LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
રવિવાર, 11 નવેમ્બર, 2012
રિટર્ન સાથે ઓડિટ રિપોર્ટ ફરજિયાત
ડોક્ટર, વકીલો માટે રિટર્ન સાથે ઓડિટ રિપોર્ટ ફરજિયાત
અમદાવાદ,શુક્રવાર
: એક કરોડનું ટર્નઓવર ધરાવતી અને ટેક્સ ઑડિટને પાત્ર ગણાતી ભાગીદારી પેઢી,
હિન્દુ અવિભક્ત પરિવાર કે વેપારી પેઢી માટે હવેથી રિટર્નની
નકલ સાથે જ ફોર્મ ૩-સીબી અને ૩-સીડીમાં એટેચ કરીને ઑડિટ રિપોર્ટ પણ ફાઈલ
કરવાનું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. આવકવેરા ખાતાએ ઓનલાઈન
રિટર્નફાઈલિંગ માટે તેની આખી વેબસાઈટને રિવેમ્પ કરીને હવે તેમાં ઑડિટને
પાત્ર બનતા અને વર્ષે દહાડે ૨૫ લાખથી વધુની ફીની આવક ધરાવતા ચાર્ટર્ડ
એકાઉન્ટન્ટ્સ, વકીલ, કન્સલ્ટન્ટ્સ અને ડૉક્ટરને માટે પણ ઑડિટ કરેલા
રિપોર્ટની નકલ ઑનલાઈન ફાઈલ
કરવાનું ફરજિયાત બનાવી દીધું છે. અગાઉ ૬૦ લાખની વાર્ષિક આવકની મર્યાદા હતી
ત્યારે આ કેટેગરીમાં આવતા કરદાતાઓ તેમના ઓનલાઈન રિટર્ન ફાઈલ કરવાની સાથે જ
૩૦મી સપ્ટેમ્બરે તેમના ઑડિટ કરેલા એકાઉન્ટ તૈયાર હોવાનું દર્શાવી દેતા
હતા. આ પ્રકારના કિસ્સાઓમાં જવલ્લે જ આવકવેરા ખાતાની તપાસ આવતી હોવાથી તેઓ
ફૂરસદે તેમના ઑડિટ કરેલા એકાઉન્ટ તૈયાર કરાવતા હતા. આવકવેરાના જાણકાર
પ્રમોદ
પોપટનું કહેવું છ કે હવે આ કેટેગરીમાં આવતા તમામ કરદાતાઓએ તેમના ઓનલાઈન
રિટર્નની સાથે જ ફોર્મ નંબર ૩-સીબી અને ૩-સીડીમાં ઑડિટ કરેલા રિપોર્ટ
ઓનલાઈન ફાઈલ કરવા પડશે અને ઓનલાઈન અપલોડ પણ કરવા પડશે. તેઓ ઑડિટ કરેલા
રિપોર્ટ ફાઈલ કે અપલોડ નહિ કરે તો તેમના રિટર્ન અપલોડ થશે નહિ. પહેલા
રિટર્ન ફાઈલ કરવામાં વિલંબ કરનારાઓને અડધા ટકાના પેનલ્ટી કરવામાં આવતી હતી.
રાજ્યપાલે દિવાળીની શુભેચ્છા પાઠવી
ગુજરાતના રાજ્યપાલ ડો.કમલાજીએ દિવાળી અને નૂતન વર્ષના પાવન અવસરે તમામ
નાગરિકોને હાર્દિક શુભેચ્છા પાઠવી છે. નૂતન વર્ષનો મંગલ પ્રારંભ આપણા
સામાજિક જીવનમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ, પરસ્પર ભાઈ-ચારાનો શુભ સંદેશ લઈને
આવે અને આપણને ઉન્નતિના પથ પર ચાલવાની પ્રેરણા પ્રદાન કરે, એવી તેમણે
ઈશ્વરને પ્રાર્થના કરી હતી. ડો.કમલાજી નવા વર્ષના મંગલ પ્રારંભે ૧૪મી
નવેમ્બર ૨૦૧૨ના રોજ સવારે ૯
થી ૧૦ વાગ્ય સુધી ગાંધીનગરમાં રાજભવન ખાતે પ્રજાજનો સાથે શુભેચ્છાઓનું
આદાન-પ્રદાન કરશે.
૬૦૦ રસાયણ વિજ્ઞાનીઓ રાજકોટ આવશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રસાયણશાસ્ત્ર ભવન ખાતે આગામી તા. ર૬ થી ર૮
ડિસેમ્બર દરમિયાન 'ઇન્ડિયન કાઉન્સિલ ઓફ કેમિસ્ટ્સ' ની ૩૧મી વાર્ષિક અખિલ
ભારતીય પરિષદ મળી રહી છે. આ પરિષદમાં રાષ્ટ્રીય તેમજ
આંતરરાષ્ટ્રીયકક્ષાના નામાંકિત રસાયણ વિજ્ઞાનીઓ એકત્ર થનાર છે. ગુજરાતમાં
સૌરાષ્ટ્ર ખાતે પ્રથમ વખતજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યજમાન પદ હેઠળ
'ઇન્ડિયન કાઉન્સિલ ઓફ કેમિસ્ટ્સ' (આઇસીસી)
નું વાર્ષિક અધિવેશન યોજાઇ રહ્યું હોવાથી, સૌરાષ્ટ્રભરની તમામ કોલેજો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેમજ ગુજરાતની તમામ યુનિ. ના રસાયણ વિજ્ઞાનીઓમાં
ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. આ સમગ્ર પરિષદની તૈયારી માટે કુલપતિ ડૉ.
મહેન્દ્રભાઇ પાડલિયાની ચીફ પેટ્રનશીપ હેઠળ સમગ્ર કોન્ફરન્સના ઓર્ગેનાઇઝિગ
સેક્રેટરી તરીકેની જવાબદારી રસાયણશાસ્ત્ર ભવનના અધ્યક્ષ, પ્રોફેસર પી.એચ.
પરસાણિયા
અને પ્રોફેસર અનામિક શાહે હાથ ધરી છે. આ પરિષદની તૈયારી માટે એક
ઉચ્ચકક્ષાની સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં કુલસચિવ આર.જી.
પરમાર ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર ભવનના અધ્યાપકોનો
સમાવેશ કરાયો છે. આ પરિષદમાં આસામ, મિઝોરમ, ઓરિસ્સા, મણપિુર,
ઉત્તરપ્રદેશ, પંજાબ, દિલ્હી, કાશ્મીર, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ,
કોલકત્તા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કણૉટક,
કેરળ, તામિલનાડુ, પોંડિચેરી, ગોવા સહિતના તમામ વિસ્તારમાંથી દેશના પ્રખર
અને નામાંકિત રસાયણ શાસ્ત્રીઓ ખાસ ભાગ લેનાર છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના
મુખ્ય દાતા, ફિલાનથ્રોપિસ્ટ ડૉ. દીપચંદભાઇ ગાર્ડી તથા રાજ્ય તથા કેન્દ્ર
લેવલે વિજ્ઞાન અને ટેક્નોલોજી સાથે સંકળાયેલ નામાંકિત એવી
સીએસએમસીઆરટીઆઇ, સીએસઆઇઆર, આઇઆઇટી, આઇસીઆર જેવી
લેબોરેટરીઝ/ઇન્સ્ટીટ્યૂટ્સમાંથી ૧ર જેટલા પ્રખર
વૈજ્ઞાનિકોને પણ ખાસ નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. ર૬મી ડિસેમ્બરથી શરૂ
થનાર આ કોન્ફરન્સમાં કુલ પ કી-નોટ એડ્રેસીઝ, ૧૦ પ્લેનરી વ્યાખ્યાનો અને
૩૦ અન્ય આમંત્રિત વ્યાખ્યાનો ઉપરાંત ૬૦ ઓરલ અને ૪૦૦ થી વધુ પોસ્ટર
પ્રેઝન્ટેશન્સ સમગ્ર દેશના યુવા રસાયણવિજ્ઞાનીઓ દ્વારા રજૂ થનાર છે. આ
સમગ્ર કાર્યક્રમ રસાયણશાસ્ત્રની પાંચ મુખ્ય શાખાઓ પ્રમાણે વિભાજિત કરેલ
છે. આ સમગ્ર કાર્યક્રમમાં
રસાયણશાસ્ત્ર ભવનના ૪૦થી વધુ સંશોધન વિદ્યાર્થીઓ દ્વારા રસાયણશાસ્ત્રની
વિવિધ પ્રશાખાઓ જેવી કે મેડિસિનલ કેમેસ્ટિ્ફાર્મા એનાલાયટિકલ, પોલિમર,
અલ્ટ્રાસાઉન્ડ કેમિસ્ટિ્ તેમજ બાયો ઇર્ન્ફોર્મેટિકસ સહિતના વિષયો પર આગવા
સંશોધનો રજૂ થનાર છે. આ સમગ્ર પરિષદની નોંધપાત્ર વિશેષતા એ છે કે, આઇસીસી
પ્રતિવર્ષ કુલ રપ જેટલા આઇસીસી એવોર્ડ્ઝ સંશોધનક્ષેત્રે ઉત્તમ કામગીરી
કરનાર યુવા
સંશોધકો તેમજ સિનિયર અધ્યાપકોને એનાયત કરે છે.
દિવાળીના શુભેચ્છા સંદેશ ભારે પડશે ગ્રાહકોના ખિસ્સા પર
દિવાળીની શુભેચ્છા આપવા માટે સગાં-સંબંધી, મિત્રોને મોબાઈલની મદદથી
એસએમએસ મોકલવાનું વિચારી રહ્યા હોવ તો સાવધાન...કારણ કે આ એસએમએસ તમારું
દિવાળું ફૂંકી શકે તેમ છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રની બધી મોબાઈલ કંપનીઓ
દ્વારા ૧૨મી અને ૧૩ નવેમ્બરને 'બ્લેકઆઉટ ડે' જાહેર કરવામાં આવ્યો છે.
તેથી સામાન્ય મોબાઈલગ્રાહકોના ખિસ્સા પર કાતર ફરશે તે ચોક્કસ. ગ્રાહકોને
કોઈ સુવિધા ન આપતા નેશનલ
અને લોકલ એસએમએસ માટે નિયમિત યોજના અનુસાર ચાર્જ લગાવવામાં આવશે. દરેક
એસએમએસ માટે સામાન્યપણે ૧ રૂપિયાનો ચાર્જ લગાવવામાં આવશે, એવી જાહેરાત
કંપની દ્વારા કરવામાં આવી છે. મોબાઈલ સેવા લેનારા ગ્રાહકોએ પસંદ કરેલા
પ્લાન અનુસાર એસએમએસનો ચાર્જ વસૂલવામાં આવશે.
AMDAVADMA MITHAI ZER BANI RAHI CHHE..SANDESH NEWS CHANNEL NU OPERATION..KASHYAP JOSHI REPORTER JETPUR
AMDAVADMA MITHAI ZER BANI RAHI CHHE..SANDESH NEWS CHANNEL NU OPERATION..KASHYAP JOSHI REPORTER JETPUR
શુક્રવાર, 9 નવેમ્બર, 2012
[વલસાડ સમાચાર અંક - 269] शादी का मौसम
From: AKHIL sutaria <akhilsutaria@yahoo.com>
To: "akhiltv-enews" <akhil-tv-enews@googlegroups.com>,"akhilTV-yahoo" <akhiltv@yahoogroups.com>,"akhilTV-google" <akhiltv@googlegroups.com>,"valsadsamachar googlegroups" <valsadsamachar@googlegroups.com>
Date: Thursday, November 8, 2012 7:19:57 PM GMT-0800
Subject: [વલસાડ સમાચાર અંક - 269] शादी का मौसम
शादी का मौसम आ गया
शादी ब्याह या जनम दिन पर पार्टी करने मे पैसा पानी की तरह बहाओगे तो एक दिन पानी खरीदने के लिये पैसा तो होगा लेकिन पानी नहि होगा ...
मनुष्यने तो इन्सानीयत छोड के केवल अपने भौतिक सुख सुविधा के लिये धरतीमां की छाती को चीरफाडके खनिज संपत्तिको लूटकर प्राकृतिक असमतुला कर के मुंगे जीवो का जीना मुश्किल कर दिया है ।
पैसा .. पानी ... पेट्रोल ... सोच समझ के इस्तेमाल करो ...
plz do not waste natural resources.
"(૧) ‘કેટલી વાર કહેવું ?’ ... (લઘુકથા) ..." on GUJARATI-ગુજરાતી
From: priya jain <share@gujarati.ning.com>
To: "kkumarjoshi@gmail.com" <kkumarjoshi@gmail.com>
Date: Friday, November 9, 2012 3:00:23 AM UTC
Subject: Check out "(૧) 'કેટલી વાર કહેવું ?' ... (લઘુકથા) ..." on GUJARATI-ગુજરાતી
GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------
Check out "(૧) 'કેટલી વાર કહેવું ?' ... (લઘુકથા) ..." on GUJARATI-ગુજરાતી
-priya jain
Blog post added by Ashokkumar Desai:
(૧) 'કેટલી વાર કહેવું ?' ... (લઘુકથા) ...
'તને તે મારે કેટલી વાર કહેવું?' આ વાક્ય ઘણાં ઘરોમાં સાંભળવામાં આવે છે.
મા કે બાપ બા...
Blog post link:
http://gujarati.ning.com/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A158890&xgs=1&xg_source=msg_share_post
If your email program doesn't recognize the web address above as an active link,
please copy and paste it into your web browser
--------------------
About GUJARATI-ગુજરાતી
ગુજરાતીકવિતા,ગઝલ,લેખો,શાયરી,ગુજરાતીગીત,લોકગીત,ગુજરાતીસુવિચાર,ગુજરાતી હાસ્ય,કવિતા,ગુજરાતીગીત,મુક્તકો,ગુજરાતી જોક્સ,કાવ્યસંગ્રહ,આયુર્વેદ
8391 members
3074 photos
96 videos
133 discussions
2197 blog posts
--------------------
To control which emails you receive on GUJARATI-ગુજરાતી, or to opt-out, go to:
http://gujarati.ning.com/profiles/profile/emailSettings?xg_source=msg_share_post
From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Thu, 8 Nov 2012 11:55:55 +0800 (SGT)
Subject: Wild Life Images
To: Amit Vaghela <amit_vaghela16@yahoo.com>
Who's bringing the chips..? Otter enjoying a fish supper is just one
photo in amazing gallery of wildlife images
By
Nick Enoch
PUBLISHED:
17:21 GMT, 10 October 2012
|
UPDATED:
08:11 GMT, 11 October 2012
A startled otter stares at the
lens while enjoying a snack. Meanwhile, a green hairy spider camouflages
itself against some foliage... and two flamingos kiss.These
incredible pictures, and more, will be on display later this month when
20 of the world's greatest wildlife photographers gather in London and
reveal the secrets of their art.Hosted by zoologist and
conservationist Mark Carwardine and wildlife expert and TV presenter
Chris Packham, WildPhotos - the UK's largest wildlife photography show
- takes place at the Royal Geographical Society on October 19 and
20.Scroll down for video
Snack attack: A giant otter eating a fish is one
of the images that will be on display at the WildPhotos exhibition in
London on October 19 and 20
Have you twigged what I am? A green hairy spider
blends into the background. Hosted by zoologist Mark Carwardine and TV
presenter Chris Packham, WildPhotos takes place at the Royal
Geographical Society
Take my breath away: A wren male fills the spring air with an early morning song
In the pink: Two flamingos enjoy a peck on each other's beaks
Here kitty, kitty: A brave snapper gets up close and personal with a tiger
Eye, eye, what's this then? A curious insect stares out the lensman
during a leaf stand-off
All white? A Polar bear traverses the Arctic snowscape, perhaps
looking for his next meal...
The two-day event is packed with
inspirational talks and sessions, giving visitors a behind-the-scenes
look at some of the most spectacular wildlife images – including winners
of the prestigious Veolia Environment Wildlife Photographer of the Year
competition.This year's keynote speech will be delivered by
award-winning National Geographic underwater photojournalist Brian
Skerry.
From around the world,
international greats such as Tui de Roy (New Zealand), who grew up in
the Galapagos; Vincent Munier (France), who was raised in the wild
region of the Vosges Mountains; sculptor, photographer and writer,
Patricio Robles Gil (Mexico) and photojournalist Christian Ziegler
(Germany) will show work and share their experiences.
As
well as strong international attendance, this year's event will
showcase the very best of British talent with favourites including
Laurie Campbell, Pete Cairns, Mark Hamblin and Charlie Hamilton James.
Is your name Cliff? Actually, this precarious bird picture was taken
by Tuide Roy
Just gotta make a trunk call: A cheeky critter shows off its climbing skills
Hogging the limelight? This prickly little chap heads home after a hard day
Don't get in a flap, now: A stretch of the gannet's wings and home to roost
Creature of the night: An image, titled Rainforest Angles, by Christian Ziegler
The fisher king: A stunning shot of a bird darting from the river's edge
Feeling blue? A whale deep in thought on the seabed
In plain sight: Wild horses couldn't drag this photographer away from
the snowy sceneRichard
Edwards, chief executive of Wildscreen, the charity behind WildPhotos,
said: 'WildPhotos is now one of the world's leading nature photography
events, bringing together the very best professional photographers, keen
amateurs and general enthusiasts, and giving them an amazing
opportunity to hear the stories behind some of the most iconic images
from the world's best wildlife photographers.'We
have an incredible line-up of some of the finest British and
international photographers this year and are delighted to have Brian
Skerry delivering the keynote.
'WildPhotos
appeals not only to those in the industry, but to anyone interested in
the power nature photography has to communicate the wonders and
challenges facing our natural world.'
Rock and growl: This big cat looks like it prefers its own company
Dinner will be served... soon: A praying mantis waits for insects to
catch on a flower in the canopy
Watch the birdie: A flower is pollinated by a hummingbird
A shadow of his former self? A Polar bear in silhouette
Lunch time: A Hen Harrier in flight approaches her nest site with prey
in Sutherland, north-east Scotland
You looking at my bird? A flock of flamingos relax in the water
Just hop it: A Mountain hare runs across snow in Scotland
Dahod Exhibition at Little Flower's School
From: Sachin Desai <sachin_dokiyu@yahoo.co.in>
Date: Fri, 9 Nov 2012 10:27:59 +0800 (SGT)
Subject: [Dahod-online:1213] Dahod Exhibition at Little Flower's School
To: GOOGLE GROUPS <dahod-online@googlegroups.com>
Cc: "GOPI B.SHETH" <dostiyaarki@gmail.com>
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અંતર્ગત ચાલતી જાણીતી લીટલ
ફ્લાવર્સ સ્કુલમાં દાહોદની વિવિધ ઐતિહાસિક ઇમારતો અને મહાન ભારતીયોના
દાહોદ સાથે સંકળાયેલ સ્મરણો સંદર્ભે એક પ્રદર્શનનું આયોજન થયું છે. બે
દિવસ ચાલનારા આ જાહેર પ્રદર્શનને દાઉદી વ્હોરા સમાજના આમીલ શેખ
અલીઅકબરભાઈ મુ. ઇનાયતઅલી તથા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ
શેઠના વરદ હસ્તે
ખુલ્લું મુકાયું તે પ્રસંગે સંસ્થા સાથે સંકળાયેલ શિક્ષકો, મેને.
કમિટીના સદસ્યો અને અન્ય નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આવો આપને પણ DTV વાળા
શ્રી મનિષ જૈને લીધેલી તસ્વીરોથી, માત્ર વિદ્યાર્થીઓ દ્વારા નિર્મિત આ
પ્રદર્શનને માણીએ: Regards......આભાર....Gopi Sheth (U.S.A) & Sachin
Desai (Dahod)M:- 856-438-0021 & M: 094265 95111E-mail:
dostiyaarki@gmail.com & sachindahod@gmail.com
--
You received this message because you are subscribed to the Google
Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to
dahod-online+unsubscribe@googlegroups.com.
Game Websites
1 | Zynga27,000,000 - Estimated Unique Monthly Visitors
2 | Pogo16,500,000 - Estimated Unique Monthly Visitors
3 | Yahoo! Games16,000,000 - Estimated Unique Monthly Visitors
4 | Y812,000,000 - Estimated Unique Monthly Visitors
5 | BigFishGames9,000,000 - Estimated Unique Monthly Visitors
6 | MiniClip8,500,000 - Estimated Unique Monthly Visitors
7 | AddictingGames7,500,000 - Estimated Unique Monthly Visitors
8 | Games4,100,000 - Estimated Unique Monthly Visitors
9 | GameHouse4,000,000 - Estimated Unique Monthly Visitors
10 | PopCap3,900,000 - Estimated Unique Monthly Visitors
11 |
FOG3,800,000 - Estimated Unique Monthly Visitors
12 | Shockwave3,700,000 - Estimated Unique Monthly Visitors
13 | Iplay3,400,000 - Estimated Unique Monthly Visitors
14 | FreeRideGames2,200,000 - Estimated Unique Monthly Visitors
15 | Bored1,200,000 - Estimated Unique Monthly Visitors
ગુરુવાર, 8 નવેમ્બર, 2012
જમનાદાસ કોટેચા (સ્વ.?)
From: "અભીવ્યક્તી" <comment-reply@wordpress.com>
To: <kkumarjoshi@gmail.com>
Date: Thursday, November 8, 2012 1:13:04 PM GMT+0000
Subject: [New post] જમનાદાસ કોટેચા (સ્વ.?)
Post : જમનાદાસ કોટેચા (સ્વ.?)
URL : http://govindmaru.wordpress.com/2012/11/08/raman-patha/
Posted : November 8, 2012 at 1:12 pm
Author : ગોવીંદ મારુ
Categories : પ્રા. રમણભાઈ પાઠક
(રૅશનાલીસ્ટ જમનાદાસ કોટેચાને શ્રદ્ધાંજલી) જમનાદાસ કોટેચા (સ્વ.?) –પ્રા. રમણ પાઠક 'વાચસ્પતી' 'હારતોરા અને સન્માનો એ બધું તો હાલે ભુલાઈ જવાનું. પરન્તુ આવતી પેઢીને કંઈક જીવનોપયોગી આપી જવાના આનંદનો વૈભવ આજે હું માણી રહ્યો છું. આપના પરીવારના – સભ્યોને તથા વંશવારસોને અન્ધશ્રદ્ધામાંથી મુક્ત થવાનો બોધ મળે, તો મારું આ પુસ્તક અને આ કાર્ય સાર્થક નીવડશે... 'જમનાદાસ [...]
Read more of this post (http://govindmaru.wordpress.com/2012/11/08/raman-patha/)
Add a comment to this post: http://govindmaru.wordpress.com/2012/11/08/raman-patha/#respond
--
WordPress.com | Thanks for flying with WordPress!
Manage Subscriptions
https://subscribe.wordpress.com/?key=983a5b54a0e0c3080eff8abebdb3c9b4&email=kkumarjoshi%40gmail.com
Unsubscribe:
https://subscribe.wordpress.com/?key=983a5b54a0e0c3080eff8abebdb3c9b4&email=kkumarjoshi%40gmail.com&b=LaR9585XnjmEW3X%5BCEMJC%7CTPJJ013_MBDjM00OFTgZmT1%2F%5B-Pm
જિલ્લા પોલીસ વડા ઉપર સેન્ટ્રલ ઓબ્ઝર્વર નિમાશે
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "ATUL N CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Thursday, November 8, 2012 12:07:37 PM GMT+0800
Subject: જિલ્લા પોલીસ વડા ઉપર સેન્ટ્રલ ઓબ્ઝર્વર નિમાશે
ગુજરાતમાં દરેક જિલ્લામાં SP ઉપર સેન્ટ્રલ ઓબ્ઝર્વર નિમાશે
(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર, બુધવાર : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના અનુસંધાને મતદાન દિવસ સુધી દરેક જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સંભાળવા તથા પોલીસદળ અને કેન્દ્રીય સુરક્ષા દળોની વ્યવસ્થા સંભાળવા જિલ્લા પોલીસ વડા- ડીએસપી ઉપર અન્ય રાજ્યના ડીઆઈજી અથવા આઈજી કક્ષાના સીનિયર આઈપીએસ અધિકારીઓ નિરીક્ષકો તરીકે મૂકાશે. કેન્દ્રીય ચૂંટણી પંચે મુક્ત અને ન્યાયી ચૂંટણી કરાવવાનો
તેનો આશય પાર પાડવા માટે છેલ્લા બે વર્ષ દરમિયાન ૧૦ રાજ્યોમાં થયેલી ચૂંટણીમાં આ પ્રકારની પધ્ધતિ અપનાવી છે. જો કે ગુજરાતમાં પહેલીવાર આવો પ્રયોગ થશે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી અનિતા કરવાલે બુધવારે પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરતા જણાવ્યં હતું કે, સમગ્ર જિલ્લામાં ચાંપતી નજર રાખવા માટે આ ડીઆઈજી કે આઈજી કક્ષાના પોલીસ ઓબ્ઝર્વર ટૂંક સમયમાં આવશે અને મતદાન પૂરું થાય
ત્યાં સુધી ગુજરાતમાં રોકાશે.ગુજરાતમાં પહેલીવાર બીજા રાજ્યોમાંથી પોલીસ નિરીક્ષકો આવવાના છે, તે પ્રમાણે ચૂંટણી પહેલાં મતદારોને જાગૃત કરવા અને તે દ્વારા મતદાન વધારવા માટે ચૂંટણી પંચની ગુજરાત ઓફિસ દ્વારા ચાલતી કામગીરી ઉપર દેખરેખ રાખવા પહેલીવાર બીજા રાજ્યોમાંથી ઓબ્ઝર્વર આવશે.મુખ્ય ચૂંટણી અધિકારીએ એક પ્રશ્નના ઉત્તરમાં એવી સ્પષ્ટતા કરી હતી કે, ગુજરાતના પ્રધાનો તથા
વિધાનસભામાં પદો સંભાળતા રાજકીય હોદ્દેદારો જેઓ અત્યારે સરકારી મોબાઈલ ફોન તથા સરકારી રહેણાંક ખાતે લેન્ડલાઈન ફોનનો ઉપયોગ કરે છે, તેમની પાસેથી ત્રીજી ઓક્ટોબર એટલે કે ગુજરાતમાં આચારસંહિતાનો અમલ શરૃ થયો ત્યાર પછીના સમયનું બિલ વસૂલ કરવામાં આવશે. આ જ પ્રમાણે 'નમો ગુજરાત' ચેનલ ઉપરથી નામાંકન બાદ ભાજપના કોઈપણ ઉણેદવારને મત આપવા સંબંધી પ્રચાર કરવામાં આવશે તો તે સ્લોટનો ખર્ચ
ઉમેદવારના ખર્ચ તરીકે ગણવામાં આવશે. ચૂંટણી પંચનો મીડિયા મોનિટરિંગ સેલ દરેક જિલ્લામાં નમો ચેનલ સહિત તમામ ઈલેક્ટ્રોનિક માધ્યમોમાં થઈ રહેલા પ્રસારણ ઉપર બારીકાઈથી વૉચરાખી રહી હોવાનો દાવો કર્યો હતો.
બુધવાર, 7 નવેમ્બર, 2012
Green Gardens of Maui at Island
garden_21.jpg, garden_02.jpg, garden_17.jpg, garden_12.jpg, garden_05.jpg, garden_20.jpg, garden_19.jpg, garden_10.jpg, garden_13.jpg, garden_06.jpg, garden_04.jpg, garden_08.jpg, garden_14.jpg, garden_18.jpg, garden_03.jpg, garden_15.jpg, garden_11.jpg, garden_09.jpg
------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Wednesday, November 7, 2012 11:51:30 AM GMT+0800
Subject: Green Gardens of Maui
Green Gardens of Maui
Hawaiian Island archipelago
is located on the northern tropical circle in the Pacific. Maui is the second
largest and probably the most beautiful island in the Hawaiian archipelago. High
mountains, deep green canyons, swift waterfalls, amazing black and white
beaches, jungles full of life - it's incredible beauty of Maui.
The magnificent beauty of the gardens GARDEN OF EDEN ARBORETUM
and BOTANICAL GARDEN, the collection of which there are more than 500 species of
plants.
This park is also famous for the fact that its territory was
removed beginning famous movie "Jurassic Park."
મંગળવાર, 6 નવેમ્બર, 2012
Cheteswar Angejment
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Tuesday, November 6, 2012 11:18:35 PM GMT+0800
Subject: Cheteswar Angejment
Dear Raghuvanshi Bandhu..
This is the photo of our reghuvanshi cricketer cheteswar pujara angejment photos
Regards
Atul Chotai
સોમવાર, 5 નવેમ્બર, 2012
"એક અલગ ધ્રૂજારી વિઠ્ઠલ તલાટી" on GUJARATI-ગુજરાતી
From: priya jain <share@gujarati.ning.com>
To: "kkumarjoshi@gmail.com" <kkumarjoshi@gmail.com>
Date: Monday, November 5, 2012 4:42:28 PM UTC
Subject: Check out "એક અલગ ધ્રૂજારી વિઠ્ઠલ તલાટી" on GUJARATI-ગુજરાતી
GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------
Check out "એક અલગ ધ્રૂજારી વિઠ્ઠલ તલાટી" on GUJARATI-ગુજરાતી
-priya jain
Blog post added by Viththal R. Talati:
this story I have wrote after the brutal firing in multiplex theater at Denver, Colorado. vt
એક અલગ ધ્રૂજારી વિઠ્ઠલ તલાટી આમ તો તેમ...
Blog post link:
http://gujarati.ning.com/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A158370&xgs=1&xg_source=msg_share_post
If your email program doesn't recognize the web address above as an active link,
please copy and paste it into your web browser
--------------------
About GUJARATI-ગુજરાતી
ગુજરાતીકવિતા,ગઝલ,લેખો,શાયરી,ગુજરાતીગીત,લોકગીત,ગુજરાતીસુવિચાર,ગુજરાતી હાસ્ય,કવિતા,ગુજરાતીગીત,મુક્તકો,ગુજરાતી જોક્સ,કાવ્યસંગ્રહ,આયુર્વેદ
8387 members
3074 photos
96 videos
133 discussions
2190 blog posts
--------------------
To control which emails you receive on GUJARATI-ગુજરાતી, or to opt-out, go to:
http://gujarati.ning.com/profiles/profile/emailSettings?xg_source=msg_share_post
VIRPUR JALARAM NO GHANSHYAM BHIKHA PATEL RUPIYA 1.50 LAAKHANI PISTOL SAATHE PAKDATA CHAKCHAAR....RAJKOT SOG NI KAAMGIRI...PISTOL VIRPUR POLICE NE SOPINE TAPASNO SHARU KARAYEL DHAMDHAMAT..KASHYAP JOSHI, REPORTER..JETPUR..JETALSAR...
KASHYAP JOSHI, REPORTER..
JETPUR..
JETALSAR...
એ ટુ ઝેડ ગુજરાત ૦૫ - નવેમ્બર ૨૦૧૨
A TO Z GUJARAT 05-11-2012.pdf
------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "ATUL N CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Monday, November 5, 2012 11:48:35 AM GMT+0800
Subject: એ ટુ ઝેડ ગુજરાત ૦૫ - નવેમ્બર ૨૦૧૨
સ્નેહી શ્રી,
મજામાં હશો..?
અમારા નુઝ
પેપર એ ટુ ઝેડ ગુજરાત નો લેટેસ્ટ એટલે કે ૦૫ - નવેમ્બર - ૨૦૧૨
નો અંક પ્રસિદ્ધ થઇ
ગયો છે. જેની
પી. ડી.એફ ફાઈલ આ સાથે એટેચ કરેલ છે.
જે ડાઉન લોડ
કરી
જોઈ લેવા વિનતી છે. વધુ માહિતી અમારી વેબ સાઈટ
www.atozgujarat.com ઉપર થી મળી શકશે
આપ
અમારું એ ટુ ઝેડ ગુજરાત વાચો અને દરેક ને વંચાવો આ માટે
આપે
અમારી આ સાથે એટેચ કરેલ પી. ડી.એફ ફાઈલ ને
ડાઉન લોડ કરી આપ ના
મિત્રો - સ્વજનો અને સ્નેહીઓ ને મોકલશો
આપ
ના સૂચનો અને પ્રતિભાવો અમને જરૂર થી જણાવશો
આભાર
આપનો
સહ્દયી
અતુલ ચોટાઈ
તંત્રી - એ ટુ
ઝેડ ગુજરાત (પાક્ષિક) રાજકોટ
=======================================================================================================
Note
: We Respect Your Privacy If You Prefer Not to Receive future email of
this type please Reply with UNSUBSCRIBE With
Subject Line
========================================================================================================
Fwd: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
Sent via Nokia Email
------Original message------
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
To: <KKUMARJOSHI@gmail.com>
Date: Monday, November 5, 2012 2:06:37 AM GMT+0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
///////////////////////////////////////////
ઇશ્વરના વિરાટ સ્વરૂ૫ - બ્રહ્મ-ઈશ્વર-વિષ્ણુ-ભગવાન-૨
Posted: 04 Nov 2012 03:29 AM PST
http://feedproxy.google.com/~r/karshalakg/~3/_fl45FEjbFc/?utm_source=feedburner&utm_medium=email
ઇશ્વરના વિરાટ સ્વરૂ૫ બ્રહ્મ-ઈશ્વર-વિષ્ણુ-ભગવાન વેદાન્ત દર્શને પૂરી શકિતથી
એ પ્રતિપાદિત કર્યુ છે કે આત્મા જ ઈશ્વર છે. તત્વમસિ, સોડહમ્, શિવોડહમ્
અયમાત્મા બ્રહ્મ જેવા સૂત્રોનો અર્થ એ જ છે કે આત્મા જ બ્રહ્મ છે. ઈશ્વરનું
પ્રત્યક્ષ અસ્તિત્વ પોતાના આત્મામાં જ જોવાની વેદાતની સાધના છે. અન્ય ઈશ્વર
ભકતો ૫ણ અંતઃકરણમાં ૫રમાત્માને જુએ છે. અસંખ્ય કાવ્યો તેમજ [...]
///////////////////////////////////////////
ઇશ્વરના વિરાટ સ્વરૂ૫ - બ્રહ્મ-ઈશ્વર-વિષ્ણુ-ભગવાન-૧
Posted: 04 Nov 2012 03:27 AM PST
http://feedproxy.google.com/~r/karshalakg/~3/YrMp5j7k4gs/?utm_source=feedburner&utm_medium=email
ઇશ્વરના વિરાટ સ્વરૂ૫ બ્રહ્મ-ઈશ્વર-વિષ્ણુ-ભગવાન હિન્દુ ધર્મના પૌરાણિક
ગ્રંથોમાં બ્રહ્માજીનાં જે સ્વરૂપોનું વર્ણન છે એમાં એમના ચાર મુખ દર્શાવવામાં
આવ્યાં છે. આ ૫રમાત્માની સત્તાનું એક આલંકારિક ચિત્ર છે. ચાર મુ એમનાં ચાર
રહસ્યોનું સૂચન કરે છે. આ ચાર મુખને (૧) બ્રહ્મ (ર) ઈશ્વર (૩) વિષ્ણુ અને (૪)
ભગવાન કહેવામાં આવે છે. આમ તો ૫રમાત્મા એક [...]
--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM
Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610
Weekly Sutra by Pujya Bhai shri Rameshbhai Oza. Sandipani, Porbandar..
Jetpur
------Original message------
From: kashyap joshi <kashyapjoshi007@yahoo.co.in>
To: <kkumarjoshi@gmail.com>,<dakshconsultancyape@yahoo.co.in>,<amit_vaghela16@yahoo.com>,<kasumbo@yahoo.co.in>,<kaushikmehta123@gmail.com>,<gujblogs@googlegroups.com>
Date: Monday, November 5, 2012 1:01:20 AM GMT+0000
Subject: Weekly Sutra by Pujya Bhai shri Rameshbhai Oza. Sandipani, Porbandar..
Weekly Sutra by Pujya Bhai shri Rameshbhai Oza. Sandipani, Porbandar..
Kashyap Joshi
Jetalsar
Jetpur
------Original message------
From: <contactus@sandipani.org>
To: <kashyapjoshi007@yahoo.co.in>
Date: Monday, November 5, 2012 12:39:43 AM GMT+0530
Subject: Weekly Sutra
Dear Divine Soul KASHYAP J.JOSHI,
Jise kabhi paya nahin jaa saktaa vah hai sansar aur
jise kabhi khoya nahi jaa saktaa vah hai parmatma.
That which can never be gained is the world and
that which can never be lost is God.
Click here to view more Weekly Sutra
- Pujya Bhaishri
Subscribe to Sandipani video's
Join us on Facebook
Forward to a Friend To unsubscribe from our newsletters click here. Unsubscribe Me.
રવિવાર, 4 નવેમ્બર, 2012
Award Winning Photos
swimming through icy waters in Antarctica wins coveted photography
awardPaul Nicklen's jaw-dropping picture of Emperor penguins darting
through the Ross Sea wins Veolia Environment Wildlife Photographer of
the Year awardOther
magnificent images include an alligator with glowing orange eyes, an
eagle hunting a fox and a polar bear stranded on an ice floe
Shortlisted images on show at the Natural History Museum in London
until March 2013
By Daily Mail Reporter
PUBLISHED:
08:45 GMT, 18 October 2012
|
UPDATED:
09:07 GMT, 18 October 2012
The best wildlife photographers from
around the world captured these incredible images of beasts and birds in
their natural habitat - from Antarctica to Bedfordshire.
The
astonishing selection of images of animals across the globe were
shortlisted for the Veolia Environment Wildlife Photographer of the Year
award.The winning shot was a beautiful snap of emperor penguins
swimming through the icy waters of the Ross Sea in Antarctica.
Emperors crowned: Paul Nicklen's incredible
underwater photo of emperor penguins gliding beneath the icy sea won the
Veolia Environment Wildlife Photographer of the Year award
Bright eyes: Larry Lynch took this amazing and
sinister photo of an alligator in Myakka River State Park in Sarasota,
Florida, USA
Face-off: Sergey Gorshkov captured this snow
geese running into trouble with an arctic fox on Wrangel Island in
northeastern Russia
Happy feet: Paul Nicklen also captured this
incredible image of emperor penguins escaping leopard seals in the Ross
Sea, Antarctica
The image by photographer Paul Nicklen, from Canada, took the top
spot in the international competition.
Mr
Nicklen spent hours in wait for the penguins to charge to the surface
through a rare break in the ice so he could capture this stunning image.
He
said: 'It was a fantastic sight as hundreds launched themselves out of
the water and onto the ice above me - a moment that I felt incredibly
fortunate to witness and one I'll never forget.'The finalists had
snapped a vast
range of wild animals - from a rare ghost bear sitting down for lunch
to a fox being chased by a golden eagle.The hundred shortlisted images
will be on show at the Natural History Museum in London until March
2013.
Isolation: Ole Jorgen Liodden captured this stranded polar bear around
the islands of Svalbard in northern Norway
Cold and alone: Anna Henly was on a boat in
Svalbard - an archipelago midway between mainland Norway and the North
Pole - when she spotted this polar bear at around four in the morning
Predator: Stefan Huwiler hiked for five
kilometres in thick snow in the Sinite Kamani National Park in Bulgaria
to reach a hide known to be a golden eagle hotspot. There he found one
of the awe-inspiring creatures hunting a fox
Prey: Gregoire Bouguereau snapped this terrified gazelle calf running
from cheetahs in the Serengeti National Park, Tanzania
Lords of the sky: Owen Hearn captured this red kite flying over
Bedfordshire as an airplane zooms past in the background
જેતપુરનાં સવા લાખ નગરજનો પર તોળાતો જળસંકટનો ભય....જેતપુરની જીવાદોરી સમાન ભાદર ડેમ ખાલી થવાની તૈયારીમાં છે. જેતપુરની સવાલાખની વસ્તીને બે માસ માંડ માંડ પાણી મળી શકશે. હાલમાં પણ સુધરાઈ સત્તાવાળાઓ જણાવે છે કે અમારે ડેડવોટર પમ્પીંગ કરવું પડે છે. અને એટલે જ ડહોળું પાણી આવે છે. ભાદર સિંચાઈ સત્તાવાળા જણાવે છે કે હાલ ભાદર ડેમમાં ૬.ર ફુટ પાણી છે. એટલે કે ર૦૩ એમસીએફટી પાણી હાલમાં છે. તેમાંથી રોજનું જેતપુર, રાજકોટ
જેતપુર,
જેતપુરની જીવાદોરી સમાન ભાદર ડેમ ખાલી થવાની તૈયારીમાં છે. જેતપુરની
સવાલાખની વસ્તીને બે માસ માંડ માંડ પાણી મળી શકશે. હાલમાં પણ સુધરાઈ
સત્તાવાળાઓ જણાવે છે કે અમારે ડેડવોટર પમ્પીંગ કરવું પડે છે. અને એટલે જ
ડહોળું પાણી આવે છે. ભાદર સિંચાઈ સત્તાવાળા જણાવે છે કે હાલ ભાદર ડેમમાં
૬.ર ફુટ પાણી છે. એટલે કે ર૦૩ એમસીએફટી પાણી હાલમાં છે. તેમાંથી રોજનું
જેતપુર, રાજકોટ
અને ગામડાઓને ૪ એમસીએફટી જેટલું પાણી આપવામાં આવે છે. જેમાં જેતપુરને એક
એમસીએફટીથી પણ ઓછુ આપવામાં આવે છે. જો રાજકોટને ભાદર ડેમમાંથી પાણી
ઉપાડવાનું બંધ કરવામાં આવે તો જેતપુરને વધુ છ માસ પાણી આપી શકાય તેમ છે.
આ માટે છેક ઉપલા લેવલે થી જ નક્કી થઈ શકે છે. આ ગણતરી કરતાં ડીસેમ્બર
સુધીમાં ભાદર ડેમ સાવ ખાલી થઈ જાય. જેતપુરને પીવાના પાણી માટે કોઈ જ અન્ય
વિકલ્પ નથી. જેતપુરમાં સરેરાશ
૪પ ઈંચ વરસાદ પડે છે ત્યારે આ વરસે ફકત ૧૦ ઈંચ જેટલો જ વરસાદ પડેલ
હોવાથી પીવાના પાણીની ગંભીર સમસ્યા પેદા થઈ છે. વરસો પહેલાની વાત કરીએ તો
ભાદરડેમ જેતપુર, ધોરાજી, ઉપલેટા તાલુકાના ગામડાઓની સિંચાઈ માટે બનાવવામાં
આવેલ છે. કુદરતી નિયમ મુજબ ભાદર ડેમના પાણી પર ડાઉન સ્ટ્રીમમાં આવતા
ગામનો હકક પહેલા હોય છે. પરંતુ ૧૯૮૪માં પેદા થયેલ પાણીની ગંભીર સમસ્યાને
કારણે ભાદર ડેમમાંથી રાજકોટ
માટે યુદ્ધના ધોરણે પાઈપલાઈન નાખી રાજકોટવાસીઓને તે વખતના કલેકટરે પાણી
પુરૃ પાડેલું હતું. બાદમાં અનેક સારા વરસો થયા ભાદર ડેમ દર વરસે પુરો
ભરાઈ જતો અને પાણીની કોઈ મુશ્કેલ ન હોવાથી રાજકોટ માટે પાણીના અન્ય કોઈ જ
વિકલ્પ વિચારવાને બદલે ભાદરડેમને પોતાનો માની વરસો સુધી રાજકોટવાસીઓને
પાણી આપવામાં આવી રહ્યું છે. પણ જ્યારે પાણીની ગંભીર સમસ્યા હાલમાં ઉભી
થઈ છે ત્યારે
ડાઉનસ્ટ્રીમના ગામોનો પહેલાં વિચાર કરવો જોઈએ. તેથી જ તાત્કાલિક
રાજકોટને નર્મદાનું પાણી આપી ભાદર ડેમમાંથી પાણી આપવાનું બંધ કરી જેતપુર
માટે પાણી અનામત રાખવા જેતપુરવાસીઓની દર્દભરી અપીલ હોવાનું જાણવા મળે છે.
જેતપુર રાજકોટ જિલ્લાનું જ ગામ છે. રાજકોટ સાથે દરેક રીતે જોડાયેલુ છે
ત્યારે જેતપુરની સવા લાખની જનતાનાં હિતમાં પાણીનો અન્ય કોઈ વિકલ્પ ન
હોવાથી તાત્કાલિક
ભાદરડેમમાંથી પાણી અનામત રાખવું જોઈએ. અન્યથા દિવાળી પછી જેતપુરવાસીઓને
હિજરત કરવી પડે તેવી સ્થિતી પેદા થશે અને તેને માટે જેતપુરની નબળી
નેતાગીરી જ જવાબદાર રહેશે. જેને જેતપુરની પ્રજા કોઈ દિવસ માફ નહીં કરે
તેવી લાગણી જોવા મળે છે.
powers the Internet
not the entire Internet, but life without Google Search, Gmail,
Youtube, Google Maps and other Google products would be hard to imagine.
In a first, the search giant has allowed a first look at its eight
mammoth data centers that power the Internet. Google provides engineers
bicycles to move inside the intricate maze of thousands of servers and
miles of cables and pipings. the above picture is a Street View tour of
North Carolina facility which reveals Stormtrooper and R2D2 standing
guard.
Hamina, Finland
From
Google: "Different data centers offer different amenities. This
conference room, inside our Hamina location, is just outside a sauna
area which is available for employees whenever they like."
The Dalles, Oregon
From
Google: "Steam rises above the cooling towers in The Dalles data center
in Oregon. These plumes of water vapor create a quiet mist at
dusk."Council Bluffs, Iowa
From Google: "This family of deer have moved in next to our Council
Bluffs, Iowa center."The Dalles, Oregon
From
Google: "Mike Barham swaps out a motherboard. When server parts break,
we first try to repair them. If we can't, we break them up into raw
materials (steel, plastic, copper, etc.) and recycle the
components."Hamina, Finland
From Google: "A beautiful landscape forms during winter in Finland, as
the gulf ices over and creates a picturesque view."Berkeley County,
South Carolina
From
Google: "In case anything should happen to our data, we have it all
backed up. One of the places we back up information is here in our tape
library. Robotic arms (visible at the end of the aisle) assist us in
loading and unloading tapes when we need to access
them."Hamina, Finland
From
Google: "Server floors like these require massive space and efficient
power to run the full family of Google products for the world. Here in
Hamina, Finland, we chose to renovate an old paper mill to
take advantage of the building's infrastructure as well as its
proximity to the Gulf of Finland's cooling waters."Douglas County, Georgia
From Google: "Blue LEDs on this row of servers tell us everything
is running smoothly. We use LEDs because they are energy efficient,
long lasting and bright."The Dalles, Oregon
From Google: "These colorful pipes are responsible for carrying water
in and out of our Oregon data center. The blue
pipes supply cold water and the red pipes return the warm water back
to be cooled."Council Bluffs, Iowa
From
Google: "Inside our campus network room, routers and switches allow our
data centers to talk to each
other. The fiber optic networks connecting our sites can run at speeds
that are more than 200,000 times faster than a typical home Internet
connection. The fiber cables run along the yellow cable trays near the
ceiling."
હું માનવી માણસ થાઉં તો ઘણું
URL : http://govindmaru.wordpress.com/2012/11/02/yasin-dalal-2/
Posted : November 2, 2012 at 10:29 am
Author : ગોવીંદ મારુ
Categories : મીત્રોનાં લેખો / કાવ્યો
–ડૉ. યાસીન દલાલ બીજું વીશ્વયુદ્ધ પુરું થયું એ પછી સમગ્ર
યુરોપ અને અમેરીકામાં પ્રચંડ નીરાશાનું મોજું ફરી વળેલું. બીજા
વીશ્વયુદ્ધ દરમ્યાન કરોડો લોકોનાં મૃત્યુ થયાં. મૃત્યુ પામનારાઓમાં
ધર્મગુરુઓ પણ હતા તથા નીર્દોષ મહીલાઓ અને બાળકો પણ હતાં. સામાન્ય માણસના
મનમાં પ્રશ્ન થયો કે આ કરોડો લોકોનો વાંક શો હતો ? જો ઈશ્વર હોય તો [...]
Read more of this post
(http://govindmaru.wordpress.com/2012/11/02/yasin-dalal-2/)
Add a comment to this post:
http://govindmaru.wordpress.com/2012/11/02/yasin-dalal-2/#respond
--
WordPress.com | Thanks for flying with WordPress!
Manage Subscriptions
https://subscribe.wordpress.com/?key=983a5b54a0e0c3080eff8abebdb3c9b4&email=kkumarjoshi%40gmail.com
જેતપુરમાં બે વર્ષની વાછડી દૂધ આપવા લાગતા કુતૂહલ
દેવાયત પંડિતે તેની આગમવાણીમાં કળીયુગમાં છ માસનું બાળક બોલતા થવાની વાત
કરી છે, તે બન્યું નથી પરંતુ જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ
કળીયુગના પુરાવા રૂપી કિસ્સા સામે આવી રહ્યા છે જેતપુરના આરબટીંબડી ગામે
એક બે વર્ષની વાછડી એ એકા એક સવાર સાંજ એક એક લિટર દૂધ આપવા લાગતાં નાના
એવા ગામમાં કૂતુહલ સર્જાયું છે. આરબટીંબડી ગામે રહેતા પ્રભાબેન અને
વિઠ્ઠલભાઇ ડાયાભાઇ મોવળિયા
નામના પટેલ દંપતીએ જેતપુરના એક વેપારી પાસેથી પાંચેક માસ પૂર્વે એક
દોઢેક વર્ષની વાછડી લાલન પાલન કરવા માટે લઇ આવ્યા હતા. આ વાછડી ને
પ્રભાબેન ભારે વહાલથી ઉછેરતા હતા. નિયમિત તેની સાફ -સફાઇ અને
તંદુરસ્તીનું ધ્યાન રાખતા હતા. આ બાદ પંદરેક દિવસ પૂર્વે નાની એવી વાછરડી
આંચળમાં સોજા જેવું લાગતા પ્રભાબેન દ્વારા આ તેમના પતિ વિઠ્ઠલભાઇને પશુ
ડોકટરને બોલાવવા માટે જણાવ્યું હતું. આ
ગુંમડા જેવા લાગતા સોજા પર વાછડી વારંવાર જીભ ફેરવતી હોવાથી પ્રભાબેન
વાછડીને આંચળમાં ભારે દુ:ખાવા થતું હોવાનું તુરત જ પશુ ડોકટરને બોલાવ્યા
હતા. પશુ ડોકટર મુકેશભાઇ ભુવાએ આવીને વાછડીને તપાસતા વાછડી સંપૂર્ણ
સ્વસ્થ જણાઇ અને તેમને એક પણ પ્રકારની બીમારી ન હોવાનું જણાવ્યું હતું.
પશુ ડોકટરે વાછડી સંપૂર્ણ સ્વસ્થ હોવાનું સર્ટિફિકેટ આપ્યા બાદ પણ
વાછડીના આંચળ હજુ સોજેલા
જેવા અને વાછડી વારંવાર તેની જીભ ત્યાં ફેરવતી હોવાથી પ્રભાબેનને ભારે
અજુગતું લાગ્યું હતું. આથી તેણીને વાછડીના આંચળમાં હળવેકથી હાથ ફેરવતા
દુધની શેળ ફુટતા પ્રભાબેન તો પ્રથમ ડરી ગયા હતા અને બાદ તેમના પતિ
વિઠ્ઠલભાઇને આ વાત કહેતા તેઓ આ વાત માનવા તૈયાર જ ન હતા પરંતુ તેઓ પણ
વાછડીના આચળને હાથ ફેરવતા આંચળમાંથી દૂધ આવતા તેઓ પણ આશ્ચર્યમાં ગરકાવ થઇ
ગયા હતા. આ બે વર્ષની વાછડી
યુવાનીમાં આવ્યા વગરની કે કોઇ પણ પ્રકારના ગર્ભધારણ કર્યા વગર દૂધ આપતી
હોવાના સામાચાર વાયુવેગે ગામમા ફેલાતા ગામમાં પણ ભારે કુતૂહુલ સર્જાયું
હતું.
JETPURNA KORAT PARIWAR DWARA JAAMKANDORANA KHATE LOTI UTSAV ANE HAALARI RAASNU AAYOJAN..KASHYAP JOSHI REPORTER JETALSAR JETPUR
KASHYAP JOSHI REPORTER JETALSAR JETPUR
----------
Sent via Nokia Email
શનિવાર, 3 નવેમ્બર, 2012
JETPURMA MATDAAR JAGRUTI ABHIYAAN REALLY NIKALI
Jetpur
Jetalsar
JETPURMA MATDAAR JAGRUTI ABHIYAAN REALLY NIKALI
----------
Sent via Nokia Email
JETPURMA SRI PARSHURAM SENA DWARA 11-11 SAMUH LAGNA ANE YAGNOPAVIT NU AAYOJAN..KASHYAP JOSHI REPORTER JETPUR
KASHYAP JOSHI REPORTER JETPUR
----------
Sent via Nokia Email
શુક્રવાર, 2 નવેમ્બર, 2012
JETPURMA RAATRINA 1 VAAGYA SUDHI DHANDHA ROJGAAR CHALU RAHEVA DEVA JETPUR CHEMBERNI MAANG..KASHYAP JOSHI REPORTER JETPUR
ટ્રેનના સ્લીપર ક્લાસમાંય ઓળખપત્ર ફરજિયાત
Sent via Nokia Email
------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Friday, November 2, 2012 1:04:23 PM GMT+0800
Subject: ટ્રેનના સ્લીપર ક્લાસમાંય ઓળખપત્ર ફરજિયાત
પહેલી ડિસેમ્બરથી ટ્રેનના સ્લીપર ક્લાસમાંય ઓળખપત્ર ફરજિયાત
નવી દિલ્હીઃ આ વર્ષના ડિસેમ્બર મહિનાની પહેલી તારીખથી સ્લીપર ક્લાસના પ્રવાસીઓ માટે ઓળખનો પુરાવો સાથે રાખવાનું ફરજિયાત બનશે એવી જાહેરાત રેલવે તંત્ર દ્વારા ગુરુવારે કરવામાં આવી હતી. આ જાહેરાતને કારણે હવે રેલવેમાં યોગ્ય પ્રવાસીઓ જ પ્રવાસ કરી શકશે અને દલાલો દ્વારા રેલવે ટિકિટના કરવામાં આવતા દુરુપયોગ પર લગામ તણાશે. અગાઉ એસી ક્લાસના પ્રવાસીઓ માટે જ ઓળખપત્ર સાથે
રાખવાનું ફરજિયાત હતું. હવે અમે સ્લીપર ક્લાસના પ્રવાસીઓ માટે પણ ઓળખપત્ર સાથે રાખવાનું ફરજિયાત બનાવ્યું છે. યોગ્ય પ્રવાસીઓ જ કન્ફર્મ ટિકિટનો ઉપયોગ કરી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું વરિષ્ઠ રેલવે અધિકારીએ કહ્યું હતું. ફેબ્રુઆરી મહિનામાં રેલવેએ એસી ક્લાસના પ્રવાસીઓ માટે ઓળખપત્ર સાથે રાખવાનું ફરજિયાત બનાવ્યું હતું. તત્કાલ કે ઇ-ટિકિટ મારફતે પ્રવાસ કરતા
પ્રવાસીઓએ પણ પ્રવાસ કરતી વખતે ઓળખપત્ર સાથે રાખવું પડશે. હાલને તબક્કે નોન-એસી પ્રવાસીઓને આમાંથી બાકાત રાખવામાં આવ્યા હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે રેલવે તંત્રએ આ નીતિ વધુ વ્યાપક બનાવી છે જેથી કરીને રિઝર્વેશન કરીને પ્રવાસ કરતા તમામ પ્રવાસીઓએ હવે પ્રવાસ દરમિયાન ઓળખપત્ર સાથે રાખવું પડશે. પહેલી ડિસેમ્બરથી ઓળખપત્ર વિના પ્રવાસ કરનારને ટિકિટ 'વિધાઉટ ટિકિટ' ગણી
તેમની પાસેથી નિર્ધારિત દંડ વસૂલવામાં આવશે. સ્લીપર ક્લાસ સહિત રેલવેની કમ્પ્યૂટરાઇઝ્ડ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (પીઆરએસ) કે ઈન્ટરનેટ મારફતે કઢાવવામાં આવેલી ટિકિટ પર પ્રવાસ કરનાર તમામને આ નિયમ લાગુ પડશે.
ગુરુવાર, 1 નવેમ્બર, 2012
JETPURNA THORALA GAAME GAUCHARNI JAMIN DABAN BAABTE POLICEMA ARJI KARNAR PATEL UPAR PAANCH ISMONO HICHKARO HUMLO...KASHYAP JOSHI JETALSAR JETPUR
બુધવાર, 31 ઑક્ટોબર, 2012
[ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ] કુદરત કરતાં કંઈ જ 'સુપરપાવર' નથી !
From: kashyap joshi <kashyapjoshi007@yahoo.co.in>
To: <kkumarjoshi@gmail.com>
Date: Wednesday, October 31, 2012 4:01:31 PM GMT+0000
Subject: [ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ] કુદરત કરતાં કંઈ જ 'સુપરપાવર' નથી !
------Original message------
From: ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ <kkantu@gmail.com>
To: <kashyapjoshi007@yahoo.co.in>
Date: Wednesday, October 31, 2012 10:51:39 AM GMT+0000
Subject: [ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ] કુદરત કરતાં કંઈ જ 'સુપરપાવર' નથી !
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
has posted a new item, 'કુદરત કરતાં કંઈ જ
'સુપરપાવર' નથી ! '
એકસ્ટ્રા કોમેન્ટ -કૃષ્ણકાંત
ઉનડકટ.
આખી દુનિયાની નજર અમેરિકન
પ્રેસિડેન્ટના ઇલેક્શન પર
હતી,કુદરતે એક ફુંક મારી અને
આખું ફોકસ ઇલેક્શન પરથી હટીને
સેન્ડી સ્ટોર્ર્મ પર આવી ગયું.
આખી દુનિયામાં જેની આણ
પ્રવર્તે છે એવા સુપરપાવર
કન્ટ્રીની હવા નીકળી ગઈ. આમ
છતાં આ આફત સામે જે સ્પિરિટ
જોવા મળે છે તેને દાદ આપવી પડે !
૨૦૧૨માં દુનિયાનો નાશ થવાનો [...]
You may view the latest post at
http://www.chintannipale.com/?p=2689
You received this e-mail because you asked to be notified when new updates are
posted.
Best regards,
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
kkantu@gmail.com
મંગળવાર, 30 ઑક્ટોબર, 2012
BHADAR DEMMATHI RAJKOT CITY NE PAANI AAPVANU AAGAMI PAANCH DIWASMA BANDH NA KARAY TO AANDOLANATMAK KAARYAKRAMO AAPVANI CHIMKI UCCHARTU PALIKA PRAMUKH SURESH SAKHARELIYANU MAMLATDARNE AAVEDAN..
------Original message------
From: <kkumarjoshi@gmail.com>
To: <purti.nari@sandesh.com>,<jetty50nodule@m.facebook.com>
Date: Tuesday, October 30, 2012 10:21:44 AM GMT+0000
Subject: BHADAR DEMMATHI RAJKOT CITY NE PAANI AAPVANU AAGAMI PAANCH DIWASMA BANDH NA KARAY TO AANDOLANATMAK KAARYAKRAMO AAPVANI CHIMKI UCCHARTU PALIKA PRAMUKH SURESH SAKHARELIYANU MAMLATDARNE AAVEDAN..
BHADAR DEMMATHI RAJKOT CITY NE PAANI AAPVANU AAGAMI PAANCH DIWASMA BANDH NA KARAY TO AANDOLANATMAK KAARYAKRAMO AAPVANI CHIMKI UCCHARTU PALIKA PRAMUKH SURESH SAKHARELIYANU MAMLATDARNE AAVEDAN..
JETPURMA RAJWADI GROUP DWARA GARBI MANDALONI 3000 BAALAONE SAMUHIK PRASADI APAI. NEWS BY KASHYAP JOSHI JETPUR JETALSAR
PRASADI APAI.
NEWS BY KASHYAP JOSHI
JETPUR
JETALSAR
Flower Paradise
Hitachi Seaside Park, located in Hitachinaka, Ibaraki prefecture, Japan,
next to the Ajigaura Beach, is a flower park and a popular tourist
destination. The park covers an area of 3.5 hectares and the flowers are
amazing all year round. Each season you will find a different variety
of flower blossoming over the "Miharashi No Oka", a hill commanding a
panoramic view of the Pacific Ocean. The park is particularly famous for
blue nemophilas. Nemophilas are annual flowers with transparent blue
petals. During spring, more than 4.5 million blue nemophilas bloom all
over the park. The blooming period is called "Nemophilia Harmony" and
attracts many visitors.
Aside
from nemophilas, the park has about a million daffodils blooming amidst
the pine trees, about 170 varieties of tulips and many other flowers.
Filled with woods, gardens, a mini amusement area and cycling courses
sprinkled throughout the park, Hitachi Seaside Park is a must-see for
anyone venturing to Japan.
ડેંગૂ કારણ, લક્ષણ અને આયુર્વેદિક ઈલાજ
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Tuesday, October 30, 2012 12:42:34 PM GMT+0800
Subject: ડેંગૂ કારણ, લક્ષણ અને આયુર્વેદિક ઈલાજ
ડેંગૂ કારણ, લક્ષણ અને આયુર્વેદિક ઈલાજ
ડેંગૂએ
સૌ પહેલા મહામારીના રૂપમાં ઈ.સ. 1780માં હુમલો કર્યો ત્યારે એશિયા,
આફ્રિકા તથા ઉત્તરી અમેરિકામાં એક સાથે આ રોગ ફેલાયો. આ રોગને 1779માં ઓળખી
લેવામાં આવ્યો અને નામ પણ આપી દેવામાં આવ્યું હતું. 1950ના દશકામાં એ
દક્ષિણ પૂર્વ એશિયામાં સતત મહામારીના રૂપમાં
ફેલાવાનું શરૂ થયું તથા 1975 સુધી ડેંગૂ હેમરેજતાવ, જે ઘણા બાળકોના
મૃત્યુનું કારણ બન્યો હતો. 1990ના દશક સુધી ડેંગૂ, મલેરીયા પછી મચ્છરો
દ્વારા ફેલાતો બીજો સૌથી મોટો રોગ બની ગયો, જેનાથી વર્ષમાં 4 કરોડ લોકોને
અસર થાય છે, તો ડેંગૂ હેમરેજતાવના પણ હજારો કેસ સામે આવે છે. વિષાણું
મચ્છરો દ્વારા માનવ શરીરમાં પહોંચે છે. ડેંગૂ એક બીમારી છે, જે એડીઝ
એઝિપ્ટી મચ્છરોના ડંખથી થાય છે. આ રોગમાં
ખૂબ તાવની સાથે શરીરમાં લોહીના ધાબા થવા લાગે છે.
લક્ષણ –
અચાનક ખૂબ તાવ, શરીર કળવું, માથાનો દુખાવો, માંસપેશીઓ અને સાંધાનો દુખાવો
થવો, આ બધાં પ્રાંરંભિક લક્ષણો છે. એક બજા પ્રકારનો ડેંગૂ, જેને
હેમરેજિકડેંગૂ કહેવાય છે, તેમાં રક્તસ્ત્રાવના લક્ષણ તથા બેહોશીના લક્ષણ
પ્રતીત થાય છે. શ્વાસ લેવામાં મુશ્કેલી સર્જાય.
ડેંગૂથી બચવા માટે – ડેગૂથી બચવા માટે
મચ્છરોથી બચવું વધારે જરૂરી છે, જેનાથી ડેંગૂના વાયરસ ફેલાય છે.
-
પાણી જમા થવા ન દેવું જોઈએ, જેમ કે પ્લાસ્ટિક બેગ, કેન, પાણી ભરેલા વાસણો
કે કૂલરમાં જમા થયેલું પાણી તેનું કારણ બને છે. આવી જગ્યાએ પાણી ન ભરાય
તેનું ખાસ ધ્યાન રાખો.
- મચછરોથી બચવાના દરેક પ્રયત્ન કરવા જોઈએ,
જેમ કે મચ્છરદાની લગાવવી, પૂરાં કપડાં પહેચરવાં વગેરે. ઋતુપરિવર્તનના
સમયમાં તમે ક્યાંય બહાર જઈ રહ્યાં છો
તો મચ્છરથી બચવા માટેના સાધનો સાથે રાખો.
તમારા ઘરની આસપાસ જો ક્યાંય પાણી ભરાયેલું રહી જાય છે, તો ત્યાં સ્વચ્છતાનો ખાસ ખ્યાલ રાખવો.
- મચ્છર પૈદા થવાથી રોકાયેલા દરેક પ્રયત્ન કરો.
5 દિવસથી વધારે સમય સુધી તાવ હોય તો લોહીની તપાસ જરૂર કરાવો. ડેંગૂ જીવલેણ બીમારી છે.
આયુર્વેદિક ઉપાય
ડેંગૂની
તરત ડોક્ટરી સારવાર
લેવી જ હિતાવહ છે, પણ આધૂનિક મેડિકલ રોગ થયા પછીના ઉપાય કરે છે જ્યારે
આયુર્વેદ એવું શાસ્ત્ર છે જેમણે વિશેષ રીતે રોગ ન આવે તેના ઉપાયો જણાવ્યા
છે. ડેંગૂ જેવા તાવ તમારા પર એટલે હાવી થાય છે કે ઘરમાં જંતુનાશક કોઈ
વાતાવરણ ન હોય તથા શરીરમાં રોગપ્રતિકારતા ઓછી હોય. આ માટે શું કરશો....
- સૌ પ્રથમ તો આ ડેંગૂ દૂર કરવા માટે તમારા ઘરમાં એક સપ્તાહમાં બે વાર લીમડાના પાનનો ધૂપ કરો તેમાં
નાગરવેલના પાન અને અજમા નાખીને ઘરમાં ધૂપ કરો.
- મચ્છરોથી બચવા માટે મચ્છરદાની ખાસ રાખો અને મચ્છરદાની લીમડાના પાનના પાણીથી ધોયેલી રાખો.
-
તમારા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રોજ પાંચથી સાત પાન તુલસીના
અને બારથી પંદર પાન લીમડાના મિક્ષ કરી, તેનો રસ બનાવી અને દરરોજ સવારે
પીવો.
- ઋતુ પરિવર્તનના આ કાળમાં તમારી 'જીવનશક્તિ' જાળવી રાખો. તેનો વેડફાડ એટલે શરિરને
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વધારે ઝઝૂમવું.
- ક્યાંય પણ બહાર નીકળો ત્યારે મોં પર કપડું કે રૂમાલ રાખી દો જેથી રોગીષ્ટ રજકણ તમારા શરીરમાં ન પ્રવેશે.
- પ્રાણાયામ ખાસ કરો, આથી શરીરમાં શક્તિનો સંચાર અને રક્તનું પ્રવાહનિયમન જળવાઈ રહે.
સોમવાર, 29 ઑક્ટોબર, 2012
એજન્ટને સત્તાવાર અધિકાર છે..?
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Monday, October 29, 2012 12:59:28 PM GMT+0800
Subject: એજન્ટને સત્તાવાર અધિકાર છે..?
પ્રોપર્ટીનો સોદો ફોક થાય તો ડિપોઝિટ જપ્ત કરવા સેલર હકદાર
- રાજેશ મહેતા
કોઇ પ્રોપર્ટી પેટેના દસ્તાવેજમાં ખરીદદાર અને વેચાણકાર વચ્ચે થયેલા કરારમાં અર્નેસ્ટ મની ડિપોઝિટ જપ્ત કરવાની શરત હોય તો વેચાણકાર તેમ કરી શકે છે અને ચૂકવેલી રકમ પાછી માગવાનો ખરીદદારને હક્ક નથી હોતો, પછી અર્નેસ્ટ મની ડિપોઝિટની રકમ ભલે ગમે તેટલી હોય. આ મુદ્દે દિલ્હી હાઇ કોર્ટે કરેલા નિરીક્ષણને સુપ્રીમ કોર્ટે અમાન્ય રાખ્યા હતા અને વેચાણકાર દ્વારા અર્નેસ્ટ મની
ડિપોઝિટની રકમ પરત નહીં કરવાના નિર્ણયને યથાર્થ ઠેરવ્યો હતો. નવી દિલ્હી ખાતે રહેતા સુધીર રાવલે (પ્રતિવાદી) પંજાબી બાગમાં એક ફ્લેટ ખરીદવા માટે સતીશ બત્રા (અરજદાર) સાથે કરાર કર્યા હતા. ફ્લેટની કિંમત રૂ. ૭૦ લાખ મૂકી હતી. આ માટે રાવલે ફ્લેટની કિંમતના ૧૦ ટકા એટલે રૂ. ૭ લાખ અર્નેસ્ટ મની ડિપોઝિટ તરીકે ચૂકવ્યા હતા. જો કોઇ કિસ્સામાં ખરીદનાર બાકીની રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો
ડિપોઝિટની રકમ સેલર તેને પરત નહીં કરે અને જો સેલર ફ્લેટનો કબજો આપવામાં નિષ્ફળ જાય તો ડિપોઝિટની બમણી રકમ ચૂકવવાની કરારમાં શરત નક્કી કરાઇ હતી. પ્રસ્તુત કેસમાં ફ્લેટ ખરીદનાર બાકીની રકમ ચૂકવી ન શકતા વેચનારે ડિપોઝિટની રકમ જપ્ત કરી હતી. આની સામે ફ્લેટ ખરીદનારે સ્થાનિક કોર્ટમાં ફરિયાદ કરી હતી. નીચલી અદાલતે અર્નેસ્ટ મની ડિપોઝિટ નહીં ચૂકવવાના વેચાણકારના નિર્ણયને માન્ય
કર્યો હતો. આ નિર્ણય સામે ખરીદનારે દિલ્હી હાઇ કોર્ટમાં અપીલ કરી હતી. હાઇ કોર્ટે વેચાણકારને માત્ર રૂપિયા પ૦,૦૦૦ જ જપ્ત કરવા અને બાકીના રૂપિયા ૬.૫૦ લાખ અર્નેસ્ટ મની ફ્લેટ ખરીદનારને પરત કરવા આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે અગાઉ ફતેહચંદ વિરુદ્ધ બાલકિશન દાસના એક કિસ્સામાં આપેલા ચુકાદાને આધાર બનાવી હાઇ કોર્ટે નીચલી અદાલતનો ચુકાદો ફગાવી દઇ ખરીદનારની તરફેણમાં ચુકાદો આપ્યો
હતો. હાઇ કોર્ટના ચુકાદા સામે ફ્લેટ વેચનાર સતીશ બત્રાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. બંને પક્ષને સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે જે ચુકાદાને આધાર બનાવ્યો હતો તે પ્રસ્તુત કેસમાં બંધબેસતો નહીં હોવાનો મત આપ્યો હતો. અને આવા જ પ્રકારના કિસ્સાના પોતાની સમક્ષ આવેલા વિવિધ પ્રકારના કેસ તથા તેના આવેલા ચુકાદાને સુપ્રીમ કોર્ટે ધ્યાનમાં લીધા હતા. જે કેસને સુપ્રીમ કોર્ટે
ધ્યાનમાં લીધા હતા તેમાં દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી વિરુદ્ધ ગૃહસ્થાપના કોઓપરેટિવ ગ્રુપ હાઉસિંગ સોસાયટી લિ. વી. લક્ષ્મણ વિરુદ્ધ બી. આર. મંગલગીરી તથા અન્યોના કેસનો સમાવેશ થતો હતો.
એજન્ટને પ્રીમિયમ એકત્ર કરવાનો સત્તાવાર અધિકાર છે..?
આજે વ્યાપાર-ઉદ્યોગમાં કમિશન એજન્ટનું ઘણું મહત્ત્વ છે. એજન્ટના આ કાર્યના બદલામાં એને નિશ્ચિત કમિશન મળે પણ ગ્રાહક પૈસા ન આપે કે કંપની ફડચામાં જાય તો આ એજન્ટની કશી જવાબદારી નથી. એજન્ટ ગ્રાહક અને કંપની બંનેનું 'હિત' જાળવવા સઘન પ્રયત્ન કરે પણ એની ફરજ નથી અને કાયદેસર જવાબદારી નથી. આજે ગ્રાહક-સુરક્ષા કાયદા હેઠળ એવા અનેક કેસ નોંધાયા છે, જેમાં ક્લેમની જવાબદારી અન્ય પર લાદે
છે. ગ્રાહકોને દલાલ અને એજન્ટ વચ્ચેના તફાવતની જાણ હોતી નથી. કોન્ટ્રેક્ટ એક્ટની ૧૮૨ની કલમ પ્રમાણે એજન્ટ એ છે કે જે માલિક/ પ્રિન્સિપાલના દર્શાવ્યા પ્રમાણે અન્ય કે ત્રીજી વ્યક્તિઓ સાથે એના વતી વ્યવહાર કરે છે. એજન્ટની સર્વપ્રથમ એ ફરજ બની રહે છે કે જે એણે પોતાના માલિક/ પ્રિન્સિપાલે જે સત્તા સોંપી હોય તે મર્યાદાની અંદર જ કાર્ય કરવાનું રહે છે. હવે આપણે ત્યાં એવું બને છે કે
ગ્રાહક વીમા એજન્ટને પ્રીમિયમનો ચેક આપી દે છે. એને એમ કે ચાલો એક કામ તો પત્યું સમયસર. પ્રીમિયમ તો ભરાઈ ગયું. પછી પ્રીમિયમની રસીદ આવી કે નહીં એજન્ટને એ બાબતમાં પૂછવું જોઈએ એવી વિગતો જ નજીવી ગણાય છે. અનેક પોલિસી-હૉલ્ડર પોતાનાં પ્રીમિયમના ચેકો એજન્ટને આપે છે, પણ એજન્ટ વીમાનો પ્રીમિયમનો ચેક પોતાની પાસે રાખે, સમયસર 'ડ્યૂ-ડેટ' પર ન ભરે, એ દરમિયાન પોલિસી-હોલ્ડરનું મૃત્યુ થાય
તો શી પરિસ્થિતિ થઈ શકે છે એનો આપણે ભાગ્યે જ વિચાર કરીએ છીએ. વીમાની રકમ પર જ જેનો આધાર હોય તેવા વારસદારોને રાતા પાણીએ રોવાનો વખત આવે. ઉપરોક્ત બાબત જેવી પરિસ્થિતિ અંગે ૧૯૯૭માં સુપ્રીમ કોર્ટે હર્ષદ જે. શાહ વિ. જીવનવીમા નિગમના કેસમાં જણાવ્યું હતું કે એજન્ટને જીવનવીમા નિગમ વતી પ્રીમિયમ એકત્ર કરવાનો અધિકાર નથી, જેથી પોલિસી હોલ્ડરના મૃત્યુ પછી પ્રીમિયમ ભરાયેલું હોવાથી
પોલિસી હેઠળ વીમાની રકમ લેવાને પાત્ર નથી. એનો દાવો રદ થાય છે. એજન્ટ વીમાની પોલિસીના ફાયદાઓ અને શરતોની જાણ ગ્રાહકને કરે છે. મેડિક્લેમ પોલિસીમાં ગ્રાહકે પોતાના સ્વાસ્થ્ય અંગે પૂરી માહિતી આપવી આવશ્યક છે. નહીં તો કોઈ રોગ વિશે માહિતી ન આપી હોય તો દાવો રદ થઈ શકે છે. પ્રપોઝલ ફોર્મ ગ્રાહક સહી કરી આપે એટલે પોલિસી મળી જતી નથી પણ કંપનીએ સ્વીકારવી જોઈએ. સવાલ એ છે કે વીમા એજન્ટ
પોલિસી-હોલ્ડર પાસેથી પ્રીમિયમ એકત્ર કરવાની સત્તા ધરાવે છે? આજે ભારતમાં અનેક નાનાંમોટાં ગામડાઓ અને શહેરોમાં જીવનવીમા નિગમના કાર્યાલયો નથી. વળી સગવડતા માટે ઘણીવાર એજન્ટને જ પ્રીમિયમ આપવામાં આવે છે. પોલિસી હોલ્ડરોએ લક્ષમાં રાખવાનું કે તેઓ અંધારામાં ન રહે. એજન્ટને પ્રીમિયમ આપી દીધું છે માટે વીમા કંપનીમાં જમા થઈ ગયું છે એવો વિશ્વાસ ન રાખતાં તેઓએ રસીદ માટે આગ્રહ
રાખવાનો જ.
આરોગ્યવર્ધક કહેવતો
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Monday, October 29, 2012 11:47:53 AM GMT+0800
Subject: આરોગ્યવર્ધક કહેવતો
આરોગ્યવર્ધક કહેવતો
– જોરાવરસિંહ જાદવ
લોકસાહિત્ય કલ્પવૃક્ષ જેવું છે.
કહેવાય છે કે કલ્પવૃક્ષ નીચે ઊભા રહીને જે માગીએ એ મળે,
એમ લોકસાહિત્ય પાસે જે માગો એ મળે.
એમાંથી અર્થસભર દુહા મળે.
હૈયામાં સ્પંદનો પ્રગટાવતાં ગીતો મળે.
બુદ્ધિચાતુર્ય વધારતાં ઊખાણાં મળે.
કવિત્વ શક્તિ ખીલવતાં
જોડકણાં મળે, માનવીની કોઠાસૂઝમાંથી પ્રગટેલી મોતીના દાણા જેવી કહેવતો અને કથાઓ મળે.
જૂનાકાળે આજના જેવી શાળા, કૉલેજો અને યુનિવર્સિટીઓ નહોતી ત્યારે કંઠસ્થ લોકસાહિત્ય દ્વારા લોકજીવનમાં શિક્ષણનું કામ સુપેરે થતું.
આરોગ્ય જાળવવા અંગેની વાત હોય તો કહેવતો દ્વારા આ રીતે લોકજીભે રજૂ થતી :
ધાતુ વધારણ બળકરણ, જો પિયા પૂછો મોય,
દૂધ સમાન
ત્રિલોકને અવર ન ઔષધ કોય. ****
શ્રાવણની તો કાકડી, ભાદરવાની છાશ,
તાવ સંદેશો મોકલે, આજ આવું કે કાલ ****
દાંતે લૂણ જે વાપરે, કવળે ઊનું ખાય,
ડાબું પડખું દાબી સૂએ, તે ઘેર વૈદ્ય ન જાય. ****
ઓકી દાતણ જે કરે, નરણા હરડે ખાય,
દૂધે વાળું જે કરે, તે ઘેર વૈદ્ય ન
જાય. ****
દૂધ, અનાજ અને કઠોળ
માણસમાત્રનો રોજિંદો આહાર છે. આ આહાર કેમ લેવો, કેટલો લેવો, ક્યારે લેવો
એનું જ્ઞાન જૂનાકાળે આરોગ્ય સાથે જોડાયેલી કહેવતો આપતી. કોઠાસૂઝવાળા
લોકકવિઓના અનુભવ આરોગ્યરક્ષક અનાજ કઠોળની કહેવતોની આજે મારે વાત કરવી છે.
અહીં લોકકવિઓએ અનુભવ જે તે અનાજને મોઢે બોલાવ્યો છે, છે તો નાનકડી જ વાત પણ
અહીં લોકકવિની જે તે વિષયની સૂક્ષ્મ સૂઝ તરી આવે છે
:
ઘઉં કહે હું લાંબો દાણો,
વચમાં પડી લી,
મારી મજા લેવી હોય
તો લાવો ગોળ ને ઘી. ****
ઘઉંની પોળી નીપજે,
ઘઉંના ઘેબર થાય,
જેવા ઘઉં કેળવે,
તેવાં ભોજન થાય. ****
ઘઉં
એ અનાજનો રાજા છે. ઘઉંમાંથી થુલી, ઘઉંના લોટમાંથી રાબ, સુખડી, શીરો,
લાડવા, રોટલી,
ભાખરી, પૂરી, થેપલાં, પરોઠા, સેવ, હલવો, બરફી, ચુરમુ, ઘઉંના મેંદામાંથી
સુવાળી, ઘારી, ઘઉંના પોંકનું જાદરિયું, ઠોર, જલેબી, માલપુવા, ઘેબર, ઘેંસ,
લાપસી વગેરે બને છે. ઘઉંની પણ કેટકેટલી જાતો. ભાલિયા, બંસી, કાઠા, પુનમિયા,
પંજાબી, દાઉદખાની, વાજિયા, અમેરિકન, રાતાઘઉં વગેરે. ઘઉં સ્નિગ્ધ, મધુર,
બળકર, ધાતુવર્ધક, સારક, વાયુકરનાર અને કફનાશક મનાય છે. લોકસમાજે ભાવતાં
ભોજન સાથે ભગવાનનેય કેવા જોડી
દીધા છે !
રામનામ લાડવા,
ગોપાળ નામ ઘી,
કૃષ્ણનામ ખીર ખાંડ,
ઘોળી ઘોળી પી.
અર્થાત : દૂધ, ઘી, ખાંડ, દૂધની ખીર અને લાડવા રામ અને કૃષ્ણનું નામ લેતાં લેતાં ખાતાં રહો. ઘઉં પછી બાજરી આવીને બોલે છે :
કાળી છું પણ કામણગારી,
લેશો ના મુજ વાદ,
વાદ કર્યામાં વળશે શું,
પણ જોઈ લ્યો મુજ સ્વાદ.
બાજરો
એક એવું અનાજ છે જેને માણસો ને ઘોડા બેય ખાય છે. બેયનો આહાર છે. કહેવાય છે
કે કચ્છનો રાજવી લાખો ફુલાણી જંગલમાં શિકાર કરવા નીકળ્યો. એનો રસાલો દૂર
દૂર અંધારિયા આફ્રિકા ખંડમાં નીકળી ગયો. બધા ભૂલા પડ્યા. ખાવાનું કંઈ ન
મળે. એવામાં ખેતરમાં અનાજના ડૂંડા જોયાં. ભૂખ્યા રાજવી, સાથીદારો અને ઘોડાએ
એ ડૂંડા ખાવા માંડ્યા. થોડા દીમાં તો ઘોડામાં
તાકાત આવી અને ઉંમરલાયક બુઢ્ઢાઓને નવી જુવાની ફૂટી :
બલિહારી તુજ બાજરા,
જેનાં લાંબા પાન,
ઘોડાને પાંખું આવિયું,
બુઢ્ઢા થયા જુવાન
કિંવદિંત
કહે છે કે, લાખો ફુલાણી અંધારિયા ખંડમાંથી કચ્છમાં બાજરો પહેલવહેલો લાવ્યો
હતો. બાજરો શક્તિપ્રદ આહાર હોવાથી રાજારજવાડામાં ને ગામધણી દરબારો ને
ઘરધણી માણસ ઉત્તમ
ઓલાદના અશ્વો રાખતા અને ચાંદીમાં ભરડેલો બાજરો ખવરાવતા. મોટી ઉંમરે માણસને
માથે વૃદ્ધાવસ્થા આવીને બેસી જતી ને પાચનતંત્ર નબળું પડતું ત્યારે બાજરાનો
રોટલો એના બળ ને શક્તિને ટકાવી રાખતો. એને નવી શક્તિ બક્ષતો એટલે કહ્યું
છે કે, 'બુઢ્ઢા થયા જુવાન.'
બાજરીની બીજી પણ કહેવતો છે
(1) રોટલો બાજરીનો ને કજિયો વાઘરીનો (દેવીપૂજકનો).
(2) બાજરી કહે
હું બળ વધારું, ઘઉં કહે હું ચોપડ માગું.
હવે લીલુડા મગની કેફિયત આવે છે, મગ શું કહે છે ?
મગ કહે હું લીલો દાણો,
મારા માથે ચાંદુ,
મારો ખપ ત્યારે પડે,
માણસ હોય માંદું.
બધા
પ્રકારના કઠોળમાં મગ ઔષધ જેવું કઠોળ છે. મગનો દાણો લીલછોયો હોય છે અને
દાણા ઉપર એને કાંટો ફૂટે ઈ જગ્યાએ ટપકું, ચાંદુ હોય છે. આવા મગની
જરૂર બે પ્રસંગે પડે. એક તો આપણે ત્યાં કંઈક મંગલ પ્રસંગ હોય ત્યારે લાપસી
સાથે મગનું શાક શુકન ગણાય છે. એથીય આગળચાલીએ તો માણસને મોટા મંદવાડે ઘેરી
લીધો હોય ને આઠ-દસ માતરાયું (લાંઘણ ઉપવાસ) થઈ હોય ત્યારે મગના પાણીથી એના
ખોરાકની શરૂઆત વૈદ્યોને ડૉક્ટરો કરાવતા હોય છે. આમ મગ પચવામાં હલકા,
નિર્દોષ અને બળવર્ધક છે. આથી ગૃહસ્થોથી માંડીને જૈન મુનિઓમાં તેમજ અઠ્ઠાઈ
ઉપવાસ કરતાં જૈનોમાં
મગનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. મગની પણ બે જાત. એક લીલા મગ ને બીજા
કાળા મગ. મગ પચવામાં હલકા, શીતલ, સ્વાદુ સહેજ વાતકારક અને નેત્રો માટે
હિતકારક છે એમ આયુર્વેદ કહે છે.
મગ સાથે કેટકેટલી કહેવતો જોડાયેલી છે.
(1) મગના ભાવે મરી વેચાય.
(2) મોંમાં કંઈ મગ ઓર્યા છે ?
(3) મગમાંથી પગ ફૂટ્યા.
(4) દેરાણી જેઠાણીના મગ ભેગા ચડે પણ
શોક્યોના મગ ભેગા ન ચડે.
(5) હજુ ક્યાં ચોખા-મગ ભેગા મળી ગયા છે ?
(6) વાણિયાભૈ મગનું નામ મરી નો પાડે.
(7) એક મગની બે ફાડ્ય.
(8) જે પાણીએ મગ ચડે તે પાણીએ ચડાવવા.
ગરીબડી ગણાતી જુવાર આવીને કહે છે :
જુવાર કહે હું રાતીધોળી,
કોઠીની છું રાણી,
ગરીબોનું હું ખાણું છું
ને મારી
થાયે ધાણી.
જુવાર કહે હું ગોળ દાણો,
ને મારા માથે ટોપી,
મારો ફાલ ખરો લેવાને,
કાળી ભોંયમાં રોપી.
જુવાર
કહે છે કે હું સુખિયા નહીં, પણ દુઃખિયા, ગરીબ લોકોનું ખાણું ગણાઉં છું.
જુવાર પૌષ્ટિક ગણાય છે. સુરતી જુવારનો પોંક છેક મુંબઈ સુધી જાયે છે. જુવાર
ખાવામાં મીઠી, પચવામાં હલકી છે. જુવારના રોટલા,
ઢોકળાં બને છે. ગામડામાં ગરીબગુરબા જુવાનો બોળો કે ઘેંસ બનાવીને પેટ ભરી
લ્યે છે. હુતાસણીના પર્વ પ્રસંગે જુવારની ધાણી ખાવાનો રિવાજ છે. બદલાતી
ઋતુમાં આ જ ધાણી કફ દૂર કરનારી છે એમ વૈદ્યો કહે છે. આજે કબૂતરોને નાખવામાં
આવતી જુવાર તો બાપા જગનું ઢાંકણ છે. માનવી પ્રભુને પ્રાર્થના કરતો કહે છે
કે, 'હે પ્રભુ, આછુંપાતળું જુવાર બાજરાનું ઢેબરું મળે તોય ઘણું.'
લોકકવિ ચોખાની ઓળખ આ
રીતે આપે છે :
ચોખો કહે કે હું ધોળોદાણો,
મારા માથે અણી,
મારી મજા લેવી હોય
તો દાળ નાખજો ઘણી.
ભારતમાં
ચોખાની પ્રાંતવાર જુદી જુદી જાતો જોવા મળે છે. સંસ્કૃતમાં ચોખાને 'શાલિ'
કહે છે. કાળા ચોખાને કૃષ્ણવીહી, ગુજરાતીમાં એને કાળી કમોદ કહે છે. ચોખાની
બારમાસી, સુરતી, કોલમ, લાલ ચોખા અને સાઠી ચાવલ જેવી અનેક જાતો છે.
સાઠી અર્થાત સાઈઠ દિવસે પાકતી કમોદ.
ચોખા ખાવા મળે એ ચારમાંનું એક સુખ ગણાતું :
સાઠી ચાવલ ભેંસ દૂધ,
ઘેર શીલવતી નાર,
ચોથો ચડવા રેવતો (અશ્વ)
ઈ સરગ નીસરણી ચાર.
આયુર્વેદની
દષ્ટિએ ચોખા ઠંડા છે, તે ગરમીને મટાડનાર, વીર્ય વધારનાર, પૌષ્ટિક, મીઠા,
બળ આપનાર, હલકા, રુચિકર, સ્વર સુધારનાર, મુત્ર અને મળને કાઢનાર, કફ
ઓછો કરી બુદ્ધિ વધારનાર ગણાય છે.
ચોખાની પણ કહેવતો જુઓ.
(1) ચોખો ચંપાય ને દાળ દબાય.
(2) ચોખા ભેગી ઈયળ બફાઈ જાય. (
3) દેરાણીજેઠાણીના ચોખા ભેગા ચડ્યાં સાંભળ્યાં નથી.
એ રીતે તુવેરરાણી ગુજરાતમાં ઘરોઘર માનીતાં છે. ગુજરાતણોની રસોઈમાં આ રાણી રોજ હાજર હોય છે, હવે એની વાત સાંભળો :
તુવેર કહે હું તાજો દાણો,
રસોઈની છું રાણી,
મારો સ્વાદ લેવો હોય તો,
પ્રમાણમાં નાખો પાણી. ****
તુવેર કહે હું દાળ બનાવું,
રસોઈનો રાખું રંગ,
જે ઘરમાં તુવેર ન હોય તે
ના જોઈ લ્યો ઢંગ.
તુવેરની
દાળ બને, દાળઢોકળી બને. પુરણપોળી બને. દરેક કઠોળના લોટના પાપડ બને, પણ
તુવેર એવું કઠોળ છે કે એનો
લોટ બનતો નથી. લીલી તુવેર બાફી મીઠું નાખીને ખવાય. તુવેરદાણા-લીલવાનું સરસ
શાક થાય. કચોરી બને. વૈદ્યો કહે છે કે તુવેરદાળ ભારે, લુખી અને ઠંડી છે.
શરીરની ક્રાંતિ વધારે છે. પિત્ત, વિષ, રક્તદોષ, વાયુ, પેટનો દુઃખાવો અને
હરસ મટાડે છે. ઘીમાં ખાવાથી ત્રિદોષનો નાશ કરે છે. પિત્ત, કફ, મેદ અને
કૃમિનો નાશ કરે છે. શિવરાતના કોઈ ભાંગ ચડી હોય તો એક ચમચો તુવેરની દાળ
વાટીને તેનું પાણી પાવામાં આવે
છે.
એ રીતે શક્તિવર્ધક ચણા સાથે કેવી મજાની કહેવતો જોડાઈ છે ?
ચણો કહે હું ખરબચડો,
ને પીળો રંગ જણાય,
રોજ પલાળી દાળ ખાય,
તે ઘોડા જેવો થાય. ****
ચણો કહે હું ખરબચડો
ને મારા માથે અણી,
ભીની દાળને ગોળ ખાય
તો બને મલ્લનો ધણી.
કઠોળમાં
સૌથી વધુ વપરાશ ચણાનો રહે છે. ચણાના લોટમાંથી સેવ, ગાંઠિયા, ભજિયાં,
પાતરા, બુંદી, લકડશી લાડુ, મગસ, મોહનથાળ, ખાંડવી વગેરે બને છે. ચણાના
લોટમાં દૂધ કે મલાઈ કે હળદ મેળવીને સ્નાન કરવાથી શરીરનો વાન ઊઘડે છે,
ક્રાંતિ વધે છે. ગામડામાં જૂના કાળે અમુક જ્ઞાતિમાં લગ્નપ્રસંગે જાનને
મરિયા-બાફીને વઘારેલા ચણાનું શાક ને સુખડી આપવામાં આવતા. આ ચણા શીતળ, વાયુ
કરનાર, પિત્તહર, રક્તદોષ હરનાર,
કફહર, હલકા ને દસ્ત રોકનાર ગણાય છે. તે જવરને પણ મટાડે છે.
ચણા સાથે જોડાયેલી અન્ય કહેવતો :
ચણાવાળાની દીકરી ને મમરાવાળાની વહુ,
લાડે લાડે ચાલે, તેને ટપલાં મારે સહુ.
અડદ કાળા કઠોળમાં આવે. એના માટે કહેવાય છે કે, જો ખાય અડદ તો થાય મરદ. એનીય કહેવતો લોકકંઠે રમતી જોવા મળે છે :
અડદ કહે હું કાળો દાણો,
પૌષ્ટિકતામાં પહેલો,
માણસને હું મરદ બનાવું,
જો મસાલો ભેળો. ****
અડદ કહે હું કાળો દાણો,
માથે ધોળો છાંટો,
શિયાળામાં સેવન કરો,
તો શરીરમાં આવે કાંટો. ****
અડદ કહે હું કઠોર દાણો,
ચીકાશ મુજબમાં ઝાઝો,
ખટ (છ) મહિના જો મુજને ખાઓ,
બળિયા સાથે બાઝો.
સૌરાષ્ટ્રમાં
અડદની દાળ બાજરાના રોટલા સાથે ખવાય છે. પટેલો અને રાજપૂતો એનો ઉપયોગ
નિયમિત રીતે કરતાં જોવા મળ્યા છે. અડદમાં પ્રોટિન વધારે હોવાથી તે બળવર્ધક
બની રહે છે. અડદની દાળમાંથી બનતો અડદિયા પાક શિયાળામાં ખાવાથી બારમાસીની
શક્તિ મળે છે એમ કહેવાય છે. અડદની દાળમાંથી વડાં બને છે. લકવાના દર્દીને
અડદના વડાં ખવરાવવામાં આવે છે. અડદ વાતહર, બળ આપનાર, વીર્ય વધારનાર,
પૌષ્ટિક, ધાવણ વધારનાર, રુચિ ઉત્પન્ન કરનાર, મળમૂત્રનો ખુલાસો લાવનાર, મેદ
વધારનાર, પિત્ત અને કફ વધારનાર ગણાય છે.
દિવાળીનું પરબ આવે ત્યારે બાઈયુંને મઠિયા યાદ આવે. ચણા બાજરાની જેમ મઠ માણસોય ખાય ને ઘોડાય ખાય, એટલે કહેવાય છે :
મઠ કહે હું ઝીણો દાણો,
મારા માથે નાકું,
મારી પરખ ક્યારે પડે
કે ઘોડું આવે થાક્યું.
મઠ સાથે ઘણી કહેવતો જોડાઈ છે : ઉ…ત,
મઠને ખેતર માળો નંઈ,
ઉંદરને ઉચાળો નંઈ,
ઘેલીને ગવાળો નંઈ
ને કુંભારને સાળો નંઈ
મઠનું સંસ્કૃત નામ મુકુષ્ઠક છે. તે વાયુ કરનાર, જઠરાગ્નિને મંદ કરનાર, કૃમિ અને તાવ મટાડનાર મનાય છે.
ચોળા
એ વાયડું કઠોળ ગણાય છે. એને માટે કહેવાય છે :
મઠ કરે હઠ, ચોળો ચાંપ્યો ના રહે, વા કરે ઢગ, સહેજ ઢાંક્યો ના રહે.
મગની જેમ ચોળા શુકનવંતુ કઠોળ ગણાય છે. જૈનો દિવાળી અને બેસતા વર્ષે શુકનમાં ચોળા ખાય છે. એથી તો કહેવત પડી કે :
લોક કરે ઢોકળાં,
વૈદ્ય વઘારી ખાય,
દિવાળીને પરોઢિયે,
પાટણનું મહાજન મનાવવા
જાય.
આ ચોળા ભારે, વાયુ કરનાર, નારીનું ધાવણ વધારનાર છે. બાળકોને ચોળા પચવામાં ભારે પડે છે.
એનું પણ કહેવત જોડકણું :
બાળક કહે, મેં ખાધા ચોળા
મા કહે મારા બગાડ્યા ખોળા.
આપણે કઠોળ રોજ ખાઈએ છીએ પણ એના વિશે ભાગ્યે જ કશું જાણીએ છીએ.
આપણી કહેવતો કેવું મજાનું લોકશિક્ષણ આપે છે.
આપણે એનો અભ્યાસ કરીએ તો ખબર પડે ને !
Raas Leela on Sharad Purnima
From: kashyap joshi <kashyapjoshi007@yahoo.co.in>
To: <kkumarjoshi@gmail.com>
Date: Monday, October 29, 2012 4:33:27 AM GMT+0000
Subject: Raas Leela on Sharad Purnima
------Original message------
From: <contactus@sandipani.org>
To: <kashyapjoshi007@yahoo.co.in>
Date: Sunday, October 28, 2012 11:15:01 PM GMT+0530
Subject: Raas Leela on Sharad Purnima
Dear Divine Soul KASHYAP J.JOSHI,
Jai Shri Krishna,
Raas Panchaadhyayi (Raas leela) is as significant in the Shrimad Bhagavat as is our soul within our body. Raas Panchaadhyayi is referred to the five sections (section 29 to 33) in the second part of the tenth chapter of the Shrimad Bhagavat. Pujya Bhaishri describes the journey of a Gopi on the night of the Raas and its significance in this article.
A Gopi is one who desires nothing from Shri Krishna. She wants only Shri Krishna himself. She wants to create a Raas with Shri Krishna andplay with him. She wants to be happy on seeing Shri Krishna's happiness.
Shri Shukdevji says,"Shri Krishna desired to perform a Raas leela on seeing the divine night of Sharad Purnima and the majestically flowered forest". God does not have any desires. He is content.
What is Raas? It is the war between Kaam Dev and Shri Krishna. Kaam Dev was egoistic about having interrupted Shri Shivji's meditation and decided to approach Shri Krishna and said,"I want to fight with you." God agreed. However, Kaam Dev put forward a condition,"Will you come with the beautiful Gopis of Vraj, and against who even the celestial ladies of heaven appear pale, on the full moon day of the month of Ashvin in Vrindavan?" This way Kaam Dev asked for a favourable environment for himself but God agreed Kaam Dev also said that he did not want the presence of his father, the mind.
Therefore, on the night of Sharad Purnima, God played his flute and as soon as the Gopis heard this, he stole their minds. This way, the Gopis were without any desires, whereas God had stolen the Gopis minds, thus he desired to play the Raas. The sound produced by God from his flute increased kaam (desire) in the Gopis but this kaam was related to Shri Krishna.
In normal circumstances, kaam (lust), anger, fear and spite are not good emotions. However, when these feelings develop in one whose mind Shri Krishna has stolen, then it results in one's welfare. This is why those who have fought with Shri Krishna and been angry upon him have received emancipation, for example, Shishupal and Kans.
Similarly, the kaam developed in Gopis is attached to Shri Krishna which led to the Gopis getting excited and therefore they woke up from a deep sleep.
Shri Krishna called each Gopi by her name with the sound of his flute. Each Gopi thought that she has been summoned on her own and thus left the house without telling anybody. Now for a woman, it is difficult to go on her own in the forest at night.
A woman is bound by several boundaries of decency. However, the Gopis' love was such that it gave them courage, despite the fear in their minds. Where there is fear and selfishness, this is known as lust. Ravan was very powerful but due to lust, when he went to kidnap Sitaji in the form of an ascetic, he got scared just on the movement of a leaf on a tree! Bushundiji says that Oh Garud, similarly a human on the wrong path loses intelligence and power and remains only with fear.
Here, the Gopi have no fear in their minds. Why? Because the Gopis are not doing anything wrong. They are proceeding to achieve their goal in life. Playing with Shri Krishna is achieving God. To desire Shri Krishna is a good thing. Desires related to Shri Krishna is a great fortune hence the Gopis are fearless.
All the Gopis felt that Shri Krishna is calling each one by her name. Each one thought that she was on her own when actually there were many of them. This means that in this world, there are many people treading on the path to achieve God, but we have to pursue our journey on our own. There is no secrecy in our relationship with God but there is privacy.
So, the Gopis left everything they had including family, wealth, happiness and comfort and reached where Shri Krishna was in Vrindavan. Shri Krishna welcomed all the Gopis.
At this point, Shri Krishna tested via a conversation with the Gopis that they want nothing but him. Their sacrifice for the worldly pleasuresis not out of exuberance. God was pleased and said to the Gopis,"Come, and let us play the Raas."
On this auspicious day of Sharad Purnima let us also play Raas with Shri Krishna with this bhajan Aiso raas rachyo Rameshbhaiji Oza
seva mein samarpit,
Sandipani Vidyaniketan
Subscribe to Sandipani video's
Join us on Facebook
Forward to a Friend To unsubscribe from our newsletters click here. Unsubscribe Me.







































