અનુયાયીઓ

શુક્રવાર, 17 મે, 2013

સ્વામી નારાયણ મંદિરનો શત વાર્ષિક પાટોત્સવ યોજાયો


મહેસાણા જિલ્લાના મોટપ ખાતે સ્વામી નારાયણ મંદિર ખાતે શત વાર્ષિક પાટોત્સવ યોજાયો હતો. ૧૨ થી ૧૬ મે દરમિયાન ચાલતા આ ભાગવદ સપ્તાહના પુર્ણાહુતિપ્રસંગે  ગૃહ રાજ્ય મંત્રીશ્રી રજનીકાન્ત પટેલે વિશેષ હાજરી આપી હતી.ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજ સાથે પોથી પુજન કરી વિશેષ આરતી કરી હતી. તેમજ સ્વામી નારાયણ ભગવાનના આશિર્વચનમેળવ્યા હતા

 

 

 

રાજ્ય સરકારે સહકારી ક્ષેત્રે આગવી પ્રગતિ કરી છે. –-ગૃહમંત્રીશ્રી રજનીકાન્ત પટેલ

દુધસાગરડેરી હોલ ખાતે સહકારી શૈક્ષણિક સેમીનાર યોજાયો

કૃષિ મહોત્સવ થકી ખેડુતોસધ્ધર થતા બેન્કમાં થાપણો મુકતા થયા છે. -નાણા મંત્રીશ્રી નિતીનભાઇ પટેલ


મહેસાણા જિલ્લા દુધ સાગર ડેરી હોલ ખાતે  ઉત્તર ગુજરાત અર્બન કો,ઓપ બેન્ક ફેડરેશન મહેસાણા દ્વારા સહકારી શૈક્ષણિક સમેનાર યોજવામાં આવ્યો હતો. ટેક્ષશન અને વીમા ચેક્સ અર્પણ કાર્યક્રમમાં નાણાં અને આરોગ્ય મંત્રીશ્રી નિતીનભાઇ પટેલ,ગૃહ રાજ્ય મંત્રીશ્રી રજનીકાન્ત પટેલ,પુર્વ મંત્રીશ્રી અનિલભાઇ પટેલ,નિવૃત એડીશનલ રજિસ્ટ્રારશ્રી જી.કે.પંડ્યા ચાર્ટડ એકાઉન્ટ હસમુખભાઇ દોશી સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રંસગે નાણા મંત્રીશ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે કૃષિ મહોત્સવ અંતર્ગત ખેડુતોને રાજ્ય સરકાર દ્વારા ઉત્તમ બિયારણ,રોટા વેટર,સ્પ્રીકલર ,ઓઇલ એન્જીન ,ટ્રકટર વગેરે ૧૫૦ કરોડના માત્ર યાંત્રિક સાધનો આપવાનું કામ કર્યું છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ખેડુતોની વિશેષ કાળજી લીધી છે. પરિણામે ખેડુતો સાધન સંપન્ન અને સુખી જીવન જીવતા થયા છે આજે ઉત્તર ગુજરાતના ખેડુતો ધિરાણ લેવાને બદલે બેન્કમાં થાપણો મુકતા થયા છે. તેનો શ્રેય બેન્કો ઉપારંત ઉત્તર ગુજરાતની સહકારી સંસ્થાઓને જાય છે. આજે ધિરાણની સાથે સેવાનો વિકલ્પ સહકારી સંસ્થાઓએ ઉપાડી લીધેલ છે તેના માધ્યમથી અકસમાત વિમા યોજના અંતર્ગત અસરગ્રસત ખેડુતોના પરિવારને ૧ લાખના ચેક તેમણે અર્પણ કર્યા હતા મંત્રીશ્રીએ ફ્લડ  આઇ  ટી ટુ યોજના અંતર્ગત કે.જી થી પી.જી ના વ્યાપમાં આવતા લાભાર્થી વિર્ધાર્થીઓને  કોમ્પયુટર સાધન સહાય વિતરણ કર્યા હતા

રાધનપુર ખાતે મુખ્યમંત્રીશ્રીએ કૃષિ સ્ટોલ અને પશુ આરોગ્ય મેળાના ડોમની મુલાકાત લીધી


રાધનપુર ખાતે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કૃષિ મહોત્સવ-૨૦૧૩નો પ્રારંભ કરાવ્યો હતો. તે પ્રસંગે કૃષિ યુનિવર્સિટીના વિવિધ પ્રદર્શન સ્ટોલ અને પશુ આરોગ્ય મેળાના ડોમની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગૌ પુજન કર્યું હતું. તે સમયે મુખ્યમંત્રીશ્રીને પશુપાલન અને સહકાર તથા ગૌસેવા અને મત્સ્યદ્યોગના સેક્રેટરી દ્વારા ગાય-વાછરડીનું સ્મૃતિચિન્હ અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાણાં મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, કૃષિ મંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયા તથા મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

પાટણ જિલ્લાનું ગૌરવ અમદાવાદ ખાતે અકાદમી સ્થાપના દિને પાટણના ગૌરવ પુરસ્કૃત કલાકાર મુગટલાલ નાયકનું વિશિષ્ટ સન્માન કરાયું


      ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર દ્વારા અકાદમી સ્થાપના દિને ગુજરાતના ૧૨ કલાકારોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટણના રહેવાસી ગૌરવ પુરસ્કૃત કલાકાર શ્રી મુગટલાલ અમથાલાલ નાયકનું જયસુંદરી નાટયગૃહ, અમદાવાદ ખાતે તાજેતરમાં ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીના સચિવશ્રી ર્ડા. પ્રદિપ આઝાદના હસ્તે શિલ્ડ અને શાલથી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.

શ્રી મુગટલાલ નાયક ૧૫ વર્ષની ઉંમરથી તેમના વડીલોની જુની રંગભૂમિ ભવાઇમાં સ્ત્રી પાત્ર અનોખી રીતે ભજવતા હતા. કલાકારોની ભવાઇ મંડળ બનાવી ગુજરાત અને ગુજરાત બહારના રાજયોમાં કાર્યક્રમો રજુ કરી ગુજરાતની લોક સંસ્કૃતિને ઉજાગર કરી હતી. શ્રી નાયક સાત બેડા નૃત્ય નવરંગ ગરબો કરી લોકોના મન મોહી લેતા હતા.

કસબી કલાકાર શ્રી મુગટલાલની કલા ક્ષેત્રે ગૌરવપુર્ણ કામગીરીને લીધે તા. ૦૩/૦૯/૨૦૧૨ના રોજ પૂર્વ મંત્રીશ્રી ફકીરભાઇ વાઘેલાના હસ્તે રૂ. ૫૧ હજારનો ચેક અને તાંબાના શીલ્ડથી વિશિષ્ટ સન્માન  કરવામાં આવ્યું હતું. 

પાલનપુર સરકીટ હાઉસ ખાતે ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી હરેન્દ્ર વીરસિંહને મળી શકાશે.’’


લોકસભા પેટા ચૂંટણી-૨૦૧૩ અન્વયે બનાસકાંઠા જીલ્લા માટે ભારતના ચૂંટણીપંચ તરફથી કામગીરીની દેખરેખ માટે ચૂંટણી નિરીક્ષકશ્રીઓ (ઓબ્ઝર્વરશ્રીઓ)ની નિમણુંક કરવામાં આવી છે. જેમાં ૧૦-દાંતા, ૧૨-પાલનપુર, અને ૧૩-ડીસા વિધાનસભા મતદાર વિભાગના નિરીક્ષક(ઓબ્ઝર્વર) તરીકે શ્રી હરેન્દ્રવીરસિંહની નિમણુંક કરવામાં આવી છે. તેઓશ્રીનું પાલનપુરમાં આગમન થઇ ગયું છે. તેમના સંપર્ક માટેનો નંબર-૦૨૭૪૨-૨૫૩૩૮૬ છે અને મોબાઇલ નં. ૮૧૪૧૦ ૯૯૫૬૫ છે. તેઓશ્રી પાલનપુર સરકીટ હાઉસ ખાતે સવારના ૯ થી ૧૦ કલાક સુધી મુલાકાતીઓને મળી શકશે. તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી બનાસકાંઠા ધ્વારા જણાવાયું છે.

 

ચૂંટણીને અનુલક્ષી જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી દ્વારા  હથિયાર પરવાનેદારો માટે જાહેરનામું પ્રસિધ્ધ કરાયું.

ભારતના ચૂંટણી આયોગ ધ્વારા ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચૂંટણીની જાહેરાત થયેલ હોઇ આદર્શ આચાર સંહિતા અમલી બની છે. તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા તા.૭/૬/૨૦૧૩ સુધી પૂર્ણ કરવાની છે. આ ચૂંટણી દરમ્‍યાન કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે માટે જરૂરી પ્રબંધ કરવો આવશ્‍યક જણાય છે. જે ધ્‍યાને લેતા બનાસકાંઠા જિલ્‍લાના હથિયાર પરવાનેદારોએ ધારણ કરેલ હથિયારના સંદર્ભમાં કેટલાંક પ્રતિબંધ મૂકવાનું આવશ્‍યક જણાય છે.             

શ્રી જે.જી.હિંગરાજીયા(આઇ.એ.એસ.)જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી, બનાસકાંઠા પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ ૧૪૪ થી મળેલ સત્તાની રૂએ હુકમ ફરમાવાવમાં આવે છે. કે (૧) બનાસકાંઠા જિલ્‍લાના સમગ્ર વિસ્‍તારમાં કોઇ વ્‍યકિતને શસ્ત્ર  અધિનિયમ-૧૯૫૯ ની કલમ-૨ની વ્‍યાખ્‍યામાં આવતું કોઇપણ શસ્‍ત્ર ધારણ કરી ફરવુ નહિ. તેમજ હથિયાર પોતાના રહેઠાણના સ્‍થળે સેફ કસ્ટડીમાં રાખવા. (૨) નીચે દર્શાવ્‍યા મુજબના વ્‍યકિતઓએ ધારણ કરેલ હથિયાર પરવાના હેઠળના પરવાનેદારોના સંદર્ભમાં વ્‍યકિતગત અને વિગતવાર સમીક્ષા કરીને તેમના હથિયાર જે તે પોલીસ સ્‍ટેશનમાં જમા લેવા માટે પોલીસ અધિક્ષકશ્રી બનાસકાંઠાને અધિકૃત કરવામાં આવે છે.(અ). જામીન ઉપર છોડેલી વ્‍યકિતઓ (બ). ફોજદારી ગુનાઓ કર્યાની ભૂમિકાવાળી વ્‍યકિતઓ (ક). હુલ્‍લડના ગુનામાં ખાસ કરીને ચૂંટણી સમય દરમ્‍યાન સંડોવાયેલ વ્‍યકિતઓ (ઙ) ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ વ્યકિતઓ (ઇ). મેળા દરમ્‍યાન કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવામાં બાધકરૂપ થાય તેમ હોય તેવા ઇસમો. સમય મર્યાદામાં નોટીસ બજાવી શકાય તેમ ન હોય અને સુનાવણી આપવાનું શક્ય ન હોઇ ઉપર પેરામાં જણાવેલ હુકમમાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ જાહેર કરવામાં આવે છે. આ આદેશ કાયદો અને વ્‍યવસ્‍થાનો ચાર્જ સંભાળતા અધિકારીશ્રીઓ, સુરક્ષા કર્મચારીઓને લાગુ પડશે નહિ. આ આદેશનો ભંગ કનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ તા. ૭/૬/૨૦૧૩ સુધી અમલમાં રહેશે.

ચૂંટણી દરમ્‍યાન ચાર કે તેથી વધુ વ્‍યકિતઓએ  ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું.

ભારતના ચૂંટણી આયોગ ધ્વારા ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચૂંટણીની જાહેરાત થયેલ હોઇ આદર્શ આચાર સંહિતા અમલી બની છે. તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા તા.૭/૬/૨૦૧૩ સુધી પૂર્ણ કરવાની છે. આ ચૂંટણી દરમ્‍યાન ઉમેદવારો તથા તેમના કાર્યકરો દ્વારા પ્રચાર ઝુંબેશ માટે સભા,સરઘસ વિ.નીકળવાની શક્યતા હોવાથી બનાસકાંઠા જિલ્‍લાના સમગ્ર વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓની કોઇ મંડળી-સરઘસની મનાઇ કરવાનું જણાય છે.             

શ્રી જે.જી.હિંગરાજીયા(આઇ.એ.એસ.) જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી, બનાસકાંઠા-પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪થી મળેલ સત્તાની રૂએ ચૂંટણી હેઠળના બનાસકાંઠા જિલ્લાના સમગ્ર મતદાર વિસ્તારમાં તા. ૬/૫/૨૦૧૩ થી તા.૭/૬/૨૦૧૩ સુધી (બન્ને દિવસો સહિત) ચાર કે તેથી વધુ વ્યક્તિઓની કોઇ મંડળીને સભા ભરવા કે બોલાવવા તેમજ સરઘસ માટે મનાઇ ફરમાવવામાં આવે છે. આ હુકમ સરકારની નોકરીમાં તથા રોજગારમાં હોય તે વ્‍યકિતઓને, ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્‍યકિતઓને, કોઇ લગ્‍નના વરઘોડાને, કોઇપણ સ્‍મશાન યાત્રાને લાગુ પડશે નહી.

આ હુકમનો ભંગ અથવા ઉલ્‍લંધન કરવા બદલ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

ચૂંટણી દરમ્‍યાન પોષડોડા પરવાનેદારોએ પોષડોડાનું વેચાણ બંધ રાખવું."

ભારતના ચૂંટણી આયોગ ધ્વારા ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચૂંટણીની જાહેરાત થયેલ હોઇ આદર્શ આચાર સંહિતા અમલી બની છે. તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા તા.૭/૬/૨૦૧૩ સુધી પૂર્ણ કરવાની થાય છે. બનાસકાંઠા જિલ્‍લાની કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ નજર સમક્ષ લેતાં જાહેર સુલેહ શાંતિ તેમજ જાહેર સુરક્ષા જાળવવા માટે બનાસકાંઠા જિલ્‍લામાં આવેલ તમામ પોષડોડા પરવાનેદાર દ્વારા થતા પોષડોડાનું વેચાણ ચૂંટણી થતા સુધી બંધ રાખવું જરૂરી જણાય છે.

આ જિલ્‍લામાં જાહેર સુલેહ શાંતિના ભાગરૂપે કેફી પદાર્થોનું વેચાણ બંધ રહે તે હેતુસર ગુજરાત પ્રોહીબેશન અધિનિયમ-૧૯૪૯ ની કલમ-૧૪૨ ની જોવાઇઓ અનુસાર બનાસકાંઠા જિલ્‍લાના તમામ પોષડોડા પરવાનેદારો દ્વારા તા. ૨૦/૦૫/૨૦૧૩ થી તા. ૫/૦૬/૨૦૧૩ સુધી (બંને દિવસો સહિત) પોષડોડાનું વેચાણ બંધ રાખવા ફરમાવવામાં આવે છે.                   

 

ચૂંટણી અધિકારીની કચેરીની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ત્રણથી વધુ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ."

ભારતના ચૂંટણી આયોગ ધ્વારા લોકસભા પેટા ચૂંટણીનો કાર્યક્રમ તારીખ ૩/૫/૨૦૧૩ ના રોજ જાહેર થયેલ છે. તે મુજબ ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચૂંટણી માટે મતદાન તા. ૨/૦૬/૨૦૧૩ ના રોજ યોજાનાર છે. અને મતગણતરી તા. ૦૫/૦૬/૨૦૧૩ ના રોજ હાથ ધરાનાર છે.તેમજ આ ચુંટણીની તમામ પ્રક્રિયા તા. ૭/૬/૨૦૧૩ ના રોજ પુરી થનાર છે.

ચૂંટણી દરમિયાન ઉમેદવારી પત્રો ભરવા માટે ઉમેદવારો મોટી સંખ્‍યામાં ટેકેદારો તથા વાહનો સાથે આવતા હોય છે.જેના કારણે ચૂંટણી અધિકારીઓની કચેરીમાં તેમજ કમ્‍પાઉન્‍ડમાં અવ્‍યવસ્‍થા ઉભી થાય છે. આવી પરિસ્‍થિતી નિવારવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા આ અંગે કરેલ અધતન સુચના મુજબ કેટલાક નિયંત્રણો મુકવા જરૂરી જણાય છે.

શ્રી જે.જી. હિંગરાજીયા(આઇ.એ.એસ.) જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી, બનાસકાંઠા-પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪થી મળેલ સત્તાની રૂએ ચૂંટણી સંદર્ભે ઉમેદવારી પત્રો ભરવા આવનાર ઉમેદવાર, ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં વધુમાં વધુ ત્રણ વાહનો સાથે રાખી પ્રવેશી શકશે. ઉમેદવારીપત્ર ભરતી વખતે ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં વધુમાં વધુ પાંચ વ્‍યકિતઓ (ઉમેદવાર સહિત) પ્રવેશી શકશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્‍લંધન કરવા બદલ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

ચૂંટણીને અનુલક્ષી કામચલાઉ ઝુંબેશ કચેરીઓ ઉપર કેટલાક પ્રતિબંધો મુકાયા."

ભારતના ચૂંટણી આયોગ ધ્વારા લોકસભા પેટા ચૂંટણીનો કાર્યક્રમ તારીખ ૩/૫/૨૦૧૩ ના રોજ જાહેર થયેલ છે. તે મુજબ ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચૂંટણી માટે મતદાન તા. ૨/૦૬/૨૦૧૩ન રોજ યોજાનાર છે અને મતગણતરી તા. ૦૫/૦૬/૨૦૧૩ ના રોજ હાથ ધરાનાર છે.તેમજ આ ચુંટણીની તમામ પ્રક્રિયા તા. ૭/૬/૨૦૧૩ ના રોજ પુરી થનાર છે.

ચૂંટણી દરમિયાન જિલ્‍લાની કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તથા ચૂંટણી મુકત, ન્‍યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમ્‍યાન લોકોની સલામતી રહે, સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવી શકાય તે હેતુસર વિવિધ રાજકીય પક્ષો કે અન્‍ય વ્‍યકિતઓ દ્વારા સ્‍થાનિક ઝુંબેશના હેતુસર ઉભી કરવામાં આવતી કામચલાઉ ઝુંબેશ કચેરીઓ ઉપર ભારતના ચૂંટણી પંચની સુચનાઓ મુજબ કેટલાક નિયંત્રણો મુકવા જરૂરી જણાય છે.

શ્રી જે.જી.હિંગરાજીયા(આઇ.એ.એસ.)જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી, બનાસકાંઠા-પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ મળેલ સત્તાની રૂએ આથી ફરમાવે છે કે, લોકસભા પેટા ચૂંટણી દરમ્‍યાન વિવિધ રાજકીય પક્ષો કે અન્‍ય વ્‍યકિતઓ દ્વારા સ્‍થાનિક ઝુંબેશના હેતુસર નીચે દર્શાવેલ શરતોને આધીન રહીને જ કામચલાઉ ઝુંબેશ કચેરી ઉભી કરવાની અને ચલાવવાની મંજૂરી સંબંધિત ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવશે.

(૧) આવી કચેરી કોઇ જાહેર કે ખાનગી મિલકત ઉપર દબાણ કરીને ખોલી શકાશે નહીં. (૨) આવી કોઇ પણ કચેરી કોઇ ધાર્મિક સ્‍થળોએ અથવા તેના પ્રાગણમાં ઉભી કરી શકાશે નહીં. (૩) આવી કોઇ પણ કચેરી કોઇ શૈક્ષણિક સંસ્‍થા/હોસ્‍પિટલની બાજુમાં ઉભી કરી શકાશે નહીં. (૪) આવી કોઇ પણ કચેરી કોઇ મતદાન મથકના ૨૦૦ મીટરની અંદર ઉભી કરી શકાશે નહીં. (૫) આવી કચેરીઓ પક્ષના પ્રતીક/ફોટાગ્રાફ સહિત ફકત એકજ પક્ષનો ધ્‍વજ અને બેનર પ્રદર્શિત કરી શકશે. (૬) આવી કચેરીઓમાં ઉપયોગમાં લેવામાં આવેલા બેનર્સનું કદ ૪x૮ થી વધુ ન હોવું જોઇએ અને સ્‍થાનિક કાયદા હેઠળ બેનર/હોર્ડિગ્‍સ વગેરે માટે આનાથી ઓછું કદ નિર્દિષ્‍ટ કરવામાં આવ્‍યું હોય તો બેનરનું કદ તેનાથી વધુ ન હોવું જોઇએ. ઉપરોકત હુકમનો ભંગ કર્યે ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ કસુરવાર સામે પગલાં લેવાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ધાર્મિક સ્‍થળોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કરી શકાશે નહી."

ભારતના ચૂંટણી આયોગ ધ્વારા લોકસભા પેટા ચૂંટણીનો કાર્યક્રમ તારીખ ૩/૫/૨૦૧૩ ના રોજ જાહેર થયેલ છે. તે મુજબ ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચૂંટણી માટે મતદાન તા. ૨/૦૬/૨૦૧૩ના રોજ યોજાનાર છે. અને મતગણતરી તા. ૦૫/૦૬/૨૦૧૩ ના રોજ હાથ ધરાનાર છે તેમજ આ ચુંટણીની તમામ પ્રક્રિયા તા. ૭/૬/૨૦૧૩ ના રોજ પુરી થનાર છે. તે અનુસાર ભારતના નિર્વાચન આયોગે બંધારણની કલમ-૩૨૪ હેઠળ તેમને મળેલ સત્તાની રૂએ ચૂંટણી પ્રક્રિયા દરમ્‍યાન આદર્શ આચાર સંહિતાનો અમલ કરવા મળેલ સુચનાઓ મુજબ ધાર્મિક સ્‍થળોનો ચૂંટણી પ્રચારના ઉપયોગ પર નિયંત્રણ રાખવાની જરૂર છે.

ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા ધાર્મિક સ્‍થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરવામાં આવે તો તેનાથી જાહેર જીવનને સમસ્‍યાઓ ઉભી થવા સંભવ છે. ચૂંટણીઓ મુકત અને ન્‍યાયી વાતાવરણમાં યોજાય તે માટે ચુંટણીતંત્ર પ્રયત્‍નશીલ છે. જેથી ધાર્મિક સ્‍થળોનો ચૂંટણીલક્ષી પ્રચાર માટે ઉપયોગ ન થાય તે માટે નિયંત્રણો મુકવા જરૂરી છે.

શ્રી જે. જી. હિંગરાજીયા (આઇ.એ.એસ.) જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી, બનાસકાંઠા-પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ મળેલ સત્તાની રૂએ આથી ફરમાવે છે કે, ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિસ્‍તારમાં આવેલ કોઇપણ મંદિર, મસ્‍જિદ, ચર્ચ, ગુરૂદ્વારા અથવા કોઇપણ ધાર્મિક પ્રાર્થના સ્‍થળોનો ચૂંટણીલક્ષી ભાષણો કે ચૂંટણીના કોઇપણ પ્રકારના હેતુ માટે તા. ૬/૫/૨૦૧૩ થી તા. ૨/૬/૨૦૧૩ સુધીના સમયગાળા દરમિયાન ઉપયોગ કરી શકાશે નહિ. આ હુકમનો ભંગ અથવા ઉલ્‍લંધન કરવા બદલ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

કૃષિ મહોત્‍સવ-૨૦૧૩ -ભિલોડા તાલુકાના ધંધાસણ ગામે કૃષિ મહોત્‍સવ યોજાયો.

સમગ્ર રાજયમાં ધરતીપુત્રોને કૃષિ સંશોધનોથી માહિતીગાર કરવા અને માર્ગદર્શન આપવા તાલુકે તાલુકે કૃષિરથનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેના અનુસંધાને આજ રોજ સાબરકાંઠા  જિલ્લાના ભિલોડા તાલુકાના ધંધાસણ ગામે કૃષિ મહોત્‍સવ યોજાયો હતો.

આ પ્રસંગે કૃષિ મહોત્‍સવના ઉદ્દઘાટક તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી ગંજાનંદભાઇ પ્રજાપતિએ જણાવ્‍યું હતું કે, ગામડાનો સર્વાગી વિકાસ કૃષિ વિના શકય નથી આથી ખેડૂતોએ સમૃધ્‍ધિમાં વધારો કરવા તેમજ કૃષિક્ષેત્રમાં આધૂનિક ખેત પધ્‍ધતિનો અને સુધારેલ ઓજારોથી કૃષિ વિષયક જાણકારી મેળવી આવકમાં બમણી કરવાનો અભિગમ રાજય સરકારનો છે જેથી ખેડૂતોએ કૃષિ ક્ષેત્રે  ઝડપથી વિકાસ  સાધવા ડ્રિપ ઇરિગેશન પધ્‍ધતિ અપનાવવા અનુરોધ કયો હતો.


પાલનપુર મુકામે ચૂંટણી ઓબ્‍ઝર્વરશ્રીઓની ઉપસ્‍થિતિમાં EVM મશીનોનું રેન્‍ડમાઇઝેશન કરાયું.'

બનાસકાંઠા સંસદીય વિસ્‍તારની પેટા ચૂંટણી આગામી તા. ૨ જી જુનના રોજ યોજવાની છે. જેની તૈયારીના ભાગરૂપે તંત્ર ધ્વારા સુંદર વ્યવસ્થાઓ ગોઠવાઇ છે. ગઇકાલે પાલનપુર મુકામે ચૂંટણી ઓબ્‍ઝર્વરશ્રીઓ, જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી જે. જી. હિંગરાજીયા તથા માન્‍ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં EVM મશોનોનું રેન્‍ડમાઇઝેશન કરવામાં આવ્‍યું હતું. જિલ્‍લામાં કૂલ-૨૨૨૯ બેલેટ યુનિટ અને ૨૨૨૯ કંન્‍ટ્રોલ યુનિટની ફાળવણી કરવામાં આવી છે. નાયબ જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી એન. એલ. પાંડોરના જણાવ્‍યા પ્રમાણે બનાસકાંઠા સંસદીય મતવિભાગની દરેક વિધાનસભામાં ૧૨૭ % પ્રમાણે EVM મશીનોની ફાળવણી કરવામાં આવી છે. જેમાંથી ૧૨૦ ટકા ચૂંટણી કામ માટે અને ૭ ટકા EVM મશીનો તાલીમ માટે ફાળવાયાં છે. તેમણે જણાવ્‍યું કે, તા. ૧૭ અને ૧૮ મે ના રોજ મતદાન સ્‍ટાફને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં તમામ મતદાન સ્‍ટાફને તાલીમ અપાશે.

૧૭મી મે ના રોજ મોરઝીરા અને પીપલાઇ દેવી ખાતે કૃષિરથ તથા કિશાન સભા યોજાશે


વલસાડઃ ડાંગ જિલ્લા માં નવમાં કૃષિ મહોત્‍સવ-૨૦૧૩ની કરવામાં આવી રહેલી ઉજવણીના ભાગરૂપે આગામી તા. ૧૭/૫/૨૦૧૩ના રોજ કૃષિરથના નિયત થયેલા કાર્યક્રમ પ્રમાણે તાલુકા પંચાયત  ટાકલીપાડા સીટના ગામોમાં પરિભ્રમણ કરશે. સવારે ૮-૩૦ કલાકે પીપલાઇદેવી ખાતે કિશાન સભા યોજાશે. જ્‍યારે ગડદ તાલુકા પંચાયત સીટ વિસ્‍તારના ગામોમાં કૃષિરથ પરિભ્રમણ કરશે તથા મોરઝીરા ખાતે કિશાન સભા યોજાશે. જેમા ખેતીવાડી અધિકારીઓ કૃષિ વૈજ્ઞાનિકો,તજજ્ઞો દ્વારા આધુનિક વૈજ્ઞાનિક ખેતી પધ્‍ધતિઓ,સિંચાઇ પધ્‍ધતિઓ વાડી ઉછેર પ્રવૃતિ ,સોઇલ હેલ્‍થ કાર્ડ, પાક સંરક્ષક દવાઓનો  ઉપયોગ, સિઝન પ્રમાણે વારાફરથી પાકની ફેરબદલી કરી સમયસર વાવેતર કરવુ, ઓછા ખર્ચે ઓછા પાણીએ વધુ સિંચાઇ વિસ્‍તારને આવરી લેતી ટપક સિંચાઇ પધ્‍ધતિથી થતા ફાયદા તથા ગુણવત્‍તા યુકત પાકોનું ઉત્‍પાદન મેળવી શકાય તે અંગેની જાણકારી આપવામાં આવશે. તથા જુદી-જુદી કૃષિ સહાય યોજના હેઠળ કિટસનુ વિતરણ કરવામાં આવશે. પશુપાલન વિભાગ દ્વારા પશુપાલન કેમ્‍પમાં ખેડુતોના પશુઓને આરોગ્‍ય સારવાર પુરી પાડવામાં આવશે. જેનો લાભ લેવા ખેડુતોને તથા પશુપાલકોને જણાવવામાં આવ્‍યું છે.

વલસાડનો ૪૫ વર્ષિય અસ્‍થિર મગજનો યુવક ઓમપ્રકાશ પાલીવાલ ગુમ થયો :


વલસાડઃ વલસાડ શહેરના રેલ્‍વે યાર્ડ, રૂમ નંબર-૫૧૯, ઇસ્‍ટ ખાતે રહેતો અને મૂળ તમીલનાડુનો ૪૫ વર્ષિય યુવક નામે ઓમપ્રકાશ હરીશંકર પાલીવાલ ગત તા.૨૭મી એપ્રિલ, ર૦૧૩નાં રોજથી ગુમ થયો છે. વલસાડ સિટી પોલીસ સ્‍ટેશન તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્‍યા અનુસાર ઓમપ્રકાશ પાલીવાલ તા.૨૭/૪/ર૦૧૩નાં રોજ બપોરના ૧:૧પ વાગ્‍યાના સુમારે, વિનય મેડીકલ સ્‍ટોર્સની બાજુની ગલીમાં, કયાંક ચાલી જતા ગુમ થયો છે, તે આજદિન સુધી મળી આવેલ નથી. ગુમ થનાર શરીરે પાતળા બાંધાનો, રંગે ઘંઉવર્ણ, ઊંચાઇ ૫ ફૂટ-૬ ઇંચ, મોઢુ લંબગોળ, જમણા પગની જાંઘમાં કાળા તલનું નિશાન છે. ગુમ થનાર યુવક અસ્‍થિર મગજનો છે. તે હિન્‍દી તથા તાલીમનાડુની પ્રાદેશિક ભાષા જાણે છે. આ વર્ણનવાળા યુવકની ભાળ કે પત્તો મળે તો વલસાડ સિટી પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયુ છે.

તા. ૧૯મી  મેના રોજ વલસાડ ખાતે કારકીર્દી માર્ગદર્શન શિબિર યોજાશે

વલસાડઃ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થતાંની સાથે જ વાલીઓ અને વિદ્યાર્થીઓ હવે પછી શું?ની વિમાસણમાં મુકાઇ જતા હોય છે. વાલીઓ અને વિદ્યાર્થીઓની આ વિમાસણનો ઉકેલ લાવવા માટે આગામી તા. ૧૯/૦૫/૨૦૧૩ના રોજ નવચેતન ધોડિયા સમાજ,વલસાડ દ્વારા સવારે ૦૯:૩૦ કલાકે કારકીર્દી માર્ગદર્શન શિબિરનું આયોજન સમસ્‍ત ધોડિયા સમાજ સંચાલિત શ્રીમતી ગજરાબેન છગનલાલ પટેલ સાંસ્‍કૃતિક ભવન અટક પારડી, વલસાડ ખાતે કરવામાં આવ્‍યું છે. આ શિબિરમાં ધો.૧૦ પછી શું? અને ધો.૧૨ પછી શું? વિષય પર માર્ગદર્શન પુરૂં પાડવામાં આવશે. રસ ધરાવતા વાલીઓ અને વિદ્યાર્થીઓને સમયસર હાજર રહેવા શ્રી ભરતભાઇ પટેલ, પ્રમુખ નવચેતન ધોડિયા સમાજ, વલસાડ તરફથી જણાવાયું છે.

આઇ.ટી.આઇમાં પ્રવેશ ઇચ્‍છુકો ધ્‍યાન આપે

વલસાડઃ વલસાડ જિલ્લામાં કાર્યરત તમામ આઇ.ટી.આઇ અને કૌશલ્‍ય વર્ધન કેન્‍દ્રો ખાતે એમ્‍પાવર યોજના અંતર્ગત પ્રવેશ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત પ્રવેશ મેળવવા ઇચ્‍છતા ઉમેદવારોએ નજીકના કૌશલ્‍ય વર્ધન કેન્‍દ્રોનો સંપર્ક કરી પ્રવેશ ફોર્મ મેળવી લેવું. વધુ વિગતો માટે નજીકની આઇ.ટી.આઇનો સંપર્ક કરવા આચાર્યશ્રી, ઔદ્યોગિક તાલીમ સંસ્‍થા, પારડી તરફથી જણાવાયું છે.

વનરાજ કોલેજ ધરમપુર ખાતે આઇ.એ.એસ તાલીમ પ્રવેશ પરીક્ષા યોજાશે

વલસાડઃ ડૉ.સૌરભ જે.દેસાઇ ચેરિટેબલ ટ્રસ્‍ટ સંચાલિત ઇન્‍સ્‍ટીટયુટ ઓફ એડવાન્‍સ સ્‍ટડીઝ ખાતે ચલાવવામાં આવતા આઇ.એ.એસ તાલીમ વર્ગમાં પ્રવેશ માટેની પ્રવેશ પરિક્ષા તા. ૧૯/૦૫/૨૦૧૩ના રવિવારના દિને સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ કલાકે દરમિયાન યોજાશે. આ પરિક્ષા બેસવા માટે કોલેજમાં નામ નોંધાવ્‍યા છે તેવા તમામ પરીક્ષાર્થીઓ તથા નામ ન નોંધાવ્‍યા હોય તેવા અન્‍ય કોઇપણ કોલેજ કે યુનિવર્સીટીના વિદ્યાર્થી ભાઇ-બહેનો પરીક્ષા આપવા માટે ઉપસ્‍થિત રહી શકશે. આ પૂર્વે જેમણે પરિક્ષા આપી છે તેવા તમામ વિદ્યાર્થી ભાઇ-બહેનો ફરીથી પરિક્ષા આપી શકશે. પરિક્ષા આપવા માંગતા તમામ પરિક્ષાર્થીઓને વનરાજ કોલેજ ધરમપુર ખાતે સમયસર ઉપસ્‍થિત રહેવા કોલેજ અને પરિક્ષાના આયોજકો તરફથી અનુરોધ કરાયો છે. વધુ વિગતો માટે મો.નં- ૯૯૯૮૨૫૯૪૨૩ અથવા મો. નં-૯૯૯૮૨૧૯૩૨૩ પર સંપર્ક કરવા શ્રી યોગેશભાઇ ભટ્ટ, આચાર્યશ્રી વનરાજ કોલેજ ધરમપુર તરફથી જણાવાયું છે.

તા.ર૧મી મે, ર૦૧૩નાં રોજ યોજાશે :


જિલ્લા અધિકારીઓને લાભાર્થીઓની યાદી રજુ કરવા જણાવાયુ

વલસાડઃ આગામી દિવસોમાં યોજાનારા વલસાડ જિલ્લાના ગરીબ કલ્‍યાણ મેળા સંદર્ભે એક અગત્‍યની સમીક્ષા બેઠક તા.ર૧/પ/ર૦૧૩નાં રોજ સાંજે ૪ વાગ્‍યે કલેક્‍ટોરેટ ખાતે યોજાનાર છે. આ બેઠકમાં ગરીબ કલ્‍યાણ મેળા અંગેની પૂર્વતૈયારીઓ તથા આગોતરા આયોજન અંગે જરૂરી ચર્ચા વિચારણા હાથ ધરાશે. વલસાડ જિલ્લાના સંબંધિત વિભાગોને ગરીબ કલ્‍યાણ મેળાના લાભાર્થીઓની યાદી તાત્‍કાલિક રજુ કરવા, તથા આ બેઠકમાં સમયસર સ્‍વયં ઉપસ્‍થિત રહેવા કલેકટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે                           

કતારગામ ખાતે રહેતા કાજલબેનની ભાળ મળે તો જાણ કરશોઃ


સુરતઃસુરત શહેરના કતારગામ પોલીસ સ્‍ટેશનના જણાવાયા અનુસાર તા.૩૦/૪/૨૦૧૩ના રોજ ૩૦૩, સોલા એપાર્ટમેન્‍ટ, આરોગ્‍ય કેન્‍દ્રની પાછળ, કતારગામ ખાતે રહેતા માવજીભાઈ પટેલની પુત્રી કાજલબેન (ઉ.વ.૨૧) ગુમ થયા છે. જે શરીરે પાતળા બાંધાના, રંગે ધઉવર્ણી, ઉચાઈ ૫.૪ ફુટ છે. લાલ તથા સફેદ રંગનો પંજાબી ડ્રેસ પહેર્યો છે. કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

 

ઉમરા ખાતે રહેતા દિવ્‍યાબેનની ભાળ મળે તો જાણ કરશોઃ

સુરતઃ સુરત શહેરના ઉમરા પોલીસ સ્‍ટેશનના જણાવાયા અનુસાર તા.૨/૫/૨૦૧૩ના રોજ આલ્‍યય પાર્ક, ગોકુળ રો હાઉસ, પાર્લે પોઈન્‍ટ ખાતે રહેતા દિવ્‍યા સ્‍ટેનલી જોન માર્ટીન(ઉ.વ.૨૬) ગુમ થયા છે. જે શરીરે મજબુત બાંધાના, રંગે ધઉવર્ણી, ઉચાઈ ૫.૨ ફુટ છે. બ્‍લ્‍યુ રંગનું ટોપ પહેર્યું છે. કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

સલાબતપુરા ખાતે રહેતા વસીમ સલીમ શેખની ભાળ મળે તો જાણ કરશોઃ

સુરતઃ સલાબતપુરા પોલીસ સ્‍ટેશનના જણાવાયા અનુસાર તા.૨૮/૪/૨૦૧૩ના રોજ મુળ કઠોર ગામના રહેવાસી હાલ રઝાનગર, ભાઠેના-૧, વાડીગલા દરબાર પાસે, સલાબતપુરા ખાતે રહેતા વસીમ સલીમ શેખ (ઉ.વ.૨૭) ગુમ થયા છે. જે શરીરે મધ્‍યમ બાંધાના, રંગે શ્‍યામવર્ણી, ઉચાઈ ૫.૫ ફુટ છે. મરૂન ટી શર્ટ તથા બ્‍લ્‍યુ જીન્‍સ પહેર્યું છે. જે કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

(1) મન્દીરમાં ચોરી થયાના ન્યુઝ મને ગમે છે (2) આધુનીક ધર્મસ્થાનો !






ગોવીન્દ મારુ posted: "મન્દીરમાં ચોરી થયાના ન્યુઝ મને ગમે છે –રોહીત શાહ  'નો પ્રોબ્લેમ' મને ડાઉટ છે કે આ વાત સાંભળ્યા પછી તમને મારા માટે અણગમો થશે, મારા વીચારો પ્રત્યે તમને નારાજગી થશે. કદાચ તમને મારા પ્રત્યે નફરત પણ થઈ જાય ! છતાં મારે વીનમ્ર નીખાલસતાથી કહેવું છે કે જ્યારે હ"
Respond to this post by replying above this line

New post on અભીવ્યક્તી

(1) મન્દીરમાં ચોરી થયાના ન્યુઝ મને ગમે છે (2) આધુનીક ધર્મસ્થાનો !

by ગોવીન્દ મારુ

મન્દીરમાં ચોરી થયાના ન્યુઝ મને ગમે છે –રોહીત શાહ  'નો પ્રોબ્લેમ' મને ડાઉટ છે કે આ વાત સાંભળ્યા પછી તમને મારા માટે અણગમો થશે, મારા વીચારો પ્રત્યે તમને નારાજગી થશે. કદાચ તમને મારા પ્રત્યે નફરત પણ થઈ જાય ! છતાં મારે વીનમ્ર નીખાલસતાથી કહેવું છે કે જ્યારે હું કોઈ મન્દીરમાં ચોરી થયાના સમાચાર સાંભળું છું […]

Read more of this post

Comment    See all comments    Like

Unsubscribe or change your email settings at Manage Subscriptions.

Trouble clicking? Copy and paste this URL into your browser:
http://govindmaru.wordpress.com/2013/05/16/rohit-shah-2/

Thanks for flying with WordPress.com


ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર







ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

Link to ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

આધ્યાત્મિક જીવન આ રીતે જીવો

Posted: 16 May 2013 11:08 AM PDT

આધ્યાત્મિક જીવન આ રીતે જીવો  શરીર એ બીજું કઈ નથી, માત્ર એક સાધન છે, આત્માના ઉદ્ધારનું સાધન, તેની શોધ-ખબર રાખવી જોઈએ, ૫ણ જયાં સુધી તે સાધનરૂપે આત્મોદ્વારમાં સહાયક થઈ શકે, તે હદ સુધી જ ખબર રાખવી જોઈએ. તેને સ્વસ્થ અને સશક્ત બનાવી રાખવા માટે જે કંઈ જરૂરી હોય તે કરો ૫ણ તેની ઈન્દ્રિય-લિપ્સાની જિજ્ઞાસાનું મનોરંજન […]
You are subscribed to email updates from ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
To stop receiving these emails, you may unsubscribe now.
Email delivery powered by Google
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610

All Raghuvanshis,


Dear All Raghuvanshis,
Hope you are in pink of your health. I am glad to inform you that we have organised the competition "RAGHUVANSHI HEER SHODH PRATIYOGITA" which is announced with complete guidelines on 5th May in the Karobari Samiti Sabha of Shree Lohana Mahaparishad at Bhuj, Kutch. This is multiple choice questions objective examination (based on the selected topics from Five Books released during 6th World Raghuvanshi Maha Adhivation held on 4/5/6 January, 2013 at Ahmedabad) which will be held on 15th August across the globe. This new initiative was highly appreciated by all the members present in the meeting.
Please find below the links for letter for Guide Lines, Promotional Poster, Application Form and the Selected Syllabus from all the Five Books referred to hereinabove for your ready reference and doing the needful and also to forward the same to all Mahajans / Individuals who may take initiative and motivate community members of All Age Groups to participate in the aforesaid examination.
The above information along with the reading material for ready reference is also available on website www.lohanamahaparishad.org
I am sure that you will try your best to get maximum participants from your area. Be in touch, will keep you updated.
Thank you in advance in anticipation of your best services and cooperation.

Jay Jalaram                         Jay Raghuvansh                                Jay Mahaparishad                          
NOTE:
-          We also appreciate Mr. Samir Kakkad (Dr. S. N. Kakkad & family from Bhabhar) who has offered 20 tablets/ playbooks (electronic device costing Rs. 2 Lacs approx.) for the best three performers in each category.
-          We also welcome the contribution for event sponsorship of Rs. 1,00,000/- and stationery printing sponsorship of Rs. 75000/- (Question papers, response sheets, admit card etc...) Name / logo of the donors will be printed on all relevant articles.
 
Himanshu B. Thakkar
Chairman - Professional Committee
Shree Lohana Mahaparishad
403/404, 'Naindhara'
Nr. Grand Bhagwati, S. G. Road,
Ahmedabad - 380054
Ph: +9179 26854782, Fax : +9179 40007732

Uzebekistan



-

 
Region: Central Asia, Area Total: km2 
Coast Line:
Doubly landlocked country
Capital: Tashkent
 
What does doubly landlocked country mean?
A landlocked country surrounded only by other landlocked countries may be called a "doubly landlocked" country.
A person in such a country has to cross at least two borders to reach a coastline.
There are currently two such countries in the world: Liechtenstein in Central Europe surrounded by Switzerland and Austria.  Uzbekistan in Central Asia surrounded by Afghanistan, Kazakhstan, Kyrgyzstan, Tajikistan, and Turkmenistan.

 
 
 
Tashkent
 
 
Independence Square, Tashkent
 
 
The Amir Timur Monument in Tashkent. National hero of the Uzbeks
Timur,  historically known as Tamerlane was a Turkic ruler. He conquered West, South and Central Asia and founded the Timurid dynasty.
He was the grandfather of Ulugh Beg, who ruled Central Asia from 1411 to 1449 and the great-great-great-grandfather of Babur Beg, founder of the Mughal Empire, which ruled South Asia for centuries
 
 
The Museum of History of Timurids
 
 
Interior  of Timur's mausoleum
 
 
The Khast Iman mosque in Tashkent, Uzbekistan
 
 
Navoi Theater.Tashkent
 
 
Prince Romanov Palace in Tashkent
 
 
Memorial to the victims of the earthquake in Tashkent in 1966
 
 
Khiva
 
 
Khiva Islam Khodja minaret
 
 
View of  Khiva from Islam Khodja minaret
 
 
Interior of Juma Mosque.Khiva
 
 
Monument to Al-Khorezmi.Khiva - the founder of algebra
Abu Abdallah (or Abu Jafar) Muhammad ibn Musa al Khorezmi (783-850) was Central Asian mathematician, astronomer, historian, geographer, as well as one of the greatest scientists of the Middle Ages.
 
 
Architectural gem in the city of Khiva
 
Carpet maker
 
 
Colourful breads
 
 
Souvenirs from Soviet Era
 
 
 
 
 
Bazaar in Bukhara
 
 
Folkloric dance group
 
 
 
 
 
Instrument maker
 
 
 
 
 
 
 
 
Herbal tea vendor
 
 
Bazaar
 
 
Streets of Khiva

 
The Registan
The Registan was the heart of the ancient city of Samarkand of the Timurid dynasty, now in Uzbekistan. The name Registan means "Sandy place" in Persian.
The Registan was a public square, where people gathered to hear royal proclamations, heralded by blasts on enormous copper pipes called dzharchis - and a place of public executions.
It is framed by three madrasahs (Islamic schools) of distinctive Islamic architecture.
The three madrasahs of the Registan are: the Ulugh Beg Madrasah (14171420), the Tilya-Kori Madrasah (16461660) and the Sher-Dor Madrasah (16191636).
 
 
The great hall in the madrasa at Registan square
 
 
Detail of the Registan in Samarkand best known symbol of Uzbekistan..Part of the cultural heritage of UNESCO
 
 
The Amir Timur Monument in Samarkand, National hero of the Uzbeks
Timur,  historically known as Tamerlane was a Turkic ruler. He conquered West, South and Central Asia and founded the Timurid dynasty.
He was the grandfather of Ulugh Beg, who ruled Central Asia from 1411 to 1449 and the great-great-great-grandfather of Babur Beg, founder of the Mughal Empire, which ruled South Asia for centuries
 
 
Gur-e Amir
is a mausoleum of the Asian conqueror Tamerlane (also known as Timur) in Samarkand.
 
 
Madrasa Ulughbek .Samarkand
 
 
Detail from the necropolis Shohi Zinda.Samarkand
 
 
Shad-i Mulk Aqa Mausoleum in Samarkand
 
 
Street of Tombs, Samarkand
 
 
The Dor Madrassah.Samarkand
 
 
Amurdar ja
 
 
Pamir mountains
 

 
Teabowls. Ceramics in Uzbekistan have a long tradition
 
 
Breads
 
Bazaar
 
Pottery maker
 
Soviet Era buildings
 
Stories of Scheherazade's One Thousand and One Nights
 
 
The council of the wise old men
 
 
 
 
 
 
 
 
A precious commodity on the edge of the desert in Khiva in Uzbekistan.
Also children  transport  water in various vessels from the wells outside the town to their homes.
 
In many cities of the country cleaning the streets is in the hands of women.