LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
રવિવાર, 14 એપ્રિલ, 2013
AARAB TIMBADI NAZIKNO BHARADIYO PRAJA MAATE MAATHANA DUKHAVA SAMAN...KASHYAP JOSHI JETALSAR
From: "kashyap joshi" <kkumarjoshi@gmail.com>
Date: Apr 13, 2013 12:21 PM
Subject: AARAB TIMBADI NAZIKNO BHARADIYO PRAJA MAATE MAATHANA DUKHAVA SAMAN...KASHYAP JOSHI JETALSAR
To: "go" <go@blogger.com>
AARAB TIMBADI NAZIKNO BHARADIYO PRAJA MAATE MAATHANA DUKHAVA SAMAN...KASHYAP JOSHI JETALSAR
શનિવાર, 13 એપ્રિલ, 2013
Fwd: Appeal from Arvind Kejriwal
| View this message in your browser | | | View this message in your mobile | | | Forward to your friends | | | Unsubscribe | | | ![]() |
|
--
If you do not want to receive any newsletters, Click Here
Fwd: આરટીઆઇ માટેની અરજી
(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧૨ : વહીવટી તંત્રને વધુ પારદર્શક બનાવવાના પ્રયાસમાં સરકારે આર.ટી.આઇ. અરજી અને તેની ફીને ઓનલાઇન મોકલાની શરૃ આત કરી છે. ઓનલાઇન માધ્યમ દ્વારા લોકો માહિતી મેળવી શકે અને પોતાના અધિકારનો ઉપયોગ કરી શકે એ માટે સરકારે http://www.rtionline.gov.in પોર્ટલ શરૃ કરી હતી એમ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું. આ વિભાગ દેશમાં પારદર્શક કાનૂનના અમલીકરણ માટેનું મધ્યસ્થી છે. માહિતી ઇચ્છતી વ્યક્તિ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અથવા તો એની સહયોગી બેન્ક મારફત ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા દસ લાખ રૃપિયાની ફી ભરી શકે છે. ફીની ચૂકવણી માટે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ પણ કરી શકાય છે. હાલમાં લોકો પોતાની અરજી ઓનલાઇન ભરી શકે છે અને પર્સોનલ એન્ડ ટ્રેનિંગ વિભાગને લગતી માહિતી માટે પણ અરજી કરી શકે છે. આ મંચનો ઉપયોગ કરીને તેઓ ફી પણ ભરી શકશે. એમ વિબાગના એક અધિકારીએ કહ્યું હતું. આ વેબસાઇટ ચાલુ સપ્તાહની શરૃઆતમાં લોન્ચ કરવામાં આવી હતી. આની મારફતે આરટીઆઇ અરજીઓ કે પ્રથમ અપીલને ફાઇલ કરી શકાય છે. નવી દિલ્હી સ્થિત કેન્દ્ર સરકારના કોઈ પણ વિભાગ અથવા મંત્રાલયની માહિતી પણ મળી શકશે. તમામ મંત્રાલયો સુધી આ સવલત પૂરી પાડવામાં આવશે. મહિનાના અંત સુધીમાં પાટનગરની તમામ ઓફિસોને પણ સાંકળી લેવામાં આવશે એમ અધિકારીએ કહ્યું હતું. આ વેબસાઇટ સરકારી માહિતી મેળવવા સરળતા કરી આપશે.
Fwd: 'ડિજિટલ વિલ
હ્યુસ્ટન,
શુક્રવાર, 12 એપ્રિલ, 2013
Fwd: [New post] જ્યારે અન્ધવીશ્વાસ એક આખા કુટુમ્બનો ભોગ લે છે
Subject: [New post] જ્યારે અન્ધવીશ્વાસ એક આખા કુટુમ્બનો ભોગ લે છે
To: kkumarjoshi@gmail.com
ગોવીન્દ મારુ posted: "-યાસીન દલાલ - જો લોકો ધર્મનો સાચો અર્થ સમજતા થાય અને એમાંથી અન્ધશ્રદ્ધા કાઢી નાખે તો કોઈ વાંધો જ ન રહે ! રાજસ્થાનના સવાઈ માધોપુર જીલ્લાનાં ગંગાપુર ગામમાં બનેલી એક ઘટનાએ સમગ્ર દેશનું ધ્યાન ખેચ્યું છે. ત્યાં કંચનસીંહ રાજપુતનું કુટુમ્બ રહેતું હતું. કુટુમ"
|
Fwd: Daily Motivational and Inspirational Quotes
Daily Motivational and Inspirational Quotes |
| Don't feel bad if people remember you only when they need… ( Inspiring Quotes ) Posted: 10 Apr 2013 09:55 PM PDT |
| You have to take the good with the bad, smile when you're… ( Positive Quotes ) Posted: 10 Apr 2013 09:35 PM PDT |
| You are subscribed to email updates from Daily Motivational and Inspirational Quotes To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 | |



































