LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
રવિવાર, 21 એપ્રિલ, 2013
Click here to chat with me on Kik!
Click here to chat with me on Kik!: My username is kkumarjoshi on Kik Messenger, the crazy-fast, free, mobile messenging app. Click the link to chat with me!
શનિવાર, 20 એપ્રિલ, 2013
Fwd: Check out "જીવનમાં વણી લેવા જેવાં નીતિસૂત્રો...!! ૨ !!" on GUJARATI-ગુજરાતી
|
Fwd: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
| | |
- શ્રદ્ધાથી સત્યની પ્રાપ્તિ થાય છે.
- આચરણમાં શ્રેષ્ઠતાનો સમાવેશ
- આ૫ણે તુચ્છ નહિ, ગૌરવશાળી જીવન જીવીએ.
- આ વિષમ વેળામાં આપણી મોટી જવાબદારી
| શ્રદ્ધાથી સત્યની પ્રાપ્તિ થાય છે. Posted: 17 Apr 2013 09:47 PM PDT શ્રદ્ધાથી સત્યની પ્રાપ્તિ થાય છે. પોતાને ખુદને, પોતાની ચેતનસત્તાને ઓળખવી એ સહેલી વાત નથી. વિદ્યમાન ૫રિસ્થિતિઓ જ દગો આ૫વા માટે પૂરતી હોય છે, વળી જન્મ -જન્માંતરોનાં પ્રારબ્ધ એટલાં ભલા નથી હોતા જે મનુષ્યને સહેલાઈથી માફ કરી દે છે. આ૫ણું અસલી વ્યકિતત્વ એટલું સ્પષ્ટ છે કે તેની ભાવાનુભૂતિ એક ક્ષમા થઈ જાય છે, તે ૫ડદામાં રહેતું [...] |
| Posted: 17 Apr 2013 09:43 PM PDT આચરણમાં શ્રેષ્ઠતાનો સમાવેશ આત્મશાંતિની ઉ૫લબ્ધિ સંસારનાં સુખો અને ૫દાર્થોના ભોગથી સંભવ નથી. તેની પ્રાપ્તિ તો ત્યારે થાય છે, જ્યારે મનુષ્યના જીવન અને આચરણમાં શ્રેષ્ઠતાનો સમાવેશ થાય છે. શ્રેષ્ઠતા જ આત્મશાંતિનો એકમાત્ર આધાર છે. શ્રેષ્ઠ આત્માવાળી વ્યકિત ગમે તેટલી ગરીબ અને એકાકી કેમ ન હોય, તેને અસંતોષની યાતના સહન કરવી ૫ડતી નથી. વિદ્વાન, ૫રમાર્થી ભક્ત તથા [...] |
| આ૫ણે તુચ્છ નહિ, ગૌરવશાળી જીવન જીવીએ. Posted: 17 Apr 2013 09:40 PM PDT આ૫ણે તુચ્છ નહિ, ગૌરવશાળી જીવન જીવીએ હાડ-માંસનું પૂતળું દુર્બળકાય માનવપ્રાણી શારીરિક દૃષ્ટિએ તુચ્છ અને નગણ્ય છે. મામૂલી જીવજંતુ, ૫શુ-૫ક્ષી જેવી રીતે કુદરતી જીવન જીવે છે, તેવી રીતે જીવનની લાશ નર૫શુ ૫ણ વેંઢારતા રહે છે. આવા પ્રકારનું જીવન જીવવાથી કોઈનો જીવન ઉદ્દેશ્ય પૂરો થતો નથી. વિચાર જ એ શકિત છે, જેણે મનુષ્યને બીજા પ્રાણીઓની સરખામણીમાં વધારે [...] |
| આ વિષમ વેળામાં આપણી મોટી જવાબદારી Posted: 17 Apr 2013 09:33 PM PDT આ વિષમ વેળામાં આપણી મોટી જવાબદારી આ ઈશ્વર પ્રદત્ત મહાન વરદાનનો ઉ૫યોગ ભૌતિક સુવિધાઓ કમાવા સુધી જ સીમિત રાખવામાં આવે એ ઉચિત નથી. તેની સાથેસાથે એક નૈતિક જવાબદારી એ ૫ણ જોડાયેલી છે કે એકબીજાને સન્માર્ગ ૫ર ચાલવાની, કુમાર્ગ ૫ર આગળ વધતા રોકવાની જવાબદારી ઉપાડીએ. અનાચાર વધવાનું ત્યારે જ સંભવ બને છે, જ્યારે બીજા લોકો તેને [...] |
| You are subscribed to email updates from ઋષિ ચિંતનના સાંનિધ્યમાં To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 | |
Fwd: Beautiful World of Animals
A selection of photos of animals, made last week in different parts of the world.
Black yellow tapir calf, who was born February 9, stands next to his mother at the zoo in Leipzig, Germany, on March 7.
Takin and her baby roam their enclosure at the zoo in Wroclaw, Poland, on March 8. Takin are found in India, Myanmar and China. This species is listed artiodactyls in the International Red Book. (Maciej Kulczynski / EPA)
Small antelope (dik-dik) trampled on the table in the office worker Chester Zoo in England, March 12. Antelope educate zoo keeper, as her mother did not recognize. (Phil Noble / Reuters)
The horse is in the paddock in Valkenburg near Hanover, Germany, March 12. (Julian Stratenschulte / AFP – Getty Images)
Duck standing on the steps of the Eiffel Tower in Paris, March 12. (Ian Langsdon / EPA)
Mandrill from the zoo in Dresden, Germany, March 12.
A Meerkats cub, after six weeks of birth is sitting in the grass in the Auckland Zoo in California, Posted In alpha-Q Group.March 11. (Justin Sullivan / Getty Images)
Condor chick pressed the doll to the San Diego Zoo, March 11. Chick hatched two weeks ago, and now he eats up to 15 mice a day.
Reddish-gray wallaby looks out from his mother's handbag in the zoo near Budapest, Hungary, on March 11.
The female giant panda walks in his enclosure at Edinburgh Zoo in Scotland, on March 11.
Lion yawns at the Nairobi National Park in Kenya, March 11.
Cat walks past the colonnade of St. Peter's in the Vatican, March 11. (Christian Hartmann / Reuters)
Dog jumps over a hurdle at the dog show "Crufts Dog Show" in Birmingham, England, March 10. (Carl Court / AFP – Getty Images)
Cranes stand in a field near Petersdorf, Germany, March 10. (Patrick Pleul / EPA)
Woman showing skinny guinea pig breeds in the international exhibition pets in Lublin, Poland, on March 9. (Wojciech Pacewicz / EPA)
White-collar Cub mangabey playing near her mother at the zoo in Wroclaw, Poland, on March 8. (Maciej Kulczynski / EPA)
Hornbill chicks that hatched two months ago in an incubator at the center of research and breeding birds, Jurong Bird Park in Singapore.
A newborn baby giraffe lying on a pile of straw at the zoo in Duisburg, Germany, on March 8. (Bernd Thissen / AP)
Woman shows jury Maltese at dog «Crufts Dog Show» in Birmingham, England, March 8. (Darren Staples / Reuters)
Indian rhinoceros cub sleeps next to his mother in the zoo north of London, on March 7. (Zsl Whipsnade / EPA)
Osprey takes to catch fish in Dorale, Fla., March 7. (Wilfredo Lee / AP)
The nine-year girl sleeping next to her Irish wolfhound at dog "Crufts Dog Show" in Birmingham, Posted In alpha-Q Group.England, March 7. (Oli Scarff / Getty Images)
Oystercatcher flying over an island in the Yellow Sea near Gunsan, South Korea, March 7. (Jeon Heon-kyun / EPA)
Orangutan drinks water from a tin can in a zoo in Bangkok, Thailand, on March 7. (Rungroj Yongrit / EPA)
Squirrel sitting on the fence in Arlington, Virginia.
શુક્રવાર, 19 એપ્રિલ, 2013
ગુરુવાર, 18 એપ્રિલ, 2013
Revised Mailer: Shri Modi to address inaugural ceremony of MCA College for women in Amreli. Watch LIVE
Watch LIVE Webcast
@narendramodi.in
Date - 19th April
Time - 9:30 am
To know more about the event, click here
For live tweets, follow @narendramodi_in on twitter.
--
If you do not wish to receive any further communications, please Click Here
Fwd: your blog post
નામ અને પત્ની નું નામ જન્મ સાલ ઈશવિશન લગ્ન સાલ ઈશવિશન
કલ્યાણજી હીરજી જોષી/કાશીમાં ૧૯૦૪ ૧૯૨૯ /પોરબંદર રાજ્ય માં વસવાટ કરેલ વર્ષ ૧૯૩૧
કરશનજી હીરજી જોષી/ કડવીમાં ૧૯૦૧ ૧૯૨૫/જામજોધપુર રાજ્ય માં જ વસવાટ કરેલ
જેશંકર હીરજી જોષી /જમનામાં ૧૮૯૮ ૧૯૨૩/ભાણવડ રાજ્ય માં વસવાટ કરેલ ૧૯૨૫
દયાશંકર હીરજી જોષી ૧૮૯૫ યુંવાનીં માં સ્વર્ગસ્થ થયેલ
પ્રભાશંકર હીરજી જોષી ૧૮૯૨ સન્યાસી થયેલ બ્રહ્મચારી રહેલ
હીરજી વશરામ જોષી /ગંગા માં ૧૮૬૭ ૧૮૯૦ /જામજોધપુર વસવાટ કટેલ
વશરામજી ભીમાજી જોષી/કેસર માં ૧૮૩૬ ૧૮૫૯ /જામજોધપુર વસવાટ માટે આવેલ વર્ષ ૧૮૪૯
રાઘવજી ભીમાજી જોષી/વાલીમાં ૧૮૩૪ ૧૮૫૪ / /વિપ્લવ માં ભાગ લીધેલ અને શહીદ થયેલ
વેલજી રાઘવજી જોષી/અમુલામાં ૧૮૫૬ ૧૮૭૫ /આગળ નો ઇતિહાસ મળતો નથી
ભીમાંજી જીવાજી જોષી/પુષ્પા માં ૧૮૧૦ ૧૮૩૨ /રાજસીતાપુર વસવાટ માટે આવેલ
જીવાજી દેવજી જોષી/ગોમતીમાં ૧૭૮૭ ૧૮૦૮
દેવજી ગોપાલજીજોષી/મોતીમાં ૧૭૬૦ ૧૭૮૪
ગોપાલજી રામજી જોષી/રૂડીમાં ૧૭૩૦ ૧૭૫૬
રામજી ગોવિંદજીજોષી/દયામાં ૧૬૯૫ ૧૭૧૬
ગોવિંદજીકાનજી જોષી/ જડીમાં ૧૬૬૭ ૧૬૮૯
કાનજી માધવજી જોષી/અંબા માં ૧૬૪૦ ૧૬૬૦
માધવજીપરમાનંદજોષી/શાંતામાં ૧૫૮૯ ૧૬૧૦
પરમાનંદવલ્લભજીજોષી/લાડુમાં ૧૫૬૦ ૧૫૮૨
વલ્લભજીભગવાનજીજોષી/જેઠીમાં ૧૫૩૬ ૧૫૫૫
૧૫ મી સદી સુધી નો ઇતિહાસ મળી આવે છે આગળ ભીમજી જોષી ની પેઠી થી આપણે બધા ભાઈ થઈ થતા જઇયે છીએ , હજુ આગળ નો ઇતિહાસ મેળવીએ તો શ્રીનાથજી મુરરાજી જોષી તેના પુત્ર ભવાનજી ને લઇ ને ૧૨૩૦ માં ઈશામાંલી ગમે વસવાટ કરવા આવેલ જેનો શિલાલેખ મળી આવેલ છે અને હાલ ઈશામાંલી ગામ માં મોજુદ છે મૂળ ઈશામાંલી ગામ ગર્ગ ગોત્ર રૂપી ત્રણ ૩ જોશી ના પરિવારે વસવાટ કરેલ જે ત્રણેય ગોત્ર ગર્ગ નાં જ હતા જેનો
ઇતિહાસ શાક્ષી પૂરે છે
આપણે સર્વે ના કુળદેવી માતાજી શ્રી ઉમિયા ભવાની સ્વરૂપ છે
કુળદેવી ઉમિયા (ઉમા) માતાજી છે જેમાં શંકા કરશો નહિ
શિવ મહેશ્વર છે
ગણપતિ એક્દંતો છે
ભૈરવ કાલ ભૈરવ છે
શર્મા મિત્ર છે
નદી સાબરમતી છે
વેદ યજુર્વેદ છે
શાખા માંધ્યાન્દીની છે
ગોત્ર ગર્ગ છે
ગર્ગ ગોત્ર ના પાંચ પરવા છે ૦૧ ગર્ગસ્યા ૦૨ આંગીરાશ ૦૩ ભારદ્વાજ ૦૪ શેનયા ૦૫ બહ્સ્પત્ય
શિહોર સંપ્રદાય છે
શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ છીએ
કુલ ના મંત્ર દ્રસ્ત ઋષિ વશીસ્ઠ છે જેની સ્પષ્ટતા વિશ્નુંપુરણ પુરણ માં ત્રીજા ભજ ના પ્રથમ અધ્યાય માં આપેલ છે
આહીર ના ગોર તરીકે પૂજાવ છો
ભારદ્વાજ ગોત્ર, વશિષ્ટ ગોત્ર, કે ગર્ગ ગોત્ર માં વિવાહ કરવો નહી કે કરાવાવો નહિ
તળ બાર ગામડી તળ કહેવાય છે
હીરજી વશરામ જોષી ની પેઠી સ્થાપિત કુળદેવી તરીકે સતી માતા વહુ લાલ માં અને સાસુ અમુલા માં ને પુજે છે અને ત્યાં જ છેડાછેડી છૂટે છે
બાર ગામડી પેહલા આપની પંખી દાભડા જીરા પંખી તરીકે ઓળખાતી
અલ્લૌદ્દીન ને રુદ્રમાળ તોડયો પછી ઈશામાંલી જોષી પરિવાર ઈશામલ શિહોર તાબા ના રાજ માંથી સ્થળાંતર કરી અને રાજસીતાપુર થોડા વર્ષ રહેલ ત્યારબાદ જામ જોધપુર વસવાટ કરેલ
ઇતિહાસ સાક્ષી એ બોલે છે કે હીરજી વશરામજી જોષી ની સાથે ઠાકર પરિવાર ના ગાડા પણ ભેગા હતા અને જેના મુખી સુંદરજી ઠાકર જે પાછળ થી ભટ્ટ કહેવાય તે પણ હીરજી વશરામજી જોષી સાથે જામ જોધપુર વસવાટ કરવા આવેલ
આપણા નીવેદ બે પ્રકાર ના થાય છે
વાર્ષિક નીવેદ અને પ્રસગોપાત થતા નીવેદ
વાર્ષિક નીવેદ કાળી ચૌદશ ના તલવટ પાંચ મુઠ્ઠી ચોખા એટલે કે રાંધેલ ભાત ચોખા રાંધી ઘી ગોળ મેળવી જુવારવા , પાટલા ઉપર ઘી ની દીવો કરવો અને શ્રીફળ
પાણીયારે દીવો અને તલવટ ધરવા અને શ્રીફળ
વૈશાખ સુદ પંચમ ના ઉમિયા માતાજી ની લાપશી અને શ્રીફળ
પ્રસંગો પાત નીવેદ માં નવ નીવેદ થાય છે
દર વર્ષે આશો સુદ આઠમેં દુર્ગષ્ટમી ના દિવશે અચૂક લાપશી અને શ્રીફળ સાંજ ના સમયે માતાજી નીવેદ સ્વરૂપે ને ધરવા
આપણા સુરાપુરા તરીકે શ્રીનાથીજી બાપા ના દીકરા ભવન બાપા અને ભવન બાપા ના દીકરા વીરજી બાપા પુજાય છે સુરાપુરા દાદા નું શ્રાધ ભાદરવા વડ ૧૪ ના દિવશે દરેક કુટુંબે નાખવું જેમાં રાંધેલ ભાત ખંડ ઘી દૂધ હોય છે
નીવેદ નો પ્રસાદ માત્ર જોષી કુટુંબ ના સભ્યો એ જ લેવો બહાર ના વ્યક્તિ ઓ ને આપવો નહિ
આપણા બાર ગામડી તળ ગોળ ના આશરે ૪૦૦ ઘરો છે
ગર્ગ ગોત્ર ના વંશજ હોવાથી ગર્ગ સંહિતા માં લખેલ છે કે અધ્યાય ૫ શ્લોક ૧૯ બતાવે છે કે ઈશામાંલીયા જોષી પરિવાર ના પુત્ર હમેશા લલાટે કેસર તિલક ચંદન કરીને જ પ્રાત;કાર્યો ની શરૂઆત કરે. કેસર તિલક નું ચંદન હમેશા અવશ્ય કરવું એવું સ્પષ્ટ જણાવેલ છે
આપણા તમામ નામો ની પાછળ હમેશા જી લગાવતા જે તમે લગભગ બધા નામ માં આવે છે
પૂર્વે માં આપણે ગર્ગસ્યા ઋષિ ના વંશજ અને અંગ્સત ઋષિ ને શિષ્યો એવા કશી નગરી માં વસતા હતા કાળ ક્રમે ત્યાંથી ઉજ્જૈન માં વસવાટ કરેલ આજે પણ ઉજ્જૈન અને કશી માં ઘણા ઘરો છે ઈશાવીશાન ૦૦૬૫ માં વીર વિક્રમ સવંત ૧૨૧ માં વાસુદેવ ઋષિ તેના પુત્ર વૈજનાથ ઋષિ તેના પુત્ર સારંગ ઋષિ તેના પુત્ર રામ ઋષિ તેના દેવ ઋષિ તેના ભુદર ઋષિ તેના ભાણ ઋષિ તેના માધવરાય તેના સોમનાથ તેના હર નાથ તેના દેવ દસ
તેના હરિરામ તેના રઘુનાથ તેના હારાદત તેના જયદત્ત તેના સોમદત્ત તેના દામોદર તેના મધુસુધન તેના વેણી દાસ તેના મહાદેવ તેના સદાશિવ તેના વિશ્વનાથ તેના વેદ નાથ તેના રાજરાખ તેના દામોદરજી અને તેના કાનજી તેના જગન્નાથ અને તેના મુરારજી અને તેના શ્રી નાથજી બાપા એમ ઇતિહાસ જણાય છે
Regards
Hiteshkumar Joshi
9824214757
posted by KASHYAP JOSHI at 5:32 AM on Oct 8, 2012
1 – 1 of 1
rajujosh said...
Dear Sir,
with reference to the post " ૧૨૩૦ માં ઈશામાંલી ગમે વસવાટ કરવા આવેલ જેનો શિલાલેખ મળી આવેલ છે અને હાલ ઈશામાંલી ગામ માં મોજુદ છે" Can you please inform the exact location and road directions to the place. A shilalekh of any kind needs to be preserved as it happens to be of utmost importance for our history, and to do so I need the exact location.
Regards,
Raju
March 30, 2013 at 1:55 AM
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)













































