએ એવી પણ માહિતી આપી હતી કે, મેસપર ગામની આજની મારામારી ની ઘટનામાં એકનું ઢીમ ઢાળી દેનાર આરોપી રાજેન્દ્રસિંહ જેથુભા જાડેજા સામેથી ગોંડલ તાલુકા પોલીસમાં હાજર થઈને બનાવ કબુલ્યો છે. જયારે તેમના બે દીકરાઓ અજયસિંહ અને ક્રિપાલસિંહને પકડવા ગોંડલ તાલુકા પોલીસે કવાયત આદરી છે.
બનાવ બાબતે રાજકોટ જીલ્લા પોલીસવડા અંતરીપ સુદ અને ગોંડલના ડીવાયએસપી ચૌહાણ સતત સંબંધિત પોલીસસુત્રો સાથે સંપર્કમાં છે. તેઓએ ઘટના સ્થળની મુલાકાત પણ લીધી હોવાનું કહેવાય છે. તેમજ આ બંને અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગોંડલ ગોંડલ તાલુકા પોલીસના પ્રોબેશનલ પીએસઆઈ વાય.બી.રાણા કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પારિવારિક અને ચુંટણીના મનદુઃખથી આ ઘટના બનવા પામી હોવાનું જાણકારોનું કહેવું છે. સામાન્ય બોલાચાલી બાદ વાત ઉગ્રાવેશમાં ધીંગાણામાં ફેરવાઈ જતા અને તેમાં પણ એકની લોથ ઢળી જતા મેસપર ગામમાં અને ગોંડલ તાલુકામાં ચકચાર જાગી છે. મૃતક નરેન્દ્રસિંહજી જાડેજા બાબતે વધુ એવી પણ વિગતો મળવા પામી છે કે તેમના પિતા રાજકોટ ખાતે એસ.આર.પી.કેમ્પ ઘંટેશ્વર ખાતે ફરજ બજાવે છે તો તેમના એક ભાઈ રાજકોટ સીટી પોલીસ હેડ ક્વાર્ટરમાં એમટી વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ વાતને લઈને નરેન્દ્રસિંહની હત્યાનું સમસ્ત રાજકોટ સ્થિત પોલીસ કમિશ્નર, જીલ્લા પોલીસ વડા, અસીપી ભરત રાઠોડ સહિતના તમામ પોલીસ અધિકારીગણ અને પોલીસ પરિવારે દુઃખ સાથે શોક વ્યક્ત કર્યો હતો.
રાઠોડના કમાન્ડો જાડેજાની હત્યા :
ચુંટણીની અદાવતમાં બે ગરાસીયા જૂથો વચ્ચે થયેલી અથડામણમાં ભોગ લેવાયો : એક ગંભીર
રાજકોટ તા.૧૨
ગોંડલ તાલુકાના મેસપર ગામે આજે બે ગરાસીયા જૂથો વચ્ચે ચુંટણીની જૂની અદાવત મુદ્દે થયેલી સશસ્ત્ર અથડામણમાં રાજકોટના એસીપી રાઠોડના કમાન્ડોની હત્યા થઇ જતા સનસનાટી મચી ગઈ છે. જ્યારે એક ઘાયલને સારવાર માટે ગંભીર હાલતમાં રાજકોટ સિવિલમાં ખસેડાયો હોવાની ગોંડલ તાલુકા પોલીસે વિગતો આપી હતી.
બનાવની મળતી વિગતો મુજબ આજે ગોંડલ તાલુકાના મેસપર ગામે ગરાસીયા પરિવારના બે જૂથો વચ્ચે અગાઉની ચુંટણી મુદ્દે હથિયારો સાથે ધીંગાણું સર્જાતા તેમાં રાજકોટના એસીપી ભરત રાઠોડના કમાન્ડો નરેન્દ્રસિંહ રાજુભા જાડેજાની માથામાં ધારિયું ઝીંકી હત્યા કરવામાં આવી હતી. જયારે અન્ય એક ગંભીર અનિરુદ્ધસિંહ વનરાજસિંહ જાડેજાને પણ માથામાં ધારિયું લાગવાથી ગંભીર ઈજાઓની સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલે લઇ જવાયા છે. બનાવને પગલે ગોંડલ તાલુકા પોલીસ કાફલો મેસપર ગામે દોડી ગયો હતો અને મૃતક નરેન્દ્રસિંહની ડેડબોડીને પીએમ માટે ગોંડલની સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી.
બનાવ બાબતે ગોંડલ તાલુકા પોલીસે હજુ કોઈ વિગતો બહાર આવી નથી તેમજ મૃતકની લાશ હોસ્પીટલમાં પડી હોય, ગુનો નોંધાવાનો બાકી હોવાનુંજણાવ્યું હતું. જયારે અન્ય આધારભૂત પોલીસ સુત્રોમાંથી " સાંજસમાચાર"ને વિગતો સાંપડી હતી કે આજે બપોરના સાડા ત્રણ વાગ્યાથી ચાર વાગ્યાની વચ્ચે ગોંડલ તાલુકાના મેસપર ગામે મારામારીના બનાવમાં રાજકોટ સિટીમાં ફરજ બજાવતા અને એસીપી ભરત રાઠોડના કમાન્ડો એવા નરેન્દ્રસિંહ રાજુભા જાડેજા અને અનિરુદ્ધસિંહ વનરાજસિંહ જાડેજા ઉપર તેજ ગામના રાજેન્દ્રસિંહ જેઠુંભા જાડેજા અને તેમના બે પુત્રો અજયસિંહ અને ક્રિપાલસિંહ એમ ત્રણેયે એકસંપ કરી ધારિયા વતી હુમલો કરતા નરેન્દ્રસિંહ જાડેજાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે ગંભીર ઈજા પામેલ અનિરુધ્ધસિંહ વનરાજસિંહ જાડેજાને વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા છે.
અમારા ગોપનીય સુત્રોએ એવી પણ માહિતી આપી હતી કે, મેસપર ગામની આજની મારામારી ની ઘટનામાં એકનું ઢીમ ઢાળી દેનાર આરોપી રાજેન્દ્રસિંહ જેથુભા જાડેજા સામેથી ગોંડલ તાલુકા પોલીસમાં હાજર થઈને બનાવ કબુલ્યો છે. જયારે તેમના બે દીકરાઓ અજયસિંહ અને ક્રિપાલસિંહને પકડવા ગોંડલ તાલુકા પોલીસે કવાયત આદરી છે.
બનાવ બાબતે રાજકોટ જીલ્લા પોલીસવડા અંતરીપ સુદ અને ગોંડલના ડીવાયએસપી ચૌહાણ સતત સંબંધિત પોલીસસુત્રો સાથે સંપર્કમાં છે. તેઓએ ઘટના સ્થળની મુલાકાત પણ લીધી હોવાનું કહેવાય છે. તેમજ આ બંને અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગોંડલ ગોંડલ તાલુકા પોલીસના પ્રોબેશનલ પીએસઆઈ વાય.બી.રાણા કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પારિવારિક અને ચુંટણીના મનદુઃખથી આ ઘટના બનવા પામી હોવાનું જાણકારોનું કહેવું છે. સામાન્ય બોલાચાલી બાદ વાત ઉગ્રાવેશમાં ધીંગાણામાં ફેરવાઈ જતા અને તેમાં પણ એકની લોથ ઢળી જતા મેસપર ગામમાં અને ગોંડલ તાલુકામાં ચકચાર જાગી છે. મૃતક નરેન્દ્રસિંહજી જાડેજા બાબતે વધુ એવી પણ વિગતો મળવા પામી છે કે તેમના પિતા રાજકોટ ખાતે એસ.આર.પી.કેમ્પ ઘંટેશ્વર ખાતે ફરજ બજાવે છે તો તેમના એક ભાઈ રાજકોટ સીટી પોલીસ હેડ ક્વાર્ટરમાં એમટી વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ વાતને લઈને નરેન્દ્રસિંહની હત્યાનું સમસ્ત રાજકોટ સ્થિત પોલીસ કમિશ્નર, જીલ્લા પોલીસ વડા, અસીપી ભરત રાઠોડ સહિતના તમામ પોલીસ અધિકારીગણ અને પોલીસ પરિવારે દુઃખ સાથે શોક વ્યક્ત કર્યો હતો.
શુક્રવાર, 11 મે, 2018
બુધવાર, 9 મે, 2018
રાજકોટમાં કરુણાંતિકા : લગ્નના બીજા જ દિવસે કાળમુખા ડમ્પરે નવોઢાની જીંદગી છીનવી !
રાજકોટ તા.૯
રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે આવેલ ભક્તિનગર સોસાયટી રહેતા ખોયાણી પરિવારની એકને એક લાડકવાયી દિકરીને રવિવારે તેના પરિવારે સાસરીયે વળાવી પિતા અને સહપરિવારે તેના સાસરે દરેક પ્રકારનું સુખ પ્રાપ્ત કરે અને સુખી લગ્નજીવન પસાર કરે તેવા આશિર્વાદ એક પિતા માતા અને વીરા સહિતના સહપરિવારે ભાવી આંખે વિદાય આપી હતી. પરંતુ આ વિદાયએ કાયમ માટેની વિદાય બની જશે એ પરિવારજનોને કયા ખબર હતી ? નાનામવાનાં પટેલ નવદંપતિના સ્કુટરને ડમ્પરે હડફેટે લીધાની ઘટનામાં નવોઢાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થતાં લગ્નનાં ઉમંગમાં ગળાડુબ ખોયાણી અને ઠુમર પરિવારજનો શોકના દરિયામાં ગરક થઈ ગયા છે !
પોલીસે પટેલ પરિવારોમાં કરૂણાંતિકા સર્જનાર કાળમુખા ડમ્પર ચાલકને હિરાસતમાં લઈ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ભક્તિનગર સોસાયટી અને નાનામવા એમ બન્ને પટેલ પરિવારોમાં શોક જન્માવનાર કરુણ ઘટનાની વાત કરીએ તો શહેરનાં ભક્તિનગર સોસાયટીમાં રહેતા બાબુભાઈ કરશનભાઈ ખોયાણીની પુત્રી પ્રિયંકાબેનના નાનામવામાં રહેતા ધીરજલાલ પરસોતમભાઈ ઠુંમરનાં એન્જીનીયર પુત્ર જયભાઈ સાથે ગયા રવિવારે જ ધામધુમથી લગ્ન થયા હતા.
પિયર પક્ષના વાલીઓને વ્હાલસોયી દિકરીની વિદાયથી ‘ખાલીખમ્મ ઘર’નો ભાસ-દુઃખ સાથે અનુભવાતો હતો તો સાસરીયા પક્ષના લોકોમાં લક્ષ્મીજી સમાન પુત્રવધુનાં પગલાનો અનન્ય આનંદ જોવા મળતો હતો. પણ કુદરતે જાણે ખોયાણી અને ઠુંમર પરિવારનાં આનંદ પરત્વે ઈર્ષા જાગી હોય તેમ એક ડમ્પરને ‘નિમિત’ બનાવી એક કરુણાંતિકા સર્જી દેતા બન્ને પટેલ પરિવારજનોમાં કોણ કોને છાનુ રાખે ? તેવી વિષમ શોકમય પળો ખડી થઈ જતાં જાણકાર સૌમા શોક સાથે અરેરાટી ઉપજી છે.
રવિવારનાં રોજ લગ્નગ્રંથીથી જોડાઈને આનંદીત બનેલ જયભાઈ ઠુંમર તેમનાં પત્ની પ્રિયંકાબેનને લઈને અનિલભાઈ વેકરીયાનાં ઘરે લગ્નનાં બીજા દિવસે એટલે કે ગઈકાલે મંગળવારે સાંજના ચા-પાણી પીવા જઈ રહ્યા હતા ત્યારે આ નવયુગલ ૧૫૦ ફુટ રીંગરોડ પર કરણ અર્જુન પાર્ટી પ્લોટ પાસેથી સ્કુટર પરથી પસાર થયુ ત્યારે માતેલા સાંઢની માફક પાછળ દોડતા આવતા ડમ્પર ચાલકે જોરદાર ધડાકા સાથે જય ઠુંમરના સ્કુટરને હડફેટે લેતા પ્રિયંકાબેન ફંગોળાઈને રોડ પર પટકાતા, ડમ્પરના વ્હીલ તેમના પર ફરી વળતા પ્રિયંકાબેનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ થયું હતું.
હજું તો બે દિવસ પહેલા જ સપ્તપદીનાં ફેરા ફરી જેમને જીવનસંગીની બનાવી તે જ પોતાની નજર સામે જ અનંતની યાત્રાએ ઉપડી જતા જય ઠુંમર ઘટના સ્થળે હેબતાઈ જઈ શોકમાં ગરક બન્યા હતા. તો પિયરીયાઓ અને સાસરીયાઓમાં સર્જાયેલા કાળા કલ્પાંતથી ભલભલાના હૃદય કંપી ઉઠયા હતા. માત્ર બે દિવસ પહેલાનો જ લગ્નપ્રસંગનો હશી-ખુશીનો માહોલ ખોયાણી અને ઠુમર પરિવારોમાં આક્રંદમાં ફેરવાઈ ગયો હતો. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એસ.આર.સોલંકીએ મૃતક પ્રિયંકાબેનના સસરા ધીરજલાલ પરસોતમભાઈ ઠુંમરની ફરિયાદ પરથી ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ આદરી છે.
પ્રિયંકાને ભવિષ્યમાં ડેન્ટલ કિલનીક ખોલવી હતી ઈગલ બોરવેલના નામે ધંધો ધરાવતા ઉદ્યોગપતિ બાબુભાઈ કરશનભાઈ ખોયાણીને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. પરિવારની એક ને એક દિકરી પ્રિયંકાબેન બાબુભાઈ ખોયાણીએ સનસાઈન સ્કુલમાંથી અભ્યાસ કરેલ છે અને ઉદયપુરની પેસીફીક કોલેજમાંથી ડેન્ટીસ્ટની ડીગ્રી મેળવેલ હતી અને હરીધવા રોડ પર આવેલ સ્માઈલ પ્લસ કિલનીકમાં ડેન્ટીસ્ટની પ્રેકટીસ કરતી હતી અને આગામી દિવસોમાં પોતાનું કલીનીક ખોલવાની ઈચ્છા ધરાવતી હતી.
પરંતુ આ ઈચ્છા કાળનો કોળીયો બની પ્રિયંકાને ભરખી જતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ છે માત્ર એક મહિનામાં સંબંધનો કરુણ અંજામ દરેક પિતાને પોતાની લાડકીને સારુ સાસરુ મળે તેવી ઈચ્છા હોય છે, મૃતક પ્રિયંકાને સંબંધ માટે જોવા આવ્યા, પ્રિયંકા અને જયની સગાઈ કરવામાં આવી હતી અને ગયા રવિવારે બન્ને લગ્નગ્રંથીથી જોડાયા અને ગઈકાલના રોજ ડમ્પરે આ નવદંપતિને હડફેટે લેતા પ્રિયંકાનો કરુણ મોત નિપજયું નણંદ અને મૃતક પ્રિયંકાના લગ્ન સાથે હતા. મૃતક પ્રિયંકા અને જયના લગ્ન સાથે જયની બહેન મોનીકા ધીરજલાલ ઠુમરના લગ્ન પણ સાથે થયા હતા. મૃતક પ્રિયંકાની નણંદના લગ્ન રણછોડનગર સ્થિત લુણાગરીયા પરિવારમાં કરવામાં આવ્યા હતા.
પોલીસ પંચનામું કરતી હતી ત્યાંજ માતેલા
સાંઢની જેમ વધુ એક ટ્રક ધસી આવ્યો !
રાજકોટ શહેરમાં નવા બનેલા ૧૫૦ ફુટ રીંગરોડ પાસે અકસ્માતો અવારનવાર સર્જાય છે. કાલાવડ રોડ પરથી જતા એક રસ્તો મવડી તરફ જાય છે અને બીજો રસ્તો ઘંટેશ્ર્વર તરફ જાય છે. ત્યાં ચાર રસ્તા પડે છે ત્યાં ગઈકાલે જ એક નંબર પ્લેટ વગરના ડમ્પરે અકસ્માત સર્જતા બે દિવસ પૂર્વે જ પરણેલી પ્રિયંકા જયભાઈ ઠુંમ્મરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીજયુ હતું. આ બનાવ બાદ ડમ્પર ચાલક ફરાર થયો હતો અને ઘટનાસ્થળે તાલુકા પોલીસ મથકનાં ફોજદાર એ.એસ.આઈ. સોલંકી અને સ્ટાફ પંચનામું કરતો હતો ત્યારે મૃતકનાં પરિવારજનો પણ ત્યાંજ હતા. ત્યાંજ બીજો ટ્રક ઘસી આવ્યો હતો તે પણ પોલીસ અને મૃતકના પરિવારજનોને હડફેટે લઈ લેત ! પરંતુ પોલીસે સાવચેતી દાખવી ટ્રક ચાલકને થોડે દુરથી જ ઝડપી લીધો હતો અને કાયદાનું ભાન કરાવ્યું હતું અને સહેજમાં મોટી જાનહાની ટળી હતી.
મારી નજર સમક્ષની કરૂણાંતિકા જીવનપર્યંત
નહી ભુલુ ! અનિલ વેકરીયા
જેમની નજર સામે આ ઘટના બની તેવા અનિલભાઈ વેકરીયાએ જણાવેલ કે તેઓ તેમનાં માતાને લઈને જય અને પ્રિયંકાને જમવા માટે ઘરે લઈ આવવા તેડવા ગયા હતા. મંગળવારની સાંજે અનિલભાઈ તેમના માતાને સ્કુટરમાં બેસાડી આગળ જતા હતા જયારે નવદંપતિ જય અને પ્રિયંકા આનંદ-ઉમંગ સાથે પાછળ સ્કુટર પર આવી રહ્યા હતા. સાંજના અંધારામાં 150 ફૂટ પર કરણ અર્જુન પાર્ટી પ્લોટ પાસે પહોંચ્યા ત્યાં જોરદાર ધડાકો સંભળાતા અનિલભાઈએ ત્યાં દોડી જઈને જોયું તો મામાની દિકરી બહેન એવી પ્રિયંકાની લોહીથી લથબથ લાશ નજરે પડી હતી. આ ઘટના તેઓ આખી જીંદગી નહિ ભુલે તેવો વસવસો અનિલભાઈએ વ્યકત કર્યો હતો.
ડમ્પર ચાલકને પોલીસ સજા કરે કે ના
કરે કુદરત જરૂર કરશે ! મૃતકના પિતા
મૃતક દિકરીના પિતા બાબુભાઈ ખોયાણીએ પોતાના કાળજા કેરો કટકો ગુમાવતા દુઃખ વ્યકત કરતાં જણાવ્યું કે આવા બેફામ ડમ્પર ચલાવનારા અને ડમ્પરના માલીકોને પોલીસ સજા કરે કે ન કરે પરંતુ કુદરત એને જરૂર સજા કરશે તેમજ રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી ટ્રકલ બસ અને ડમ્પર જેવા મોટા વાહનો બેફામ બની લોકોના જીવ લઈ રહ્યા છે. ત્યારે શું તંત્રની કોઈ જવાબદારી નથી ? તેમજ અકસ્માત બાદ અમે તાલુકા પોલીસ સ્ટેશન ગયા ત્યારે તપાસ કરતા અધિકારીએ અમોને જણાવેલ કે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક વિરૂદ્ધ યોગ્ય સ્તરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ડમ્પરમાં નિયમથી વિરૂદ્ધ ઓવરલોડેડ માલ ભર્યો છે કે કેમ તે અંગે તમારી હાજરીમાં વજન કરી જણાવીશુ તેવી ખાતરી આપી હતી.
અકસ્માત સર્જનાર ડમ્પરની પાછળ
પોલીસમેનનું નામ !
ટ્રકમાં ઓવરલોડેડ માલસામાન ભર્યો હોવાનો મૃતકના પરિવારજનોનો આક્ષેપ પોલીસ ઉંડી તપાસ કરે તેવી માગણી રાજકોટના ૧૫૦ ફૂટ રીંગરોડ પાસે ગઈકાલે પ્રિયંકા જયભાઈ ઠુંમર અને તેમના પતિ જયભાઈને ‘રાજકોટ પોલીસ લાઈન’ લખેલા ડમ્પરે હડફેટે લેતા પ્રિયંકાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયુ હતું. જયારે જયને માથામાં ગંભીર ઈજા થતાં તેને સારવાર અર્થે ગીરીરાજ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જનાર નંબર પ્લેટ વગરના ડમ્પરે પટેલ પરિવારની એકની એક દિકરી છીનવી લીધી હતી.
રાજકોટમાં નવા બનેલા ૧૫૦ ફૂટ રીંગરોડ પર અવારનવાર અકસ્માતો સર્જાય છે. ત્યારે ગઈકાલે અકસ્માત સર્જનાર ડમ્પરની પાછળ ‘રાજકોટ પોલીસ લાઈન’ લખેલ હતું અને તેમાં અરજણભાઈ રબારી અને જીવણભાઈ પટેલ એમ બે નામો લખેલા હતા. અકસ્માત સર્જી નાસી છુટેલા ડમ્પરના ચાલકને નાસતો જોઈ એક રાહદારીએ ડમ્પરના ચાલકને પકડવા કોશીષ કરી હતી પણ ચાલક ડમ્પરને રેઢુ મુકી ફરાર થયો હતો.આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકને જાણ કરવામાં આવતા પીએસઆઈ એસ.આર. સોલંકી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘટના સ્થળે કાગળો કરી અકસ્માત સર્જનાર ડમ્પર ચાલાકની શોધખોળ આદરી છે.
મૃતકના પરિવારજનોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ડમ્પરમાં નિયમ મુજબ ૧૦ ટન રેતી ભરવામાં આવે છે ત્યારે અકસ્માત સર્જનાર ડમ્પરમાં નિયમનો ભંગ કરીને ઓવર લોડેડ માલ સામાન ભર્યો હતો. આ માલ રોયલ્ટી વગરનો છે કે કેમ ? એ અંગે જો તપાસકર્તા અધિકારી ઉંડા ઉતરે તો સમગ્ર હકીકત બહાર આવેઈ
રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે આવેલ ભક્તિનગર સોસાયટી રહેતા ખોયાણી પરિવારની એકને એક લાડકવાયી દિકરીને રવિવારે તેના પરિવારે સાસરીયે વળાવી પિતા અને સહપરિવારે તેના સાસરે દરેક પ્રકારનું સુખ પ્રાપ્ત કરે અને સુખી લગ્નજીવન પસાર કરે તેવા આશિર્વાદ એક પિતા માતા અને વીરા સહિતના સહપરિવારે ભાવી આંખે વિદાય આપી હતી. પરંતુ આ વિદાયએ કાયમ માટેની વિદાય બની જશે એ પરિવારજનોને કયા ખબર હતી ? નાનામવાનાં પટેલ નવદંપતિના સ્કુટરને ડમ્પરે હડફેટે લીધાની ઘટનામાં નવોઢાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થતાં લગ્નનાં ઉમંગમાં ગળાડુબ ખોયાણી અને ઠુમર પરિવારજનો શોકના દરિયામાં ગરક થઈ ગયા છે !
પોલીસે પટેલ પરિવારોમાં કરૂણાંતિકા સર્જનાર કાળમુખા ડમ્પર ચાલકને હિરાસતમાં લઈ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ભક્તિનગર સોસાયટી અને નાનામવા એમ બન્ને પટેલ પરિવારોમાં શોક જન્માવનાર કરુણ ઘટનાની વાત કરીએ તો શહેરનાં ભક્તિનગર સોસાયટીમાં રહેતા બાબુભાઈ કરશનભાઈ ખોયાણીની પુત્રી પ્રિયંકાબેનના નાનામવામાં રહેતા ધીરજલાલ પરસોતમભાઈ ઠુંમરનાં એન્જીનીયર પુત્ર જયભાઈ સાથે ગયા રવિવારે જ ધામધુમથી લગ્ન થયા હતા.
પિયર પક્ષના વાલીઓને વ્હાલસોયી દિકરીની વિદાયથી ‘ખાલીખમ્મ ઘર’નો ભાસ-દુઃખ સાથે અનુભવાતો હતો તો સાસરીયા પક્ષના લોકોમાં લક્ષ્મીજી સમાન પુત્રવધુનાં પગલાનો અનન્ય આનંદ જોવા મળતો હતો. પણ કુદરતે જાણે ખોયાણી અને ઠુંમર પરિવારનાં આનંદ પરત્વે ઈર્ષા જાગી હોય તેમ એક ડમ્પરને ‘નિમિત’ બનાવી એક કરુણાંતિકા સર્જી દેતા બન્ને પટેલ પરિવારજનોમાં કોણ કોને છાનુ રાખે ? તેવી વિષમ શોકમય પળો ખડી થઈ જતાં જાણકાર સૌમા શોક સાથે અરેરાટી ઉપજી છે.
રવિવારનાં રોજ લગ્નગ્રંથીથી જોડાઈને આનંદીત બનેલ જયભાઈ ઠુંમર તેમનાં પત્ની પ્રિયંકાબેનને લઈને અનિલભાઈ વેકરીયાનાં ઘરે લગ્નનાં બીજા દિવસે એટલે કે ગઈકાલે મંગળવારે સાંજના ચા-પાણી પીવા જઈ રહ્યા હતા ત્યારે આ નવયુગલ ૧૫૦ ફુટ રીંગરોડ પર કરણ અર્જુન પાર્ટી પ્લોટ પાસેથી સ્કુટર પરથી પસાર થયુ ત્યારે માતેલા સાંઢની માફક પાછળ દોડતા આવતા ડમ્પર ચાલકે જોરદાર ધડાકા સાથે જય ઠુંમરના સ્કુટરને હડફેટે લેતા પ્રિયંકાબેન ફંગોળાઈને રોડ પર પટકાતા, ડમ્પરના વ્હીલ તેમના પર ફરી વળતા પ્રિયંકાબેનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ થયું હતું.
હજું તો બે દિવસ પહેલા જ સપ્તપદીનાં ફેરા ફરી જેમને જીવનસંગીની બનાવી તે જ પોતાની નજર સામે જ અનંતની યાત્રાએ ઉપડી જતા જય ઠુંમર ઘટના સ્થળે હેબતાઈ જઈ શોકમાં ગરક બન્યા હતા. તો પિયરીયાઓ અને સાસરીયાઓમાં સર્જાયેલા કાળા કલ્પાંતથી ભલભલાના હૃદય કંપી ઉઠયા હતા. માત્ર બે દિવસ પહેલાનો જ લગ્નપ્રસંગનો હશી-ખુશીનો માહોલ ખોયાણી અને ઠુમર પરિવારોમાં આક્રંદમાં ફેરવાઈ ગયો હતો. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એસ.આર.સોલંકીએ મૃતક પ્રિયંકાબેનના સસરા ધીરજલાલ પરસોતમભાઈ ઠુંમરની ફરિયાદ પરથી ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ આદરી છે.
પ્રિયંકાને ભવિષ્યમાં ડેન્ટલ કિલનીક ખોલવી હતી ઈગલ બોરવેલના નામે ધંધો ધરાવતા ઉદ્યોગપતિ બાબુભાઈ કરશનભાઈ ખોયાણીને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. પરિવારની એક ને એક દિકરી પ્રિયંકાબેન બાબુભાઈ ખોયાણીએ સનસાઈન સ્કુલમાંથી અભ્યાસ કરેલ છે અને ઉદયપુરની પેસીફીક કોલેજમાંથી ડેન્ટીસ્ટની ડીગ્રી મેળવેલ હતી અને હરીધવા રોડ પર આવેલ સ્માઈલ પ્લસ કિલનીકમાં ડેન્ટીસ્ટની પ્રેકટીસ કરતી હતી અને આગામી દિવસોમાં પોતાનું કલીનીક ખોલવાની ઈચ્છા ધરાવતી હતી.
પરંતુ આ ઈચ્છા કાળનો કોળીયો બની પ્રિયંકાને ભરખી જતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ છે માત્ર એક મહિનામાં સંબંધનો કરુણ અંજામ દરેક પિતાને પોતાની લાડકીને સારુ સાસરુ મળે તેવી ઈચ્છા હોય છે, મૃતક પ્રિયંકાને સંબંધ માટે જોવા આવ્યા, પ્રિયંકા અને જયની સગાઈ કરવામાં આવી હતી અને ગયા રવિવારે બન્ને લગ્નગ્રંથીથી જોડાયા અને ગઈકાલના રોજ ડમ્પરે આ નવદંપતિને હડફેટે લેતા પ્રિયંકાનો કરુણ મોત નિપજયું નણંદ અને મૃતક પ્રિયંકાના લગ્ન સાથે હતા. મૃતક પ્રિયંકા અને જયના લગ્ન સાથે જયની બહેન મોનીકા ધીરજલાલ ઠુમરના લગ્ન પણ સાથે થયા હતા. મૃતક પ્રિયંકાની નણંદના લગ્ન રણછોડનગર સ્થિત લુણાગરીયા પરિવારમાં કરવામાં આવ્યા હતા.
પોલીસ પંચનામું કરતી હતી ત્યાંજ માતેલા
સાંઢની જેમ વધુ એક ટ્રક ધસી આવ્યો !
રાજકોટ શહેરમાં નવા બનેલા ૧૫૦ ફુટ રીંગરોડ પાસે અકસ્માતો અવારનવાર સર્જાય છે. કાલાવડ રોડ પરથી જતા એક રસ્તો મવડી તરફ જાય છે અને બીજો રસ્તો ઘંટેશ્ર્વર તરફ જાય છે. ત્યાં ચાર રસ્તા પડે છે ત્યાં ગઈકાલે જ એક નંબર પ્લેટ વગરના ડમ્પરે અકસ્માત સર્જતા બે દિવસ પૂર્વે જ પરણેલી પ્રિયંકા જયભાઈ ઠુંમ્મરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીજયુ હતું. આ બનાવ બાદ ડમ્પર ચાલક ફરાર થયો હતો અને ઘટનાસ્થળે તાલુકા પોલીસ મથકનાં ફોજદાર એ.એસ.આઈ. સોલંકી અને સ્ટાફ પંચનામું કરતો હતો ત્યારે મૃતકનાં પરિવારજનો પણ ત્યાંજ હતા. ત્યાંજ બીજો ટ્રક ઘસી આવ્યો હતો તે પણ પોલીસ અને મૃતકના પરિવારજનોને હડફેટે લઈ લેત ! પરંતુ પોલીસે સાવચેતી દાખવી ટ્રક ચાલકને થોડે દુરથી જ ઝડપી લીધો હતો અને કાયદાનું ભાન કરાવ્યું હતું અને સહેજમાં મોટી જાનહાની ટળી હતી.
મારી નજર સમક્ષની કરૂણાંતિકા જીવનપર્યંત
નહી ભુલુ ! અનિલ વેકરીયા
જેમની નજર સામે આ ઘટના બની તેવા અનિલભાઈ વેકરીયાએ જણાવેલ કે તેઓ તેમનાં માતાને લઈને જય અને પ્રિયંકાને જમવા માટે ઘરે લઈ આવવા તેડવા ગયા હતા. મંગળવારની સાંજે અનિલભાઈ તેમના માતાને સ્કુટરમાં બેસાડી આગળ જતા હતા જયારે નવદંપતિ જય અને પ્રિયંકા આનંદ-ઉમંગ સાથે પાછળ સ્કુટર પર આવી રહ્યા હતા. સાંજના અંધારામાં 150 ફૂટ પર કરણ અર્જુન પાર્ટી પ્લોટ પાસે પહોંચ્યા ત્યાં જોરદાર ધડાકો સંભળાતા અનિલભાઈએ ત્યાં દોડી જઈને જોયું તો મામાની દિકરી બહેન એવી પ્રિયંકાની લોહીથી લથબથ લાશ નજરે પડી હતી. આ ઘટના તેઓ આખી જીંદગી નહિ ભુલે તેવો વસવસો અનિલભાઈએ વ્યકત કર્યો હતો.
ડમ્પર ચાલકને પોલીસ સજા કરે કે ના
કરે કુદરત જરૂર કરશે ! મૃતકના પિતા
મૃતક દિકરીના પિતા બાબુભાઈ ખોયાણીએ પોતાના કાળજા કેરો કટકો ગુમાવતા દુઃખ વ્યકત કરતાં જણાવ્યું કે આવા બેફામ ડમ્પર ચલાવનારા અને ડમ્પરના માલીકોને પોલીસ સજા કરે કે ન કરે પરંતુ કુદરત એને જરૂર સજા કરશે તેમજ રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી ટ્રકલ બસ અને ડમ્પર જેવા મોટા વાહનો બેફામ બની લોકોના જીવ લઈ રહ્યા છે. ત્યારે શું તંત્રની કોઈ જવાબદારી નથી ? તેમજ અકસ્માત બાદ અમે તાલુકા પોલીસ સ્ટેશન ગયા ત્યારે તપાસ કરતા અધિકારીએ અમોને જણાવેલ કે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક વિરૂદ્ધ યોગ્ય સ્તરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ડમ્પરમાં નિયમથી વિરૂદ્ધ ઓવરલોડેડ માલ ભર્યો છે કે કેમ તે અંગે તમારી હાજરીમાં વજન કરી જણાવીશુ તેવી ખાતરી આપી હતી.
અકસ્માત સર્જનાર ડમ્પરની પાછળ
પોલીસમેનનું નામ !
ટ્રકમાં ઓવરલોડેડ માલસામાન ભર્યો હોવાનો મૃતકના પરિવારજનોનો આક્ષેપ પોલીસ ઉંડી તપાસ કરે તેવી માગણી રાજકોટના ૧૫૦ ફૂટ રીંગરોડ પાસે ગઈકાલે પ્રિયંકા જયભાઈ ઠુંમર અને તેમના પતિ જયભાઈને ‘રાજકોટ પોલીસ લાઈન’ લખેલા ડમ્પરે હડફેટે લેતા પ્રિયંકાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયુ હતું. જયારે જયને માથામાં ગંભીર ઈજા થતાં તેને સારવાર અર્થે ગીરીરાજ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જનાર નંબર પ્લેટ વગરના ડમ્પરે પટેલ પરિવારની એકની એક દિકરી છીનવી લીધી હતી.
રાજકોટમાં નવા બનેલા ૧૫૦ ફૂટ રીંગરોડ પર અવારનવાર અકસ્માતો સર્જાય છે. ત્યારે ગઈકાલે અકસ્માત સર્જનાર ડમ્પરની પાછળ ‘રાજકોટ પોલીસ લાઈન’ લખેલ હતું અને તેમાં અરજણભાઈ રબારી અને જીવણભાઈ પટેલ એમ બે નામો લખેલા હતા. અકસ્માત સર્જી નાસી છુટેલા ડમ્પરના ચાલકને નાસતો જોઈ એક રાહદારીએ ડમ્પરના ચાલકને પકડવા કોશીષ કરી હતી પણ ચાલક ડમ્પરને રેઢુ મુકી ફરાર થયો હતો.આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકને જાણ કરવામાં આવતા પીએસઆઈ એસ.આર. સોલંકી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘટના સ્થળે કાગળો કરી અકસ્માત સર્જનાર ડમ્પર ચાલાકની શોધખોળ આદરી છે.
મૃતકના પરિવારજનોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ડમ્પરમાં નિયમ મુજબ ૧૦ ટન રેતી ભરવામાં આવે છે ત્યારે અકસ્માત સર્જનાર ડમ્પરમાં નિયમનો ભંગ કરીને ઓવર લોડેડ માલ સામાન ભર્યો હતો. આ માલ રોયલ્ટી વગરનો છે કે કેમ ? એ અંગે જો તપાસકર્તા અધિકારી ઉંડા ઉતરે તો સમગ્ર હકીકત બહાર આવેઈ
મંગળવાર, 8 મે, 2018
જુદા જુદા ૧૩ ચેક રીટનૅની ફરીયાદમાં અારોપીને નિદોૅષ જાહેર કરતી અદાલત
જુદા જુદા ૧૩ ચેક રીટનૅની ફરીયાદમાં અારોપીને નિદોૅષ જાહેર કરતી અદાલત
શહેરમાં ભાગીદારી પેઢી બંધ થયા પછી અેક ભાગીદારે રોકેલ નાણા સામે મેળવેલા બીજા ભાગીદારનાં જુદા જુદા તેર ચેક (રૂા. ૮,૪પ,ર૮૭/રુ) બેન્કમાંથી વસુલાયા વગર પરત ફરતાં શહેરની કોટૅમાં ૧૩ ફરીયાદો થઈ હતી. જે તમામ ફરીયાદોનો કેઈસ ચાલી જતાં અારોપી ભાગીદારને નિદોૅષ છોડવા કોટેૅ હુકમ કયોૅ છે. અા કેસની હકીકત ટુંકમાં અે પ્રકારની છે કે, રાજકોટના રહીશ ભરતભાઈ મોહનભાઈ ટીલવાઅે રાજકોટના રહીશ જયેશ નવલભાઈ વ્યાસ સાથે જય કોપોૅરેશનના નામથી પશુની દવા વેચવાનો ભાગીદારીમાં ધંધો કરેલ હતો અને ભાગીદારી પેઢીની અંદર અંદર કટકેરુકટકે રૂા. ૮,૪પ,ર૮૭/રુ નુું રોકાણ કરેલ હતું. ત્યારબાદ બંને વચ્ચે વિવાદ થતાં ભાગીદારી પેઢી બંધ કરેલ હતી અને જે પેટે જયેશભાઈઅે અલગ અલગ રકમના ૧૩ ચેકો અાપેલ છે અને ચેકો મુદત દરમિયાન પરત અાવેલ છે તે અંગેની રાજકોટની અદાલતમાં અલગ અલગ ૧૩ ફરીયાદો કરેલ હતી. ઉપરોકત ફરીયાદની અંદર અારોપી દ્રારા અેવો બચાવ લેવામાં અાવેલ હતો કે, ફરીયાદી જે ભાગીદારી પેઢીની હકીકત જણાવે છે તેવી કોઈ જ ભાગીદારી પેઢી અસ્તિત્વમાં હોય તેવો કોઈ જ અાધાર કોટૅ સમક્ષ લાવેલ નથી તેમજ અાવડી મોટી રકમ ભાગીદારી પેઢીમાં રોકાણ કરેલ છે તેવો કોઈ જ અાધાર કોટૅ સમક્ષ લાવેલ ન હતા અને પોતે અાવડી મોટી રકમ લાવેલ છે તેવી અાથિૅક સઘ્ધરતા બતાડવા માટે કોઈ જ પોતાની કમાણી અંગેનો સાધનો રજુ કરી શકેલ ન હતાં. તેમજ અારોપીઅે ફરીયાદી પાસે સંબંધના દાવે વ્યાજે મેળવેલ છે તે મતલબનો બચાવ મુકેલ હતો અને સાથોસાથે તે અંગેની અેરુડીવીઝન પોલીસ સ્ટેશનમાં પોતાની પાસેથી બળજબરીથી કોરા ચેકો મેળવી લીધેલ છે અને ખોટી રીતે વ્યાજની માંગણી કરે છે તે મતલબની ફરીયાદ નોંધાવેલ હતી. ફરીયાદી પોતાનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ નિવડેલ હોવાનંુ માની કોટેૅ અારોપીને નિદોૅષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ હતો. અા કેસમાં અારોપી તરફે અેડવોકેટ કમલેશ અેન. શાહ, જીજ્ઞેશ અેન. શાહ, સુરેશ સી. દોશી, નાસીર અેચ. હાલા, તુષાર અેન. ધ્રોલીયા, જતીન અેન. પંડયા, ધવલ જે. પડીયા તથા જીગર બી. સંઘવી રોકાયેલા હતા.
***********************
પ્રૌઢે એક વર્ષનો જમા કરાવેલ પગાર ઉપાડી ઘરે જતા હતા અને ચા પીવા ઉભા રહ્યા ને ગઠીયો નાણા ઉઠાવી ગયો
રાજકોટ શહેરના જીલ્લા ગાર્ડન સ્લમ કવાટર્સમાં રહેતા અને શાપર-વેરાવળમાં ફેકટરીમાં નોકરી કરતા પ્રૌઢને મકાન રીનોવેશન કરવાનું હોય એક વર્ષનો પગાર જમા થયેલ જે નાણા ગુજરીબજારમાં આવેલ ગુજરાત ગ્લાસમાંથી પગારના નાણા રૂા.1.4 લાખ લઈ રામનાથપરામાં કાકા સાથે ચા પીવા ઉભા રહ્યા હતા તે દરમ્યાન કોઈ ગઠીયા ઈટર્નોની ડેકીમાંથી રૂા.5.4 લાખ સાથેની થેલી ઉઠાવી જતા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર શહેરના જીલ્લા ગાર્ડન સ્લમ કવાટર્સમાં રહતે અને શાપર-વેરાવળમાં એકસ સુઝન ફેકટરીમાં નોકરી કરતા હનીફભાઈ ઉસ્માનભાઈ વિરાણી (ઉ.વ.48) એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
તેમાં હનીફભાઈને મકાનના રીનોવેશનનું કામ કરાવવા માટે ફેકટરીમાં છેલ્લા એક વર્ષથી પગાર લીધો ન હતો તે પગાર જમા કરાવતા હતા. જે નાણાની જરૂરિયાત હોય ફેકટરીના માલીક ફલીદભાઈ પાસે જમા પગાર માંગતા શેઠે પગારના રૂા.1,04,400 જમા થયેલ જે નાણા ગુજરી બજારમાં આવેલ ગુજરાત ગ્લાસમાંથી લઈ લેવાનું જણાવતા સાંજે પોતાનું ઈટર્નો જી.જે.03 એકે 5988 પર કુટુંબી કાકા યાસીનભાઈ સાથે ગુજરાત ગ્લાસમાંથી રૂા.1.4 લાખ લઈ ઈટર્નોની ડેકીમાં મુકી રામનાથપરા શેરી નં.21 પાસે ચાની લારીએ ચા પીવા ઉભા રહ્યા હતા.
તે દરમ્યાન આ પાણી પીતા હતા તે દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સોએ ડેકીમાંથી રોકડ સહીતની થેલી નજર ચુકવી ઉઠાવી જતા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
શહેરમાં ભાગીદારી પેઢી બંધ થયા પછી અેક ભાગીદારે રોકેલ નાણા સામે મેળવેલા બીજા ભાગીદારનાં જુદા જુદા તેર ચેક (રૂા. ૮,૪પ,ર૮૭/રુ) બેન્કમાંથી વસુલાયા વગર પરત ફરતાં શહેરની કોટૅમાં ૧૩ ફરીયાદો થઈ હતી. જે તમામ ફરીયાદોનો કેઈસ ચાલી જતાં અારોપી ભાગીદારને નિદોૅષ છોડવા કોટેૅ હુકમ કયોૅ છે. અા કેસની હકીકત ટુંકમાં અે પ્રકારની છે કે, રાજકોટના રહીશ ભરતભાઈ મોહનભાઈ ટીલવાઅે રાજકોટના રહીશ જયેશ નવલભાઈ વ્યાસ સાથે જય કોપોૅરેશનના નામથી પશુની દવા વેચવાનો ભાગીદારીમાં ધંધો કરેલ હતો અને ભાગીદારી પેઢીની અંદર અંદર કટકેરુકટકે રૂા. ૮,૪પ,ર૮૭/રુ નુું રોકાણ કરેલ હતું. ત્યારબાદ બંને વચ્ચે વિવાદ થતાં ભાગીદારી પેઢી બંધ કરેલ હતી અને જે પેટે જયેશભાઈઅે અલગ અલગ રકમના ૧૩ ચેકો અાપેલ છે અને ચેકો મુદત દરમિયાન પરત અાવેલ છે તે અંગેની રાજકોટની અદાલતમાં અલગ અલગ ૧૩ ફરીયાદો કરેલ હતી. ઉપરોકત ફરીયાદની અંદર અારોપી દ્રારા અેવો બચાવ લેવામાં અાવેલ હતો કે, ફરીયાદી જે ભાગીદારી પેઢીની હકીકત જણાવે છે તેવી કોઈ જ ભાગીદારી પેઢી અસ્તિત્વમાં હોય તેવો કોઈ જ અાધાર કોટૅ સમક્ષ લાવેલ નથી તેમજ અાવડી મોટી રકમ ભાગીદારી પેઢીમાં રોકાણ કરેલ છે તેવો કોઈ જ અાધાર કોટૅ સમક્ષ લાવેલ ન હતા અને પોતે અાવડી મોટી રકમ લાવેલ છે તેવી અાથિૅક સઘ્ધરતા બતાડવા માટે કોઈ જ પોતાની કમાણી અંગેનો સાધનો રજુ કરી શકેલ ન હતાં. તેમજ અારોપીઅે ફરીયાદી પાસે સંબંધના દાવે વ્યાજે મેળવેલ છે તે મતલબનો બચાવ મુકેલ હતો અને સાથોસાથે તે અંગેની અેરુડીવીઝન પોલીસ સ્ટેશનમાં પોતાની પાસેથી બળજબરીથી કોરા ચેકો મેળવી લીધેલ છે અને ખોટી રીતે વ્યાજની માંગણી કરે છે તે મતલબની ફરીયાદ નોંધાવેલ હતી. ફરીયાદી પોતાનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ નિવડેલ હોવાનંુ માની કોટેૅ અારોપીને નિદોૅષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ હતો. અા કેસમાં અારોપી તરફે અેડવોકેટ કમલેશ અેન. શાહ, જીજ્ઞેશ અેન. શાહ, સુરેશ સી. દોશી, નાસીર અેચ. હાલા, તુષાર અેન. ધ્રોલીયા, જતીન અેન. પંડયા, ધવલ જે. પડીયા તથા જીગર બી. સંઘવી રોકાયેલા હતા.
***********************
પ્રૌઢે એક વર્ષનો જમા કરાવેલ પગાર ઉપાડી ઘરે જતા હતા અને ચા પીવા ઉભા રહ્યા ને ગઠીયો નાણા ઉઠાવી ગયો
રાજકોટ શહેરના જીલ્લા ગાર્ડન સ્લમ કવાટર્સમાં રહેતા અને શાપર-વેરાવળમાં ફેકટરીમાં નોકરી કરતા પ્રૌઢને મકાન રીનોવેશન કરવાનું હોય એક વર્ષનો પગાર જમા થયેલ જે નાણા ગુજરીબજારમાં આવેલ ગુજરાત ગ્લાસમાંથી પગારના નાણા રૂા.1.4 લાખ લઈ રામનાથપરામાં કાકા સાથે ચા પીવા ઉભા રહ્યા હતા તે દરમ્યાન કોઈ ગઠીયા ઈટર્નોની ડેકીમાંથી રૂા.5.4 લાખ સાથેની થેલી ઉઠાવી જતા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર શહેરના જીલ્લા ગાર્ડન સ્લમ કવાટર્સમાં રહતે અને શાપર-વેરાવળમાં એકસ સુઝન ફેકટરીમાં નોકરી કરતા હનીફભાઈ ઉસ્માનભાઈ વિરાણી (ઉ.વ.48) એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
તેમાં હનીફભાઈને મકાનના રીનોવેશનનું કામ કરાવવા માટે ફેકટરીમાં છેલ્લા એક વર્ષથી પગાર લીધો ન હતો તે પગાર જમા કરાવતા હતા. જે નાણાની જરૂરિયાત હોય ફેકટરીના માલીક ફલીદભાઈ પાસે જમા પગાર માંગતા શેઠે પગારના રૂા.1,04,400 જમા થયેલ જે નાણા ગુજરી બજારમાં આવેલ ગુજરાત ગ્લાસમાંથી લઈ લેવાનું જણાવતા સાંજે પોતાનું ઈટર્નો જી.જે.03 એકે 5988 પર કુટુંબી કાકા યાસીનભાઈ સાથે ગુજરાત ગ્લાસમાંથી રૂા.1.4 લાખ લઈ ઈટર્નોની ડેકીમાં મુકી રામનાથપરા શેરી નં.21 પાસે ચાની લારીએ ચા પીવા ઉભા રહ્યા હતા.
તે દરમ્યાન આ પાણી પીતા હતા તે દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સોએ ડેકીમાંથી રોકડ સહીતની થેલી નજર ચુકવી ઉઠાવી જતા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
રાજ્યમાં બાંધકામ ક્ષેત્રે ડિજીટલ યુગનો આવકારદાયક પ્રારંભ
રાજ્યભરની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં બાંધકામ ક્ષેત્રે ઓનલાઇન કામગીરી : ડાયરેકટ પરમીશન સીસ્ટમનું લોન્ચીંગ : બાંધકામની મંજૂરી હવે આંગળીના ટેરવે
રાજ્યમાં માળખાગત સવલતોના નિર્માણ માટે લેવી પડતી બાંધકામ મંજૂરી વ્યવસ્થાને રાજ્ય સરકારે અદ્યતન ટેક્નોલોજી સાથે જોડીને બાંધકામ મંજૂરી હવે આંગળીના ટેરવે માત્ર ૨૪ કલાકમાં આપવાનો નિર્ણય કર્યો છે જેનો આજથી રાજ્યભરમાં શુભારંભ થયો છે. માનવ હસ્તક્ષેપ રહિતની ડિજીટલ સિસ્ટમ ધરાવતી દુનિયાના કોઇપણ ખૂણેથી મંજૂરી માટે અરજી કરવાની સુવિધા મળશે જેથી ત્વરિત મંજૂરીઓ સહિતની સુવિધાઓ લાંબા સમય સુધી ચાલતી હતી તે હવે માત્ર ૨૪ કલાકમાં મળશે. ખરેખર હવે કહી શકાય કે બાંધકામની પરમીશન આંગળીના ટેરવે અમુક કલાકોમાં મળી જાશે.
(૧) બાંધકામ ક્ષેત્રે ડિજીટલ યુગનો વિશેષ અને આવકારદાયક પ્રારંભ : બાંધકામ ઉદ્યોગને આ સુવિધાથી મળનારા અકલ્પ્ય વેગને કારણે રોજગારીની વિપુલ તકો ઊભી થશે અને ગુજરાત વિકાસની એક નવી ક્ષિતિજોને આંબશે. આવી ઝડપી અને માનવ હસ્તક્ષેપ વિનાની નિર્ણયાત્મક્તા માટે કોમન GDCR નો ઉપયોગ GIS ટેક્નોલોજીથી ઉપલબ્ધ ડેવલપમેન્ટ પરમીશનની સુવિદ્યામાં ગુજરાતની પ્રથમ પહેલ – મોબાઇલ એપ દ્વારા નગર રચના અને વિકાસ યોજનાઓની માહિતીની ઉપલબ્ધતા માટે વિશેષ સરળતા. આ સિસ્ટમને રેરા અને ગ્રાહક સુવિધા કેન્દ્ર સાથે જોડીને ગ્રાહકલક્ષી અભિગમ અપનાવવામાં આવશે.
(ર) સિસ્ટમ અંતર્ગત અરજી કરવાની પદ્ધતિ : મંજૂરી માટે જરૂરી તમામ પ્રમાણપત્રો અને દસ્તાવેજો Facilitation Portal https://townplanning.gujarat.
(૩) આ સિસ્ટમ અંતર્ગત પરમીશન મેળવવા અંગેની માહિતી: અરજી મળ્યા બાદ મંજૂરી તથા ના-મંજૂરીની જાણકારી મળ્યા બાદ મંજૂર થયેલ અરજીનો મંજૂર હુકમ અને નક્શા Automated QR Code થી અધિકૃત થઇ, અરજદાર, PORઅને સક્ષમ સત્તાધિકારીને મળશે.· અપલોડ કરેલ માહિતી, બિડાણો, ફોર્મ,નક્શા તથા અન્ય વિગતો અંગેના નિર્ણયAutomated Scrutiny Report દ્વારા લેવામાં આવશે.
(૪) મંજૂરીની જાણકારી : નાગરિકોને SMS તથા E-mailથી મંજૂરીની જાણકારી તાત્કાલિક આપવામાં આવશે.
(૫) આ સિસ્ટમથી થનારા ફાયદાઓ: ડિજીટલ યુગના પ્રારંભથી બાંધકામ ક્ષેત્રને લગતી મંજૂરીઓના આદાન-પ્રદાનમાં અકલ્પનીય ઝડપ અને પારદર્શિતા આવશે * માનવ હસ્તક્ષેપ વિનાની સિસ્ટમ હોવાથી ક્ષતિઓ તથા વિસંગતતાઓનું નિવારણ થશે * ક્લાઉડ બેઝ ઓનલાઇન અરજી અને ચકાસણી કરી શકાશે * નક્શા સહિતની વિકાસ પરવાનગી ડિજીટલ અને ઓનલાઇન રીતે ઉપલબ્ધ બનશે * Airport Authority અને National Monument Authority જેવી સંસ્થાઓ પાસેથી ઓનલાઇન NOC ઉપલબ્ધ થશે * GIS System આધારિત દરેક T.P. Schemeના પ્લોટોની વિગતવાર માહિતી, પાર્ટ પ્લાન તથા F ફોર્મ સહિતની સુવિધા ઉપલબ્ધ * અરજદારને કોઇ જ તકલીફ ન પડે તેથી રહેણાંક, વાણિજ્યક, ખેતી તથા અન્ય જરૂરી ઝોન માટે વિગતવાર સરળ માળખાવાળું સ્પષ્ટીકરણ * LDIS.apk નામનીMobile App દ્વારા દરેક જગ્યાના ઝોન, નક્શા, અરજી અને રજીસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ * મહાનગરપાલિકા,નગરપાલિકા અને સત્તામંડળોમાં રજીસ્ટર્ડ થયેલ આર્કિટેક્ટ, એન્જીનિયર્સ તથા ડેવલપર્સની વિશેષ માહિતી મળી રહેશે * અરજદારને અરજીની વિગતો જાણવા માટે વિશેષ ટ્રેકિંગ સિસ્ટમ, E-mail અને SMS દ્વારા માહિતી ઉપલબ્ધ થશે.
(માહિતી બ્યુરો - રાજકોટ)
શુક્રવાર, 4 મે, 2018
જેતપુર યાર્ડ ખાતે કિશાન કલ્યાણ મહોત્સવ યોજાયો
જેતપુર યાર્ડ ખાતે કિશાન કલ્યાણ મહોત્સવ યોજાયો
તાલુકા વહિવટ
તંત્ર જેતપુર તથા આત્મા પ્રોજેક્ટ રાજકોટ દ્વારા ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત
કિશાન-કલ્યાણ મહોત્સવ-૨૦૮૧૮ તાલુકા અમલીકરણ સમિતિ દ્વારા જેતપુર માર્કેટ યાર્ડ
ખાતે ખેતી અધિકારી પંડયા મિનર તથા વિસ્તરણ અધિકારી ખેતી તથા સહકાર વિભાગ દ્વારા
જેતપુર યાર્ડના ચેરમેન દિનેશભાઇ ભુવાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ મહોત્સવમાં શહેર
ભાજપના મહેશભાઇ ડોબરિયા, ડી.કે. બલદાણીયા, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ચિરાગભાઇ બાબરિયા, અમીનભાઇ
ભડાલિયા, પી.વી. મકવાણા તથા એચ.બી. રાણપરિયા વગેરે
હાજર રહ્યા હતા.
આ મહોત્સવમાં તાલુકાભરના
ખેડૂતભાઇ બહેનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધેલ. શીબીરના અધ્યક્ષ દિનેશભાઇ ભુવાએ
જણાવેલ કે, ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકાર ખેડૂતો
માટે ખૂબજ ચિંતીત છે. ખેતીલક્ષી માહિતી ઇઝરાયેલ જેવા દેશમાંથી એકત્ર કરી ખેડૂતોને
આજના વર્તમાનયુગમાં ખેતીની જુની પદ્ધતિઓ બદલી વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા માહીતગાર
કરેલ. આ પદ્ધતિથી ખેડૂતોને પોતાના પાક જણસીઓના ઉત્પાદનમાં કેવી રીતે વધારો થાય
તેમજ પોષણક્ષમ ભાવો મળી રહે તે જણાવેલ.
કલ્યાણ
મહોત્સવમાં પશુ ચિકિત્સા અને પશુપાલન મદદનીશ પ્રધ્યાપક અમીનભાઇ ભડાલિયાએ પશુપાલનને
લગતી રોજબરોજની જરૂરી માહિતીઓ આપેલ. જુનાગઢ કૃષિ યુનિ.માંથી આવેલ વૈજ્ઞાનિક
કક્ષાના અધિકારીઓએ ખૂબજ સરળતાથી ખેતી ઉપયોગી ખાતર, બિયારણ, નિંદામણ તેમજ ઘણીબધી યોજનાઓ અમલમાં છે.
પરંતુ ખેડૂતો પુરતો લાભ લઇ શકતા નથી.
જીલ્લા બેંક તથા રાજય સરકાર દ્વારા ખેતી
માટેના મોટા ગોડાઉનોમાં સબસીડીઓના લાભો લઇ ગોડાઉનો બનાવી પોતાની ખેત જણસીઓના સારી
કવોલીટી તથા ગ્રેડીંગ કરી સંગ્રહ કરવો જોઈએ અને સમયાંતરે પોષણક્ષમ ભાવો મળે ત્યારે
વેચાણ કરવું જોઈએ. આ મહોત્સવમાં જેતપુર માર્કેટ યાર્ડના ચેરમેન દ્વારા લીધેલ
આકસ્મીક વિમા યોજના અંતર્ગત તાલુકાના ત્રણ ખાતેદારોના અકસ્માતે મૃત્યુ થતા તેના
લાભાર્થી વારસદારોને રૂપિયા ત્રણ-ત્રણ લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
બુધવાર, 2 મે, 2018
બાળકનું પરિવાર સાથે મિલન જેતપુર પોલીસના કરાવતા અનિલભાઈ ગુજરાતી- દિવ્યેશભાઈ અહીર
બાળકનું પરિવાર સાથે મિલન જેતપુર પોલીસના
કરાવતા અનિલભાઈ ગુજરાતી- દિવ્યેશભાઈ અહીર
જેતપુર તા.2
તાજેતરમાં જેતપુરનાં તીનબતી ચોક વિસ્તારમાંથી ખોવાયેલ બાળકનું શહેર પોલીસ દ્વારા પરિવાર સાથે મિલન કરાવાતાં પરિવારજનો ભાવ વિભોર બન્યા હતાં.
મળતી વિગતો મુજબ ચારેક દિવસ પહેલા શહેરનાં તિનબતી ચોક વિસ્તારમાંથી સલમાન નામનો 3 વર્ષનો બાળક શહેર પોલીસનાં અનિલભાઇ ગુજરાતી અને દિવ્યેશભાઇ સુવાને મળી આવ્યું હતું.
આ બાળકનાં વાલી વારસની અથાગ શોધખોળ છતાં કોઇ ભાળ નહીં મળતાં પોલીસે આ બાળકને ગોંડલ બાલાશ્રમ ખાતે પહોંચાડયું હતું.
દરમ્યાન શહેરનાં સામાકાંઠા વિસ્તારમાં રહેતા પશ્ર્ચિમ બંગાળનાં નઝીમ અબ્દુલકયુમ મન્સુરીનો 3 વર્ષનો બાળક સલમાન ગુમ થયો હોય તે અંગે શહેર પોલીસમાં જાણ કરતા જમાદાર અનિલભાઇ ગુજરાતીઅને કોન્સ્ટેબલ દિવ્યેશ આહિર (ડીડી)એ ગોંડલ બાલાઆશ્રમ ખાતેથી સલમાનનો કબ્જો મેળવી, તેમના માતા-પિતા સાથે મિલન કરાવ્યું હતું.
જેતપુરના ચકચારી લાંચ રૂશ્વતના કેસમાં નાયબ ઈજનેરનો નિર્દોષ છૂટકારો
જેતપુરના ચકચારી લાંચ રૂશ્વતના કેસમાં
નાયબ ઈજનેરનો નિર્દોષ છૂટકારો
જેતપુ૨ના ચકચા૨ી લાંચ રૂશ્વતના કેસમાં પી.જી.વી.સી.એલ.ના નાયબ ઈજને૨નો નિર્દોષ્ા છૂટકા૨ો થવા પામેલ છે.
આ અંગે મળતી વિગતો અનુસા૨ જેતપુ૨ના ૨મેશભાઈ શાંતીભાઈ પટેલે તા. ૯/૨/૦૪ ના૨ોજ એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફ૨ીયાદ નોંધાવેલ કે તેઓને ક્રિષ્ના પ્લાસ્ટીક નામના કા૨ખાના માટે તાત્કાલીક વિજ કનેકશનની જરૂ૨ીયાત છે તે કનેકશન અ૨જન્ટ તાત્કાલીક ધો૨ણે આપવા માટે જેતપુ૨ના નાયબ ઈજને૨ વિનોદભાઈ ગો૨ધનભાઈ તેમજ જયપ્રકાશભાઈ જમનાદાસ માણાવદ૨ીયાએ રૂા. ૧પ૦૦૦ ની લાંચની માંગણી ક૨ી હતી.
ઉપ૨ોક્ત ફ૨ીયાદના અનુસંધાને એસીબી કચે૨ીના અધીકા૨ી કિશો૨સિંહ જોરૂભા ગોહેલે ટે્રપ ક૨તા તેમાં રૂા. ૧પ૦૦૦/- સ્વીકા૨તા માણાવદ૨ીયાને ૨ંગે હાથે પકડેલા અને તેઓ બંનેને સામે એ.સી.બી. હેઠળનો ગુનો દાખલ ક૨ી આગળની કાર્યવાહી હાથ ધ૨ેલી. ઉપ૨ોક્ત કેસ જેતપુ૨ સેસન્સ કોર્ટમાં ચાલી જતા જેતપુ૨ સેસન્સ કોર્ટના એડીશનલ સેસન્સ જ્જ જે.એ. ઠક્ક૨ે ઉપ૨ોક્ત બંને આ૨ોપીઓ પૈકી વિનોદભાઈ ગો૨ધનભાઈ ડઢાણીયાને નીર્દોષ્ા ઠ૨ાવી છોડી મુકેલ છે.
જ્યા૨ે માણાવદ૨ીયાની સામેનો કેસ ફ૨ીયાદ પક્ષ્ા પુ૨વા૨ ક૨ી શકેલ હોય શંકાનો લાભ આપી છોડી મુકેલ છે. ઉપ૨ોક્ત કેસમાં આ૨ોપી વિનોદભાઈ ગો૨ધનભાઈ ડઢાણીયા ત૨ફે જેતપુ૨ના સીનીય૨ એડવોકેટ આ૨.આ૨. ત્રિવેદી, ભાવેશ પી. ત્રિવેદી, જે.જી. વાઘેલા તેમજ કું પી.જી. સિંધવડ ૨ોકાયેલા હતા.
નાયબ ઈજનેરનો નિર્દોષ છૂટકારો
જેતપુ૨ના ચકચા૨ી લાંચ રૂશ્વતના કેસમાં પી.જી.વી.સી.એલ.ના નાયબ ઈજને૨નો નિર્દોષ્ા છૂટકા૨ો થવા પામેલ છે.
આ અંગે મળતી વિગતો અનુસા૨ જેતપુ૨ના ૨મેશભાઈ શાંતીભાઈ પટેલે તા. ૯/૨/૦૪ ના૨ોજ એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફ૨ીયાદ નોંધાવેલ કે તેઓને ક્રિષ્ના પ્લાસ્ટીક નામના કા૨ખાના માટે તાત્કાલીક વિજ કનેકશનની જરૂ૨ીયાત છે તે કનેકશન અ૨જન્ટ તાત્કાલીક ધો૨ણે આપવા માટે જેતપુ૨ના નાયબ ઈજને૨ વિનોદભાઈ ગો૨ધનભાઈ તેમજ જયપ્રકાશભાઈ જમનાદાસ માણાવદ૨ીયાએ રૂા. ૧પ૦૦૦ ની લાંચની માંગણી ક૨ી હતી.
ઉપ૨ોક્ત ફ૨ીયાદના અનુસંધાને એસીબી કચે૨ીના અધીકા૨ી કિશો૨સિંહ જોરૂભા ગોહેલે ટે્રપ ક૨તા તેમાં રૂા. ૧પ૦૦૦/- સ્વીકા૨તા માણાવદ૨ીયાને ૨ંગે હાથે પકડેલા અને તેઓ બંનેને સામે એ.સી.બી. હેઠળનો ગુનો દાખલ ક૨ી આગળની કાર્યવાહી હાથ ધ૨ેલી. ઉપ૨ોક્ત કેસ જેતપુ૨ સેસન્સ કોર્ટમાં ચાલી જતા જેતપુ૨ સેસન્સ કોર્ટના એડીશનલ સેસન્સ જ્જ જે.એ. ઠક્ક૨ે ઉપ૨ોક્ત બંને આ૨ોપીઓ પૈકી વિનોદભાઈ ગો૨ધનભાઈ ડઢાણીયાને નીર્દોષ્ા ઠ૨ાવી છોડી મુકેલ છે.
જ્યા૨ે માણાવદ૨ીયાની સામેનો કેસ ફ૨ીયાદ પક્ષ્ા પુ૨વા૨ ક૨ી શકેલ હોય શંકાનો લાભ આપી છોડી મુકેલ છે. ઉપ૨ોક્ત કેસમાં આ૨ોપી વિનોદભાઈ ગો૨ધનભાઈ ડઢાણીયા ત૨ફે જેતપુ૨ના સીનીય૨ એડવોકેટ આ૨.આ૨. ત્રિવેદી, ભાવેશ પી. ત્રિવેદી, જે.જી. વાઘેલા તેમજ કું પી.જી. સિંધવડ ૨ોકાયેલા હતા.
બ્રહ્મસમાજ જેતપુરનું ગૌરવ : હર્ષિલ ત્રિવેદી
બ્રહ્મસમાજ જેતપુરનું ગૌરવ : હર્ષિલ ત્રિવેદી
જેતપુરના ધારાશાસ્ત્રી આર.આર.ત્રિવેદીના પૌત્ર અને ભાવેશ ત્રિવેદીના પુત્ર હર્ષિલ ત્રિવેદીએ તાજેતરમાં વેરાવળ ખાતે યોજાયેલ વાડોકાઈ કરાટે સ્પર્દ્ધામાં બ્લેકબેલ્ટ મેળવીને જેતપુર બ્રહ્મસમાજ તેમજ સેન્ટફ્રાન્સીસ સ્કુલનું ગૌરવ વધારેલ છે. હર્ષિલનું કહેવું છે કે તેમણે જેતપુરમાં સૌ પ્રથમ વખત જ વાડોકાઈ કરાટેમાં બ્લેકબેલ્ટ મેળવીને જેતપુર શહેરનું પણ ગૌરવ વધારેલ છે.
મંગળવાર, 1 મે, 2018
ડિસે.માં મા-બાપ વિનાની નિરાધાર ૨૨ દીકરીઓનો ભવ્ય સમૂહલગ્નોત્સવ : વ્હાલુડીના વિવાહ
તા.૨૯મી ડિસે.ના અવસ૨ પાર્ટી પ્લોટમાં મહેંદી ૨સમ તથા સંગીત સંધ્યા, દીક૨ી વ્હાલનો દિ૨યો અંતર્ગત સૌ૨ાષ્ટ્રના કલાકા૨ો ા૨ા કાર્યક્રમ : તા.૩૦ ડિસે.ના ગ્રીનલીફ પાર્ટી પ્લોટમાં ભવ્ય લગ્નોત્સવ : ૨ તોલા સોના સહિત બે લાખથી વધુ ૨કમનો કિ૨યાવ૨ અપાશે : તા. ૯/પ થી ૧૦/૬ સુધી ફોર્મ વિત૨ણ : સંસ્થા ા૨ા તૈયા૨ીઓનો ધમધમાટ
દીક૨ાનું ઘ૨ વૃધ્ધાશ્રમ ા૨ા વ્હાલસોયી દીક૨ીઓના સ્વપ્નાઓને સાકા૨ ક૨વાનો નમ્ર પ્રયાસ
દીક૨ી તેનું સૌભાગ્ય તેના જન્મની સાથે જ લઈને અવત૨ે છે. એવું આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે અને સાચે જ દીક૨ીનો જન્મ થતા જ પિ૨વા૨માં સુખ, સમૃધ્ધ, ઐશ્ર્વર્ય અને હર્ષ્ાોલ્લાસનું વાતાવ૨ણ પ્રસ૨ી જતું હોય છે અને એટલે જ દીક૨ીને વ્હાલનો દિ૨યો, તુલસીનો ક્યા૨ો, તેમજ દીક૨ી એટલે આશિર્વાદરૂપે મળેલા ઈશ્ર્વ૨ જેવા અનેકો અનેક પ્રે૨ણા વાચક શબ્દોથી સંબોધવામાં આવે છે. જે ઘ૨માં દીક૨ીનો જન્મ થાય છે ત્યા૨થી જ તેના મા-બાપ ભવિષ્યમાં દીક૨ી માટે સા૨ો વ૨, સારૂ ઘ૨ અને પિ૨વા૨ ગોતી ૨ંગેચંગે સાસ૨ે વળાવવાના સપનાઓ જોવા માંડતા હોય છે.
જયા૨ે આર્થિક નબળા અને જરૂ૨ીયાતમંદ પિ૨વા૨ તેમની દિક૨ીનો વિવાહનો પ્રસંગ ખુબ સા૨ી ૨ીતે કેમ સંપન્ન થાય તેની ચિંતા ક૨તો હોય છે પ૨ંતુ એ દીક૨ીના વિવાહનો પ્રસંગ એટલે દ૨ેક મા-બાપ માટે પોત-પોતાના સ્વરૂપની િંચંતાનો પ્રસંગ છે. એમાંય જયા૨ે કોઈ દીક૨ીના માતા-પિતા હયાત ન હોય, પિતાની છત્રછાયા ગુમાવી ચુકી હોય, નિ૨ાધા૨ હોય કે આર્થિક ૨ીતે અત્યંત જરૂ૨ીયાતમંદ પિ૨વા૨માં દીક૨ીના વિવાહનો પ્રસંગ આંગણે આવીને ઉભો ૨હેલ હોય ત્યા૨ે આ ચિંતા ખુબ જ વધા૨ે જોવા મળે છે.
૨ાજકોટને ભાગોળે ઢોલ૨ા ગામે પોતાના સંતાનોથી તથા વ્હાલાઓથી દુભાયેલા અને ત૨છોડાયેલા વડીલ માવત૨ો માટેનું પોતીકુ ઘ૨ અને પિ૨વા૨ એટલે દીક૨ાનું ઘ૨ વૃધ્ધાશ્રમ, જયાં વડીલ માવત૨ો છેલ્લા વીસથી વધુ વર્ષ્ાોથી પોતાની જિંદગીની પાછોત૨ી ટાઢક મેળવી ૨હયા છે. દીક૨ાનું ઘ૨ વૃધ્ધાશ્રમ સહિત અનેક સેવા પ્રકલ્પો સાથે જોડાયેલ સમર્પણ ચે૨ીટેબ ટ્રસ્ટની ૧૦૮ જેટલા કર્મષ્ઠ કાર્યર્ક્તાઓની ટીમ ા૨ા આગામી તા. ૨૯ અને ૩૦મી ડિસેમ્બ૨ના ૨ોજ ૨ાજકોટના આંગણે વ્હાલુડીના વિવાહ નામે એક સાથે ૨૨ દીક૨ીઓના જાજ૨માન સમુહ લગ્નોત્સ્વનું આયોજન ક૨વામાં આવ્યું છે અને સંસ્થા ા૨ા આ ભવ્યાતિભવ્ય લગ્નોત્સવની તડામા૨ તૈયા૨ીનો પ્રા૨ંભ પણ ક૨ી દેવામાં આવ્યો છે.
વ્હાલુડીનો વિવાહ લગ્નોત્સવ અંગેની માહિતી આપતા દીક૨ાનું ઘ૨ વૃધ્ધાશ્રમના મુકેશભાઈ દોશી, નલીન તન્ના, અનુપમ દોશી અને સુનીલ વો૨ાએ જણાવ્યું હતું કે અમા૨ી ટીમ ા૨ા છેલ્લા વીસથી વધુ વર્ષ્ાોથી અનેક સેવાકીય પ્રવૃતિઓ ક૨વામાં આવી ૨હી છે. જેમાં ઢોલ૨ા સ્થિત દીક૨ાનું ઘ૨ વૃધ્ધાશ્રમ સહિત, અબોલ પશુ-પક્ષ્ાીઓ માટેનું હ૨તું ફ૨તું અન્નક્ષ્ોત્ર કલ૨વ, દેહદાન, ચક્ષ્ાુદાન, થેલેસેમીયા જનજાગૃતિ પ્રચા૨-પ્રસા૨, ઉનાળમાં ગ૨ીબોને સ્લીપ૨ વિત૨ણ, ઘાસ કેન્, શિયાળામાં ધાબળા વિત૨ણ તથા તહેવા૨ોએ ગ૨ીબ પિ૨વા૨ને મીઠાઈ અને ફ૨સાણ વિત૨ણ, મેડીકલ સાધન સહાય, વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ સહાય વગે૨ે પ્રવૃતિઓ નિ:સ્વાર્થ ભાવનાથી સતત ક૨વામાં આવી ૨હી છે.
છેલ્લા ેબ વર્ષ્ાથી સુ૨તના પી.પી.સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી અને તેના પિ૨વા૨ ા૨ા સુ૨ત ખાતે યોજવામાં આવતા પિતાની છત્રછાયા ગુમાવના૨ નિ૨ાધા૨ દિક૨ીઓના સમુહલગ્નોત્સવમાં હાજ૨ી આપવાનું તથા વિવિધ પ્રસંગોના સાક્ષ્ાી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું અને તેમના ા૨ા ખ૨ા અર્થમાં પાલક પિતાબની ઉજવતા લગ્નપ્રસંગો અને પુ૨ી ક૨વામાં આવતી એક પિતા અને પિ૨વા૨ ત૨ીકેની ફ૨જોમાંથી પ્રે૨ણા લઈ ૨ાજકોટના આંગણે પણ આવી માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલ નિ૨ાધા૨, ખૂબ જ આર્થિક ૨ીતે જરૂ૨ીયાતમંદ પિ૨વા૨ની ૨૨ દિક૨ીઓને ૨ંગેચંગે, સાજન-માજનની હાજ૨ીમાં વિવિધ પ્રસંગો અને ઈવેન્ટનું આયોજન ક૨ી જાજ૨માન ૨ીતે વિદાય આપવાનો પ્રસંગે એટલે વ્હાલુડીના વિવાહનું આયોજન આગામી ડિસેમ્બ૨ મહિનાની ૨૯ તથા ૩૦ તા૨ીખે ક૨વામાં આવ્યું છે.
આ અંગેની વિશેષ્ા માહિતી આપતા પ્રતાપભાઈ પટેલ, ઉપેનભાઈ મોદી, હ૨ેશભાઈ પ૨સાણા, ચંદુભાઈ શાહ, હસુભાઈ ૨ાચ્છ સહિતના અગ્રણીઓના જણાવવા મુજબ જેવી ૨ીતે સુખી સાધન સંપન્ન પિ૨વા૨ની દીક૨ીઓનો લગ્ન પ્રસંગ ઉજવાતો હોય તેવી જ ૨ીતે આ લગ્ન પ્રસંગ ઉજવવામાં આવશે. જેમાં તા. ૨૯/૧૨ના શનિવા૨ના ૨ોજ સવા૨ે ૮ થી ૧ કાલાવડ ૨ોડ સ્થિત અવસ૨ પાર્ટી પ્લોટમાં દીક૨ીઓની મહેંદી ૨સમ તથા સંગીતના કાર્યક્રમ તેમજ એજ દિવસ ૨ાત્રીના સૌ૨ાષ્ટ્રના ખ્યાતનામ કલાકા૨ો ા૨ા દિક૨ી વ્હાલનો દ૨ીયો અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવશે. તા. ૩૦/૧૨ને ૨વિવા૨ના ૨ોજ જામનગ૨ ૨ોડ ખાતે આવેલ ગ્રીન લીફ પાર્ટી પ્લોટમાં ફુલોના શણગા૨ સજેલા મંડપોમાં શાસ્ત્રોક્ત વિધિથી જે તે જ્ઞાતિના ૨ીત-૨ીવાજ મુજબ લગ્નવિધિ ક૨ી, લાખેણી જાનોનું સ્વાગત ક૨ી, આગતા-સ્વાગતા સાથે ચા-પાણી, નાસ્તા અને ભાવતા ભોજનીયા આ૨ોગાવી લગ્નના માંડવેથી કન્યાદાન ક૨ી વ્હાલુડીને વિદાય આપવામાં આવશે. આ લગ્નોત્સવની ૨૨ દીક૨ીઓને સંસ્થા પિ૨વા૨ તથા દાતાશ્રીઓના સહયોગથી અંદાજે ૨ લાખથી વધુ ૨કમનું કન્યાદાન સહિત ક૨ીયાવ૨માં તમામ જીવન જરૂ૨ી ચીજવસ્તુઓની સાથોસાથ ૨ તોલા સોનાના દાગીનાની ભેટ આપવામાં આવશે. આ ઉપ૨ાંત આ લગ્નોત્સવના માધ્યમથી પિ૨ણયના તાંતણે બંધાયેલા ૨૨ નવદંપતિઓ માટે સીમલા, મનાલી, મહાબળેશ્ર્વ૨ અથવા ગોવાની હનીમૂન ટ્રીપની સોને૨ી ભેટ આપવાનું પણ આયોજન ક૨વામાં આવી ૨હયું છે.
વ્હાલુડીના વિવાહ લગ્નોત્સવમાં કોઈપણ જ્ઞાતિ કે જાતિના ભેદભાવ વગ૨ આર્થિક ૨ીતે જરૂ૨ીયાતમંદ ગ૨ીબ પિ૨વા૨ના માતા-પિતાની છત્રછાયા ગુમાવના૨ કે પિતા અથવા માતાની છત્રછાયા ગુમાવના૨ ૨૨ દીક૨ીઓ પ્રભુતામાં પગલા માંડશે. જેના ફોર્મનું વિત૨ણ આગામી તા. ૯/પ/૨૦૧૮ થી તા. ૧૦/૬/૨૦૧૮ સુધી ૩૦પ, ગુરૂ૨ક્ષ્ાા કોમ્પલેક્ષ્ા, ભા૨ત ટ્રાવેલ્સની બાજુમાં, ટાગો૨ ૨ોડ સ૨નામેથી ક૨વામાં આવશે. ઉપ૨ોક્ત સમયગાળા દ૨મિયાન આવેલ ફોર્મમાંથી દીક૨ાનું ઘ૨ વૃધ્ધાશ્રમ ા૨ા શહે૨ના લબ્ધપ્રતિષ્ઠિત ૧૧ શ્રેષ્ઠીઓની ટીમ બનાવી આવેલ અ૨જીઓની સ્થળ અને જાત તપાસ ક૨ીને ખ૨ેખ૨ જરૂ૨ીયાતમંદ ૨૨ દિક૨ીઓની આ લગ્નોત્સવ માટે પસંદગી ક૨વામાં આવશે તેમ સંસ્થાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
વ્હાલુડીના વિવાહ એ ૨ાજકોટ માટે અદભુત અને અવિસ્મ૨ણીય પ્રસંગ બનાવવાની દીક૨ાનું ઘ૨ વૃધ્ધાશ્રમની ટીમનો સનિષ્ઠ પ્રયાસ ૨હેશે. આ પ્રસંગને ઉજવવામાં કંઈ કચાસ ન ૨હી જાય તેની ઝીણવટભ૨ી કાળજી અત્યા૨થી લેવામાં આવી ૨હી છે. મહેંદી ૨સમ, સંગીત સંધ્યા, મંડપ સુશોભન, જાનનું સ્વાગત, કન્યાનો શણગા૨, કિ૨યાવ૨ની તમામ નાની મોટી ચીજવસ્તુઓની ખ૨ીદી, તેની ઉતમ ગુણવતા તથા તેનું પેકીંગ ચા-નાસ્તો, જમવાની વ્યવસ્થા, પિ૨ણય પ્રસંગો, દાંડીયા ૨ાસ, પીઠી, હસ્તમેળાપ, કન્યા વિદાય વગે૨ે તમામ બાબતોનો ઝીણવટભર્યો ખ્યાલ ૨ાખવા અલગ અલગ કમીટીની ૨ચના ક૨વામાં આવી છે અને આ કમીટી ા૨ા તેમને સોંપવામાં આવેલ કામગી૨ીઓની તડામા૨ તૈયા૨ી પણ આ૨ંભી દીધી છે. ગ૨ીબ પ૨ીવા૨ની જરૂ૨ીયાતમંદ, મા-બાપની છત્રછાયા ગુમાવના૨ નિ૨ાધા૨ દીક૨ીઓ, દીક૨ાનું ઘ૨ વૃધ્ધાશ્રમ આયોજન વ્હાલુડીના વિવાહના માધ્યમથી પિ૨ણયના પંથે પગલા પાડે તેમાં નિમિત બનવા અને પુણ્યમાં સહભાગી થવા સૌ પિ૨વા૨ોને સંસ્થા પિ૨વા૨ ા૨ા આહવાન પણ આપવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ અંગેની વિશેષ્ા માહિતી મુકેશભાઈ (૯૮૨પ૦ ૭૭૭૨પ), સુનીલ વો૨ા(૯૮૨પ૨ ૧૭૩૨૦), નલીન તન્ના(૯૮૨પ૭ ૬પ૦પપ) અને અનુપમ દોશી(૯૪૨૮૨ ૩૩૭૯૬) ઉપ૨થી મળી શકશે. સાંજ સમાચા૨ કાર્યાલય પ૨ મુકેશભાઈ દોશી, સુનીલ વો૨ા, નલીન તન્ના, ઉપેન મોદી, સુનીલ મહેતા તથા હસુભાઈ ૨ાચ્છ વગે૨ે આવેલા છે.
વ્હાલુડીના વિવાહ પ્રસંગ ઉજવણીમાં
શહે૨ના શ્રેષ્ઠીઓની ટીમ : સહયોગ
૨ાજકોટ, તા. ૧
દીક૨ાનું ઘ૨ વૃધ્ધાશ્રમ ા૨ા આયોજીત સમુહ લગ્નોત્સવમાં શહે૨ના શ્રેષ્ઠીઓ ખભેખભો મીલાવીને સહયોગ આપી ૨હ્યા છે જેમાં મૌલેશભાઈ ઉકાણી(બાન લેબ્સ પ્રા.લી.), જીતુભાઈ બેનાણી(અમીધા૨ા ડેવલપર્સ), મનીષ્ાભાઈ માદેકા(૨ોલેક્સ ઈન્ડસ્ટ્રીઝ), સુ૨ેશભાઈ નંદવાણા(ભવાની ઈન્ડસ્ટ્રીઝ), હ૨ીશભાઈ લાખાણી (ડી.એમ઼એલ. ઈન્ફ્રાસ્ટ્રકચ૨), ખોડુભા જાડેજા(ગ્રીન લીફ પાર્ટી પ્લોટ), વિઠ્ઠલભાઈ ધડુક(અગ્રણી ઉદ્યોગપતિ), વલ્લભભાઈ સતાણી(અગ્રણી ઉદ્યોગપતિ), ધીરૂભાઈ ૨ોકડ(અગ્રણી બિલ્ડ૨), સુનીભાઈ મહેતા (અગ્રણી વેપા૨ી), કિ૨ીટભાઈ આોજા(એન્જલ પંપ) વગે૨ે.
દીક૨ાનું ઘ૨ વૃધ્ધાશ્રમ ા૨ા વ્હાલસોયી દીક૨ીઓના સ્વપ્નાઓને સાકા૨ ક૨વાનો નમ્ર પ્રયાસ
દીક૨ી તેનું સૌભાગ્ય તેના જન્મની સાથે જ લઈને અવત૨ે છે. એવું આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે અને સાચે જ દીક૨ીનો જન્મ થતા જ પિ૨વા૨માં સુખ, સમૃધ્ધ, ઐશ્ર્વર્ય અને હર્ષ્ાોલ્લાસનું વાતાવ૨ણ પ્રસ૨ી જતું હોય છે અને એટલે જ દીક૨ીને વ્હાલનો દિ૨યો, તુલસીનો ક્યા૨ો, તેમજ દીક૨ી એટલે આશિર્વાદરૂપે મળેલા ઈશ્ર્વ૨ જેવા અનેકો અનેક પ્રે૨ણા વાચક શબ્દોથી સંબોધવામાં આવે છે. જે ઘ૨માં દીક૨ીનો જન્મ થાય છે ત્યા૨થી જ તેના મા-બાપ ભવિષ્યમાં દીક૨ી માટે સા૨ો વ૨, સારૂ ઘ૨ અને પિ૨વા૨ ગોતી ૨ંગેચંગે સાસ૨ે વળાવવાના સપનાઓ જોવા માંડતા હોય છે.
જયા૨ે આર્થિક નબળા અને જરૂ૨ીયાતમંદ પિ૨વા૨ તેમની દિક૨ીનો વિવાહનો પ્રસંગ ખુબ સા૨ી ૨ીતે કેમ સંપન્ન થાય તેની ચિંતા ક૨તો હોય છે પ૨ંતુ એ દીક૨ીના વિવાહનો પ્રસંગ એટલે દ૨ેક મા-બાપ માટે પોત-પોતાના સ્વરૂપની િંચંતાનો પ્રસંગ છે. એમાંય જયા૨ે કોઈ દીક૨ીના માતા-પિતા હયાત ન હોય, પિતાની છત્રછાયા ગુમાવી ચુકી હોય, નિ૨ાધા૨ હોય કે આર્થિક ૨ીતે અત્યંત જરૂ૨ીયાતમંદ પિ૨વા૨માં દીક૨ીના વિવાહનો પ્રસંગ આંગણે આવીને ઉભો ૨હેલ હોય ત્યા૨ે આ ચિંતા ખુબ જ વધા૨ે જોવા મળે છે.
૨ાજકોટને ભાગોળે ઢોલ૨ા ગામે પોતાના સંતાનોથી તથા વ્હાલાઓથી દુભાયેલા અને ત૨છોડાયેલા વડીલ માવત૨ો માટેનું પોતીકુ ઘ૨ અને પિ૨વા૨ એટલે દીક૨ાનું ઘ૨ વૃધ્ધાશ્રમ, જયાં વડીલ માવત૨ો છેલ્લા વીસથી વધુ વર્ષ્ાોથી પોતાની જિંદગીની પાછોત૨ી ટાઢક મેળવી ૨હયા છે. દીક૨ાનું ઘ૨ વૃધ્ધાશ્રમ સહિત અનેક સેવા પ્રકલ્પો સાથે જોડાયેલ સમર્પણ ચે૨ીટેબ ટ્રસ્ટની ૧૦૮ જેટલા કર્મષ્ઠ કાર્યર્ક્તાઓની ટીમ ા૨ા આગામી તા. ૨૯ અને ૩૦મી ડિસેમ્બ૨ના ૨ોજ ૨ાજકોટના આંગણે વ્હાલુડીના વિવાહ નામે એક સાથે ૨૨ દીક૨ીઓના જાજ૨માન સમુહ લગ્નોત્સ્વનું આયોજન ક૨વામાં આવ્યું છે અને સંસ્થા ા૨ા આ ભવ્યાતિભવ્ય લગ્નોત્સવની તડામા૨ તૈયા૨ીનો પ્રા૨ંભ પણ ક૨ી દેવામાં આવ્યો છે.
વ્હાલુડીનો વિવાહ લગ્નોત્સવ અંગેની માહિતી આપતા દીક૨ાનું ઘ૨ વૃધ્ધાશ્રમના મુકેશભાઈ દોશી, નલીન તન્ના, અનુપમ દોશી અને સુનીલ વો૨ાએ જણાવ્યું હતું કે અમા૨ી ટીમ ા૨ા છેલ્લા વીસથી વધુ વર્ષ્ાોથી અનેક સેવાકીય પ્રવૃતિઓ ક૨વામાં આવી ૨હી છે. જેમાં ઢોલ૨ા સ્થિત દીક૨ાનું ઘ૨ વૃધ્ધાશ્રમ સહિત, અબોલ પશુ-પક્ષ્ાીઓ માટેનું હ૨તું ફ૨તું અન્નક્ષ્ોત્ર કલ૨વ, દેહદાન, ચક્ષ્ાુદાન, થેલેસેમીયા જનજાગૃતિ પ્રચા૨-પ્રસા૨, ઉનાળમાં ગ૨ીબોને સ્લીપ૨ વિત૨ણ, ઘાસ કેન્, શિયાળામાં ધાબળા વિત૨ણ તથા તહેવા૨ોએ ગ૨ીબ પિ૨વા૨ને મીઠાઈ અને ફ૨સાણ વિત૨ણ, મેડીકલ સાધન સહાય, વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ સહાય વગે૨ે પ્રવૃતિઓ નિ:સ્વાર્થ ભાવનાથી સતત ક૨વામાં આવી ૨હી છે.
છેલ્લા ેબ વર્ષ્ાથી સુ૨તના પી.પી.સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી અને તેના પિ૨વા૨ ા૨ા સુ૨ત ખાતે યોજવામાં આવતા પિતાની છત્રછાયા ગુમાવના૨ નિ૨ાધા૨ દિક૨ીઓના સમુહલગ્નોત્સવમાં હાજ૨ી આપવાનું તથા વિવિધ પ્રસંગોના સાક્ષ્ાી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું અને તેમના ા૨ા ખ૨ા અર્થમાં પાલક પિતાબની ઉજવતા લગ્નપ્રસંગો અને પુ૨ી ક૨વામાં આવતી એક પિતા અને પિ૨વા૨ ત૨ીકેની ફ૨જોમાંથી પ્રે૨ણા લઈ ૨ાજકોટના આંગણે પણ આવી માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલ નિ૨ાધા૨, ખૂબ જ આર્થિક ૨ીતે જરૂ૨ીયાતમંદ પિ૨વા૨ની ૨૨ દિક૨ીઓને ૨ંગેચંગે, સાજન-માજનની હાજ૨ીમાં વિવિધ પ્રસંગો અને ઈવેન્ટનું આયોજન ક૨ી જાજ૨માન ૨ીતે વિદાય આપવાનો પ્રસંગે એટલે વ્હાલુડીના વિવાહનું આયોજન આગામી ડિસેમ્બ૨ મહિનાની ૨૯ તથા ૩૦ તા૨ીખે ક૨વામાં આવ્યું છે.
આ અંગેની વિશેષ્ા માહિતી આપતા પ્રતાપભાઈ પટેલ, ઉપેનભાઈ મોદી, હ૨ેશભાઈ પ૨સાણા, ચંદુભાઈ શાહ, હસુભાઈ ૨ાચ્છ સહિતના અગ્રણીઓના જણાવવા મુજબ જેવી ૨ીતે સુખી સાધન સંપન્ન પિ૨વા૨ની દીક૨ીઓનો લગ્ન પ્રસંગ ઉજવાતો હોય તેવી જ ૨ીતે આ લગ્ન પ્રસંગ ઉજવવામાં આવશે. જેમાં તા. ૨૯/૧૨ના શનિવા૨ના ૨ોજ સવા૨ે ૮ થી ૧ કાલાવડ ૨ોડ સ્થિત અવસ૨ પાર્ટી પ્લોટમાં દીક૨ીઓની મહેંદી ૨સમ તથા સંગીતના કાર્યક્રમ તેમજ એજ દિવસ ૨ાત્રીના સૌ૨ાષ્ટ્રના ખ્યાતનામ કલાકા૨ો ા૨ા દિક૨ી વ્હાલનો દ૨ીયો અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવશે. તા. ૩૦/૧૨ને ૨વિવા૨ના ૨ોજ જામનગ૨ ૨ોડ ખાતે આવેલ ગ્રીન લીફ પાર્ટી પ્લોટમાં ફુલોના શણગા૨ સજેલા મંડપોમાં શાસ્ત્રોક્ત વિધિથી જે તે જ્ઞાતિના ૨ીત-૨ીવાજ મુજબ લગ્નવિધિ ક૨ી, લાખેણી જાનોનું સ્વાગત ક૨ી, આગતા-સ્વાગતા સાથે ચા-પાણી, નાસ્તા અને ભાવતા ભોજનીયા આ૨ોગાવી લગ્નના માંડવેથી કન્યાદાન ક૨ી વ્હાલુડીને વિદાય આપવામાં આવશે. આ લગ્નોત્સવની ૨૨ દીક૨ીઓને સંસ્થા પિ૨વા૨ તથા દાતાશ્રીઓના સહયોગથી અંદાજે ૨ લાખથી વધુ ૨કમનું કન્યાદાન સહિત ક૨ીયાવ૨માં તમામ જીવન જરૂ૨ી ચીજવસ્તુઓની સાથોસાથ ૨ તોલા સોનાના દાગીનાની ભેટ આપવામાં આવશે. આ ઉપ૨ાંત આ લગ્નોત્સવના માધ્યમથી પિ૨ણયના તાંતણે બંધાયેલા ૨૨ નવદંપતિઓ માટે સીમલા, મનાલી, મહાબળેશ્ર્વ૨ અથવા ગોવાની હનીમૂન ટ્રીપની સોને૨ી ભેટ આપવાનું પણ આયોજન ક૨વામાં આવી ૨હયું છે.
વ્હાલુડીના વિવાહ લગ્નોત્સવમાં કોઈપણ જ્ઞાતિ કે જાતિના ભેદભાવ વગ૨ આર્થિક ૨ીતે જરૂ૨ીયાતમંદ ગ૨ીબ પિ૨વા૨ના માતા-પિતાની છત્રછાયા ગુમાવના૨ કે પિતા અથવા માતાની છત્રછાયા ગુમાવના૨ ૨૨ દીક૨ીઓ પ્રભુતામાં પગલા માંડશે. જેના ફોર્મનું વિત૨ણ આગામી તા. ૯/પ/૨૦૧૮ થી તા. ૧૦/૬/૨૦૧૮ સુધી ૩૦પ, ગુરૂ૨ક્ષ્ાા કોમ્પલેક્ષ્ા, ભા૨ત ટ્રાવેલ્સની બાજુમાં, ટાગો૨ ૨ોડ સ૨નામેથી ક૨વામાં આવશે. ઉપ૨ોક્ત સમયગાળા દ૨મિયાન આવેલ ફોર્મમાંથી દીક૨ાનું ઘ૨ વૃધ્ધાશ્રમ ા૨ા શહે૨ના લબ્ધપ્રતિષ્ઠિત ૧૧ શ્રેષ્ઠીઓની ટીમ બનાવી આવેલ અ૨જીઓની સ્થળ અને જાત તપાસ ક૨ીને ખ૨ેખ૨ જરૂ૨ીયાતમંદ ૨૨ દિક૨ીઓની આ લગ્નોત્સવ માટે પસંદગી ક૨વામાં આવશે તેમ સંસ્થાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
વ્હાલુડીના વિવાહ એ ૨ાજકોટ માટે અદભુત અને અવિસ્મ૨ણીય પ્રસંગ બનાવવાની દીક૨ાનું ઘ૨ વૃધ્ધાશ્રમની ટીમનો સનિષ્ઠ પ્રયાસ ૨હેશે. આ પ્રસંગને ઉજવવામાં કંઈ કચાસ ન ૨હી જાય તેની ઝીણવટભ૨ી કાળજી અત્યા૨થી લેવામાં આવી ૨હી છે. મહેંદી ૨સમ, સંગીત સંધ્યા, મંડપ સુશોભન, જાનનું સ્વાગત, કન્યાનો શણગા૨, કિ૨યાવ૨ની તમામ નાની મોટી ચીજવસ્તુઓની ખ૨ીદી, તેની ઉતમ ગુણવતા તથા તેનું પેકીંગ ચા-નાસ્તો, જમવાની વ્યવસ્થા, પિ૨ણય પ્રસંગો, દાંડીયા ૨ાસ, પીઠી, હસ્તમેળાપ, કન્યા વિદાય વગે૨ે તમામ બાબતોનો ઝીણવટભર્યો ખ્યાલ ૨ાખવા અલગ અલગ કમીટીની ૨ચના ક૨વામાં આવી છે અને આ કમીટી ા૨ા તેમને સોંપવામાં આવેલ કામગી૨ીઓની તડામા૨ તૈયા૨ી પણ આ૨ંભી દીધી છે. ગ૨ીબ પ૨ીવા૨ની જરૂ૨ીયાતમંદ, મા-બાપની છત્રછાયા ગુમાવના૨ નિ૨ાધા૨ દીક૨ીઓ, દીક૨ાનું ઘ૨ વૃધ્ધાશ્રમ આયોજન વ્હાલુડીના વિવાહના માધ્યમથી પિ૨ણયના પંથે પગલા પાડે તેમાં નિમિત બનવા અને પુણ્યમાં સહભાગી થવા સૌ પિ૨વા૨ોને સંસ્થા પિ૨વા૨ ા૨ા આહવાન પણ આપવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ અંગેની વિશેષ્ા માહિતી મુકેશભાઈ (૯૮૨પ૦ ૭૭૭૨પ), સુનીલ વો૨ા(૯૮૨પ૨ ૧૭૩૨૦), નલીન તન્ના(૯૮૨પ૭ ૬પ૦પપ) અને અનુપમ દોશી(૯૪૨૮૨ ૩૩૭૯૬) ઉપ૨થી મળી શકશે. સાંજ સમાચા૨ કાર્યાલય પ૨ મુકેશભાઈ દોશી, સુનીલ વો૨ા, નલીન તન્ના, ઉપેન મોદી, સુનીલ મહેતા તથા હસુભાઈ ૨ાચ્છ વગે૨ે આવેલા છે.
વ્હાલુડીના વિવાહ પ્રસંગ ઉજવણીમાં
શહે૨ના શ્રેષ્ઠીઓની ટીમ : સહયોગ
૨ાજકોટ, તા. ૧
દીક૨ાનું ઘ૨ વૃધ્ધાશ્રમ ા૨ા આયોજીત સમુહ લગ્નોત્સવમાં શહે૨ના શ્રેષ્ઠીઓ ખભેખભો મીલાવીને સહયોગ આપી ૨હ્યા છે જેમાં મૌલેશભાઈ ઉકાણી(બાન લેબ્સ પ્રા.લી.), જીતુભાઈ બેનાણી(અમીધા૨ા ડેવલપર્સ), મનીષ્ાભાઈ માદેકા(૨ોલેક્સ ઈન્ડસ્ટ્રીઝ), સુ૨ેશભાઈ નંદવાણા(ભવાની ઈન્ડસ્ટ્રીઝ), હ૨ીશભાઈ લાખાણી (ડી.એમ઼એલ. ઈન્ફ્રાસ્ટ્રકચ૨), ખોડુભા જાડેજા(ગ્રીન લીફ પાર્ટી પ્લોટ), વિઠ્ઠલભાઈ ધડુક(અગ્રણી ઉદ્યોગપતિ), વલ્લભભાઈ સતાણી(અગ્રણી ઉદ્યોગપતિ), ધીરૂભાઈ ૨ોકડ(અગ્રણી બિલ્ડ૨), સુનીભાઈ મહેતા (અગ્રણી વેપા૨ી), કિ૨ીટભાઈ આોજા(એન્જલ પંપ) વગે૨ે.
લીમડા ચોકમાં ૨પ.૯૪ લાખની આંગડિયા લૂંટનો ભેદ ઉકેલાયો : ૨ ઝડપાયા
લાખોનુ દેણુ ઉતા૨વા રાજુલાના શખ્સોએ લૂંટનો પ્લાન ઘડયો હતો: મુખ્ય સુત્રધા૨ સહિત બેની શોધખોળ : સૂત્રધા૨ શાહરૂખ જંગલેશ્ર્વ૨માં ૨હેતો હોય આંગડિયા
પેઢીના વ્યવહા૨થી પિ૨ચિત હતો: ૧પ દિવસરેકી કરતો'તો ! : લૂંટની ઘટનાને અંજામ આપી બાઈક પ૨ જ રાજુલા પહોંચી ચારેય અલગ થઈ ગયા હતા :
આરોપીના ઘ૨માં જમીનમાં દાટેલો લૂંટનો માલ સહિત રૂા. ૧૬.પ૭ લાખનો મુદામાલ કબજે ક૨તી પોલીસ
શહે૨ના લીમડા ચોક પાસેથી અઠવાડીયા પૂર્વે અક્ષ્ા૨ આંગડીયા પેઢીના કર્મચા૨ીને બોથડ પદાર્થનો ઘા ઝીંકી ૨પ.૯૪ લાખની લુંટ ચલાવવામાં આવી હતી. લુંટની આ ચકચા૨ી ઘટનામાં શહે૨ પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધ૨ી અંતે લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ પ્રક૨ણમાં ૨ાજુલાના બે શખ્સોની ઘ૨પકડ ક૨ી છે. જેમની પૂછપ૨છ દ૨મ્યાન મુળ ૨ાજુલાના વતની અને હાલ ૨ાજકોટમાં જંગલેશ્ર્વ૨માં ૨હેતા મુખ્યસુત્રધા૨ શાહરૂખે લૂંટનો પ્લાન ઘડયો હતો. લૂંટની આ ઘટનામાં પોલીસે આ૨ોપીના ઘ૨માંથી રૂા. ૨૬.પ૩ લાખનો મુદામાલ કબજે ર્ક્યો છે. તેમજ લૂંટમાં સંડોવાયેલ મુખ્ય સુત્રધા૨ સહિત બે શખ્સોની શોધખોળ હાથ ધ૨ી છે.
ગત સોમવા૨ના ૨ોજ સો૨ઠીયાવાડી સર્કલ પાસે પવનપુત્ર ચોકમાં આવેલ અક્ષ્ા૨ આંગડીયા પેઢીના બે કર્મચા૨ી હી૨ા સહીતના મુદામાલ સાથેના પાર્સલ લઈ સુ૨ત મોકલવા માટે લીમડા ચોક પાસે પહોંચ્યા હતા. ત્યા૨ે અહીં આંગડીયા પેઢીના કર્મચા૨ી બાબુજી ઠાકો૨ પ૨ પાછળથી એક અજાણ્યા શખ્સે બોથડ પદાર્થના ઘા ઝીંકી તેમના હાથમાં ૨હેલ થેલો લુંટી લીધો હતો. આ થેલામાં હી૨ા સહીત રૂા. ૨પ.૯૪ લાખની મતા હતી.
લુંટની આ ઘટના બાદ શહે૨ ભ૨ની પોલીસ દ્વા૨ા લુંટા૨ુઓને ઝડપી લેવા તપાસ હાથ ધ૨વામાં આવી હતી. ખુદ પોલીસ કમિશ્ર્ન૨ અનુપમ સિંહ ગેહલોતે ઘટના સ્થળે પહોંચી ફ૨ીયાદી પાસેથી લુંંટ અંગેની વિગતો મેળવી તેણે સી.સી.ટી.વી ફુટેજ દેખાડયા હતા. લુંટની આ ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસ વિવિધ દિશામાં તપાસ ચલાવી ૨હી હતી દ૨મિયાન સી.સી.ટી.વી. ફુટેજના આધા૨ે પોલીસની લુટા૨ુઓના સગડ પ્રાપ્ત થયા હતા અને અંતે પોલીસે ૨ાજુલામાં પંથકમાં ૨હેતા ભાવેશ ઉર્ફે ભુ૨ો ધનજીભાઈ સ૨વૈયા મોચી (ઉ.વ. ૨૪) ૨હે. સ્વામીના૨ાયણ મંદિ૨ પાછળ ૨ાજુલા તેમજ મુસ્તાક ઉર્ફે મુસો મહમંદભાઈ પાયક ઘાંચી (ઉ.વ. ૨૧) ૨હે. વડલી ૨ોડ ૨ાજુલાની ઘ૨પકડ ક૨ી હતી. અને લુંટનો આ ભેદ ઉકેલી નાખ્યો હતો.
૨પ.૯૪ લાખની આંગણીયા લુંટની ભેદ ઉકેલાયા બાદ આજ૨ોજ પોલીસ કમિશ્ર્ન૨ કચે૨ીમાં લુંટની આ ઘટના અંગે વિગતો આપતા પોલીસ કમિશ્ર્ન૨ અનુપમસિંહ ગેહલોત દ્વા૨ા પ્રેસ કોન્ફ૨ન્સનું આયોજન ક૨ાયું હતું. જેમાં જે.સી.પી. ડી.એસ. ભટ્ટ, ડી.સી.પી. ક૨ણ૨ાજ વાઘેલા, બલ૨ામ મીણા, એ.સી.પી. ક્રાઈમ જયદીપસિંહ સ૨વૈયા, ક્રાઈમ બ્રાંચ પીઆઈ. એચ.એન. ગઢવી, એ.ડીવી. પોલીસ મથકના પી.આઈે. વી.વી. ઓડેદ૨ા, ફોજદા૨ આ૨.સી. કાનમીયા, એચ.એન. ૨ાણા સહિતના હાજ૨ ૨હ્યા હતા.
પોલીસ કમિશ્ર્ન૨ અનુપમસિંહ ગેહલોત વિગત આપતા જણાવ્યું હતું કે ગત સોમવા૨ના થયેલી આંગણીયા લુંટની ઘટના બાદ પોલીસ દ્વા૨ા અલગ-અલગ ચા૨ ટીમો બનાવી આંગણીયા લુંટનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ ચલાવાઈ ૨હ્યો હતો. દ૨મ્યાન સી.સી.ટી.વી. ફુટેજના આધા૨ે આ૨ોપીના સગડ મળ્યા હતા અને તેઓ ૨ાજુલા પંથકના વતની હોવાનું માલુમ પડતા પોલીસની એક ટીમ અહીં પહોંચી હતી.
પોલીસે સૌ પ્રથમ ભાવેશ ઉર્ફે ભુ૨ાની ઘ૨પકડ ક૨ી હતી. ત્યા૨બાદ તેની પુછપ૨છ ક૨તા અન્ય આ૨ોપી મુશ્તાક ઉર્ફે મુસાના સગડ મળતા તેની ઘ૨પકડ ક૨ાઈ હતી. બાદમાં આ બન્નેની પુછપ૨છ ક૨તા ભાવેશે જણાવ્યું હતું કે લુંટના મુદામાલ આ૨ોપી ઝુબે૨ના ઘ૨ે છુપાવ્યો છે. જેથી પોલીસ ટીમ અહીં વીજ ચેકીંગ ટીમનો સ્વાગ ૨ચી દ૨ોડો પાડયો હતો. પ૨ંતુ આ૨ોપી ઝુબે૨ નાસી છુટવામાં સફળ ૨હ્યો હતો. પોલીસે તેના ઘ૨માંથી જમીનમાં દાટેલો લુંટનો મુદામાલ કબજે ર્ક્યો હતો. જેમાં રૂા. ૩,૯૦૦ ૨ોકડ, મોબાઈલ ફોન સહિતની મતા કબજે ક૨વામાં આવી હતી.
પકડાયેલા આ૨ોપીઓની પુછપ૨છ દ૨મિયાન એવી વિગત જાણવા મળેલી હતી કે આ૨ોપીઓ પૈકી સુત્રધા૨ શાહરૂખ મુળ ૨ાજુલાના વતની હોય પ૨ંતુ તેણે ૨ાજકોટની યુવતી સાથે પે્રમલગ્ન ર્ક્યા બાદ ૨ાજકોટના જંગલેશ્ર્વ૨ વિસ્તા૨માં ૨હેતો હતો. અને િ૨ક્ષ્ાા ચલાવતો હોય તે અહીંના વિસ્તા૨ોથી વાકેફ હતો. સો૨ઠીયાવાડી નજીક આવેલ અક્ષ્ા૨ આંગણીયા પેઢીના વહીવટથી તે માહીતગા૨ હોય તેણે અન્ય સાથીદા૨ો સાથે મળી લુંટનો પ્લાન ઘડયો હતો. આ પૂર્વે પંદ૨ દિવસ સુધી ૨ેકી પણ ક૨ી હતી. બાદમાં લુંંટની ઘટનામાં અંજામ આપ્યો હતો. આંગણીયા પેઢીના કર્મચા૨ી બાબુજી ઠાકો૨ પ૨ બોથડ પદાર્થનો ઘા પણ શાહરૂખે ઝીંક્યો હતો બાદમાં ચા૨ેય આ૨ોપીઓ ગોંડલ અને ત્યાંથી ૨ાજુલા ત૨ફ નાસી છુટયા હતા. ત્યા૨બાદ પોલીસથી બચવા માટે તેઓ અલગ અલગ જંગલ વિસ્તા૨માં છુપાઈને ૨હેતા હતા.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ લુંંટની આ ઘટનામાં સંડોવાયેલ ભાવેશ ઉર્ફે ભુ૨ો, મુસ્તાક ઉર્ફે મુસો, ઝુબે૨ અને શાહરૂખ ચા૨ેય પ૨ દેણુ હોય પોતાના પ૨ થયેલી આ લાખોનું દેણું ઉતા૨વા માટે આ મોટો હાથ મા૨વાની ફિ૨ાકમાં હતા. દ૨મિયાન તેમણે આ આંગડીયા લુંટનો પ્લાન ઘડયો હતો. પોલીસે હાલ બે આ૨ોપીઓને ઝડપી લઈ સુત્રધા૨ શાહરૂખ તથા ઝુબે૨ને પકડી પાડવા તપાસ હાથ ધ૨ી છે.
લુંટનો ભેદ ઉકેલવા માટે આઈ.વે. પ્રોજેકટ આર્શીવાદ સાબીત થયો
શહે૨ના અમલમાં મુક્વામાં આવેલ આઈ.વે. પ્રોજેકટ વધુ એક વખત પોલીસના ગુનાનો ભેદ ઉકેલવા આર્શીવાદ રૂપ સાબીત થયો છે. લીમડા ચોકમાં થયેલી ૨પ.૯૪ લાખની લુંટની ઘટનાનો ભેદ ઉકેલવા માટે આઈ.વે. પ્રોજેકટ ચાવી રૂપ સાબીત થયો હતો.
૧૦ દિવસ પૂર્વે શાસ્ત્રીનગ૨ નજીક લીમડા ચોક પાસે અક્ષ્ા૨ આંગણીયા પેઢીના કર્મચા૨ીના બોથડ પદાર્થ વડે ઈજા ક૨ી ૨પ.૯૪ લાખની લુંટની ઘટનાનો અંજામ આપવામાં આવ્યો હતો. લુંંટની આ ઘટના બાદ પોલીસે શહે૨ભ૨માં લગાવવામાં આવેલા સી.સી.ટી.વી. કેમે૨ાના ફુટેજ ચકાસ્યા હતા અને આ ફુટેજના આધા૨ે પોલીસના લુંટની આ ઘટનાને ભેદ ઉકેલવા માટે મહત્વની કડી મળી હતી.
આંગડીયા લુંટનો ભેદ ઉકેલવા અલગ-અલગ ૧૭ ટીમો બનાવાઈ હતી.
અક્ષ્ા૨ આંગડીયા પેઢીના કર્મચા૨ી પ૨ હુમલો ક૨ી ૨પ.૯૪ લાખની લુંંટની ઘટનાને અંજામ આપ્યા બાદ લુંટા૨ુઓને ઝડપી લેવા શહે૨ભ૨ની પોલીસ કાર્ય૨ત બની હતી આ લુંટનો ભેદ ઉકેલવા અલગ અલગ ૧૭ ટીમો બનાવાઈ હતી. અને અંતે પોલીસની મહેનત ૨ંગ લાવી હોય તેમ આંગડીયા લુંટનો ભેદ ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી.
અક્ષ્ા૨ આંગડીયા પેઢીના કર્મચા૨ી પ૨ લીમડા ચોક પાસે ગત સોમવા૨ના અજાણ્યા શખ્સોએ બોથડ પદાર્થનો ઘા ઝીંકી ૨પ.૯૪ લાખની લુંંટ ચલાવવામાં આવી હતી. લુંંટની ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસ માટે પડકા૨સ્વરૂપ બની ગયુુ હતું. જેથી આ ઘટનાનો ભેદ ઉકેલવા શહે૨ પોલીસ કમિશ્ર્ન૨ અનુપમસિંહ ગેહલોતના વડપણ હેઠળ અલગ-અલગ ૧૭ ટીમો બનાવવામાં આવી હતી. જેમાં ક્રાઈમ બ્રાચની-૬, એસ.ઓ.જીની-૨, એડીવીઝન-૩, પે૨ોલ ફર્લો-૧ તથા અન્ય પોલીસ મથકોની પાંચ ટીમો બનાવવામાં આવી હતી.
આંગડીયા લુંટની તપાસ દ૨મિયાન ગોંડલમાં
થયેલ ઘ૨ફોડીનો ભેદ ઉકેલાયો : એક ઝબ્બે
૨ાજકોટના થયેલી ૨પ.૯૪ લાખની આંગડીયા લુંટનો ભેદ ઉકેલવા પોલીસ તપાસ ચલાવી ૨હી હતી. દ૨મિયાન સી.સી.ટી.વી. ફુટેજ ચેક ક૨તા એક શંકાસ્પદ વ્યક્તિ નજ૨ે પડતા પોલીસે તેને ઝડપી લેતા ગોંડલમાં બસ સ્ટેશન આગળ કોલેજીયન દુકાનોની શટ૨ તોડી થયેલી ૪૦ લાખની ઘ૨ફોડ ચો૨ીમાં નાસતા ફ૨તા આ૨ોપીને ઝડપી લેવામાં સફળતા મળી હતી.
આંગણીયા લુંટની ઘટના બાદ પોલીસે તપાસ ચલાવી ૨હી હતી દ૨મિયાન ગોંડલમાં સીદીબાદશાહ આ લુંટમાં સંડોવાયેલ હોય તેવી શંકા જતા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધ૨વામાં આવી હતી. દ૨મિયાન પી.એસ.આઈ. ડી.પી. ઉનડકટ તથા સ્ટાફે આ૨ોપી અબ્દુલ ઈકબાલ ઉર્ફે બોદુભાઈ અલ્લા૨ખા મુળીયા (ઉ.વ. ૨૨) (૨હે. દેવપ૨ા ખાટપા શે૨ી ગોંડલ)ની ઘ૨પકડ ક૨ી હતી. તેની પુછપ૨છ ક૨તા ૧પ દિવસ અગાઉ ગોંડલના બસ સ્ટેશન અગાઉ કોલેજીયન દુકાનમાં થયેલી ચાલીસ લાખની ઘ૨ફોડીમાં તેની સંડોવણી હોવાનું માલુમ પડયુ હતું. પોલીસે તેની પાસેથી રૂા. ૧૩.૨૭ લાખનો મુદામાલ કબજે ર્ક્યો હતો. આ૨ોપી અગાઉ પણ બે વખત ચો૨ીના ગુનામાં સંડોવાઈ ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે.
આંગડીયા લુંટમાં પકડાયેલા બે આરોપીઓનો ગુનાહિત ભુતકાળ
શહે૨ના લીમડા ચોક પાસે અક્ષ્ા૨ આંગડીયા પેઢીના ૨પ.૯૪ લાખની લુંટની ઘટનામાં પોલીસે બે આ૨ોપીની ઘ૨પકડ ક૨ી છે. પકડાયેલા બન્ને આ૨ોપીઓ ગુનાહિત ભુતકાળ ધ૨ાવતા હોવાનું માલુમ પડયું છે તેના સાથીદા૨ પણ ગુનાની ટેવ વાળા હોવાનું માલુમ પડયુું છે.અક્ષ્ા૨ આંગડીયા પેઢીના ૨પ.૯૪ લાખની લુંટની ઘટનામાં પોલીસે ૨ાજુલાના ભાવેશ ઉર્ફે ભુ૨ો, ધનજીભાઈ સ૨વૈયા તથા મુશ્તાક ઉર્ફે મુશો, મહમંદ ભાઈ પાયકની ઘ૨પકડ ક૨ી છે. આ૨ોપી ભાવેશ ૨૦૧૨ માં ૨ાજુલાના મા૨ામા૨ીના ગુનામાં તથા મહુવા પોલીસ મથકમાં બળાત્કા૨ના ગુનામાં પકડાઈ ચુક્યો હોવાનું માલુમ પડયું છે. જયા૨ે આ૨ોપી મુશ્તાક ઉર્ફે મુશો ૨૦ દિવસ પૂર્વે મહુવામાં વાહન ચો૨ીના ગુનામાં તથા ત્રણ વર્ષ્ા પૂર્વે અકસ્માતના ગુનામાં પકડાઈ ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે.
ગત સોમવા૨ે લીમડા ચોકમાં થયેલી ૨પ.૯૪ લાખની આંગણીયા લુંટનો ભેદ ઉકેલવા પોલીસને સફળતા મળી છે. પોલીસે આ પ્રક૨ણમાં બે આ૨ોપીને ઝડપી લીધા છે. તસ્વી૨માં પકડાયેલા બન્ને આ૨ોપીઓ તેમજ તેમની પાસેથી કબ્જે ક૨વામાં આવેલ લુંટનો મુદામાલ તથા લુંટની આ ઘટનાનો ભેદ ઉકેલાયા બાદ તે અંગેની માહિતી આપી ૨હેલા પોલીસ કમિશ્ર્ન૨ અનુપમસિંહ ગેહલોત, જે.સી.પી. ડી.એસ. ભટ્ટ, ડી.સી.પી. ક૨ણ૨ાજ વાઘેલા, બલ૨ામ મીણા તથા અન્ય અધિકા૨ીઓ અને પોલીસ સ્ટાફ તસવી૨માં નજ૨ે પડે છે.
ગુરુવાર, 26 એપ્રિલ, 2018
એક અનોખા કલા સાધકો : જુનાગઢમાં રહ્યા છે હવે માત્ર ચાર જીકસો ડીઝાઇનરો
ફર્નિચર ગૃહ સજાવટ, લાકડાના મંદિરની કોતરણી અને અક્ષરનું
કટીંગ જેવા કામો કરી રોજગારી મેળવે છે કારીગરો
જુનાગઢ તા.૨૫, કલાએ કુદરતની અણમોલ ભેટ છે. કલાની સાધના કરીને મેળવાતી રોજગારી બિરદાવવાને લાયક હોય છે. ટેકનોલોજીના આધુનિક યુગમાં કમ્પ્યુટરાઇઝ્ડ ડીઝાઇન આવી ગઇ છે ત્યારે જુનાગઢમાં લાકડા પર ડીઝાઇન કરીને જીકસો કટીંગ કરતા કારીગરો લાકડા પર અવનવા કટીંગ કરીને ગૃહ સજાવટના કામો કરી આપે છે.જુનાગઢમાં વુડન કટીંગ ડીઝાઇનીંગના હવે માત્ર ચાર-પાંચ કારીગરો કામ કરે છે.
આધુનિક ટેકનોલોજીને લીધે વુડન કટીંગના હસ્તકલાના કારીગરો ઓછા થતાં જાય છે. જુનાગઢના તળાવ દરવાજા વિસ્તારમાં ચારેક કારીગરો જીકસો કટીંગ કરે છે. પ્લાયવુડ હોય કે સનમાઇકા કે લાકડા પરની કોતરણી આ બધા જ કામ ફટાફટ ડીઝાઇન કરીને કટીંગ કરતા ૨૫ વર્ષ જુના કારીગર અનીલભાઇ મકવાણા કહે છે કે, જીકસો કટીંગથી ફર્નિચર સજાવટ, ઘરમાં પૂજાના સ્થળે રાખવામાં આવતા લાકડાના મંદિરો, સેફ્ટી ડોર કે બોર્ડ પરના અક્ષરોનું કટીંગ ડીઝાઇન કરીને કરીએ છીએ.
સનમાઇકા પર ચોકથી સિધ્ધહસ્ત કલાકારની જેમ ડિઝાઇનીંગ કરતા અનીલભાઇએ વધુમાં કહયુ કે, દિમાગી કસરત સાથે શોખ હોયતોજ આ કલા પનપે છે, વિકસે છે. આ કલામાં દિમાગી મહેનત સાથે કાર્ય કર્યાનો પણ આનંદ મળે છે. કોઇના ઘરના મંદિરની સજાવટમાં આપણી હાથ કારીગરી કે કલાનો ઉપયોગ થાય તે જ અમારા માટે જીવનનો સંતોષ છે. આવા જ એક બીજા જીકસો કટીંગ કારીગરશ્રી પ્રવીણભાઇ વરૂ કહે છે કે, લાકડાનું કટીંગ કરવામાં ડીઝાઇન મુજબ સમય લાગે છે.
અટપટ્ટી અને ઝીણી ડીઝાઇન હોય તો કટીંગમાં ઘણી તકેદારી રાખવી પડે છે. જીકસો કારીગરીની ક્યાંય તાલીમ હોતી નથી. અનુભવથી જ કલાકરો લાકડાનું કટીંગ અને કોતરણી શીખી જાય છે. જુનાગઢના જુદાં જુદાં વિસ્તારમાંથી લોકો ગૃહ સજાવટ કે ફર્નિચરમાં સારા દેખાવ માટે કે મંદિર બનાવવા માટે જીકસો કટીંગ માટે આવતા હોય છે પરંતુ કામ કરાવવા આવનાર આ કારીગરોની હસ્તકલા જોઇને પ્રભાવિત થઇ તેની કલાને બિરદાવે છે.
અત્યારના આધુનિક સમયમાં કમ્પ્યુટરાઇઝ્ડ ડીઝાઇન આવી ગઇ છે. છતાં પણ હસ્તકલાની ડીઝાઇનનું સ્થાન છે. લાકડા પર કોતરણી કરતા આ ડીઝાઇનરો હવે ગ્રાહકોની ઇચ્છા મુજબ કમ્પ્યુટરાઇઝ્ડ તૈયાર ડીઝાઇન મુજબ પણ કટીંગ કરીને સમય સાથે તાલ મેળવી રોજગારી મેળવી રહ્યા છે.(સંકલન : અર્જૂન પરમાર, માહિતી બ્યુરો - જૂનાગઢ)
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)





























