અમરનાથના ઘોડેસવાર યાત્રાળુઓનો કાફલો રાત્રિના સમયગાળા દરમિયાન હાઇવે પરથી ટ્રાફિક વિના હેમખેમ પસાર થઇ શકે તે માટે પોલીસે જમ્મુ-કાશ્મીરના...
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શુક્રવાર, 29 જૂન, 2012
અમરનાથ જઈ રહેલા ૧,૦૦૦થી વધુ યાત્રિકોને અટકાવાયાં
અમરનાથના ઘોડેસવાર યાત્રાળુઓનો કાફલો રાત્રિના સમયગાળા દરમિયાન હાઇવે પરથી ટ્રાફિક વિના હેમખેમ પસાર થઇ શકે તે માટે પોલીસે જમ્મુ-કાશ્મીરના...
આસામમાં ભારે વરસાદથી ૨૩ જિલ્લાઓમાં પૂર, 26ના મોત
આસામમાં ભારે વરસાદને કારણે રાજ્યમાં પૂરની સ્થિતી ચિંતાજનક હદે પહોંચી ગઈ છે
જુંડાલ RSSની ઓફિસ ઉડાવવા માગતો હતો પણ ફેસબુકે તેને ફસાવી દીધો
અબુ હમઝા બે નહીં એક જ છે, જુંડાલ-કાગઝી સામે હ્લૈંઇ કરાઈ, ફેસબુકે જુંડાલને ફસાવ્યો, નાસી છૂટયા પહેલાં જુંડાલે પિતાને કહ્યું...હું સલામત છું...
અમરનાથ યાત્રામાં વધુ બે શ્રદ્ધાળુનાં મોતઃ મૃતાંક આઠ
અમરનાથ યાત્રામાં વધુ બે શ્રદ્ધાળુના હાર્ટ એટેકને કારણે મૃત્યુ થતાં આ વર્ષની યાત્રામાં મૃતાંક આઠ સુધી પહોંચ્યો છે....
મુંબઈમાં મોન્સૂનની ધમાકેદાર એન્ટ્રી
દેશના વાણિજ્ય પાટનગર મુંબઈમાં થોડાક દિવસ સુધી સંતાકૂકડીની રમત રમ્યા બાદ મોનસુને આખરે ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભારે વરસાદના કારણે મુંબઈમાં....
World’s Richest Women
Women Billionaires
Forbes
released the 2012 list of billionaires, there are 21 women billionaires
in the world. They have a combined total net worth of $248.6 billion.
Last year had 20 women billionaires in the world with combined fortune
of $232 billion. While the majority of their wealth was inherited –
just one woman in
the top 21 has a self-made fortune- -many are putting their money to
good use in philanthropy.
#1. Christy Walton, 57, & family
Net worth: $25.3 billion – As of March 2012
Source of Wealth: Wal-Mart, United States
The widow of John Walton, she inherited his fortune of $15.7 billion
after he died in an airplane accident in 2005. Regaining her 2010,2011
title as world's richest woman, she got an extra bump in her fortune
because of her late husband's early investment in First Solar; shares up
nearly 500% since 2006 initial public offering.
#2. Liliane Bettencourt,89
Net worth: $24 billion - As of March 2012
Source of Wealth: L'Oreal, France
France's richest woman and the only child of Eugene Schueller, her
late father founded L'Oreal one of the world's largest cosmetics and
beauty companies.
#3. Alice Walton, 62
Net worth: $23.3 billion - As of March 2012
Source of Wealth: Wal-Mart, United States
The daughter of Wal-Mart co-founder, her father, Sam Walton (d.
1922), a former clerk, founded original Bentonville store with his
brother James. Today Wal-Mart has sales of $405 billion, employs more
than 2.1 million people.
#4. Georgina "Gina" Rinehart, 58
Net worth: $18 billion - As of March 2012
Source of Wealth: Mining, Australia
The heiress of Hancock Prospecting and the daughter of the late mining
magnate Lang Hancock. She is the richest person in Australia and
the richest woman in Asia.
#5. Iris Fontbona, 69, & family
Net worth: $17.8 billion – As of March 2012
Source of Wealth: Mining, Chile
The second wife, and now widow, of billionaire Andronico
Luksic, who
died of cancer in 2005. The family controls Antofagasta, one of the
world's largest copper miners. As of 2012, Iris Fontbona and her family
have a net worth of $17.8 billion
.#6. Birgit Rausing, 88, & family
Net worth: $14 billion - As of March 2012
Source of Wealth: Packaging, Sweden
The widow of Gad Rausing, after death of her husband in 2000, she
inherited the packaging giant Tetra Laval along with her three children.
In 1944 her father-in-law founded the company, which revolutionized the
packaging of liquids such as juices and milk.
#7. Jacqueline Mars, 72
Net worth: $13.8 billion - As of March 2012
Source of Wealth:Candy, Pet food, United States
The granddaughter of Frank C. Mars, founders of the American candy
company Mars, Incorporated. The company's products are chocolate
(Snickers, M&Ms) and pet food (Pedigree). The family has since
created the world's largest confectionery company by acquiring gum maker
Wrigley in 2008 for $23 billion.
#8. Susanne Klatten, 49
Net worth: $13 billion - As of March 2012
Source of Wealth: BMW, pharmaceuticals, GermanySusanne Klatten is the
daughter of Herbert Quandt, she inherited
stake in automaker BMW from late father Herbert Quandt, who rescued it
from bankruptcy in the early 1960s. Additionally, she is a trained
economist with an M.B.A., Klatten also inherited a 50% stake in chemical
manufacturer Altana and has since increased her control of the company
to 100% and delisted the company.
#9. Anne Cox Chambers, 92
Net worth: $12.5 billion - As of March 2012
Source of Wealth: Cox Enterprises, United States
The daughter of Cox Enterprises founder James M. Cox (d.1957), who
finished high school at 17 and worked as a schoolteacher and newspaper
reporter before shelling out
$26,000 for the Dayton Evening News in
1898.
#10. Savitri Jindal, 62
Net worth: $10.9 billion – As of March 2012
Source of Wealth: Steel, India
She became the chairperson of O.P. Jindal Group (a steel and power
conglomerate) after her husband, Om Prakash Jindal, died in a helicopter
crash in 2005. Om Prakash Jindal founded the company in 1952. Savitri
Jindal and her four sons Prithviraj, Sajjan, Ratan and Naveen runs the
businesses.
#11. Abigail Johnson, 50
Net worth: $10.3 billion – As of March 2012
Source of Wealth: Fidelity, United States
Daughter of American businessman and investor Edward
Johnson, III
, Abigail Johnson and her father controls Fidelity Investments,
America's largest mutual fund company. She now ]owns up to 24% of the
shares in Fidelity.
#12. Johanna Quandt, 85
Net worth: $10 billion – As of March 2012
Source of Wealth: BMW, Germany
The widow of German industrialist Herbert Quandt and mother of
Susanne Klatten who is worth $13 billion. A former secretary and third
wife of the late Herbert Quandt, her husband rescued auto maker BMW from
bankruptcy in the early 1960s. She retired from BMW's supervisory board
in 1997 but still owns 17% of the auto maker. Her children, Susanne
Klatten and Stefan Quandt, have large stakes as well and are also
billionaires. She now lives quietly in spa town of Bad Homburg near
Frankfurt.
#13. Laurene Powell Jobs & family
Net worth: $9 billion – As of March 2012
Source of Wealth: Apple, Disney
The widow of co-founder and former CEO of Apple Inc., Steve Jobs, she
inherited his wealth after he died in October 2011. A fortune that was
largely placed into living trusts near the end of her husband's life.
She is co-founder and President of the Board of College Track.
#14. Charlene de Carvalho-Heineken, 57
Net worth: $7.7 billion – As of March 2012
Source of Wealth: Heineken, Netherlands
She is the daughter of Freddy Heineken, the Dutch industrialist. She
inherited 25% stake in Dutch brewer Heineken upon the death of her
father in 2002. The company has more than 170 premium brands in more
than 65 countries.
#15. Miuccia Prada, 62
Net worth: $6.8 billion – As of March 2012
Source of Wealth: Prada
The youngest granddaughter of Mario Prada, founder of fashion label
Prada . Miuccia Prada runs the company with her husband Patrizio
Bertelli. She also has a Ph.D. in political science.
#16. Antonia Johnson, 68
Net worth: $6.5 billion - As of March 2012
Source of Wealth: Diversified, Sweden
In 1982 she succeeded her father as chairman of the board for Axel
Johnson AB, Sweden, and Axel Johnson Inc., a diversified trading company
founded by her great-grandfather in 1873.
#17. Blair Parry-Okeden, 61
Net worth: $6.3 billion – As of March 2012
Source of Wealth: Cox Enterprises, U.S.
The granddaughter of Cox Enterprises founder James
M. Cox (d. 1957),
Parry-Okeden inherited 25% stake in the business after her mother,
Barbara Cox Anthony, passed away in 2007.
#18. Wu Yajun, 48, & family
Net worth:$5.7 billion – As of March 2012
Source of Wealth: Real Estate, China (Self made)
The richest self-made woman in the world is former journalist, Wu
Yajun graduated from the Department of Navigation Engineering of the
Northwestern Polytechnical University in 1984 with a degree in
engineering, and from 1988 to 1993 worked as a journalist and editor
with the China Shirong News Agency. She is onwer of Hong Kong-listed
real estate developer Longfor Properties. Wu shares her fortune with
her husband, who also holds a stake in the company.
#19. Yang Huiyan, 30
Net worth: $4.7 billion
Source of Wealth: Real Estate
Daughter of Chinese entrepreneur and the founder of Country Garden
Group, Yeung Kwok Keung, transferred his holding of the family's main
fortune, shares in family-controlled real estate developer Country
Garden Holdings. Yang is the majority shareholder of Country Garden
Holdings.
#20. Rosalia Mera, 68
Net worth: $4.5 billion – As of March 2012
Source of Wealth: Zara
Ex-wife of fashion executive Amancio Ortega Gaona, and co- founder of
Inditex (parent company of Zara retail stores). Rosalia Mera is Spain's
richest woman. Mera and Ortega are long-divorced, but she still holds a
5.8% stake in Inditex, plus apile of cash from its 2001 IPO.
NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812
રાજ્ય સંગીત અકાદમીના કલાકારોએ ગઇકાલે વડિયાની અ.હિ.કન્યા વિદ્યાલય ખાતે
જુજવેરૃપે અનંતભાષે નામનું દ્વીઅંકી નાટક રજું કરી શાળાની બાળાઅો અને
ગુરૃજી ગણને અચંબિત કરી દિઘા હતાં.
તસવીરો: કશ્ય૫ જોષી -જેતલસર(જેતપુર)
૯૯૦૯૫ ૨૦૮૧૨
૯૯૭૪૨ ૬૨૮૧૨
ગુરુવાર, 28 જૂન, 2012
"મગજને ફળદાયક રીતે આરામ આપવાના ત્રણ ઉપાય - મૅથ્યુ ઈ. મૅ/Matthew E. May"
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------
Check out "મગજને ફળદાયક રીતે આરામ આપવાના ત્રણ ઉપાય - મૅથ્યુ ઈ.
મૅ/Matthew E. May" on GUJARATI-ગુજરાતી
Blog post added by Ashok Vaishnav:
ચેતાવિજ્ઞાનનાં સંશોધનો એ વિચાર પર ભાર આપે છે કે વધારે ઉત્પાદક અને
સર્જનાત્મક રહેવામાટે થોડા વિરામની નિયમીત ટેવ પાડવાની જરૂર છે.તેમનાં
તાજે...
Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A143794&xgs=1&xg_source=msg_share_post
"ભગવાનનું કામ ભગવાનને કરવા દે"
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------
Check out "ભગવાનનું કામ ભગવાનને કરવા દે" on GUJARATI-ગુજરાતી
Blog post added by Bhailal Patel:
ભગવાનનું કામ ભગવાનને કરવા દે
એક પરિવાર છે... આ પરિવારના લોકો વરચે બહુ ઓછા મતભેદ થાય છે
આ પરિવારના એક વડીલને કારણ...
Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A144236&xgs=1&xg_source=msg_share_post
"સમ્રાટ અશોક અને "ધમ્મ" : ડૉ.મહેબૂબ દેસાઈ" on GUJARATI-ગુજરાતી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------
Check out "સમ્રાટ અશોક અને "ધમ્મ" : ડૉ.મહેબૂબ દેસાઈ" on GUJARATI-ગુજરાતી
-priya jain
Blog post added by Mehboob Desai:
મધ્યકાલિન ભારતમાં મોઘલ બાદશાહ અકબરે "દિન-એ-ઇલાહી" ધર્મની સ્થાપના
દ્વારા એક નવી મૂલ્યનિષ્ઠ ધાર્મિક વિચારધારા પ્રસરાવવાનો પ્રયાસ કર્યો
હતો...
Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A143780&xgs=1&xg_source=msg_share_post
"શરીર ની સાંકેતિક ભાષા થકી રોગોની ઓળખ અને ઉપાય ..." on GUJARATI-ગુજરાતી
Blog post added by Ashokkumar Desai:
શરીર ની સાંકેતિક ભાષા થકી રોગોની ઓળખ અને ઉપાય ...
કુદરતે આપણા શરીરમાં અદભુત રચના કરી છે તેને આપણે જીવનભર, મન ભરીને માણવા
માટે શું કરવું...
Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A144442&xgs=1&xg_source=msg_share_post
_share_post
આ બાબાઓના રંગઢંગને જાણો છો ?
URL : http://govindmaru.wordpress.com/2012/06/28/nagindas-sanghavi/
Posted : June 28, 2012 at 3:00 pm
Author : ગોવીંદ મારુ
Categories : મીત્રોનાં લેખો / કાવ્યો
http://govindmaru.files.wordpress.com/2012/06/sonsari-vat.png
નીર્મળબાબા સામે છેતરપીંડીનો કેસ દાખલ થવાનો છે; પણ સીનેમા નટી જોડે
કઢંગી હાલતમાં પકડાયેલા નીત્યાનન્દ સ્વામી એક કરોડની દક્ષીણા ચુકવીને
તમીળનાડુના અતીશ્રીમંત મઠના અધ્યક્ષપદે બીરાજ્યા છે. અખબારો અને
રૅશનાલીસ્ટો ગમે તેટલા ધમપછાડા મારે; પણ આ બાબાઓનો વાળ પણ વાંકો થવાનો
નથી. તેમની પાસેથી અબજો રુપીયાની આવક મેળવનાર ટી. વી. ચેનલોના કારણે
તેમના આંધળા ભગતોનો ધોધમાર પ્રવાહ કદી અટકવાનો નથી. સુરત સારી પેઠે ઓળખે
છે તેવા આશારામ બાપુ, મન્દબુદ્ધીની યુવતીના વીનયભંગના આરોપી જૈન મુની કે
ખ્રીસ્તીઓને ઘેલાં બનાવનાર પોલ ડીવારીન – બધાના ધન્ધા બેરોકટોક ચાલતા
રહ્યા છે. દુનીયાભરમાં ધર્મસંસ્થાઓ અને ધર્મજીવનને સડતર લાગ્યું છે. આપણા
દેશમાં તો સ્વામીઓ, યોગીઓ, સન્તો–મહન્તો – ગુરુઓની ગણતરી કરવી મુશ્કેલ
છે. આપણા દેશમાં ઝાડવાં કરતાં ગુરુઓની સંખ્યા વધારે છે !
દુનીયામાં દુ:ખી માણસોની સંખ્યા ઘણી મોટી છે; પણ ખાસ કશું કારણ ન હોય તો
પણ, રજકણ જેવા દુ:ખને ડુંગર બનાવીને પોતાને દુ:ખી ગણનારા લોકો તેમના
કરતાં અનેક ગણા વધારે છે. શારીરીક રોગનો ભ્રમ સેવી તેની વધારે પડતી
આળપંપાળ કરનાર લોકોને અંગ્રેજી ભાષામાં હાઈપોકોન્ડ્રીયાક કહેવાય છે.
નજીવી બાબતમાં દુ:ખી દુ:ખી થઈ જનાર માણસોને કારણે બાબાઓને બખ્ખાં થઈ જાય
છે. યુરોપ અમેરીકામાં આવા લોકો માનસચીકીત્સકો પાસે જાય છે. આપણા દેશમાં
ગુરુઓના શરણે જાય છે. મોટા ભાગના ગુરુઓ અચ્છા માનસશાસ્ત્રીઓ હોય છે અને
પ્રામાણીક ગુરુઓ તેની કબુલાત પણ કરે છે. ભાદરણના અતીસજ્જન સ્વ.
કૃષ્ણાનન્દજી પોતાની રામકહાણી કહેનારને હમ્મેશાં આશીર્વાદ આપતા કે તમારી
બધી મુંઝવણ છ મહીનામાં દુર થઈ જશે. આશીર્વાદથી બધા માણસોના બધા જ સવાલો
શી રીતે ઉકેલાઈ જાય, તેવા સવાલના જવાબમાં તેમણે કહેલું કે, 'કોઈના
આશીર્વાદથી કશું થતું નથી; પણ શ્રદ્ધાળુ માણસને ઘણી માનસીક રાહત મળે છે.'
વળી, મોટાભાગની સમસ્યાઓ અને સવાલો ચાર છ માસમાં આપોઆપ ઉકેલાઈ જાય છે અને
ન ઉકેલાય તો માણસ તેનાથી ટેવાઈ જાય છે ! સમસ્યાના ઉકેલનો જશ સ્વામીઓને
મળે છે અને ઉકેલ ન આવે તેનો અપજશ નસીબ અથવા ભગવાનના ખાતે ઉધારી નાખવામાં
આવે છે.
મોટા ભાગના માનસીક રોગોને અન્ધશ્રદ્ધાળુ લોકો ભુતપ્રેતનો વળગાડ માને છે
અને તેથી ભાતભાતની ભુવાગીરીઓ ચાલતી હોય છે. ભુતના વળગાડનું સૌથી વધારે
મહત્ત્વ કેથોલીક ખ્રીસ્તી ધર્મે સ્વીકાર્યું છે. વળગાડ કાઢી આપનાર
પાદરીઓને ચર્ચ સ્વીકૃતી પણ આપે છે. કૅથલીક ભુવાઓનું આન્તરરાષ્ટ્રીય
મહામંડળ ચાલે છે. મુમ્બઈના પરા મુલુન્ડમાં સેન્ટ પાયસ ચર્ચમાં રોગ
મટાડવાની અને ભુત ભગાડવાની સભાઓનું આયોજન કરનાર ફાધર રુડીયસ પરેરા મે
મહીનાની શરુઆતમાં લંડનમાં ગુજરી ગયા છે. તેઓ આંતરરાષ્ટ્રીય ભુવા
મહામંડળના ઉપાધ્યક્ષ હતા. પરેરાએ ભગાડેલા ભુતોએ એકઠા મળીને કરેલા સામટા
હલ્લાને કારણે જ તેમનું અવસાન થયું, તેવું શ્રદ્ધાળુ ખ્રીસ્તીઓ મક્ક્મ
રીતે માને છે. કોઈ બાબતમાં કશી સમજ ન પડે તેને આપણે મુરખ ગણીએ છીએ; તેમ
બધી બાબતમાં પોતાને બધી જ સમજ પડે છે તેવું માની લેનાર માણસ પણ મુરખ જ
ગણાય. અધ્યાત્મ અને અગમનીગમની વાતોમાં કોઈને કશી સમજ પડતી નથી; પણ અમુક
ચોક્કસ શબ્દો વાપરવાની કળામાં નીષ્ણાત ગુરુઓ આપણને આંજી શકે છે અને
ભોળીયા લોકો તેમની ચુંગાલમાં વધારે સહેલાઈથી ફસાઈ જાય છે. બાબાઓ અને
મહન્તો અવતારી પુરુષ કહેવાય છે. હાથ ચાલાકીના ખેલ કરીને પ્રભાવ જમાવનાર
સત્ય–સાંઈબાબા, સાંઈબાબાના અવતાર ગણાતા હતા. મહારાષ્ટ્રમાં અતીશય જાણીતા
અનીરુદ્ધબાપુના વીશે પણ, તેઓ સાંઈબાબાના અવતાર હોવાનો દાવો કરવામાં આવે
છે. તમીળનાડુના એક બાબાજી પોતાને કલ્કીનો પુર્વાવતાર ગણાવે છે અને અબજો
રુપીયાની અસ્ક્યામત જમાવીને બેઠા છે.
કલ્કી અવતારનું તુત ઘણા દાયકાઓથી ચાલે છે. સો એક વરસ અગાઉ દુનીયા ભરમાંથી
થીયોસોફીની બોલબાલા હતી. તેમના સ્થાપક મેડમ બ્લેવેત્સ્કીની હરામખોરી
સુરતના સુપ્રસીદ્ધ કવી બહેરામજીએ ઉઘાડી પાડેલી. તેમના અનુયાયી અને
રાજકારણમાં આગેવાની લેનાર એની બેસન્ટ તમીળનાડુના ગરીબ બ્રાહ્મણના બે
છોકરાઓમાં જે. કૃષ્ણમુર્તી કલ્કીનો અવતાર છે અને ભુતકાળમાં ચીરંજીવ
મહાત્માઓ રોજ રાત્રે તેમના આત્માને બહાર કાઢીને ઉપદેશ આપે છે, તેવા
ગપગોળા ઘણા ચાલ્યા. કૃષ્ણમુર્તી મોટા થયા ત્યારે તેમણે જાતે જ આ બધો
ભાંડો ફોડી નાંખ્યો અને તેમના નામે લેવાયેલી અબજો રુપયાની મીલકત ફગાવીને
પોતાની સચ્ચાઈ અને ત્યાગવૃત્તી પુરવાર કરી. જે. કૃષ્ણમુર્તી અત્યંત પ્રખર
વક્તા અને ગહનવીચારક હતા. વળી, આ બાબાઓ તદ્દન નક્કામા પણ નથી. પરદેશમાં
સ્થાયી થયેલા તેમના બહોળા અનુયાયીઓ પાસેથી દેશને સારા પ્રમાણમાં વીદેશી
હુંડીયામણ કમાઈ આપે છે. અને હવે તો બધા સમ્પ્રદાયો અને બધા ગુરુઓ પોતાની
મીલકતમાંથી થોડી રકમ સમાજસેવાના કાર્યોમાં પણ વાપરે છે. ઉત્તમ ઈસ્પીતાલો
અને શાળાઓ ચલાવે છે.
સમાજસેવાની સંસ્થાઓ ચલાવીને પ્રતીષ્ઠા મેળવનાર બાબાઓ વધારેને વધારે
અનુયાયીઓ પણ મેળવતા થયા છે. આ બાબતમાં આપણા બધા ધાર્મીક આગેવાનો ખ્રીસ્તી
મીશનરીઓનું અનુકરણ કરતા થયા છે. માનવસેવાનો ઉપદેશ ખ્રીસ્તીધર્મે આપ્યો
છે, તેવો બીજા કોઈ ધર્મમાં જોવા મળતો નથી અને બીજા પાસેથી સારું શીખવામાં
કશી નાનમ પણ નથી. પણ મુખ્ય તફાવત નોંધાવો જોઈએ. ખ્રીસ્તી પ્રચારકો એકઠા
થયેલા નાણાંભંડોળમાંથી મોટો ભાગ સેવાકાર્યોમાં વાપરે છે. આપણા બાબાઓ આખી
'એરણ' લઈ લીધા પછી એક 'સોય' જેટલું ધન દાન–ધર્માદામાં કે સેવાકાર્યોમાં
વાપરે છે.
–નગીનદાસ સંઘવી
'ગુજરાતમીત્ર', દૈનીક, સુરતની તા. 17 જુન, 2012ની રવીવારીય પુર્તીમાં,
એમની કટાર 'સોંસરી વાત'માંથી.. લેખકના અને 'ગુજરાતમીત્ર'ના સૌજન્યથી
સાભાર…
સંપર્ક: શ્રી. નગીનદાસ સંઘવી, eMail : nagingujarat@gmail.com
♦●♦●♦ 'રૅશનલ–વાચનયાત્રા'માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના
સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય
તે માટે, મારા 'અભીવ્યક્તી' બ્લોગના હોમ–પેઈજ પર મથાળે આગલા બધા જ લેખોની
પીડીએફ, વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી
પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.
●♦● દર સપ્તાહે મુકાતા 'રૅશનલ વીચારો' માણવા અને મીત્રોને મોકલવા જોતા
રહો મારો બ્લોગ: http://govindmaru.wordpress.com
અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી
યુનીવર્સીટીના પ્રથમ ગેટ સામે, વીજલપોર, પોસ્ટ: એરુ એ. સી. – 396 450
જીલ્લો: નવસારી. સેલફોન: 99740 62600 ઈ–મેઈલ: govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ: 29–06–2012
♦●♦●♦
Add a comment to this post:
http://govindmaru.wordpress.com/2012/06/28/nagindas-sanghavi/#respond
સુલપડ પ્રાથમિક શાળામાં રાજ્યટ સરકારની કાર્યપ્રણાલીનો ચિતાર આપતા પંચાયત મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલ શિક્ષણના આ મહાયજ્ઞમાં સરકારની સાથે સાથે વાલીઓ, પ્રજાજનોને પણ જાગૃતિ દાખવવા મંત્રીશ્રીનો અનુરોધ સુલપડ પ્રાથમિક શાળામાં યોજાયો શાળા પ્રવેશોત્સ વ :
શાળા પ્રવેશથી વંચિત ન રહી જાય તે માટે મુખ્યયમંત્રી શ્રી નરેન્દ્રઅભાઇ
મોદીની વર્તમાન રાજ્ય્ સરકારે અપનાવેલી કાર્યપ્રણાલીનો ચિતાર આપતા વલસાડ
જિલ્લાનાં પ્રભારી મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલે બાળકોના અભ્યાજસ માટે
સતત ચિંતા કરતી રાજ્ય સરકારની સાથે સાથે પ્રજાજનો, વાલીઓને પણ વિશેષ
તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો.
વાપી નગરપાલિકા વિસ્તાારમાં સમાવિષ્ટા સુલપડ ખાતેની પ્રાથમિક શાળામાં
આયોજિત શાળા પ્રવેશોત્સખવ કાર્યક્રમમાં ઉપસ્થિતત રહેલા રાજ્યિના પંચાયત
મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલે ઉપસ્થિાત વાલીઓને રાજ્યવ સરકારના આવા
કાર્યક્રમો પાછળનો ઉદૃેશ સ્પેષ્ટય કરીને, બાળકોને શિક્ષણના સંસ્કાીર
આપવાના આ મહાયજ્ઞમાં સહયોગ આપવા અપીલ કરી હતી.
ગુણોત્સમવ તથા શાળા પ્રવેશોત્સયવ જેવા કાર્યક્રમોને કારણે શિક્ષણની
ગુણવત્તા તથા શાળા સુવિધાઓમાં થયેલા વધારાની ચર્ચા કરતા મંત્રીશ્રીએ
રાજ્યસ સરકારના આવા કાર્યક્રમોને કારણે શિક્ષકો સહિત પ્રજાજનોમાં આવેલી
જાગૃતિનો ખ્યાશલ આપ્યોવ હતો. ગુણોત્સેવ જેવા કાર્યક્રમોથી શિક્ષકની
સજ્જતા ચકાસવામાં આવે છે, તેમ જણાવી મંત્રીશ્રી પટેલે રાજ્યા સરકાર
અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ઝીણામાં ઝીણી વિગતો એકત્ર કરી, જરુરી
મોનિટરીંગ કરી રહી છે તેમ જણાવ્યુંય હતું. રાજ્યં સરકાર દ્વારા પારદર્શક
પ્રક્રિયા થકી વિદ્યા સહાયકોની ભરતી કરાતા, હવે તાલીમબદ્ધ અને
ગુણાવત્તાલક્ષી શિક્ષણ ગ્રામીણ બાળકોને મળતું થયું છે તેમ જણાવી મંત્રી
શ્રી પટેલે ઉજજ્વ ળ ભવિષ્યાના નિર્માણમાં સૌના સહકારની અપેક્ષા વ્યુક્તમ
કરી હતી.
મોટાભાગના પરપ્રાંતિય બાળકોની હાજરી ધરાવતી સુલપડ પ્રાથમિક શાળા ખાતે
આયોજિત કાર્યક્રમમાં ૪૭ કુમાર અને ૬૨ કન્યાજ મળી કુલ-૧૦૯ બાળકોને
ધોરણ-૧માં પ્રવેશ અપાયો હતો. કાર્યક્રમમાં વાપી નગરપાલિકાના પ્રમુખ
શ્રીમતી પારૂલબેન દેસાઇ, શિક્ષણ સમિતિના અધ્યેક્ષ શ્રી પ્રકાશભાઇ પટેલ
સહિત સ્થાાનિક પદાધિકારીઓ, અધિકારીઓ, માહિતી વિભાગની ટીમ, સ્થાભનિક
મીડિયાકર્મીઓ, પારડી તાલુકા કેળવણી નિરીક્ષક શ્રીમતી કે.એ.કશલી, નવાગંતૂક
બાળકો, શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો વગેરે મોટી સંખ્યાકમાં
ઉપસ્થિાત રહ્યા હતા. આ અવસરે માહિતી વિભાગ દ્વારા યોજનાકિય સાહિત્યિનું
પણ પ્રજાજનોમાં વિનામૂલ્યેઉ વિતરણ કરાયું હતું.
વાપી ઔદ્યોગિક વસાહતની પ્રાથમિક કેન્દ્રર શાળા ખાતે ૭૯ બાળકોને શાળા
પ્રવેશ કરાવતા પ્રભારી મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલ
રાજ્યરના મુખ્યરમંત્રીથી લઇને સરકારના તમામ મંત્રીઓ, ગાંધીનગરના જુદા
જુદા વિભાગોના વડાઓ, ઉચ્ચય અધિકારીઓ સૌને ગામે ગામ મોકલીને રાજ્યીના એકે
એક બાળકને શાળામાં પ્રવેશ અપાવવાના કાર્યક્રમ એવા શાળા પ્રવેશોત્સગવનો
ઉદૃેશ સમજાવતા વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી-વ-રાજ્ય ના પંચાયત મંત્રી
શ્રી નરોત્તમભાઇ પટેલે ભૂતકાળની સરકારની સરખામણીએ, વર્તમાન રાજ્યઅ સરકાર
દ્વારા શિક્ષણની કેટલી ચિંતા કરવામાં આવી રહી છે તેનો ચિતાર રજુ કર્યો
હતો.
ભૂતકાળની શિક્ષણ પ્રણાલીનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ વર્તમાન સરકાર દ્વારા
શિક્ષણ ક્ષેત્રે કરાયેલા આમૂલ પરિવર્તનનો ખ્યા લ આપી, મુખ્યરમંત્રી શ્રી
નરેન્દ્ર્ભાઇ મોદી અને તેમની સરકાર દ્વારા શિક્ષણક્ષેત્રે હાથ ધરાયેલા
નવતર સુધારાઓની વિગતો રજુ કરી હતી. વર્તમાન સરકારે નાણાંના અભાવે
વિકાસનું એક પણ કામ ના અટકે તેની જડબેસલાક વ્ય વસ્થાી ગોઠવી છે તેમ જણાવી
મંત્રીશ્રીએ માળખાગત સુવિધાઓ માટે સરકારે હાથ ધરેલા પ્રયાસોની વિગતો
વર્ણવી હતી. મંત્રીશ્રીએ બાળકોના સર્વાંગીણ વિકાસમાં શિક્ષકોને વિશેષ
ચિંતા કરવા અને તકેદારી દાખવવા અપીલ કરી હતી. તેમણે શાળાના બાળકોને
ઉજ્જવળ ભવિષ્યે માટે શુભકામના પાઠવી હતી.
વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યવક્ષ શ્રી પ્રકાશભાઇ પટેલે,
વાપી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી પારૂલબેન દેસાઇ, તાલુકા મહામંત્રી શ્રી
કનુભાઇ દેસાઇ વગેરેએ આ વેળા પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
વાપી ઔદ્યોગિક વસાહત પ્રાથમિક શાળાના શ્રી અંબામાતા મંદિર પરિસરમાં
યોજાયેલા શાળા પ્રવેશોત્સસવ કાર્યક્રમ દરમિયાન બાળકોએ પ્રાર્થના, સ્વાદગત
ગીત, અભિનય ગીત, યોગ નિદર્શન સહિતના કાર્યક્રમો રજુ કર્યા હતા. આ શાળામાં
૩૧ કુમાર તથા ૪૮ કન્યા ઓ મળી કુલ-૭૯ બાળકોને ધોરણ-૧માં મહાનુભાવોએ પ્રવેશ
કરાવ્યોય હતો. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓને સરસ્વપતી સાધના યોજના
હેઠળની સાયકલો, શૈક્ષણિક કીટ, શાળા માટે દાતાઓ તરફથી પુરસ્કાશર અને દાન
પણ આપવામાં આવ્યુંત હતું.
શ્રી અંબામાતા મંદિર પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા
શિક્ષણાધિકારી શ્રી કે.એલ.તબિયાડ, શિક્ષણકર્મી શ્રી રાઠોડ, તાલુકા કેળવણી
નિરીક્ષક શ્રીમતી કે.એ.કશલી, સ્થાાનિક પદાધિકારીઓ, માહિતી વિભાગની ટીમ
સહિત શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને આસપાસના પ્રજાજનો વગેરે ઉપસ્થિ ત
રહ્યા હતા. આ અવસરે માહિતી વિભાગ દ્વારા પ્રજાજનોમાં યોજનાકીય
સાહિત્યરનું પણ વિતરણ કરાયું હતું.
બીલીમોરા નગરપાલિકા વિસ્તાાર વન-પર્યાવરણ મંત્રી મંગુભાઇ પટેલના હસ્તેણ
૧૨૧ જેટલા બાળકોનું નામાંકન :
શિક્ષણ એ પ્રગતિની પારાશીશી છે : વન મંત્રી શ્રી મંગુભાઇ પટેલ
નવસારીઃ
રાજય સરકાર ઘ્વાનરા શહેરી વિસ્તાદરોમાં આરંભાયેલા શાળા પ્રવેશોત્સાવના
પ્રથમ દિવસે બીલીમોરા નગરપાલિકા વિસ્તારની શાળાઓમાં રાજયના આદિજાતિ
વિકાસ, વન-પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઇ પટેલ ધોરણ-૧ માં ૧૨૧ જેટલા
બાળકોને આનંદ અને ઉત્સા,હમય વાતાવરણમાં શાળા પ્રવેશ કરાવ્યોુ હતો. આ
અવસરે ગણદેવીના ધારાસભ્ય શ્રી લક્ષ્મણભાઇ પટેલ, ગાંધીનગરના સ્ટેરમ્પ
ડયુટી સચિવ શ્રી શિવકુમાર, નવસારી સ્ટેીમ્પ્ ડયુટી નાયબ કલેકટર શ્રી
મોદી, પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ખરાડી સહિત મહાનુભાવો ઉપસ્થિ ત રહ્યાં
હતાં.
આ પ્રવેશોત્સથવ અવસરે વનમંત્રી શ્રી મંગુભાઇ પટેલે જણાવ્યું હતું કે,
રાજય અને રાષ્ટ્ર ના વિકાસમાં શિક્ષણ ખૂબ જ જરૂરી છે. રાજય સરકારે શરૂ
કરેલા શાળા પ્રવેશોત્સરવ કાર્યક્રમના કારણે શિક્ષણમાં પરિવર્તન દેખાઇ
રહયું છે. આજે કન્યાશ કેળવણી શિક્ષણના કારણે અનેક ક્ષેત્રેસ્ત્રીઓએ આગવું
સ્થારન પ્રાપ્ત કયું છે. શિક્ષણ એ પ્રગતિની પારાશીશી છે. વ્યનકિતના
ઘડતરમાં શિક્ષણ ખૂબજ જરૂરી છે. સારૂ શિક્ષણ કુંટુબ, સમાજ, રાજય અને
રાષ્ટ્ર ના નિર્માણ માટે મહત્વનનું પરિબળ છે. રાજય સરકાર જયારે શિક્ષણ
માટે આટલી ચિંતા કરતી હોય ત્યાયરે વાલીઓએ પણ જાગૃત થવાની જરૂરીયાત છે,
બાળકોને ઉચ્ચ શિક્ષણ મળે તેવું વાતાવરણ પુરૂ પાડવું જરૂરી છે.
વધુમાં મંત્રીશ્રી પટેલે જણાવ્યું કે, રાજય સરકાર ઘ્વાારા ગ્રામ્યત અને
શહેરી વિસ્તાેરમાં શાળા પ્રવેશોત્સ્વના કારણે ડ્રોપઆઉટ રેશીયોમાં
નોંધપાત્ર ધટાડો થયો છે.આજે સમાજમાં જાગૃતિ આવી છે અને શિક્ષણની ભૂખ જાગી
છે. રાજય સરકારે પ્રાથમિક શિક્ષણના સવાઁગી વિકાસ માટે ભૌતિક સુવિધાઓ
ઉપલબ્ધન કરાવી છે. કોઇ બાળક પ્રવેશથી વંચિત ન રહે એ માટે
મુખ્યટમંત્રીશ્રીના આ યજ્ઞમાં સહકારની અપેક્ષા વ્યખકત કરી હતી.
ગણદેવી ધારાસભ્યક શ્રી લક્ષ્મણભાઇ પટેલે જણાવ્યુ કે, ગુજરાતનો યુવાન
શિક્ષણ થકી અન્યક દેશોની સાથે સ્પકર્ધામાં ટકી શકે એવો સક્ષમ બન્યોઇ છે.
શિક્ષણ સમાજને ઉન્નનત શિખરે લઇ જવા માટે ઘણું જ ઉપયોગી છે. તેમણે
શિક્ષકો-વાલીઓને બાળકની ક્ષમતાને ખીલવવા નૈતિક જવાબદારી અદા કરવા અનુરોધ
કર્યો હતો.
ગાંધીનગરના સ્ટેધમ્પ્ ડયુટી સચિવ શ્રી શિવકુમારે જણાવ્યું હતું કે,
સરકાર અને સમાજના સામુહિક પ્રયાસોથી બાળકો ઉચ્ચટ શિક્ષણ મેળવે તેવો
સંકલ્પુ કરીએ. પ્રવેશોત્સુવ એ બાળકોનો દિવસ છે. તેમણે વાલી, વિદ્યાર્થી
અને શિક્ષકનું સંકલન હશે તો ગુજરાત સો ટકા સાક્ષર બનશે એવી આશા વ્યએકત
કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિવત મહાનુભાવોના હસ્તેન શાળામાં પ્રવેશ મેળવનાર ભુલકાંઓને
શિક્ષણના અને આંગણવાડીના બાળકોને રમકડાનાં કિટ્સભ, ટ્રાયસીકલ વિતરણ
કરવામાં આવ્યુંા હતું.
આ પ્રસંગે ગણદેવી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ પટેલ, બીલીમોરા
નગરપાલિકા પ્રમુખ શ્રી પ્રજ્ઞેશભાઇ,નવસારીના તાલુકા વિકાસ અધિકારી શ્રી
એ.કે.પટેલ, મામલતદારશ્રી, શાળાના આચાર્ય શ્રી નટુભાઇ પટેલ, મંજુબેન
ટંડેલ, કેળવણી નિરિક્ષક શ્રીમતી હેમલતાબેન પટેલ, ગ્રામજનો, વાલીઓ, બાળકો
મોટી સંખ્યાણમાં ઉપસ્થિબત રહયાં હતાં. કાર્યક્રમના અંતે મંત્રીશ્રી
પટેલના હસ્તેમ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
પ્રાથમિક શાળાઓ હવે સુવિધાથી સજ્જ તાલીમબધ્ધય શિક્ષકો ધ્વાકરા થઇ રહેલું
ઘડતર.દિકરી-દિકરો ભેદભાવ ગુજરાતમાં નહી.
અંકલેશ્વર નગરની શાળાઓમાં શાળા પ્રવેશ કાર્ય સંપન્ન.
ભરૂચઃ
રાજ્ય ના યુવા સેવા સાંસ્કૃવત્તિક અને સહકાર રાજ્ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ
પટેલે આજે અંકલેશ્વર નગર વિસ્તા ર શાળા પ્રવેશોત્સ વમાં ૩૦૦ જેટલા
બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો્ હતો.
ગોયા બજાર અને નૌબરીયા પ્રાથમિક શાળા ખાતે આ વિસ્તા રની કુલ ૧૮ પ્રાથમિક
શાળાઓનો સંયુક્ત્ શાળા પ્રવેશોત્સૌવ કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકા
પ્રમુખશ્રી સંદિપભાઇ પટેલ, શાશનાધિકારીશ્રી વિજયભાઇ મોદી, નાયબ
કલેક્ટમરશ્રી એમ.ડી.પટેલ સહિત અગ્રણીઓ અને નગરજનો મોટી સંખ્યાવમાં આ
કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
રાજ્યકના યુવા સેવા અને સાંસ્કૃાત્તિક વિભાગના મંત્રીશ્રી ઇશ્વરસિંહ ટી.
પટેલે આજે અંકલેશ્વર નગર પાલિકા વિસ્તા્રની ગોયા બજાર, નોબારીયા પ્રાથમિક
શાળા ખાતે શાળા પ્રવેશોત્સહવ કાર્યક્રમમાં કુલ-૧૮ શાળાના ૩૦૧ શાળા પ્રવેશ
કરાવ્યોન હતો. ૨૨ જેટલી દિકરીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ તેમજ ગામડેથી આવતી
૧૨ દિકરીઓને સાઇકલ અર્પણ કરી હતી.
આ ઉપરાંત નૌબારીયા પ્રાથમિક શાળા સંકુલ ખાતે રૂા.૭૪ લાખના ખર્ચે તૈયાર
થનાર ૧૩ જેટલા શાળાના ઓરડાનું ખાત મર્હૂત ર્ક્યું હતું તેમજ કુડાદરા
ગામે ૧૯ લાખના ખર્ચે ૪ શાળાના ઓરડાનું પણ ભૂમિકા પુંજન કર્યું હતું.
મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે ઉપસ્થિત નગરજનોને સંબોધતાં કહ્યું કે,
સરકારી પ્રાથમિક શાળા હવે આધુનિક સુવિધાઓથી સજ્જ થઇ છે અને શિક્ષિત અને
તાલીમબધ્ધસ શિક્ષકો બાળકોનું ઘડતર કરી રહ્યા છે. જેથી ખાનગી શાળાઓ કરતાં
સરકારી પ્રાથમિક શાળાઓમાં વાલીઓનું આકર્ષણ વધ્યુંી છે.
મંત્રીશ્રીએ અંકલેશ્વર શહેર વિસ્તાળરમાં કોઇ બાળક શિક્ષણથી વંચિત ન રહે
તે માટે સૌને જાગૃત રહેવા અને પોતાની શાળા પ્રત્યેહ સજાગતા રાખવા અનુરોધ
ર્ક્યોિ હતો.
અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખશ્રી સંદિપભાઇ પટેલે જણાવ્યું્ હતું કે,
છેલ્લા દશ વર્ષમાં સરકારી શાળાઓ સુવિધાઓથી સજ્જ બની છે. એના કારણે આજના
સ્પ્ર્ધાત્મહક યુગમાં પણ સરકારી પ્રાથમિક શાળામાં ભણેલાં બાળકો પણ આગળ જઇ
પોતાની પ્રતિભાને સારી રીતે પ્રસ્તૃરત કરી શકે છે.
નગરપાલિકા પ્રમુખશ્રી સંદિપભાઇ પટેલે દિકરી ગુજરાતની દિકરી હવે સામર્થવાન
બની છે. ગુજરાતમાં દિકરા-દિકરી વચ્ચેદ કોઇ ભેદભાવ રહ્યો નથી. તે આપણા
સૌનું ગૌરવ બની રહ્યું છે. ગોયા બજાર અને નૌબારીયા પ્રાથમિક શાળા સંકુલ
ખાતે શાળાની બાલીકા અને બાળકો ધ્વાારા સાંસ્કુસત્તિક કાર્યક્રમો રજુ થયા
હતા.
શાશના અધિકારીશ્રી વિજયભાઇ મોદીએ પ્રારંભે સૌનું સ્વા ગત ર્ક્યું હતું.
કુડાદરા ગામે શાળાના આઠ ઓરડા તૈયાર થશે.
ભરૂચઃ
રાજ્યૂના યુવક સેવા સાંસ્કૃ ત્તિક અને સહકાર રાજ્યક મંત્રીશ્રી ઇશ્વરસિંહ
પટેલે આજે કુડાદરા ગામે પંચવટી બાગની બાજુમાં પ્રાથમિક શાળા માટે નવા આઠ
ઓરડાના બાંધકામનો મંગલ પ્રારંભ કરાવ્યો્ હતો અને ભૂમિપુંજન ર્ક્યુંા
હતું.
આ ગામે યોજાયેલા નાનકડા સમારોહમાં નગરપાલિકા પ્રમુખશ્રી સંદિપભાઇ પટેલ,
તાલુકા વિકાસ અધિકારીશ્રી પ્રિતીબહેન ઠક્કર, શ્રી ઘેમલસિંહ ઠાકોર
પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખશ્રી હર્ષદભાઇ પટેલ, શ્રી જયેશ પટેલ સામાજીક
ન્યા ય સમિતિના ચેરમેન શ્રી ગોપાલભાઇ પટેલ, શ્રી કમલેશભાઇ પરમાર,
મામલતદારશ્રી આર.આર.સોલંકી સહિત ગામના યુવાનો અને મોટી સંખ્યા માં
ગ્રામજનો હાજર રહ્યા હતા. શ્રી ગજેન્દ્રશ પટેલે કાર્યક્રમનું સફળ સંચાલન
ર્ક્યુંા હતું.
કુડાદરા ગામે બાંધકામ થનારા નવા આઠ ઓરડા માટે પ્રથમ ચાર ઓરડા માટે રૂા.૧૯
લાખનો ખર્ચ અને બીજા ચાર ઓરડા માટે ખાનગી કંમ્પાનીઓનો સહયોગ મળનાર છે.
ઇન્દિચરા ગાંધી વૃધ્ધ સહાય અને વય વંદના યોજના હેઠળના લાભાર્થીઓ નોંધે.
ભરૂચઃ
ઇન્દિ રા ગાંધી વૃધ્ધ સહાય અને વય વંદના યોજના હેઠળ લાભાર્થીની વય
મર્યાદા ૬૫ વર્ષથી ઘટાડીને ૬૦ વર્ષ કરવામાં આવેલ છે. જેથી ૬૦ વર્ષની વય
ધરાવતા હોય અને બીપીએલ હેઠળ નોંધાયેલ હોય તેવા (ગ્રામ્યં વિસ્તાધરમાં ૦
થી ૧૬ નો સ્કોપરવાળા) ઇસમોને આ યોજના હેઠળ રૂા.૪૦૦/- સહાય મળવા પાત્ર
થશે.
હાલમાં નિરાધાર વૃધ્ધ સહાય યોજના હેઠળ લાભ મેળવનાર બીપીએલ હેઠળ
નોંધાયેલા હોય તેવા (ગ્રામ્યધ વિસ્તાધરમાં ૦ થી ૧૬ નો સ્કો રવાળા)
લાભાર્થીને રૂા.૪૦૦/- લેખે સહાય મળવાપાત્ર હોય આ બાબતે મામલતદાર કચેરીનો
સંપર્ક સાધવો.
ઇન્દિ રા ગાંધી વૃધ્ધક સહાય અને વય વંદના યોજના હેઠળ લાભ મેળવનાર બીપીએલ
હેઠળ લાભ મેળવનાર ૮૦ કે તેથી વધુ વય ધરાવનારને રૂા.૪૦૦/- ઉપરાંત વધુ
૩૦૦/- સહાય મળી કુલ રૂા.૭૦૦/- સહાય મળવા પાત્ર થશે તેમ નિવાસી અધિક
કલેક્ટવર ભરૂચની એક યાદીમાં જણાવ્યું્ છે.
શ્રમયોગી યાદીની ગ્રામસભામાં ચર્ચા કરાશે.
ભરૂચઃ
ભરૂચ જિલ્લામાં ગામ દીઠ અતિ ગરીબ શ્રમયોગી લાભાર્થીની યાદી તૈયાર કરવામાં
આવનાર છે અને યાદીની ચકાસણી કરી હાલમાં ૩૦ જૂન સુધી યોજાનાર ગ્રામસભાઓમાં
પુનઃબહાલી અપાશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચ દ્વારા ગુજરાત
લાઇવલીહુડ પ્રમોશન કંપની હસ્તસકની મિશન મંગલમ્ યોજના હેઠળ ૧૦૦૦ સુધીની
વસ્તીસ ધરાવતા ગામોમાં પાંચ શ્રમયોગીઓ અને ૧૦૦૦ થી વધુ વસ્તીગ ધરાવતા
ગામોમાં દશ શ્રમયોગી પસંદગી કરવાની સરકારની સૂચના અન્વંયે ગામ દીઠ અતિ
ગરીબ શ્રમયોગી લાભાર્થી તરીકે જાહેર કરવા માટે ગ્રામ કક્ષાએ શ્રમયોગી
સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિમાં સરપંચ, તલાટી કમમંત્રી તથા અન્ય્
સભ્યોય દ્રારા સૂચવેલ શ્રમયોગીની યાદીની ચકાસણી કરી તા.૨૫ થી ૩૦ જૂન
દરમિયાન યોજાનાર ગ્રામસભાઓમાં પુનઃબહાલી તથા છુટી ગયેલ ખરેખર શ્રમયોગી
પરિવારોનો યાદીમાં સમાવેશ કરવાની છે અને સબંધિત તાલુકા પંચાયતમાં
સુધારેલી યાદી મોકલી આપવા કર્મચારી, પદાધિકારી, શ્રમયોગી પરિવારો તથા
સર્વે ગ્રામજનોને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેમ જિલ્લા
ગ્રામ વિકાસ એજન્સીપ ભરૂચની એક યાદીમાં જણાવ્યુંય છે.
ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યીવસ્થાચ જાળવવા જાહેરનામું બહાર પડાયું.
ભરૂચઃ
ભરૂચ જિલ્લામમાં કાયદો અને વ્યોવસ્થા ની પરિસ્થિ તિ યોગ્ય રીતે જળવાઇ
રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેાટશ્રી આર.એસ.નિનામા એક જાહેરનામા
ઘ્વારા સમગ્ર ભરૂચ જિલ્લામાં તાત્કાહલીક અસરથી તા.૨૮/૬/૨૦૧૨ ના કલાક
૮-૦૦ થી તા.૧૨/૭/૨૦૧૨ રાત્રીના ૨૪.૦૦ કલાક સુધીની મુદ્દત માટે ચાર કરતા
વધુ વ્ય૨કિતઓને એકત્ર થવા ઉપર કે કોઇપણ જગ્યા-એ ભેગા થવા કોઇ મંડળી, રેલી
કે સરઘસ કાઢવા માટે મનાઇ ફરમાવાઇ છે.
આ હુકમ ફરજ પર સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યાકિતને, ફરજ પર
હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યસકિતઓ, કોઇ લગ્નના વરઘોડાને તથા સ્મનશાન
યાત્રા અને ખાસ કિસ્સાી તરીકેની પરવાનગી આપી હોય તેને લાગુ પડશે નહી.
આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર કોઇપણ વ્ય્કિતને ફોજદારી અધિનિયમની કલમ
૧૩૫ ની પેટા કલમ ૩ તથા ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ ના પ્રકરણ ૧૦ ની કલમ ૧૮૮
હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેરટ ભરૂચે એક
જાહેરનામા ઘ્વારરા જણાવાયું છે.
શાળા પ્રવેશોત્સયવ-કન્યાે કેળવણી અભિયાનના બીજા તબક્કાનો પ્રારંભઃ તરસાડી નગરપાલિકા ખાતે ૧૬૩ ભૂલકાઓનું નામાંકન કરાવતા વિધાનસભાના અધ્યરક્ષઃ શિક્ષણએ નોકરી મેળવવાનું સાધન નથી પણ જીવનમાં અમૂલ્યએ પરિવર્તન લાવવાની જડીબુટ્ટી છે. ૨૧ જેટલા વિદ્યાલક્ષ્મી બોન્ડી એ
શાળા પ્રવેશોત્સિવ-કન્યા કેળવણીના બીજા તબક્કાનો પ્રારંભ શહેરી વિસ્તાદર
એવા સૂરતની તરસાડી નગરપાલિકા ખાતે થયો હતો. બાળકો શાળામાં વધુમાં વધુ
શિક્ષણ લેતા થાય તેવા હેતુંથી આજરોજ વિધાનસભાના અધ્યથક્ષશ્રી ગણપતભાઈ
વસાવાએ ઉચ્ચુત્તર પ્રાથમિક શાળા તરસાડી અને દાદરી પ્રા.શાળા ખાતે ૧૬૩
જેટલા બાળકોનું નામાંકન સાથે શૈક્ષણિક સાધનોની કીટ, પુસ્ત કો અને
રમકડાનું વિતરણ કર્યું હતું.
આ પ્રસંગે તેમણે કહયું કે, એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેમજ તેનું
ભણતર, ગણતર અને ઘડતર થાય તથા કારકિર્દીનું ચણતર થાય તે માટે અથાગ
પ્રયત્નોત રાજય સરકારે કર્યા છે. એક સમયે શાળા શરૂ થવાની હોય ત્યાુરે
શિક્ષક આમતેમ આટા મારતો ત્યાતરે જાગૃત નાગરિકો દ્વારા માંડ ગણ્યાએ ગાઢયા
બાળકો શાળામાં પ્રવેશ મેળતા હતા. જયારે આજે રાજય સરકાર સામે ચાલીને
બાળકોને શાળામાં પ્રવેશ અપાવે છે. તેમણે કહ્યું કે, આપણા દેશ પછી આઝાદ
થયેલા નાના દેશો પણ આજે પ્રગતિમાં આપણી કરતા આગળ નીકળી ગયા છે. જે દેશ,
રાજય, સમાજ, કુટુંબ કે વ્યપકિતએ સૌપ્રથમ શિક્ષણ મેળવ્યું છે તેઓનો જ
વિકાસ પ્રથમ થયો છે. માણસના જીવનમાં ડગલેને પગલે શિક્ષણની જરૂરીયાત ઉભી
થાય છે. જેથી દરેક બાળક શિક્ષણના અમૃતપાન વગર રહી ન જાય તેવા સનિષ્ઠક
પ્રયાસો હાથ ધરવા આહ્વાન કર્યું હતું.
સૂરત શહેરમાં સાંસદશ્રીમતિ સ્મૃ તિબેન ઈરાનીએ ભૂલકાઓને શાળામાં આવકાર્યાઃ
સૂરતઃ
શાળા પ્રવેશોત્સંવ-કન્યાૃકેળવણી-૨૦૧૨ અંતર્ગત કોર્પોરેશન-નગરપાલિકાના
દ્રિતીય ચરણના અભિયાનના પ્રથમ દિને સુરત શહેરમાં સાંસદશ્રી(રાજયસભા)
શ્રીમતિ સ્મૃઅતિબેન ઈરાનીએ આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-સુરત સંચાલિત
પ્રાથમિક શાળાઓમાં બાળકોને શાળા પ્રવેશોત્સતવ કરાવ્યોો હતો.
સાંસદશ્રી, ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીિય અધ્યકક્ષ અને ટી.વી.કલાકાર
શ્રીમતી સ્મૃ તિબેન ઈરાનીએ ફુલપાડામાં આવેલ ડો.વિક્રમ સારાભાઈ પ્રાથમિક
કુમાર શાળા નં-૧૩૬ અને કવિશ્રી રાજેન્દ્રલ શાહ કન્યાૃ શાળા નં-૧૪૩ ખાતે
પ્રવેશપાત્ર બાળકોને આવકાર્યા હતા. આ કાર્યક્રમનું ઉદ્દધાટન ઝોન-૪ સુરતના
ડી.સી.પી. ડો.એસ.કે.ગઢવીએ કર્યું હતું.
અગ્રણીશ્રી કે.કે.પટેલ, કોર્પોરેટરો સર્વશ્રી મુકેશભાઈ કોઠીયા, રમેશભાઈ
લાઠીયા, મંજુલાબેન સાવલિયા, ન.પ્રા.શિ.સમિતિના સભ્યકશ્રી રાકેશભાઈ શાહે
બંને શાળાના મળી કુલ-૧૦૧ વિદ્યાર્થી ભાઈ બહેનોને આવકારી ધો.૧ના બાળકોને
કીટ અર્પણ કરી હતી.
આ ઉપરાંત આ પ્રસંગે ધો.૩ થી ૭ના પ્રથમ ત્રણમાં સ્થાભન મેળવનારા તેજસ્વીલ
તારલાઓને ઈનામવિતરણ અને શિષ્યધવૃત્તિના ચેકો મહાનુભાવોના હસ્તેણ અપાયા
હતા. તેમજ વાંચે ગુજરાત અંતર્ગત વાંચનના પુસ્ત કો તરતા મૂકાયા હતા.
અધ્યનક્ષ સ્થાકનેથી સાંસદ શ્રીમતિ સ્મૃાતિબેન ઈરાનીએ મુખ્યમ મંત્રીશ્રી
નરેન્દ્રરભાઈ મોદીના નેતૃત્વકમાં રાજય સરકાર પ્રત્યેકક બાળકને સવિશેષ ગણી
શાળા પ્રવેશોત્સ્વ-ગુણોત્સવવ જેવા કાર્યક્રમો યોજે છે. તેમ જણાવી
ટેકનોલોજીના આજના વર્તમાન યુગમાં ગુજરાતનો વિદ્યાર્થી-નવયુવાન કૌશલ્યણથી
સુસજ્જ બને તેવી મુખ્ય મંત્રીશ્રીની નેમને સાકાર કરવા સૌ સહયોગી બને તેવી
અભિલાષા વ્યૌકત કરી હતી.
કાર્યક્રમના ઉદ્દધાટક ડી.સી.પી. ડો.એસ.કે.ગઢવીએ વાલીઓ સંતાનોને ઉત્સા હથી
ભણાવી તેના ભવિષ્યજને ઉજ્જવળ બનાવે તેવી શુભલાગણી વ્યાકત કરતા શિક્ષકગણ
પોતાના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ સાથે સુસંસ્કાજરોનું સિંચન કરી
દેશને સારા નાગરિકો આપે તેવો અનુરોધ કરી બાળકોને શુભકામનાઓ આપી હતી.
આ કાર્યક્રમ પૂર્વે સાંસદ શ્રીમતિ સ્મૃનતિબેન ઈરાનીએ ગોટાલાવાડી ખાતેની
શાળા નં.૧૧૭ અને ઉધના ખાતેની શાળા નં.૨૦૪ ખાતે ઉપસ્થિાત રહી ધો.૧માં
પ્રવેશ લેનાર બાળકોને શાળામાં આવકાર્યા હતા.
અનુસૂચિત જન જાતિ(આદિજાતિ)ના વિદ્યાર્થીઓને કમર્શીયલ પાયલોટ લાયસન્સેની
તાલીમ માટે રૂા.૨૦ લાખ સુધીની લોન મળે છેઃ
સૂરતઃ
ગુજરાત આદિજાતિ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા આદિજાતિઓના વિકાસ માટે
અનેકવિધ યોજનાઓ અમલમાં છે. જે અંતર્ગત અનુસૂચિત જન જાતિ (આદિજાતિ)નાં
ધોરણ ૧૨ પાસ અથવા ઈન્ડી્યન સ્કુ લ સર્ટિ કે તેની સમકક્ષ પરિક્ષા પાસ કરી
હોય તેવા વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચા અભ્યારસ કરવા માટેનો ખર્ચને પહોચી
વળવા માટે ૪ ટકાના વ્યાાજના રાહતદરે રૂા.૧૦ લાખ સુધીની લોન આપવામાં આવે
છે. આ ઉપરાંત કમર્શીયલ પાયલોટ લાયસન્સા તાલીમ માટેના ખર્ચને પહોચી વળવા
માટે ૪ ટકા વ્યાનજના રાહતદરે રૂા.૨૦ લાખ સુધીની લોન આપવામાં આવે છે. આ
યોજના હેઠળ અરજી ફોર્મ્સ્ તેમજ અન્યા માહિતી પ્રાયોજના વહીવટદારશ્રી
સંકલિત આદિજાતિ વિકાસ યોજના, માંડવીની કચેરી તથા તકેદારી અધિકારીશ્રીની
કચેરીનો સંપર્ક સાધવા જણાવાયું છે.
અનુસુચિત જન જાતિના કાયદાના સ્નાધતકોને પ્રેકટીશ માટે રૂા.૨૮,૫૦૦નું
તબક્કાવાર સ્ટાુઈપેન્ડા મળે છેઃ
સૂરતઃ
અનુસૂચિત જન જાતિના કાયદાનાં સ્નાેતકોને સીનીયર વકીલનાં હાથ નીચે
પ્રેકટીશ કરવા માટે રૂા.૨૮,૫૦૦ની તબક્કાવાર સ્ટાટઈપેન્ડા તથા તે અનુસુચિત
જન જાતિ(આદિજાતિ)નાં ધોરણ ૧૨ પાસ અથવા ઈન્ડીનયન સ્કુ૦લસર્ટી કે તેની
સમકક્ષ પરીક્ષા પાસ કરી હોય તેઓના સીનીયર વકીલને રૂા.૧૮ હજાર સુધી તબક્કા
વાર એલાઉન્સ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ જે કાયદાના સ્ના તકો દ્વારા
ગુજરાત બાર કાઉન્સીાલમાં નો઼ધણી કરાવ્યા બાદ બે વર્ષના ગાળાની અંદર અરજી
કરનારને મળશે. આ યોજના હેઠળ અરજી ફોર્મ્સા તેમજ અન્યય માહિતી પ્રાયોજના
વહીવટદારશ્રી સંકલિત આદિજાતિ વિકાસ યોજના, માંડવીની કચેરી તથા તકેદારી
અધિકારીશ્રી કચેરીમાં ઉપલબ્ધદ થશે. લાભાર્થી આદિજાતિ વિસ્તાહરના હોય
તેઓને સપંૂર્ણ વિગતો સાથે ભરેલી અરજી ફોર્મ તે વિસ્તાબરની પ્રાયોજના
વહીવટદારશ્રીની કચેરી તેમજ બીન આદિજાતિ વિસ્તાથરના લાભાર્થીઓએ તકેદારી
અધિકારીશ્રીની કચેરીમાં રજુ કરવાનાં રહેશે. વધુ વિગતો માટે ગુજરાત
આદિજાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગરના ફોન નંબર (૦૭૯)૨૩૨૫૬૮૪૬ ઉપર સંપર્ક
સાધવો.
અનુ સૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને વ્ય્વસાયિક, ટેકનીકલ તેમજ પી.એચ.ડી.ના
અભ્યાૂસક્રમો માટે રૂા.૫ લાખની લોન મળે છે.
સૂરતઃ
ગુજરાત આદિજાતિ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા આદિજાતિઓના વિકાસ માટે
અનેકવિધ યોજનાઓ અમલમાં છે. અનુ સૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને વ્યાવસાયિક,
ટેકનીકલ તેમજ પી.એચ.ડી.ના અભ્યાંસક્રમો માટે છ ટકાના વ્યા જના રાહતદરે
રૂા.૫ લાખ સુધીની લોન આપવામાં આવે છે. એમ.બી.બી.એસ, બી.સી.એ.,
બી.એ.એમ.એસ. તથા બી.ડી.એસ(ડેન્ટ લની ડીગ્રી મેળવેલા ડોકટરને સ્વવતંત્ર
વ્યયવસાય કરવા માટે ૧.૫ લાખ ધિરાણ સામે અધિકત્તમ રૂા.૫૦ હજારની
મર્યાદામાં લોન મળે છે. વધુ વિગતો માટે પ્રાયોજના વહીવટદાર માંડવી અથવા
તકેદારી અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક સાધવા જણાવાયું છે.
પાંડેસરા ખાતે રહેતા વિજય ચૌહાણની ભાળ મળે તો જાણ કરશોઃ
સૂરતઃ
સૂરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેીશનના જણાવાયા અનુસાર તા.૯/૬/૧૨ના રોજ ૯૩
અબિકા નિકેતના સો., ગુ.હા.બોર્ડ, પાંડેસરા ખાતે રહેતા વિજય (ઉ.વ.૧૪)
ઉર્ફે ગોલુ પ્રમોદ ચૌહાણ ઘરેથી કોઈને કહ્યા વગર કયાંક ચાલ્યા, ગયા છે. જે
શરીરે પાતળા બાંધાના, રંગ ગૌરવર્ણના, ઉંચાઈ પાંચ ફુટ ત્રણ ઈચ છે. લાલ
રંગનું લાબી બાયનું શર્ટ તથા કાળુ પેન્ટશ પહેર્યું છે. કોઇને ભાળ મળે તો
નજીકના પોલીસ સ્ટેયશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.
વલસાડ ન.પા. વિસ્તાશરની પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સોવ યોજાયો
બાળકોને શિક્ષણ સાથે સંસ્કાાર આપવાની જવાબદારી શિક્ષકો અને મા-બાપની છે-
શ્રી ચુડાસમા
રાજ્યન સરકાર દ્વારા શરૂ કરાયેલા શાળા પ્રવેશોત્સકવ કાર્યક્રમના બીજા
તબક્કામાં વલસાડ શહેરની સ્વ્.ગુ.ના.શાહ પ્રાથમિક શાળામાં ૧૪ કુમાર અને ૨૨
કન્યાવ મળી કુલ ૩૬, હાલર મુખ્યલ શાળામાં ૧૪ કુમાર અને ૭ કન્યાુ મળી કુલ
૨૧, કુમાર શાળામાં ૨૦, તેમજ કન્યામ શાળામાં ૩૨ કન્યા ઓને આયોજન પંચના
ઉપાધ્યેક્ષશ્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાના હસ્તેળ શાળામાં પ્રવેશ અપાયો
હતો.
આ પ્રસંગે ઉપાધ્યશક્ષશ્રી ભૂપેન્દ્રહસિંહ ચુડાસમાએ જણાવ્યુંં હતું કે,
મુખ્યેમંત્રીશ્રી નરેન્દ્રયભાઇ મોદીની કુનેહ-કુશળતાને લીધે સરકારી
પ્રાથમિક શાળામાં શિક્ષણનું સ્તસર ઊંચું આવતાં આજે ખાનગી શાળાઓમાંથી
સરકારી પ્રાથમિક શાળામાં બાળકો આવતા થયા છે. રાજ્યુ સરકાર દ્વારા ૧૦ વર્ષ
પહેલાં શાળા પ્રવેશોત્સાવરૂપી વાવેલા શિક્ષણરૂપી બીજનાં ફળરૂપી ડ્રોપઆઉટ
રેશિયો ૪૦ ટકાથી ઘટીને ૨ ટકા થયો છે. શાળા પ્રવેશોત્સ વ આજે લોકોત્સપવ
બની ગયો છે. સમાજ સુખી, સમૃદ્ધ અને સંસ્કા રી થાય તેવા રાજ્યૂ સરકાર
દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. શહેરથી લઇને ગામડાંઓ સુધી
ઉચ્ચે શિક્ષણ આપવાના પ્રયાસ થઇ રહ્યો છે, ત્યાારે લોકોમાં પણ શિક્ષણની
ભૂખ જાગી છે.
શિક્ષણ સાથે આરોગ્યહ પણ જળવાઇ રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા
કુપોષણયુકત બાળકોને પૌષ્ટિ ક આહાર આપવાનો પણ નિર્ણય કર્યો છે. સાથે સાથે
શાળા આરોગ્યા તપાસણી દ્વારા બાળકો કોઇ ગંભીર રોગથી પીડાતા હોય તો રાજ્યય
સરકાર દ્વારા તેની વિનામૂલ્યે સારવાર રાજ્યક અથવા રાજ્યઆ બહાર પણ
આપવામાં આવે છે. વીમા યોજના દ્વારા રાજ્ય ના તમામ બાળકોને શાળાપ્રવેશની
સાથે જ વીમાકવચ પણ આપવામાં આવે છે.
રાજ્યા સરકાર જ્યા રે શિક્ષણ અને સ્વાવસ્ય્ામ ની જરૂરિયાત પૂરી પાડે છે
ત્યાારે બાળકોને શિક્ષણ સાથે સંસ્કામર આપવાની જવાબદારી શિક્ષકો અને
મા-બાપની છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ અવસરે ધારાસભ્યદશ્રી દોલતભાઇ દેસાઇએ જણાવ્યુંિ કે, રાજ્યુના મુખ્ય
મંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના વિચારોની પરિપૂર્ણતા શાળાના શિક્ષકો
દ્વારા કરવામાં આવી રહી છે. શાળા પ્રવેશોત્સ વ દ્વારા કન્યાતઓમાં
શિક્ષણનું પ્રમાણ વધ્યુંક છે. સાથે સમાજમાંસ્ત્રી પુરુષના જન્મ દરમાં પણ
સમાનતા આવી છે.
આ પ્રસંગે અગ્રણીશ્રી ઠાકોરભાઇ પટેલ, શ્રી ભરતભાઇ પટેલ, વલસાડ
નગરપાલિકાના શ્રી બ્રિજેશભાઇ સોલંકીએ પ્રાસંગિક પ્રવચનો કર્યાં હતાં.
આ પ્રસંગે ઉપસ્થિકત મહાનુભાવોના હસ્તેા શાળામાં પ્રવેશ પામનાર બાળકોને
શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પતનાબેન પટેલ, જિલ્લા વિકાસ
અધિકારીશ્રીમતી પી.ભારતી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી તાબિયાડ, જિલ્લા
આયોજન શ્રી ડી.એમ.મકવાણા, તાલુકા કેળવણી નિરિક્ષક શ્રીમતી કુસુમબેન,
વલસાડ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ શ્રીમતી ભારતીબેન, અગ્રણી સર્વ શ્રી
જીજ્ઞેશભાઇ, કેયુરભાઇ સંબંધિત શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો, વાલીઓ તથા
શાળાના બાળકો બહોળી સંખ્યાશમાં ઉપસ્થિકત રહ્યા હતા.
ચલા મુખ્યઇ પ્રાથમિક શાળા ખાતે આગામી ગુણોત્સાવના કાર્યક્રમ વેળા શાળાના
ઉત્કૃાષ્ટો દેખાવ માટે શિક્ષકોને સજ્જ થવા મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલની
હાંકલ
એક પણ બાળક શાળા પ્રવેશથી વંચિત ન રહે, તથા કોઇ પણ વિદ્યાર્થી અધવચ્ચેન
અભ્યાતસ છોડી ન જાય તેની તકેદારી રાખવા શિક્ષકોને અનુરોધ
સ્ત્રી સાક્ષરતા દર સો ટકા કરવા તથા ડ્રોપ આઉટનો દર શૂન્યા ટકાએ લાવવા માટે
સતત જાગૃત રહેવા શિક્ષકોને મંત્રીશ્રીની અપીલ
આગામી દિવસોમાં યોજાનારા ગુણોત્સીવના કાર્યક્રમ વેળા જે તે શાળાને ઉત્તમ
ગ્રેડ પ્રાપ્ત થાય તે માટે અત્યા રથી જ વિદ્યાર્થીઓની કેળવણી બાબતે સજ્જ
થઇ, કમર કસવાની અપીલ કરતા વલસાડના પ્રભારી મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલે
ચલા મુખ્યણ પ્રાથમિક શાળા ખાતે આયોજિત શાળા પ્રવેશોત્સાવના કાર્યક્રમ
દરમિયાન અહીંનો સ્ત્રી સાક્ષરતા દર સો ટકાએ લાવવા તથા ડ્રોપ આઉટનો દર
શૂન્યે ટકાએ લાવવા માટે સતત પ્રયત્નંશીલ રહેવા શાળા પરિવારને અપીલ કરી
હતી.
રાજ્ય્ સરકાર દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સ વ તથા ગુણોત્સરવ જેવા
કાર્યક્રમોને કારણે રાજ્યરમાં સૂધરેલા શિક્ષણના સ્તયરનો ચિતાર આપી પંચાયત
મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલે આવા કાર્યક્રમોના માધ્યકમથી મુખ્યણમંત્રી
શ્રી નરેન્દ્રીભાઇ મોદી તથા તેમની ટીમ દ્વારા શાળાની ગુણવત્તા, સુવિધા,
ઉપલબ્ધિધ, મુશ્કેંલી વગેરેનો અહેવાલ મેળવી તેનું સતત મૂલ્યાંાકન કરી
ઉપયોગી સૂચનો તથા માર્ગદર્શન આપવામાં આવે છે તેમ જણાવ્યું હતું. શાળામાં
શિક્ષણની સાથે સાથે બાળકને ભવિષ્યદના શિસ્ત બદ્ધ નાગરિક બનાવવા માટે
તેમનામાં સંસ્કામર બીજનું પણ વાવેતર કરવાની જવાબદારી શિક્ષકોની છે તેમ
જણાવી મંત્રીશ્રીએ શાળામાં દાખલ થવાપાત્ર બાળકોનું સો ટકા નામાંકન થાય,
કોઇપણ બાળક શાળા પ્રવેશથી વંચિત ન રહી જાય, અને દાખલ થયેલા બાળકો પૈકી એક
પણ બાળક અધવચ્ચે, શાળા છોડી ન જાય તેની તકેદારી રાખવા શિક્ષકોને
જણાવ્યુંક હતું. મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલે શાળા પ્રવેશોત્સ્વ જેવા
કાર્યક્રમોમાં વાલીઓ તથા પ્રજાજનોની લોકભાગીદારી જરુરી હોવાનું પણ આ
અવસરે જણાવ્યું હતું.
વાપી નગરપાલિકાના અધ્યીક્ષા શ્રીમતી પારૂલબેન દેસાઇએ કાર્યક્રમનો ઉદ્દેશ
સ્પકષ્ટર કર્યો હતો. જ્યા્રે શાળા આચાર્યશ્રીએ સ્વાીગત વક્તીવ્ય રજુ
કર્યું હતું. વાપી નગરપાલિકા વિસ્તાુરમાં સમાવિષ્ટ ચલા મુખ્ય પ્રાથમિક
શાળા ખાતે યોજાયેલા શાળા પ્રવેશોત્સવવના આ કાર્યક્રમ વેળા કેન્દ્ર્ની છ
શાળાઓના ૬૦ કુમાર, અને ૫૮ કન્યાજઓ મળી કુલ ૧૧૮ ભૂલકાંઓને ધોરણ એકમાં દાખલ
કરાવાયા હતા.
આ અવસરે શાળાના બાળકોએ યોગ નિદર્શન સહિત પ્રાર્થના, સ્વા ગત ગીત જેવા
કાર્યક્રમો રજુ કર્યા હતા. મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ બાળકોને
શૈક્ષણિક કીટ, સાયકલ વગેરે અર્પણ કર્યા હતા. આંગણવાડીના નવાગંતૂક બાળકોને
સુખડી અને રમકડાં આપવામાં આવ્યાી હતા.
ચલા મુખ્યબ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની
શિક્ષણ સમિતિના અધ્યઆક્ષ શ્રી પ્રકાશભાઇ પટેલ સહિત સ્થાળનિક પદાધિકારીઓ,
અધિકારીઓ, પારડી તાલુકા કેળવણી નિરીક્ષક શ્રીમતી કે.એ.કશલી, માહિતી
વિભાગની ટીમ, શાળા પરિવાર, વાલીઓ, પ્રજાજનો, નવાગંતૂક બાળકો, શાળાના
વિદ્યાર્થીઓ વગેરે મોટી સંખ્યા,માં ઉપસ્થિાત રહ્યા હતા. આ અવસરે માહિતી
વિભાગ દ્વારા યોજનાકિય સાહિત્યીનું પણ વિનામૂલ્યેપ પ્રજાજનોમાં વિતરણ
કરાયું હતું.
નવાપુરા અને સવાદ પ્રાથમિક શાળા ખાતે નાના ભુલકાઓને પ્રવેશ અપાવી પ્રોત્સાહિત કરતા સાંસદ બાલુકૃષ્ણ શુકલ
વડોદરા મહાનગર સેવા સદન વિસ્તારની પ્રાથમિક શાળામાં શહેર વિસ્તારનો
ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથ કાર્યક્રમ આજથી શરૂ થયો
છે. વડોદરાના નવાપુરા પૂ.ડૉંગરેજી મહારાજ અને સવાદની સ્વામી વિવેકાનંદ
પ્રાથમિક શાળા ખાતે વડોદરાના સાંસદશ્રી બાલુકુષ્ણ શુકલે નાના ભુલકાંઓને
ધો. ૧માં પ્રવેશ અપાવી શિક્ષણ માટે પ્રોત્સાહિત કર્યા હતા.
સાંસદશ્રી બાલકુષ્ણ શુકલએ જણાવ્યું હતું કે રાજય સરકાર છેવાડાના અને
શહેરના સ્લમ વિસ્તારોના બાળકો શિક્ષણ લઈ આગળ આવે અને શહેર અને ગ્રામ્યનો
સમતોલ વિકાસ થાય તેવો દૃઢ નિર્ધાર છે ત્યારે વાલીઓ પોતાના બાળકોના શિક્ષણ
માટે જાગૃત થાય અને નિયમિત શાળાએ મોકલે તો જ રાજય સરકારનો હેતુસર સિદ્ધ
થાય તેમ સાંસદશ્રીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી કેયુરભાઈ રોકડીયએ
બાળકોને વાલીઓને ગમ્મત સાથે શિક્ષણ પરત્વે પ્રોત્સાહિત કર્યા હતા.
રાજય સરકારે શિક્ષણક્ષેત્રે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે - યોગેશભાઈ પટેલ
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત દંતેશ્વરની ભકત કવિ નરસિંહ
મહેતા પ્રાથમિક શાળામાં ૧૨૯ બાળકોનું નામાંકન
વડોદરા
રાજય સરકારે શિક્ષણક્ષેત્રે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. આજના
યુગમાં શિક્ષણની આવશ્યકતા પ્રથમ સ્થાને છે.
રાજયના સંસદિય સચિવ શ્રી યોગેશભાઈ પટેલે વડોદરા નગરની દંતેશ્વર ખાતેની
ભકતકવિ નરસિંહ મહેતા પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં ૧૨૯ બાળકોનું
નામાંકન કરાવતા ઉપર મુજબ જણાવ્યું હતું.
સંસદિય સચિવ શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે દસ વર્ષ અગાઉ સરકારે
પ્રવેશોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો તે સાથે શિક્ષણમાં ખૂટતી
તમામ ભૌતિક અને માનવીય સુવિધાઓને અગ્રતા આપી પૂરી કરી છે. શ્રી પટેલે
વાલીઓ અને શિક્ષકોને બાળક પુરતું શિક્ષણ મેળવે તેવી કાળજી રાખવા આ
પ્રસંગે અપીલ કરી હતી.
વડોદરા નગર શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષશ્રી મીનાબા પરમારે જણાવ્યું હતું
કે, આપણી પ્રાચિન ઋષિ પરંપરાને વર્તમાન સમયમાં સાર્થક થાય તે રીતે રાજય
સરકારે રાજયમાં અવતરનારા ગર્ભના બાળકથી લઈ તેને એક સારા નાગરિક બનાવવા
તમામા સુવિધાઓ આપતી યોજનાઓ અમલમાં મૂકી છે.
ભકત કવિ નરસિંહ મહેતા પ્રાથમિક શાળામાં આજના પ્રસંગે મંદબુધિ ધરાવતા
બાળકોનો અને ગતવર્ષે શાળા છોડી ગયેલા બાળકોના પુનઃ પ્રવેશ કરાવાયો હતો.
કાર્યક્રમનું સંચાલન શાળાના વિઘાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ
વિઘાર્થીઓને શિષ્યવૃત્તિ વિતરણ, તેજસ્વી બાળકોનું સન્માન અને આંગણવાડીના
બાળકોને રમકડાંઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના સદસ્યો, વાલીઓ નાગરિકો, શિક્ષકો અને
વિઘાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.
પુસ્તકના પાઠો પણ યાદ રાખવા સહેલા છે ઃ
ફતેપુરાની વીર ભગતસિંહ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
વડોદરા
ક્રિકેટની મેચ, તેના ખેલાડીઓ હારજીત સાથે ફિલ્મની પટકથાઓ જેમ યાદ રહી જાય
છે. તેમ પુસ્તકના પાઠો પણ યાદ રાખવા સહેલા છે. એમ વડોદરાના ફતેપુરા
વિસ્તારની વીર ભગતસિંહ પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવ કાર્યક્રમ નિમિત્તે
ધારાસભ્યશ્રી ભૂપેન્દ્રભાઈ લાખાવાળાએ જણાવ્યું હતું.
વડોદરા નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા યોજાયેલા કન્યા કેળવણી અને શાળા
પ્રવેશોત્સવના મુખ્ય અતિથિ સ્થાનેથી રહી લાખાવાળાએ વધુમાં જણાવ્યું હતું
કે ગાયકવાડી રાજય વખતે મહારાજા સયાજીરાવે રાજયમાં શિક્ષણ ફરજીયાત
બનાવ્યું હતું અને શિક્ષણ નહિ લેનાર વિઘાર્થીના વાલીને દંડ કરવામાં આવ્યો
હતો. આજે રાજય સરકારે શૈક્ષણિક સુવિધાઓને સભર બનાવી બાલમંદિરથી માંડી
ઉચ્ચશિક્ષણ મેળવવાના તમામ દરવાજાઓ મોકળા મૂકયા છે. અને તેમાં
શિષ્યવત્ત્િા જેવી આર્થિક સહાયનો પણ વધારો કર્યો છે.
આ પ્રસંગે ઉપસ્થિત વડોદરા મહાનગરપાલિકાના મેયર ડૉ. જયોતિબેન પંડયાએ
જણાવ્યું હતું કે વિઘાર્થીઓ શાળામાં નિયમિત હાજરી આપે તેની વિઘાર્થી,
શિક્ષકો સાથે વાલીઓ પણ કાળજી રાખે. આજે ભણતર માટે તમામ પ્રકારની મદદ
વિઘાર્થીઓ અને વાલીઓને મળી રહી છે. તેવા સમયમાં બાળક શિક્ષણથી વંચિત રહી
જાય તો તે તમામ માટે કલંક સમાન છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય
શ્રી આઈ.ડી.પટેલે પણ ઉપસ્થિતિ વિઘાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન સાથે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળાઓમાં ઉભી કરાયેલી સુવિધાઓની માહિતી
આપી હતી. પ્રવેશોત્સવ કાર્યક્રમમાં તેજસ્વી વિઘાર્થીઓના સન્માન સાથે
વિઘાલક્ષ્મી બોન્ડ અને શિષ્યવૃત્ત્િાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિઘાર્થીઓએ કર્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે નાના ભુલાકાઓને કુમકુમ તિલક,
ચોકલેટ, શૈક્ષણિક કિટસનું વિતરણ તેજસ્વી વિઘાર્થીઓનું સન્માન, ગરીબ
વિઘાર્થીઓને શિષ્યવૃત્ત્િા તથા ધો. ૮ ની વિઘાર્થીઓને સાયકલ વિતરણ કરવામાં
આ કાર્યક્રમમાં કોર્પોરેટરશ્રીઓ, શિક્ષણગણ, અગ્રણીઓ, નગરજનો બાળકો વગેરે
ઉપસ્થિત રહયા હતા. શાળાના પ્રાંગણમાં મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે
વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
વડોદરા સયાજીગંજની રંગ અવધૂત પ્રાથમિક શાળા ખાતેથી કન્યા કેળવણી રથ
કાર્યક્રમનો પ્રવાસન રાજ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો
વાલીઓ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ પરત્વેની જાગૃતતા કેળવે
- રાજ્ય મંત્રીશ્રી જીતેન્દ્રભાઇ સુખડિયા
વડોદરા
મહાનગર સેવા સદન વિસ્તારમાં શહેર વિસ્તારનો શાળા પ્રવેશોત્સવ તથા કન્યા
કેળવણી રથનો ત્રણ દિવસનો કાર્યક્રમનો આજથી પ્રારંભ થયો છે. સયાજીગંજ
વિસ્તારની પૂ. શ્રી રંગ અવધૂત પ્રાથમિક શાળા ખાતે રાજ્યના પ્રવાસન અને
બિન નિવાસી, ગુજરાતી પ્રભાગ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની
બાબતોના રાજ્યમંત્રીશ્રી જીતેન્દ્રભાઇ સુખડિયાના હસ્તે ૮૨ જેટલા નાના
ભુલકાંઓને કુમકુમ તિલક, ચોકલેટ-શૈક્ષણિક કીટસ વિતરણ દ્વારા પ્રારંભ
કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી જીતેન્દ્રભાઇ સુખડિયાએ જણાવ્યું હતું કે,
છેલ્લા દશ વર્ષમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રીના ભગીરથ પ્રયાસો થકી રાજ્યોનો
તમામ ક્ષેત્રોમાં વિકાસ હાંસલ કરી શકાયો છે. વિકાસના મુખ્ય પરિબળ એવા
શિક્ષણને મહત્ત્વ આપીને શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી રથ કાર્યક્રમોના
માધ્યમથી શિક્ષણની ટકાવારી વધી છે. શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું છે.
બાળકના શાળા પ્રવેશ માટે ઉત્સવ જેવું વાતાવરણ અને તમામ ભૌતિક સુવિધાઓથી
સંપન્ન સરકારી પ્રાથમિક શાળાઓ થકી બાળકો-વાલીઓમાં શિક્ષણની ભૂખ જાગી છે
ત્યારે સમાજના અગ્રણીઓ અને વાલીઓ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે
શિક્ષણ પરત્વે જાગૃતતા કેળવે તેવી મંત્રીશ્રીએ અપીલ કરી હતી.
વધુમાં રાજ્યમંત્રીશ્રી જીતેન્દ્ર સુખડિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય
સરકારે શિક્ષણના વિકાસ માટે ૧,૩૩,૦૦૦ વિઘા સહાયકોની ભરતી, નવા ૭૫૦૦૦
વર્ગખંડોનું નિર્માણ, ૨૪૨૮૮ વિજ્ઞાન શાળાઓ, પ્રત્યેક શાળામાં કોમ્પ્યુટર
વર્ગો, ધો. ૮ના પ્રાથમિક શાળાઓમાં વર્ગોની શરૂઆત, ૫૨ જેટલી જુદી જુદી
યુનિવર્સિટીઓ, નવી ઇજનેરી કોલેજો શરૂ કરી છે. જેનો લાભ સમાજના તમામ
વર્ગોના બાળકો લઇ રહ્યા છે.
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી કેયુરભાઇ રોકડિયાએ
જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર શિક્ષણ માટે સતત ચિંતિત છે. નગર પ્રાથમિક
શિક્ષણ સમિતિ દ્વારા બાળકો શિક્ષણ પરત્વે પ્રોત્સાહિત થાય તે માટે ધો.૧ના
બાળકોને સ્કૂલ બેગ, શાળાના ૩૮૫૦૦ વિઘાર્થીઓને 1 લાખ જેટલી નોટબુકનું
વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે વાલીઓ પોતાના બાળકોના શિક્ષણ માટે
જાગૃતતા કેળવે તે જરૂરી છે.
આ પ્રસંગે ડેપ્યુટી મેયરશ્રી હરજીવનભાઇ પરબડિયાએ પ્રાસંગોચિત પ્રવચન
કર્યું હતું. તેજસ્વી વિઘાર્થીઓનું સન્માન, ધો. ૮ની વિઘાર્થીનીને સાયકલ
વિતરણ, શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ તથા સીનિયર સીટિઝનનું સન્માન
મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કોર્પોરેટર સર્વેશ્રીમતી રંજનબેન ભટ્ટ, શ્રી જીતેન્દ્રભાઇ
પટેલ, સામાજિક કાર્યકરશ્રી હસમુખભાઇ પટેલ-વાલીઓ, શિક્ષક ગણ તથા
વિઘાર્થીઓ-બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
ટચૂકડા ટીંબી તવરા ગામમાં સખીમંડળની બહેનોને ઈમેટેશન જવેલરી બનાવવામાં
કાઠું કાઢયું છે
દુલ્હન સેટ, પાયલ અને હાથના લૂઝ જેવી જવેલરીની માંગ
વડોદરા
વડોદરા જિલ્લાના વાધોડિયા તાલુકાનું નાનું અમથું ટીંબી (તવરા) ગામ આજની
આધુનિક અને ફેશનેબલ યુવતીઓની સુંદરતામાં વધારો કરવાનું કામ કરે છે. ટીંબી
ગામમાં વર્લ્ડકલાસ બ્યુટી પાર્લર નથી છતાં શહેરી અને ગ્રામ્ય કન્યાઓની
સુંદરતામાં વધારો કરતાં અલંકારોનું સર્જન થાય છે. ટચૂકડા એવા ટીંબી
(તવરા) ગામમાં જુલાઈ ૨૦૦૮ પહેલાં ગામની સામાન્ય મધ્યમ વર્ગની બહેનો ગામના
આર્થિક રીતે પછાતપણાને લીધે ખેતમજૂર તરીકે ટાઢ, તડકો કે વરસતા વરસાદમાં
મજૂરી કરીને જીવનનો ગુજારો કરતી હતી ખેતમજૂર તરીકે અથાગ પરિશ્રમ બાદ બે
છેડા ભેગા નહોતા થતાં પણ પેટના ખાડો અવશ્ય પુરાતો હતો.
મહેનતકશ આ મહિલાઓમાં કંઈક કરી છૂટવાની ભારોભાર તમન્ના ખરી પણ શું કરવું
તે સૂઝતું નહોતું. હૈયે હામ રાખી સુખી થવાના સમણાં જોતી, અને સમણું
પૂラરું કરવા ગામની આંગણવાડી કાર્યકર મુમતાઝબેન વ્હોરાએ બહેનોને દોડવું
હતું અને ઢાળ મળ્યો - જેવી પ્રેરણા આપી કે, સખી મંડળની રચના કરો. ગામની જ
પંદર જેટલી લધુમતી વર્ગની બહેનોએ ભેગા મળી વાતને વધાવી લીધી. આ વધામણાએ
ટીંબી ગામમાં ઇમિટેશન જવેલરીનો ધંધો કરવા અનામિકા સખી મંડળની રચના કરી.
દર મહિને રૂા. ૭૫૦/-ની નિયમિત બચત કરીને ભંડોળ એકત્ર કર્યું અનામિકા
સખીમંડળની સુચારુ વ્યવસ્થાથી પ્રેરાઈને રૂા. ૧૦,૦૦૦/- નું રિવોલ્વિંગ ફંડ
મળતા આ ગ્રામીણ બહેનોનો ઉત્સાહ બમણો કર્યો.
લધુમતી વર્ગની ગ્રામીણ બહેનોએ આગળ વધવા ઈમિટેશન જવેલરી બનાવવાનું શરૂ
કરતાં અને તે માટેની બજાર વ્યવસ્થા મળતા દેવાદારમાંથી આર્થિક સંપન્નતા
પ્રાપ્ત કરી છે. અનામિક સખી મંડળના પ્રમુખ શ્રીમતી મુમતાઝબેન યુસુફભાઈ
મન્સુરી અને મંડળના મંત્રી શ્રીમતી તાહેરાબાનુ રફીકભાઈ મન્સુરીએ ઈમિટેશન
જવેલરી બનાવવા માટે વાધોડિયા સ્થિત દેના બેન્કમાંથી રૂા. ૨,૧૦,૦૦૦/- ની
લોન મેળવી તેની સામે સરકારી રૂા. ૭૫૦૦૦/- ની સબસિડી આપતા ઈમિટેશન
જવેલરીને વેગ મળ્યો છે.
નવરાત્રિ હોય કે દિવાળી હોય કે ઈદ હોય કે શહેરમાં રહેતી કૉલેજ કન્યા હોય
તે કૉલેજના ફંકશનમાં આવી ઈમિેટેશન જવેલરીના આભૂષણોથી સજ્જ થઈને આવે છે
ત્યારે તેની સુંદરતામાં વધારો નજરે પડે છે. મુમતાઝબેન મન્સુરીએ જણાવ્યું
કે, ગળાના સેટ, હાથના લૂઝ, પાયલ અને દુલ્હન સેટ બનાવીને સ્થાનિક બજારમાં
ઝડપથી વેચાઈ જાય છે. લગ્નગાળામાં અને ગૌરીવ્રતના પર્વોમાં માંગ ઊંચી રહે
છે. બહેનો પણ લગ્નશાળા જેવા પ્રસંગોમાં સતત કામ કરીને વધુને વધુ ગળાના
સેટ, પાયલ હાથના લૂજ બનાવીને જવેલરી પૂરી પાડે છે.
કોમ્પ્યુટરના ટુંકાગાળાના વ્યવસાયી કોર્ષના પ્રમાણપત્રો મેળવી લેવા
વડોદરા
વડોદરાની તરસાલી ખાતે આવેલી ઔઘોગિક તાલીમ સંસ્થા ખાતે કોમ્પ્યુટરના
ટૂંકાગાળાના વ્યવસાયની લેવાયેલી પરીક્ષાના પ્રમાણપત્રો આ પરીક્ષા આપેલ
વિઘાર્થીઓએ મેળવી લેવા. તા. ૧૭/૧૦/૨૦૧૧ અને તા. ૨૯/૦૩/૨૦૧૨ના રોજ
લેવાયેલી ડી.ઈ.ઓ., ડી.ટી.પી. અને ફાઈનાન્સીયલ એકાઉન્ટન્સી પરીક્ષા જે
તાલીમાંર્થીઓએ આપી હતી તેમણે તેમના પ્રમાણપત્રો સંસ્થાના કામકાજ દિવસોમાં
સવારના ૧૧.૦૦ થી સાંજના ૪.૦૦ કલાક દરમિયાન રૂબરૂ આવી મેળવી લેવા. ઔઘોગિક
તાલીમ સંસ્થાના આચાર્યશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
શિક્ષિત બાળકોજ શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરી શકશે - નીતિનભાઇ પટેલ
શહેરી વિસ્તાર માટેના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો નડિયાદ ખાતેથી
શુભારંભ કરાવતા મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ
નડિયાદ શહેરની ૧૬ જેટલી નગર પાલિકા હસ્તકની શાળાઓમાં બાળકોનું નામાંકન
નડિયાદ
રાજય વ્યાપી ત્રિદિવસીય શહેરી વિસ્તાર માટેના શાળા પ્રવેશોત્સવ અને કન્યા
કેળવણી મહોત્સવ નિમિત્તે ખેડા જિલ્લાના નડિયાદ શહેરની ૧૬ જેટલી નગર
પાલિકા હસ્તકની શાળાઓમાં ધોરણ-૧માં ૩૨ બાળકો, આંગણવાડીના બાળકો અને
ધો-૮માં બાળકોનું શાળા નામાંકન કરાવતા રાજયના પાણી પુરવઠા, જળસંપત્તિ,
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું
હતું કે, શિક્ષિત બાળકોજ શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરી શકશે. મંત્રીશ્રીએ
ઉમેર્યુ હતું કે, રાજયમાં છેલ્લા દશ વર્ષથી યોજાતા શાળા પ્રવેશોત્સવ
કન્યા કેળવણી અભિયાનના ક્રાંતિકારી પરિણામો મળ્યા છે. રાજયમાં કન્યા
શિક્ષણનો વ્યાપ વધતા સ્ત્રી સાક્ષરતામાં વધારો થયો છે. એટલું જ નહિં
બાળકોનું સો ટકા નામાંકન અને સ્થાયીકરણ થતાં ડ્રોપ આઉટ રેશીયો ધટયો છે.
ત્યારે સરકાર, શાળા પરિવારના શિક્ષકવૃંદ સાથે સાથે બાળકોના માતા-પિતા પણ
જો થોડોક વધારે રસ લે તો બાળકનું આવનાર ભવિષ્ય ખુબ જ ઉજળું અને ગૌરવવંતુ
બની રહેશે સાથે સાથે રાજય અને દેશનું પણ દુનિયામાં નામ રોશન થશે. દરેક
વાલીએ પોતાના બાળકો નિયમિત શાળાએ જાય તે જોવા અનુરોધ કરી મહત્તમ શિક્ષણ
આપવા જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ પ્રવેશપાત્ર બાળકો તથા આંગણવાડીના ભૂલકાંઓનો ઉમંગ અને
ઉલ્લાસમય જોતા તેઓએ નડિયાદની ભૂમિના સાક્ષરોને યાદ કરી શહેરની ભવ્ય
ઇતિહાસને અવિરત આગળ ધપાવવા અપીલ કરી હતી. તેઓશ્રીએ જણાવ્યું હતું કે,
પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણાની દિશામાં રાજય સરકારે સર્વગ્રાહી
પગલા લીધા છે. રાજયમાં હજારો વિઘાસહાયકોની ભરતી, હજારોથી વધુ નવા ઓરડા,
શૌચાલયો તથા પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબ ઉભી કરવામાં આવી છે.
સરકારના આ પ્રયત્નોના પરિણામે સમાજમાં કન્યા શિક્ષણનું પ્રમાણ વધ્યું છે
ત્યારે આપણે સૌએ ભેગા મળી એવા સામાજિક વાતાવરણનું નિર્માણ કરવું જોઇએ.
જેથી શાળા સાથે સામાજિક સંવેદના જોડાશે અને પરિણામલક્ષી કામગીરી થશે.
શાળાના બાળકોએ પ્રાર્થના તેમજ યોગનું નિદર્શન કર્યુ હતું. આ પ્રસંગે
મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કિટ્સ, આંગણવાડીના
બાળકોને રમકડાં, ધો-૧ થી ૮ના તેજસ્વી તારલાઓનું બહુમાન, શિષ્યવૃતિ
યોજનાના લાભાર્થી વિઘાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. અત્રે
ઉલ્લ્ેખનીય છે કે, નડિયાદ નગરપાલિકા હસ્તકની ૧૬ પ્રાથમિક શાળાઓમાં
ધો-૧માં ૩૨, બાળકો તથા ધો-૮માં ૫૭૫ બાળકોનું શાળા નામાંકન કરવામાં આવ્યું
હતું અને આંગણવાડીના બાળકોને પણ રમકડાં અપર્ણ કરી પ્રવેશ આપવામાં આવ્યો
હતો. જયારે ૨૭ વિઘાર્થીનીઓને વિઘાલક્ષ્મી બોન્ડ આપવામાં આવ્યા હતાં અને
સિલાઇ મશીનનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજકુમાર દેસાઇ, નગરપાલિકા
પ્રમુખશ્રી સંજયભાઇ, પૂર્વમંત્રીશ્રી બિમલભાઇ શાહ, નડિયાદ નગરપાલિકાના
સદસ્યો, જિલ્લા કલેકટરશ્રી અમે.વી.પારગી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી
સંદિપકુમાર સાંગલે, ચીફ ઓફિસરશ્રી પરીખ, નડિયાદ શહેરની વિવિધ પ્રાથમિક
શાળાનો શિક્ષકવૃંદ, વાલીઓ અને વિશાળ સંખ્યામાં વિઘાર્થી સમુદાય ઉપસ્થિત
રહયો હતો. જયારે સમગ્ર સમારંભની સફળ સંચાલન જિલ્લા શિક્ષણાધિકારીશ્રી
ર્ડા. મધુકરભાઇ એસ. આચાર્યએ કર્યુ હતું.
નડિયાદ નગરની નગરચર્યા કરતાં શહેરી વિકાસ મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ
શહેરી વિસ્તારના ચંપા તલાવડીના રહીશો સાથે ચર્ચા કરતા મંત્રીશ્રી
મંત્રીશ્રીએ શહેરમાં ચાલી રહેલ વિકાસીય કામોનું રૂબરૂ મુલ્યાંકન અને
પ્રગતિની ચકાસણી કરી
રાજય વ્યાપી ત્રિદિવસીય શહેરી વિસ્તાર માટેના શાળા પ્રવેશોત્સવ અને કન્યા
કેળવણી મહોત્સવ નિમિત્તે ખેડા જિલ્લાના નડિયાદ શહેરની મુલાકાતે આવેલ
રાજયના પાણી પુરવઠા, જળસંપત્તિ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ
મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે શહેરના ચંપા તલાવડી વિસ્તારમાં રહેતા ઠાકોર
સમાજના રહિશો સાથે તેઓના વિસ્તારના વિકાસ અર્થે જરૂરી પ્રશ્નોની ચર્ચા
વિમર્ષ કરી હતી અને તેઓના પ્રશ્નો સાંભળી સ્થળ પર નિકાલ કર્યો હતો. આ
પ્રસંગે ઉપસ્થિત ઠાકોર સમાજના બહેનોને ખાસ આગ્રહ કરી જણાવ્યું હતું કે,
તેઓ તેઓના બાળકોનો અભ્યાસ પૂર્ણ કરાવે અને જે વડિલોને અક્ષરજ્ઞાન નથી
તેવા વડિલોને અક્ષરજ્ઞાન માટે ખાસ વ્યવસ્થા કરવા વહિવટીતંત્રને જરૂરી
સૂચન કર્યું હતું.
મંત્રીશ્રીએ નડિયાદના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસના કાર્ય જેવાં
કે, પીવાની પાણીની ટાંકીના કામો, રસ્તાના કામો, ગટરના કામોનું જાત
નિરીક્ષણ કર્યુ હતું અને જરૂરી માર્ગદર્શન પુરું પાડી કામોને ત્વરીત
પૂર્ણ કરવા સૂચવ્યું હતું.
આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજકુમાર દેસાઇ, નગરપાલિકા
પ્રમુખશ્રી સંજયભાઇ, નડિયાદ નગરપાલિકાના સદસ્યો, ચીફ ઓફિસરશ્રી પરીખ,
જેને વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહીને મંત્રીશ્રીને વિકાસના કામોથી
માહિતી ગાર કર્યા હતા.
ચાંગાના હેમાંગીબેન સોલંકી માલાવાડાથી ગુમ
હેમાંગીબેન વિનોદભાઇ સોલંકી ઉ.વ.૨૦ રહે.ચાંગા વણકરવાસ તા.પેટલાદ એક માસથી
તેના ફૂવા શાંતિલાલ યાકુબભાઇ મકવાણા, માલાવાડાને ત્યાં રહેતી હતી. જે
કોઇને જાણ કર્યા સિવાય કયાંક ચાલી ગઇ છે. તેની તપાસ કરતા મળી આવેલ નથી.
ગુમ થનારની ઉંચાઇ ૫.૪ ઇંચ, રંગે ધંઉવર્ણા, પાતળો બાંધો, વાળ કાળા, આંખનો
કલર કાળો છે. શરીરે ગુલાબી કલરનો પંજાબી ડ્રેસ પહેરેલ છે. જેની લીંબાસી
પોલીસ સ્ટેશને જાણ કરવા વિનંતી છે.
સારસા પગીવગાના વિનોદાબેન પોતાના પિયર આલમપુરાથી ગુમ
વિનોદાબેન રઇજીભાઇ શાવજીભાઇ ચૌહાણ ઉ.વ.૩૫ રહે. સારસા પગીવગો પોતાના પિયર
આલમપુરા તા.કપડવંજથી પોતાના ધરે જવા માટે નીકળેલા જે ધરે પરત આવેલ નથી.
જેની તપાસ કરતા મળી આવેલ નથી.
ગુમ થનારની ઉંચાઇ પ ફુટ, રંગે શ્યામવર્ણા, મજબુત બાંધો, વાળ કાળા, આંખનો
કલર કાળો છે. શરીરે સફેદ કલરની ગુલાબી પટ્ટાવાળી સાડી, સફેદ કલરનો
બ્લાઉઝ, સફેદ કલરનો ચણીયો પહેરેલ છે. જમણી આંખ ઉપર કાળા તલનું નિશાન છે.
જેની કપડવંજ પોલીસ સ્ટેશને જાણ કરવા વિનંતી છે.
ભૂતિયાના મિરલબેન રાઠોડ પોતાના બે વર્ષના પુત્ર સાથે ગુમ
મિરલબેન દિનેશભાઇ ડાહયાભાઇ રાઠોડ ઉ.વ.૩૦ રહે. ભૂતિયા જૂના ખેડા તા.
કપડવંજ પોતાના ધરેથી પોતાનો દિકરો ઉ.વ.૨ ને સાથે લઇ અસ્થિર મગજના કારણે
ઘરે કોઇને કહયા સિવાય કયાંક જતા રહયા છે. તેની તપાસ કરતા મળી આવેલ નથી.
ગુમ થનારની ઉંચાઇ ૫.૫, રંગે શ્યામવર્ણા, પાતળો બાંધો, વાળ કાળા, આંખનો
કલર કાળો છે. શરીરે વાદળી કલરની સાડી બ્લાઉઝ તથા ચણીયો પહેરેલ છે. દિકરો
રંગે શ્યામવર્ણા, વાળ કાળા, આંખનો કલર કાળો છે. શરીરે વાદળી કલરની ચડ્ડી
તથા જર્શી પહેરેલ છે. પગમાં વાદળી કલરના ચંપલ પહેરેલ છે. જેની કપડવંજ
રૂરલ પોલીસ સ્ટેશને જાણ કરવા વિનંતી છે.
ગુણવત્તાયુકત શિક્ષણની હિમાયત કરતા આદિજાતિ રાજ્ય્મંત્રીશ્રી
દાહોદ શહેરી વિસ્તાીરના શાળા પ્રવેશોત્સિવનો શુભારંભ
દાહોદઃ-.રાજ્યાનો એકપણ બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહે એવા આશય સાથે
શહેરી વિસ્તાારના શાળા પ્રવેશોત્સાવની ઉજવણી સાથે બાળ આરોગ્યથ જાળવણી
માટે પણ રાજ્યશ સરકારે ચિંતા સેવી છે. એમ આદિજાતિ વિકાસ પંચાયત અને
ગ્રામગૃહ નિર્માણ રાજ્યય મંત્રીશ્રી જસવંતસિંહ ભાભોરે આજે દાહોદ ખાતે
શાળા પ્રવેશોત્સ્વનો શુભારંભ કરતા જણાવ્યુંવ હતું.
દાહોદ નગરપાલીકા વિસ્તારરની પ્રા.શાળાઓનો બીજા તબ્બતકાનો ત્રિદિવસીય
કન્યા કેળવણી મહોત્સતવ નિમિતે દોલતગંજ કન્યાબશાળા,ઠકકરબાપા
પ્રા.શાળા,તાલુકાશાળા અને ભાટવાડા,દેસાઇવાડા પ્રાથમિકશાળાના ૪૪ કુમાર,૧૩૨
કન્યા ઓને ધો.-૧ માં કુમકુમ ટીલક કરી પ્રવેશ અપાયો હતો.
આદિજાતિ વિકાસ રાજય મંત્રીશ્રીએ જણાવ્યુંભ હતું કે રાજ્યપનો દરેક દિકરો
અને દિકરી પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહે એવા શુભઆશય થી આપણે પણ સહકાર
આપી શકીએ. વાલીઓ પોતાના અને સગા સ્નેથહીના બાળકોને શાળામાં દાખલ કરાવે
એટલું જ નહી આ બાળકો અધવચ્ચેન શાળા છોડી ન જાય એની પણ તકેદારી રાખે સાથે
પ્રાથમિક શાળાનું શિક્ષણ ગુણવત્તાયુકત બની રહે એ માટે શાળાની મુલાકાત લઇ
યોગદાન આપવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યુના ૧૮ હજાર ગામોની ૩૨ હજાર ઉપરાંત
શાળામાં મુખ્ય મંત્રીશ્રી સહિત રાજ્યવ મંત્રી મંડળના સભ્યહશ્રીઓ, ઉચ્ચર
અધિકારીઓ તેમજ પદાધિકારીઓ શાળા પ્રવેશોત્સવ નિમિતે ઉંડાણ વિસ્તા ર ના
ગામડાઓમાં જઇને આ કાર્યક્રમમાં યોગદાન આપી રહ્યા છે. આ વિદ્યા
પ્રાપ્તિનું ઉતમ કાર્ય છે. ખાસ કરીને પછાત વિસ્તા રના બાળકો શાળામાં દાખલ
થાય તેની તકેદારી રાખવા મંત્રીશ્રીએ હાકલ કરી હતી. મંત્રીશ્રીએ ઉમેર્યું
હતુ કે પ્રવર્તમાન સમાજ સાથે કદમ મિલાવી શકે તે માટે રાજય સરકારે ૬ થી ૮
ની શાળાઓમાં કોમ્યુાથ ટર લેબ પણ શરૂ કર્યા છે. ત્યા૮રે તેનો પણ લાભ
લેવા જણાવ્યું હતું. માન.મુખ્ય મંત્રીશ્રી રાજયના સર્વાંગી વિકાસમાં
શિક્ષણએ મહત્વરનું અંગ હોઇ તેમાં ગુણવતા સુધરે તે માટે પ્રા.શાળાઓમાં
ખૂટતા શિક્ષકોની ભરતી કરી તમામ પ્રા.શાળાઓમાં
શૈાચાલય,પીવાનાપાણી,વીજકનેકશન,શાળાના નવા ઓરડા વગેરે સુવિધાઓ પુરી પાડી
છે. ત્યાપરે શિક્ષકોએ તેમની ફરજો નિષ્ઠામ પૂર્વક બજાવી રાજયના સર્વાંગી
વિકાસમાં સહભાગી બનવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે ખાસ કરી ને
કન્યાં કેળવણીનો વ્યાપ વધે તે માટે રાજય સરકારે છેલ્લા દશ વર્ષમાં ૧૨૮
કરોડના વિધાલક્ષ્મીવબોન્ડા માટે રકમ આપી છે. મુખ્યમંત્રીને મળેલ ભેટ
સોંગાદોમાંથી મળેલ ૫૫ કરોડ જેટલી માતબર રકમ કન્યાા કેળવણી માટે ફાળવી છે.
તેનો પણ મંત્રીશ્રીએ ઉલ્લેીખ કર્યો હતો.
આ પ્રસંગે નગરપાલીકા પ્રમુખ સંતોષબેન પટેલ,જીલ્લાબ શિક્ષણ સમિતિના
ચેરમેનશ્રી એન.ડી.પટેલે પ્રાંસાગિક પ્રવચનો કર્યા હતા. કલેકટરશ્રી
જે.એમ.લુણીએ પ્રાથમિક શિક્ષણ ગુણવતાયુકત બની રહે એ માટે વાલીઓ એ બાળકના
શિક્ષણ પ્રત્યે્ વિશેષ ધ્યાકન આપવા વાલીઓને અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમ પ્રસંગે નવા દાખલ થનાર ભુલકાઓને શૈક્ષણિક સાધનો તેમજ
વિધાલક્મીરમ બોન્ડાનો ચેક,સુખડી,સાયકલ વિતરણ કરાયા હતા. જીલ્લાી ઉધોગ
કેન્દ્રમ ધ્વારા રસોઇના કિટસનું વિતરણ,શાળામાં પ્રથમ, દ્રિતીય ક્રમાંકે
ઉતિર્ણ થયેલ બાળકોને મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તેે પ્રોત્સાથહન
ઇનામ વિતરણ કરાયા હતા. આંગણવાડીમાં નવા દાખલ થયેલ બાળકોને આ પ્રસંગે
પ્રોત્સા હિત કરાયા હતા. મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તેે રમકડાની કિટસ
ધાત્રી માતાઓને સુખડીનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે જીલ્લાર વિકાસ અધિકારી ર્ડા.વિક્રાંત પાંડે, પ્રાથમિક જીલ્લાિ
શિક્ષણ અધિકારીશ્રી રાવલ, પ્રાંત અધિકારીશ્રી,નગરપાલીકાના કાઉન્સી
લરો,દાહોદ ભાજપ પાર્ટીના મહામંત્રીશ્રી લાલપુરવાળા તથા અન્યહ
વાલીઓ,શહેરીજનો,શિક્ષકો,તથા સંબધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિેત રહયા હતાં
અંતમાં શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.a
નવાપુરા અને સવાદ પ્રાથમિક શાળા ખાતે નાના ભુલકાઓને પ્રવેશ અપાવી પ્રોત્સાહિત કરતા સાંસદ બાલુકૃષ્ણ શુકલ
પ્રોત્સાહિત કરતા સાંસદ બાલુકૃષ્ણ શુકલ
વડોદરા
વડોદરા મહાનગર સેવા સદન વિસ્તારની પ્રાથમિક શાળામાં શહેર વિસ્તારનો
ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથ કાર્યક્રમ આજથી શરૂ થયો
છે. વડોદરાના નવાપુરા પૂ.ડૉંગરેજી મહારાજ અને સવાદની સ્વામી વિવેકાનંદ
પ્રાથમિક શાળા ખાતે વડોદરાના સાંસદશ્રી બાલુકુષ્ણ શુકલે નાના ભુલકાંઓને
ધો. ૧માં પ્રવેશ અપાવી શિક્ષણ માટે પ્રોત્સાહિત કર્યા હતા.
સાંસદશ્રી બાલકુષ્ણ શુકલએ જણાવ્યું હતું કે રાજય સરકાર છેવાડાના અને
શહેરના સ્લમ વિસ્તારોના બાળકો શિક્ષણ લઈ આગળ આવે અને શહેર અને ગ્રામ્યનો
સમતોલ વિકાસ થાય તેવો દૃઢ નિર્ધાર છે ત્યારે વાલીઓ પોતાના બાળકોના શિક્ષણ
માટે જાગૃત થાય અને નિયમિત શાળાએ મોકલે તો જ રાજય સરકારનો હેતુસર સિદ્ધ
થાય તેમ સાંસદશ્રીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી કેયુરભાઈ રોકડીયએ
બાળકોને વાલીઓને ગમ્મત સાથે શિક્ષણ પરત્વે પ્રોત્સાહિત કર્યા હતા.
રાજય સરકારે શિક્ષણક્ષેત્રે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે - યોગેશભાઈ પટેલ
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત દંતેશ્વરની ભકત કવિ નરસિંહ
મહેતા પ્રાથમિક શાળામાં ૧૨૯ બાળકોનું નામાંકન
વડોદરા
રાજય સરકારે શિક્ષણક્ષેત્રે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. આજના
યુગમાં શિક્ષણની આવશ્યકતા પ્રથમ સ્થાને છે.
રાજયના સંસદિય સચિવ શ્રી યોગેશભાઈ પટેલે વડોદરા નગરની દંતેશ્વર ખાતેની
ભકતકવિ નરસિંહ મહેતા પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં ૧૨૯ બાળકોનું
નામાંકન કરાવતા ઉપર મુજબ જણાવ્યું હતું.
સંસદિય સચિવ શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે દસ વર્ષ અગાઉ સરકારે
પ્રવેશોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો તે સાથે શિક્ષણમાં ખૂટતી
તમામ ભૌતિક અને માનવીય સુવિધાઓને અગ્રતા આપી પૂરી કરી છે. શ્રી પટેલે
વાલીઓ અને શિક્ષકોને બાળક પુરતું શિક્ષણ મેળવે તેવી કાળજી રાખવા આ
પ્રસંગે અપીલ કરી હતી.
વડોદરા નગર શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષશ્રી મીનાબા પરમારે જણાવ્યું હતું
કે, આપણી પ્રાચિન ઋષિ પરંપરાને વર્તમાન સમયમાં સાર્થક થાય તે રીતે રાજય
સરકારે રાજયમાં અવતરનારા ગર્ભના બાળકથી લઈ તેને એક સારા નાગરિક બનાવવા
તમામા સુવિધાઓ આપતી યોજનાઓ અમલમાં મૂકી છે.
ભકત કવિ નરસિંહ મહેતા પ્રાથમિક શાળામાં આજના પ્રસંગે મંદબુધિ ધરાવતા
બાળકોનો અને ગતવર્ષે શાળા છોડી ગયેલા બાળકોના પુનઃ પ્રવેશ કરાવાયો હતો.
કાર્યક્રમનું સંચાલન શાળાના વિઘાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ
વિઘાર્થીઓને શિષ્યવૃત્તિ વિતરણ, તેજસ્વી બાળકોનું સન્માન અને આંગણવાડીના
બાળકોને રમકડાંઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના સદસ્યો, વાલીઓ નાગરિકો, શિક્ષકો અને
વિઘાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.
પુસ્તકના પાઠો પણ યાદ રાખવા સહેલા છે ઃ
ફતેપુરાની વીર ભગતસિંહ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
વડોદરા
ક્રિકેટની મેચ, તેના ખેલાડીઓ હારજીત સાથે ફિલ્મની પટકથાઓ જેમ યાદ રહી જાય
છે. તેમ પુસ્તકના પાઠો પણ યાદ રાખવા સહેલા છે. એમ વડોદરાના ફતેપુરા
વિસ્તારની વીર ભગતસિંહ પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવ કાર્યક્રમ નિમિત્તે
ધારાસભ્યશ્રી ભૂપેન્દ્રભાઈ લાખાવાળાએ જણાવ્યું હતું.
વડોદરા નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા યોજાયેલા કન્યા કેળવણી અને શાળા
પ્રવેશોત્સવના મુખ્ય અતિથિ સ્થાનેથી રહી લાખાવાળાએ વધુમાં જણાવ્યું હતું
કે ગાયકવાડી રાજય વખતે મહારાજા સયાજીરાવે રાજયમાં શિક્ષણ ફરજીયાત
બનાવ્યું હતું અને શિક્ષણ નહિ લેનાર વિઘાર્થીના વાલીને દંડ કરવામાં આવ્યો
હતો. આજે રાજય સરકારે શૈક્ષણિક સુવિધાઓને સભર બનાવી બાલમંદિરથી માંડી
ઉચ્ચશિક્ષણ મેળવવાના તમામ દરવાજાઓ મોકળા મૂકયા છે. અને તેમાં
શિષ્યવત્ત્િા જેવી આર્થિક સહાયનો પણ વધારો કર્યો છે.
આ પ્રસંગે ઉપસ્થિત વડોદરા મહાનગરપાલિકાના મેયર ડૉ. જયોતિબેન પંડયાએ
જણાવ્યું હતું કે વિઘાર્થીઓ શાળામાં નિયમિત હાજરી આપે તેની વિઘાર્થી,
શિક્ષકો સાથે વાલીઓ પણ કાળજી રાખે. આજે ભણતર માટે તમામ પ્રકારની મદદ
વિઘાર્થીઓ અને વાલીઓને મળી રહી છે. તેવા સમયમાં બાળક શિક્ષણથી વંચિત રહી
જાય તો તે તમામ માટે કલંક સમાન છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય
શ્રી આઈ.ડી.પટેલે પણ ઉપસ્થિતિ વિઘાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન સાથે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળાઓમાં ઉભી કરાયેલી સુવિધાઓની માહિતી
આપી હતી. પ્રવેશોત્સવ કાર્યક્રમમાં તેજસ્વી વિઘાર્થીઓના સન્માન સાથે
વિઘાલક્ષ્મી બોન્ડ અને શિષ્યવૃત્ત્િાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિઘાર્થીઓએ કર્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે નાના ભુલાકાઓને કુમકુમ તિલક,
ચોકલેટ, શૈક્ષણિક કિટસનું વિતરણ તેજસ્વી વિઘાર્થીઓનું સન્માન, ગરીબ
વિઘાર્થીઓને શિષ્યવૃત્ત્િા તથા ધો. ૮ ની વિઘાર્થીઓને સાયકલ વિતરણ કરવામાં
આ કાર્યક્રમમાં કોર્પોરેટરશ્રીઓ, શિક્ષણગણ, અગ્રણીઓ, નગરજનો બાળકો વગેરે
ઉપસ્થિત રહયા હતા. શાળાના પ્રાંગણમાં મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે
વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
વડોદરા સયાજીગંજની રંગ અવધૂત પ્રાથમિક શાળા ખાતેથી કન્યા કેળવણી રથ
કાર્યક્રમનો પ્રવાસન રાજ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો
વાલીઓ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ પરત્વેની જાગૃતતા કેળવે
- રાજ્ય મંત્રીશ્રી જીતેન્દ્રભાઇ સુખડિયા
વડોદરા
મહાનગર સેવા સદન વિસ્તારમાં શહેર વિસ્તારનો શાળા પ્રવેશોત્સવ તથા કન્યા
કેળવણી રથનો ત્રણ દિવસનો કાર્યક્રમનો આજથી પ્રારંભ થયો છે. સયાજીગંજ
વિસ્તારની પૂ. શ્રી રંગ અવધૂત પ્રાથમિક શાળા ખાતે રાજ્યના પ્રવાસન અને
બિન નિવાસી, ગુજરાતી પ્રભાગ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની
બાબતોના રાજ્યમંત્રીશ્રી જીતેન્દ્રભાઇ સુખડિયાના હસ્તે ૮૨ જેટલા નાના
ભુલકાંઓને કુમકુમ તિલક, ચોકલેટ-શૈક્ષણિક કીટસ વિતરણ દ્વારા પ્રારંભ
કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી જીતેન્દ્રભાઇ સુખડિયાએ જણાવ્યું હતું કે,
છેલ્લા દશ વર્ષમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રીના ભગીરથ પ્રયાસો થકી રાજ્યોનો
તમામ ક્ષેત્રોમાં વિકાસ હાંસલ કરી શકાયો છે. વિકાસના મુખ્ય પરિબળ એવા
શિક્ષણને મહત્ત્વ આપીને શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી રથ કાર્યક્રમોના
માધ્યમથી શિક્ષણની ટકાવારી વધી છે. શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું છે.
બાળકના શાળા પ્રવેશ માટે ઉત્સવ જેવું વાતાવરણ અને તમામ ભૌતિક સુવિધાઓથી
સંપન્ન સરકારી પ્રાથમિક શાળાઓ થકી બાળકો-વાલીઓમાં શિક્ષણની ભૂખ જાગી છે
ત્યારે સમાજના અગ્રણીઓ અને વાલીઓ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે
શિક્ષણ પરત્વે જાગૃતતા કેળવે તેવી મંત્રીશ્રીએ અપીલ કરી હતી.
વધુમાં રાજ્યમંત્રીશ્રી જીતેન્દ્ર સુખડિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય
સરકારે શિક્ષણના વિકાસ માટે ૧,૩૩,૦૦૦ વિઘા સહાયકોની ભરતી, નવા ૭૫૦૦૦
વર્ગખંડોનું નિર્માણ, ૨૪૨૮૮ વિજ્ઞાન શાળાઓ, પ્રત્યેક શાળામાં કોમ્પ્યુટર
વર્ગો, ધો. ૮ના પ્રાથમિક શાળાઓમાં વર્ગોની શરૂઆત, ૫૨ જેટલી જુદી જુદી
યુનિવર્સિટીઓ, નવી ઇજનેરી કોલેજો શરૂ કરી છે. જેનો લાભ સમાજના તમામ
વર્ગોના બાળકો લઇ રહ્યા છે.
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી કેયુરભાઇ રોકડિયાએ
જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર શિક્ષણ માટે સતત ચિંતિત છે. નગર પ્રાથમિક
શિક્ષણ સમિતિ દ્વારા બાળકો શિક્ષણ પરત્વે પ્રોત્સાહિત થાય તે માટે ધો.૧ના
બાળકોને સ્કૂલ બેગ, શાળાના ૩૮૫૦૦ વિઘાર્થીઓને 1 લાખ જેટલી નોટબુકનું
વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે વાલીઓ પોતાના બાળકોના શિક્ષણ માટે
જાગૃતતા કેળવે તે જરૂરી છે.
આ પ્રસંગે ડેપ્યુટી મેયરશ્રી હરજીવનભાઇ પરબડિયાએ પ્રાસંગોચિત પ્રવચન
કર્યું હતું. તેજસ્વી વિઘાર્થીઓનું સન્માન, ધો. ૮ની વિઘાર્થીનીને સાયકલ
વિતરણ, શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ તથા સીનિયર સીટિઝનનું સન્માન
મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કોર્પોરેટર સર્વેશ્રીમતી રંજનબેન ભટ્ટ, શ્રી જીતેન્દ્રભાઇ
પટેલ, સામાજિક કાર્યકરશ્રી હસમુખભાઇ પટેલ-વાલીઓ, શિક્ષક ગણ તથા
વિઘાર્થીઓ-બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીનો સ્વાગત ઓન લાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ સામાન્ય નાગરિકોની રજૂઆતોનું સંતોષજનક ન્યાયી નિરાકરણ
સામાન્ય નાગરિકોની રજૂઆતોનું સંતોષજનક ન્યાયી નિરાકરણ
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગાંધીનગરમાં સ્વાગત ઓનલાઇન જનફરિયાદ
નિવારણ કક્ષમાં સામાન્ય નાગરિકોની રજૂઆતોને સાંભળીને જિલ્લાતંત્રોને
તેમને વાજબી ન્યાય મળે અને તેમની રજૂઆતોનો સંતોષકારક ઉકેલ લાવવા દિશા
નિર્દેશો આપ્યા હતા.
સ્વાગત ઓનલાઇનમાં સામાન્ય નાગરિકો તરફથી થતી રજૂઆતો અંગે તાલુકા અને
જિલ્લા તંત્રના અધિકારીઓ અને સંબંધિત સચિવ કક્ષાના રાજ્યસ્તરના
અધિકારીઓની ઉપસ્થિતિમાં દર મહિનાના ચોથા ગુરૂવારે મુખ્યમંત્રીશ્રી
જનફરિયાદો સંદર્ભમાં ઉકેલ લાવે છે. આ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં ર.પ૦
લાખ જેટલી જનફરિયાદો અને રજૂઆતો મુખ્યમંત્રીશ્રીના સ્વાગત ઓનલાઇનમાં
મળેલી હતી અને ૯૧ ટકાથી વધારે નિરાકરણ સ્થળ ઉપર અરજદારોની હાજરીમાં
લાવવામાં આવ્યું છે.
સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ ઉત્તમ જાહેર સેવા માટે અને જનફરિયાદોના ઉકેલ
માટે અત્યંત ફળદાયી બની રહ્યો છે અને સંયુકત રાષ્ટ્રસંધ દ્વારા તેને
પબ્લીક સર્વિસ એવોર્ડ મળેલો છે. આ કાર્યક્રમ હવે ર૬ જિલ્લાકક્ષાએ, રરપ
તાલુકા કક્ષાએ અને ૧૮૦૦૦ ગ્રામકક્ષાએ પણ જી-સ્વાન નેટવર્ક દ્વારા કાર્યરત
થયેલો છે.
આજે યોજાયેલા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં અધિક અગ્ર સચિવશ્રી જી. સી.
મુર્મુ સહિત મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કક્ષના અધિકારીઓ પણ ઉપસ્થિત
હતા.
ગરીબીનો અંધકાર દૂર કરવા દરેક પરિવારમાં જ્ઞાન દીપક પ્રગટાવીએ - કાયદા રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા
રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા
ત્રિદિસીય શહેરી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાનો પ્રારંભ
કન્યા કેળવણી રથયાત્રા અને શહેરી શાળા પ્રવેશોત્સવ ૨૦૧૨નો ત્રિદિસીય
કાર્યક્રમનો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદની શાળાઓમાં આજથી પ્રારંભ
થયો છે.
બાપુનગર ગુજરાતી શાળા નં.૧,૨,૩ અને ૫ ના વિઘાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ
કરાવતાં કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસંિહ જાડેજાએ વાલીઓ અને
શિક્ષકોને ગરીબીનો અંધકાર દૂર કરવા દરેક પરિવારમાં જ્ઞાન દીપક પ્રગટાવીએ
એમ જણાવ્યું હતું.
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના અધ્યક્ષીય સ્થાનેથી વિઘાર્થીઓ સાથે સીધા
સંવાદથી મંત્રીશ્રીએ તેમને આરોગ્ય, સ્વચ્છતા અને હાજરી નિયમિતતા અંગે
પ્રોત્સાહિત કર્યા હતા.
પ્રસંગોચિત પ્રવચનમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, એકવીસમી સદી
શિક્ષણની સદી છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની ભાવિ પેઢીને સશક્ત કરવા
પ્રાથમિક શિક્ષણને મજબૂત બનાવવાનું અભિયાન આદર્યું છે. સરકારે રાજ્યના
બાળકોને સંસ્કારો અને ગુણવાન બનાવવા સંપૂર્ણ સુવિધાઓથી શિક્ષણ આપવા
સજ્જતા કેળવી છે. ત્યારે વિઘાર્થીઓના હિતમાં વાલીઓ અને શિક્ષકોએ પોતાની
તત્પરતા દાખવવી પડશે.
સરકારે શાળા પ્રવેશોત્વ, ગુણોત્સવ, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ દ્વારા
ભાવિપેઢીને તંદુરસ્ત અને ટેકનોક્રેટ બનાવવા કમર કસી છે.
અતિથિ વશિેષપદેથી આરોગ્ય વિભાગના સંયુકત સચવિ શ્રી હારિત શુકલાએ રાજ્યમાં
ધટેલા ડ્રોપઆઉટ રેશિયા એ નાગરિકોમાં શિક્ષણની સભાનતા દર્શાવે છે.
વિઘાર્થીઓની શ્રેષ્ઠ અને ઉચ્ચ કારકિર્દી માટે સરકાર દ્વારા બાળકોના શાળા
પ્રવેશોત્સવનું સન્માન વઘિાર્થીઓમાં હકારાત્મક પીઠબળ પુરૂ પાડે છે જેમાં
સૌને સહભાગી થવાનું છે.
આ પ્રસંગે બાપુનગર વોર્ડના કાઉન્સીલરો, અગ્રણી નાગરિકોએ શાળા પ્રવેશોત્સવ
કરનારા બાળકોને દફતર પુસ્તકોનું વિતરણ કર્યું હતું. મહાનુભાવો દ્વારા
હાજરી નિયમિતતા અને શ્રેષ્ઠ પરિણામ તેમજ ઉત્તમ કામગીરી કરનારા
વઘિાર્થીઓનું પ્રોત્સાહન ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
બાલવાડીના બાળકોને રમકડાં અને વિઘાર્થીઓ ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આર્થિક અને સામાજિક વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય છે.- ગૃહ રાજ્યે મંત્રી
શ્રી પ્રફૂલભાઇ પટેલ
હિંમતનગર નગરપાલિકા વિસ્તારની શાળામાં બાળકોનું નામાકંન કરાવ્યું
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકા વિસ્તારની મોતીપુરા, વણજારાવાસ
અને મહેતાપુરા પ્રાથમિક શાળામાં ગૃહ રાજય મંત્રીશ્રી પ્રફૂલભાઇ પટેલે
ધોરણ- ૧ અને આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોનું નામાકંન કરાવ્યું હતું
આ પ્રસંગે શાળામાં બાળકોને નામાંકન કરાવતા ગૃહ રાજય મંત્રીશ્રી પ્રફૂલભાઇ
પટેલે જણાવ્યું હતું કે
સમગ્રરાજયમાંશિક્ષણનુંપ્રમાણવઘેઅનેકુમારનીસાથેકન્યાપણશિક્ષણમેળવીઆગળવધેતેવાઅનેકવીધઉદ્દેશોસાથેગુજરાતમાંશાળાપ્રવેશોત્સસવકાર્યક્રમછેલ્લાવકેટલાયવર્ષોથીયોજાઇરહયોછે.
ત્યારે સમાજનો વિકાસ શિક્ષણ થકી શક્યશ છે. આથી દરેક નગરપાલિકા વિસ્તારના
વાલીઓ,આગેવાનોને પ્રાથમિક શાળામાં પ્રવેશપાત્ર દરેક બાળકને પ્રાથમિક
શાળામાં દાખલ કરાવવા તથા બાળકને નિયમિત શાળાએ મોકલવા અને શિક્ષણક્ષેત્રે
આગળ વધે તેવી વાલી તરીકે જવાબદારી નિભાવવી તથા શિક્ષિત બનાવી સંસ્કાતરી
સમાજનું નિર્માણ કરવા અનુરોધ કર્યો હતો.
વધુમાંતેમણેજણાવ્યુંહતુંકેરાજ્યસરકારદ્વારાપ્રવર્તમાનસમયનીજરૂરિયાતમુજબઅનેકૌશલ્યસભરયુવાધનતૈયારથાયતેમાટેવિવિધક્ષેત્રનાઅભ્યાસક્રમોઅનેશૈક્ષણિકસંસ્થાઓપણશરૂકરેલછે.
આથીગુજરાતમાંશિક્ષણનોપાયોમજબૂતબન્યોછેઅનેસ્થાનિકલોકોનેવધુમાંવધુરોજગારીમળીરહેછેશિક્ષિત
અને સંસ્કાબરી સમાજના નિર્માણ માટે રાજ્યો સરકારે કન્યાવ કેળવણી ઉપર ભાર
મુક્યોષ છે. કન્યાા કેળવણી ને મહત્વા આપી કન્યાેઓ ૮ ધોરણ સુધી પ્રાથમિક
શિક્ષણ પ્રાપ્ત કરી આગળ વધે તે માટે અમલમાં મુકવામાં આવેલ વિદ્યાલક્ષ્મી
બોન્ડ યોજનાની વિસ્તૃત જાણકારી આપી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રી તથા મહાનુભવોના હસ્તે ધોરણ-૧ માં પ્રવેશ મેળવનાર
કન્યાતઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ્ એનાયત કર્યા હતા.
શાળાના બાળકોએ પ્રાર્થના તેમજ યોગનું નિદર્શન કર્યું હતું. આ પ્રસંગે
નગરપાલિકાના પ્રમુખશ્રીમતિ પલ્લવીબેન ગાંધી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી
જે.ડી. પટેલ, નગરપાલિકાના સભ્યશ્રીઓ, અધિકારીઓ, વાલીઓ, શિક્ષકો, બાળકો
તથા ગ્રામજનો હાજર રહયાં હતા.
ખેડબ્રહમા નગરપાલિકા વિસ્તાીરમાં ૪૩ કુમાર અને ૪૪ કન્યાર મળી ૮૭ બાળકોનું
થયેલ નામાંકન
પ્રાથમિક શિક્ષણ એ જ્ઞાન પ્રાપ્તિબનું પ્રથમ પગથિયું છે. -સાંસદશ્રી
ર્ડો, મહેન્દ્ર સિંહ ચૌહાણ
સાબરકાંઠા જિલ્લાએમાં શાળા પ્રવેશોત્સંવ અને કન્યા્ કેળવણી અંતર્ગત શાળા
પ્રવેશોત્સ વના બીજા તબકકાના પ્રથમ દિવસે ખેડબ્રહમા નગરપાલિકા
વિસ્તાારમાં ચાંપલપુર,સ્ટેતશન શાળા ,પંચશીલ અને સુરતી કંપા પ્રાથમિક
શાળાના ૪૩ કુમાર અને ૪૪ કન્યાર મળી કુલ ૮૭ બાળકો તથા આંગણવાડીના
બાળકોનું નામાંકન સાબરકાંઠા જિલ્લા માં સાંસદશ્રી ર્ડો, મહેન્દ્ર સિંહ
ચૌહાણના હસ્તેણ કરવામાં આવ્યું હતું.
પ્રાસંગિક પ્રવચનમાં સાંસદશ્રીએ જણાવ્યુંા હતુ કે સરસ્વ તી સાધના
યાત્રાની શરૂઆત કરનાર ચરણાર્થીઓ એવા બાળકોને ઉજવળ ભાવિ માટે શુભ કામના
પાઠવી માતા-પિતા તથા વડીલોને તેના બાળકને પ્રાથમિમક શિક્ષણના મૂળભુત
અધિકારથી વંચિત ન રાખવા અનુરોધ કર્યો હતો. નબળી આર્થિક પરિસ્થિધતિને લીધે
અભ્યાઅસ ન કરાવી શકતા માતા-પિતાને હવે પોતાના બાળકના શિક્ષણ માટે ચિંતા
કરવાની આવશ્યિકતા રહેતી નથી.કારણ કે રાજય સરકાર ધ્વા રા મફત શિક્ષણ
સુવિધા, ગણવેશ અને શિષ્યરવૃતિ તથા વિધાલક્ષ્મીૌ બોન્ડ અને અન્યા સહાય
પુરી પાડવામાં આવે છે.
શાળામાં પ્રવેશ લેનાર બાળાઓની માતાઓને પોતાની બાળકીને ભણતર પૂર્ણ ન થાય
ત્યાંઅ સુધી ભણતી ન ઉઠાડે તે માટે અનુરોધ કર્યો હતો.અને ડ્રોપઆઉટ
રેશિયાને ઉંચો લઇ જવા પર સાંસદશ્રીએ ભાર મૂકયો હતો. પ્રવેશપાત્ર બાળકોને
મોં મીઠું કરાવી કુમ-કુમ તીલક કરી શાળાના સ્ટાીફ તથા દાતાશ્રીઓના આર્થિક
સહયોગથી પ્રવેશપાત્ર બાળકોને સ્કુ લબેગની કીટ આપવામાં આવેલ ઉપ્ારાંત
બાળકોને આરોગ્યહપ્રદ ચોકલેટ આપવામાં આવી હતી. આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર
બાળકો માટે રમકડા આપી પ્રવેશોત્સટ કરાવ્યોુ હતો.શાળામાં પ્રથમાં નંબરે
પાસ થયેલ શાળાના નાના તેજસ્વી તારલાઓને સાંસદશ્રીના હસ્તેવ પ્રોત્સાણહિત
ઇનામોનું વિતરણ તથા કન્યાાઓને ૧૭ જેટલા વિધાલક્ષ્મીન બોન્ડતનું પણ વિતરણ
કરવામાં આવ્યુંુ હતું. આ ઉપરાંત સાંસદશ્રીના હસ્તે્ શાળાના પટાંગણમાં
વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યુંુ હતું.
આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લાા પંચાયત પૂર્વ-પ્રમુખ શ્રી વસ્તાેભાઇ મકવાણા
નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકાના સદસ્યોા તાલુકા કેળવણી
નિરિક્ષક,સી.આર.સી. કો-ઓર્ડીનેટર, સી.ડી.પી.ઓ.,શહેરીજનો તથા શાળાના
શિક્ષકો અને બાળકો મોટી સંખ્યાામાં ઉપસ્થિકત રહયા હતા.
શિક્ષણ એ ભાવિને ઉજજવળ બનાવવાનો રામબાણ ઇલાજ છે.
વડાલી શહેરી વિસ્તાજરની શાળાના પ્રા. શાળાઓમાં બાળકોનું નામાંકન કરાવ્યું .
આજનો બાળક એ આવતી કાલનો ભાવિ નાગરીક છે. બાળકને સાચી સમજ અને કેળવણી માટે
પ્રાથમિક શિક્ષણ આવશ્યિક છે. અને શિક્ષણ એ ઉજજવળ બનાવવાનો ઇલાજ છે. અેમ
શિક્ષણમંત્રીશ્રી રમણલાલ વોરાએ બાળકોનું વડાલી શહેરની ૨૩૬ પ્રાથમિક
શાળાના બાળકોનું નામાંકન કરાવતાં જણાવ્યું .હતું.
સાબરકાંઠા જિલ્લા ના શહેરી વિસ્તાુરમાં કન્યા. કેળવણી અને શાળા
પ્રવેશોત્સ્વ,મહોત્સ્વ,-૨૦૧૨ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે વડાલી શહેરની
પ્રાથમિક શાળા નં.. ૨,૩,અને ૬ માં ૯૨ બાળકોને દફતર તથા શૈક્ષણિક કીટ
આપી નામાંકન કરાવ્યા બાદ મંત્રીશ્રીએ રાજય સરકાર દ્રારા પ્રાથમિક
શાળાઓમાં ભૌતિક સૂવિધા તથા સવલતો ઉભી કરવામાં આવી છે વળી બાળકોના રસ
અને રૂચિ પ્રમાણે શક્ષ્િિણ આપવાનું કાર્ય કરવામાં આવે છે જેને લઇ હવે
શાળામાંથી અઘ વચ્ચેચ અભ્યાષસ છોડી મૂકતા બાળકોની સંખ્ય ઘટી છે. આ
પ્રસંગે વડાલી પ્રાથમિક શક્ષિણ શરાફી મંડળી તરફથી મુખ્યા મંત્રીના
કન્યાખ કેળવણી
નિઘિમાં રૂપિયા એકવીસ હજાર નો ચેક મંત્રીશ્રીને અર્પણ કરાયો હતો તથા
વડાલી વેપારી
એશોસિયન તરફથી નગરપાલિકામાં ફાયર ફાયટર વસાવવા મંત્રીશ્રીને રઝુઆત કરી
હતી આ પ્રસંગે વડાલી નગર પાલિકાના પ્રમુખ જીલ્લાવ ભાજપા ઉપપ્રમુખ તથા
નગરપાલિકા
સદસ્યોં . જીલ્લાખ પ્રાથમિક શિક્ષણાઘિકારી તાલુકા,સી.આર.સી.
કો-ઓર્ડીનેટર, સી.ડી.પી.ઓ.,શહેરીજનો તથા શાળાના શિક્ષકો અને બાળકો મોટી
સંખ્યાતમાં ઉપસ્થિ૯ત રહયા હતા.
ઝડપી અને સર્વાગી વિક્રમજનક વિકાસ કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાજને છે.
--- મંત્રીશ્રી લીલાધરભાઇ વાઘેલા
ડીસા મુકામે શહેરી વિસ્તારરની પ્રાથમિક શાળાઓમાં બાળકોને શાળા પ્રવેશ
કરાવતા મંત્રી શ્રી લીલાધરભાઇ વાઘેલા.''
બનાસકાંઠા જિલ્લા'ના ડીસા મુકામે શહેરી વિસ્તાલરની ગવાડી, ભોપાનગર,
રેલ્વેઉસ્ટેોશન અને રાજપુર-૧ તથા રાજપુર-૨ પ્રાથમિક શાળાઓમાં શ્રમ અને
રોજગાર રાજ્યમંત્રી શ્રી લીલાધરભાઇ વાઘેલાએ બાળકોને
શાળામાં પ્રવેશ અપાવી ઉજ્જવળ અને સુખમય ભવિષ્યીની શુભેચ્છાલઓ પાઠવી હતી.
બાળકોને કુમકુમ તિલક અને મોં મીઠુ કરાવીને હાથમાં સ્લે્ટ, પેન અને પુસ્ત
કોની બેગ આપીને ઉત્સામહભર્યા માહોલમાં મંત્રીશ્રીના હાથે પ્રવેશ આપવામાં
આવ્યોે હતો.
આ પ્રસંગે મંત્રી શ્રી લીલાધરભાઇ વાઘેલાએ પ્રાસંગીક પ્રવચન કરતાં
જણાવ્યુંા હતુ કે, કુશળ મુખ્યસમંત્રી શ્રી નરેન્દ્રરભાઇ મોદીના શ્રેષ્ઠન
શાસનમાં ગુજરાત ઝડપી અને સર્વાગી વિક્રમજનક વિકાસ કરવામાં સમગ્ર દેશમાં
પ્રથમ કક્ષાનું રાજ્ય બન્યુંશ છે. તેમણે કહ્યું કે, આપણા લોકપ્રિય
મુખ્યસમંત્રીશ્રીએ સમગ્ર દેશ અને દુનિયાને નવી દિશા આપી છે. તેમણે
જણાવ્યુંવ હતું કે, કન્યામ કેળવણી મહોત્સદવ અને શાળા પ્રવેશોત્સછવ હવે
લોકો માટે મહાઉત્સવ બની ગયો છે. જેની હર્ષભેર ઉજવણી કરવામાં આવે છે.
મંત્રીશ્રીએ કહ્યું કે આજનું બાળક આવતી કાલનો આદર્શ નાગરિક છે. જે સુંદર
અને સુખમય સમાજનું નિર્માણ કરશે. તેમણે ઉમેર્યું કે બાળકનું કાળજીપૂર્વક
અને શ્રેષ્ઠમ ઘડતર કરીએ જેનાથી પરીવાર અને સમાજમાં સુખ સમૃધ્ધિ આવે.
મંત્રી શ્રી વાઘેલાએ જણાવ્યું કે, મુખ્ય મંત્રીશ્રીના ચિંતન અને
માર્ગદર્શનને પરિણામે જ રાજ્યમાં સંખ્યાેબંધ કલ્યાસણકારી યોજનાઓ અમલમાં
છે. તેમણે કહ્યું કે રાજ્યમાં ઠેરઠેર શિક્ષણની વ્યાયપક સુવિધાઓ ઉપલબ્ધક
છે તેનો લાભ લઇને બાળકોને ઉચ્ચ શિક્ષણ સુધી ભણાવીએ.
મંત્રીશ્રી લીલાધરભાઇ વાઘેલાએ જણાવ્યું્ કે બાળકોની તંદુરસ્તીા અને
શ્રેષ્ઠી શિક્ષણ માટે શાળા, આરોગ્યા તપાસણી અને ગુણોત્સકવ જેવા
કાર્યક્રમો વિશાળ પાયે હાથ ધરીને નોંધપાત્ર સફળતા મેળવી શકાઇ છે. તેમણે
કહ્યું કે, આપણા મુખ્ય્મંત્રીશ્રી કન્યાધ કેળવણી માટે બહુ ચિંતિત અને
સક્રિય છે. તેમને મળતી કરોડો રૂપીયાની ભેટ સોગાદો કન્યાર કેળવણી નિધીમાં
આપે છે. તેમજ તેઓ નાગરિકોને અપીલ કરે છે. કે, હું ભીક્ષુક છું ભિક્ષામાં
મને દિકરીઓને ભણાવવાનું વચન આપો મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આ વિરાટ
અભિયાનને પરિણામે જ વિક્રમજનક સફળતા મળી છે. તેમણે કહ્યું કે, ગુજરાતનાં
બાળકો વિશ્વ કક્ષાએ મહત્વકની જગ્યામઓ ઉપર સ્થાશન મેળવશે. મંત્રીશ્રીએ
વધુમાં જણાવ્યું્ હતુ કે બાળકો વ્યઓસનોથી દૂર રહે એ બહુ જ જરૂરી છે.
બાળકની અભ્યાશસમાં કેવી પ્રગતિ છે તે વિશે વાલીઓને કાળજી રાખવા અને
શાળાના શિક્ષકો સાથે સંપર્કમાં રહેવા પણ તેમણે જણાવ્યુંવ હતુ. બાળકનો
ભણવામાં રસ જળવાઇ રહે તે માટે તેને સતત માર્ગદર્શન અને પ્રોત્સાણહીત કરવા
મંત્રીશ્રીએ જણાવ્યુંક હતુ.
મંત્રીશ્રીના હસ્તેત કાર્યક્રમમાં વિધાલક્ષ્મીા બોન્ડવનું વિતરણ કરવામાં
આવ્યુંત હતુ. આ પ્રસંગે અગ્રણીઓ સર્વશ્રી શશીકાંત પંડ્યા, શ્રી અમૃતભાઇ
દવે શ્રી અયુબભાઇ કુરેશી, શ્રી અકતરઅલી બાબા, નગરપાલિકાના ચીફ ઓફીસરશ્રી
હરીશ અગ્રવાલ, તા. કે. ની શ્રી અશ્વીનભાઇ પટેલ, બી. કે. ની. શ્રીમતી
હંસાબેન પટેલ, અગ્રણીઓ સર્વશ્રી, અધિકારીઓ, ગ્રામજનો તથા બાળકો સારી
સંખ્યાિમાં ઉપસ્થિીત રહ્યાં હતાં.
કન્યાજ કેળવણી મહોત્સયવ અને શાળા પ્રવેશોત્સતવને લીધે ગુજરાતમાં શિક્ષણ
ક્ષેત્રે ક્રાન્તિાકારી પરિવર્તન આવ્યું્ છે.--- મંત્રી શ્રી પરબતભાઇ
પટેલ
થરાદ ખાતે શહેરી વિસ્તારરની પ્રાથમિક શાળાઓમાં બાળકોને શાળા પ્રવેશ
કરાવતા મંત્રીશ્રી પરબતભાઇ પટેલ.
કન્યાપ કેળવણી મહોત્સીવ અને શાળા પ્રવેશોત્સ્વ પ્રસંગે પાણી પુરવઠા અને
આરોગ્યઅ રાજ્યમંત્રીશ્રી પરબતભાઇ પટેલએ થરાદ ખાતે શહેરી વિસ્તાેરની થરાદ
-૧ થરાદ-૨ અને થરાદ- ૪ અને થરાદ-૭ પ્રાથમિક શાળાઓમાં બાળકોને શાળા પ્રવેશ
કરાવી ઉજ્જવળ અને સુખમય ભવિષ્ય ની શુભેચ્છાાઓ પાઠવી હતી.
આ પ્રસંગે મંત્રી શ્રી પરબતભાઇ પટેલે પ્રાસંગીક પ્રવચન કરતાં જણાવ્યુંા
હતુ કે શકિતશાળી મુખ્યસમંત્રી શ્રી નરેન્દ્રલભાઇ મોદીના નેતૃત્વ અને
માર્ગદર્શનને લીધે ગુજરાતમાં તમામ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે.
તેમણે કહ્યું કે કન્યા કેળવણી મહોત્સગવ અને શાળા પ્રવેશોત્સંવને લીધે
ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાન્તિ કારી પરિવર્તન આવ્યું્ છે. તેમજ
સાક્ષરતા દરમાં નોંધપાત્ર વધારો થયો છે. મંત્રીશ્રીએ કહ્યું કે,
ગુજરાતનાં બાળકો ઉજ્જવળ શિક્ષણ વડે વિશ્વકક્ષાએ મહત્વધની જગ્યા ઓ ઉપર
સુવર્ણ કારકિર્દી બનાવશે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ચારે બાજુ અજોડ
વિકાસ પથરાયો છે. તેમજ યુવાનો અને યુવતીઓને રોજગારીની વિશાળ તકો ઉપલબ્ધઅ
બની છે.
મંત્રી શ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું હતુ કે દીકરા દીકરીના ભેદભાવ સિવાય
બાળકોનો સમાન ઉછેર કરીને ઉચ્ચ શિક્ષણ સુધી ભણાવીને તેમનુ જીવન સુખમય
બનાવીએ. તેમણે કહ્યું કે, દિકરીઓને શિક્ષીત બનાવવાથી સમાજમાં ઝડપથી સુખ
શાંતિ આવશે. મંત્રીશ્રીઓ કહ્યું કે, ગુજરાતમાં ઠેર ઠેર વિવિધ વિધાશાખાની
શાળા અને કોલેજો બનાવીને શિક્ષણની વ્યાુપક સુવિધાઓ ઉપલબ્ધે બની છે. તેનો
લાભ લઇને બાળકોને ઉચ્ચ શિક્ષણ સુધી ભણાવીએ. મંત્રીશ્રીએ આરોગ્યવ વિભાગની
શાળા આરોગ્યલ તપાસણી, ચિરંજીવી યોજના, ૧૦૮ ઇમરજન્સી વગેરેની વિગતો આપી
હતી.
આ પ્રસંગે થરાદ નગરપાલિકાના પ્રમુખ સુ. શ્રી શાન્તાઆબેન, અગ્રણી શ્રી
કિશનભાઇ જોષી, શિક્ષણાધિકારીશ્રી બી. કે. પટેલ, શ્રી ભાનુંભાઇ પરમાર,
અગ્રણીઓ સર્વશ્રી ગ્રામજનો તથા વિધાર્થીઓ સારી સંખ્યાિમાં ઉપસ્થિ.ત
રહ્યાં હતાં.
પાલનપુર મુકામે બાળકોને શાળા પ્રવેશ કરાવતા ધારાસભ્યત શ્રી ગોવિંદભાઇ
પ્રજાપતિ અને કલેકટર શ્રી જે .બી. વોરા.'
બનાસકાંઠા જિલ્લા્ના પાલનપુર મુકામે ધારાસભ્ય.શ્રી ગોવિંદભાઇ પ્રજાપતિ
અને કલેકટરશ્રી જે. બી. વોરાએ. શહેરી વિસ્તાયરની બ્રાન્ચપ શાળા નં-૧,
મુખ્ય શાળા મિરાંગેટ બ્રાન્ચ કન્યાે શાળા, બ્રાન્ચ શાળા નં. -૩
કમાલપુરા અને બ્રાન્ચ શાળા નં-૪ પ્રાથમિક શાળાઓમાં ઉત્સાાહભર્યા
માહોલમાં બાળકોને શાળા પ્રવેશ અપાવ્યો હતો. બાળકોને કુમકુમ તિલક અને મોં
મીઠુ કરાવીને હાથમાં સ્લેંટ, પેન અને પુસ્તોકોની બેગ આપીને પ્રવેશ
આપવામાં આવ્યોમ હતો.
આ પ્રસંગે ધારાસભ્યા શ્રી ગોવિંદભાઇ પ્રજાપતિએ ઉપસ્થિનત વાલીઓને સંબોધન
કરતાં જણાવ્યુ હતુ કે બાળકોના અભ્યાંસમાં કાળજી લઇને તેઓને ઉચ્ચ શિક્ષણ
સુધી ભણાવીએ. જેથી પરિવાર અને સમાજમાં સુખ સમૃધ્ધિં લાવી શકાય. તેમણે
કહ્યું કે, વિકાસનું પહેલું પગથીયું શિક્ષણ છે. જેથી દિકરા દિકરીઓના
ભેદભાવ સિવાય બાળકોનો સમાન ઉછેર કરી ઉચ્ચ શિક્ષણ સુધી ભણાવીએ. ધારાસભ્ય
શ્રીએ કહ્યું કે ગુજરાતમાં બહુ મોટા પાયે ઉધોગો સ્થચપાઇ રહ્યા છે શિક્ષીત
યુવાન યુવતિઓને રોજગારીની સુવર્ણ તકો ઉપલબ્ધર બની રહી છે. તેમણે કહ્યું
કે બાળકો સ્વ ચ્છવતા પ્રત્યેી શરૂઆતથી રસ કેળવે અને સારૂ ભણે તે માટે
તેઓનું યોગ્ય ઘડતર કરી પ્રોત્સાીહીત કરીએ.
આ પ્રસંગે કલેકટરશ્રી જે. બી. વોરાએ જણાવ્યું કે રાજ્યમાં શિક્ષણ માટે
ખુબ સરસ અને વ્યાપક સુવિધાઓ ઉપલબ્ધર છે તેનો લાભ લઇને બાળકોને સારૂ
ભણાવીએ તેમણે કહ્યું કે, બાળકોનો આત્માવિશ્વાસ કેળવાય તેમજ ભણવામાં રસ
રૂચી જળવાય તે પ્રમાણે પ્રોત્સા હન આપીને તેઓને ભણાવીએ. કલેકટરશ્રીએ
વાલીઓ અને શિક્ષકો સાથે ચર્ચા વિચારણા કરી સુચનો જણાવવા કહ્યું હતું.
આ પ્રસંગે અગ્રણી શ્રી ર્ડા.કે. એસ. મોગરા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી
હર્ષાબેન મહેશ્વરી, અધિકારીઓ શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ તથા બાળકો સારી
સંખ્યાસમાં ઉપસ્થિનત રહ્યા હતા.
સમાજ પરિવર્તન લાવવા માટે શિક્ષણ અતિ આવશ્યક છેઃ -મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ
પાટણ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ
પાટણ જિલ્લામાં શહેરી વિસ્તારના કન્યા કેળવણી મહોત્સવનો આનંદ અને
ઉલ્લાસભર્યા વાતાવરણ વચ્ચે પ્રારંભ થયો છે.
રાજયના મહેસુલ, માર્ગ અને મકાન વિભાગના મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે
પાટણ શહેરની પ્રાથમિક શાળાઓના બાળકોને શાળામાં પ્રવેશ કરાવી તેમના
શૈક્ષણિક જીવનનો પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે બોલતાં મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે કહયું કે, સમાજ હંમેશાં
પરિવર્તન ઝંખે છે. સમાજમાં જો સારૂં પરિવર્તન લાવવું હશે તો તે માટે
શિક્ષણ અતિ આવશ્યક છે. પરિવારની કન્યા જો શિક્ષિત હશે તો પરિવાર, મોસાળ
અને સાસરી એમ ત્રણેય પક્ષને તારશે. પોતાના બાળકને સારું શિક્ષણ અને સારા
સંસ્કાર આપશે. સંસ્કાર પામેલું બાળક આગળ વધીને દેશ અને રાજયનું પણ રાહબર
બનશે.
મંત્રી શ્રીમતી આનંદીબેને ગુમડા મસ્જિદ પ્રાથમિક શાળા, વનરાજ પ્રાથમિક
શાળાના બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. ત્યારબાદ પુસ્તકો, દફતર વગેરે કીટસ,
ગરીબ કલ્યાણ મેળાની કીટસ વગેરેનું વિતરણ કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી જે.જી.હિંગરાજીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી
રવિશંકર, ચંદ્રકાન્તપટેલ, મનોજ ઝવેરી વગેરે ઉપસ્થિત રહયા હતા.
આજનું બાળક રાષ્ટ્રનું સર્વોત્તમ ધન છેઃ-મંત્રી જયસિંહ ચૌહાણ
વાદી સમાજના બાળકોનો પ્રોત્સાહન સાથે શાળા પ્રવેશ
પાટણ જિલ્લામાં શહેરી ક્ષેત્રોનો બીજા તબક્કાના શાળા પ્રવેશનો પ્રારંભ
થયો છે. રાજય શિક્ષણ મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ હારીજ તાલુકાની વાદી
વસાહતમાં વિશેષ ઉપસ્થિત રહીને વાદી જ્ઞાતિના બાળકોનો શાળામાં પ્રવેશ
કરાવ્યો હતો.
આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં બોલતાં મંત્રીશ્રી જયસિંહ ચૌહાણે
જણાવ્યું કે, વાદી સમાજ ઘુમતો સમાજ છે. નાના પ્રકારની સર્પદર્શન કલા
લોકોને દર્શાવી પેટીયું રળતા આ સમાજનું બાળક ભણશે તો જરૂરથી આ સમાજનું
ગૌરવ વધારશે. આજનો બાળક એ રાષ્ટ્રનું સર્વોત્તમ ધન છે. બાળકમાં રહેલી
બુધ્ધિપ્રતિભા જયારે ખીલે છે ત્યારે તેનું સાચું કૌશલ્ય બહાર આવે છે.
તેના જીવનમાં એક પ્રકારની ધગશ, તમન્ના અને મહેચ્છા પ્રગટ થતી હોય છે.
મંત્રીશ્રી જયસિંહ ચૌહાણે હારીજની વાદી વસાહતના ૫૦ જેટલા બાળકોને શાળામાં
પ્રવેશ કરાવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.આ પ્રસંગે તેમણે શિષ્યવૃત્તિ
વિતરણ, દફતર કીટસ, પુસ્તકો, પાટીપેન, ગરીબ કલ્યાણ મેળાની સહાય,
વિદ્યાલક્ષ્મી બોન્ડ, ગરીમા યોજનાના ચેક વગેરેનું વિતરણ કર્યું હતું.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો
વગેરે ઉપસ્થિત રહયા હતા.
રાજય નાણાં પંચના અઘ્યક્ષ શ્રી ભરત ગરીવાલાએ પેથાપુર નગરપાલિકા વિસ્તા
રની શાળાઓમાં પ્રવેશવિઘિ સંપન્ન કરાવી
ગાંઘીનગર જિલ્લાકના નગરપાલિકા અને શહેર વિસ્તાવરમાં આજથી ત્રિદિવસીય શાળા
પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે. પેથાપુર
નગરપાલિકા વિસ્તાોરની વિવિઘ શાળાઓમાં આજે રાજય નાણાં પંચના અઘ્યક્ષ શ્રી
ભરત ગરીવાલાએ આંગણવાડી, ઘોરણ-૧ અને ઘોરણ-૮ નાં બાળકોને શાળાપ્રવેશવિઘિ
સંપન્ન કરાવ્યો હતો. તેમના હસ્તે બાળકોને કુમકુમ તિલક કરી શુભેચ્છા
પાઠવવામાં આવી હતી. તેમજ દફતર-સ્લેાટ, આંગણવાડીનાં બાળકોને રમકડાં કીટ,
કન્યાઓને વિઘાલક્ષ્મી બોન્ડ અને સાઇકલનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિઘાર્થીઓ,વાલીઓ, શિક્ષકોને સંબોઘતાં શ્રી ભરત ગરીવાલાએ
જણાવ્યું હતું કે, જીવનમાં પ્રાથમિક શિક્ષણનું અદકેરું મહત્વ છે. તેથી જ
શાળાને તીર્થભૂમિ કહેવામાં આવી છે. રાજય સરકારે પ્રાથમિક શિક્ષણને
સર્વોરચ પ્રાથમિકતા આપીને ઘણી બઘી યોજનાઓ અમલી બનાવી છે. શાળાએ જયા યોગ્ય
તમામ બાળકોનું શાળામાં નામાંકન થાય તે હેતુંથી આ પ્રવેશોત્સવ ઉજવવામાં
આવે છે. વાલીઓ-શિક્ષકોએ વિશેષ જાગૃતિ દાખવીને પોતાનાં સંતાનોની શૈક્ષણિક
કારકિર્દી ઉજ્જવળ બનાવવી જોઇએ. શ્રી ભરત ગરીવાલાના હસ્તેન તેજસ્વી્
વિઘાર્થીઓને ઇનામ વિતરિત કરવામાં આવ્યા હતાં તેમજ દાતાશ્રીઓનું સન્માન
કરવામાં આવ્યું હતું. પેથાપુર કુમાર શાળા-૧/૨ની આંગણવાડીમાં ૯૭,
ઘોરણ-૧માં ૩૦, ઘોરણ-૮માં ૬૭, વિકલાંગ-૨ વિઘાર્થીઓ, પેથાપુર કન્યા-૨
કુમાર-૩ શાળામાં આંગણવાડીમાં ૧૯ અને ઘોરણ-૧ માં ૧૯ અને ઘોરણ-૧માં ૧૯,
ફતેહપુરા શાળામાં ઘોરણ-૧માં ૧૩, ઘોરણ-૮ માં ૫, આંગણવાડીમાં ૩ તેમજ સુરેલા
પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં ૫ અને ઘોરણ-૧માં ૧૭ બાળકોએ પ્રવેશ મેળવ્યો
હતો. ફતેપુરા ખાતે ૧૪ વિઘાર્થીનીઓને સાઇકલ તેમજ ૩ વિઘાર્થીઓને
વિઘાલક્ષ્મી બોન્ડ તેમજ સુરેલા ખાતે ૫ વિઘાર્થીનીઓને વિઘાલક્ષ્મીા બોન્ડ
આપવામાં આવ્યા હતાં. આ પ્રસંગે પેથાપુર નગરપાલિકા પ્રમુખ શ્રી
કનુસિંહ વાઘેલા, ચીફ ઓફિસર શ્રી એચ.કે.પટેલ, કેળવણી નિરીક્ષક શ્રી સંજય
પરમાર, સી.આર.સી શ્રી શીલાબેન વોરા, બી.આર.સી શ્રી રાજુભાઇ વાઘેલા,
નગરપાલિકા સભ્ય શ્રી રણજીતસિંહ વાઘેલા, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો,
વાલીઓ, વિઘાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિંત રહયાં હતાં.
ગરીબીનો અંધકાર દૂર કરવા દરેક પરિવારમાં જ્ઞાન દીપક પ્રગટાવીએ - કાયદા રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા
કન્યા કેળવણી રથયાત્રા અને શહેરી શાળા પ્રવેશોત્સવ ૨૦૧૨નો ત્રિદિસીય
કાર્યક્રમનો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદની શાળાઓમાં આજથી પ્રારંભ
થયો છે.
બાપુનગર ગુજરાતી શાળા નં.૧,૨,૩ અને ૫ ના વિઘાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ
કરાવતાં કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસંિહ જાડેજાએ વાલીઓ અને
શિક્ષકોને ગરીબીનો અંધકાર દૂર કરવા દરેક પરિવારમાં જ્ઞાન દીપક પ્રગટાવીએ
એમ જણાવ્યું હતું.
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના અધ્યક્ષીય સ્થાનેથી વિઘાર્થીઓ સાથે સીધા
સંવાદથી મંત્રીશ્રીએ તેમને આરોગ્ય, સ્વચ્છતા અને હાજરી નિયમિતતા અંગે
પ્રોત્સાહિત કર્યા હતા.
પ્રસંગોચિત પ્રવચનમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, એકવીસમી સદી
શિક્ષણની સદી છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની ભાવિ પેઢીને સશક્ત કરવા
પ્રાથમિક શિક્ષણને મજબૂત બનાવવાનું અભિયાન આદર્યું છે. સરકારે રાજ્યના
બાળકોને સંસ્કારો અને ગુણવાન બનાવવા સંપૂર્ણ સુવિધાઓથી શિક્ષણ આપવા
સજ્જતા કેળવી છે. ત્યારે વિઘાર્થીઓના હિતમાં વાલીઓ અને શિક્ષકોએ પોતાની
તત્પરતા દાખવવી પડશે.
સરકારે શાળા પ્રવેશોત્વ, ગુણોત્સવ, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ દ્વારા
ભાવિપેઢીને તંદુરસ્ત અને ટેકનોક્રેટ બનાવવા કમર કસી છે.
અતિથિ વશિેષપદેથી આરોગ્ય વિભાગના સંયુકત સચવિ શ્રી હારિત શુકલાએ રાજ્યમાં
ધટેલા ડ્રોપઆઉટ રેશિયા એ નાગરિકોમાં શિક્ષણની સભાનતા દર્શાવે છે.
વિઘાર્થીઓની શ્રેષ્ઠ અને ઉચ્ચ કારકિર્દી માટે સરકાર દ્વારા બાળકોના શાળા
પ્રવેશોત્સવનું સન્માન વઘિાર્થીઓમાં હકારાત્મક પીઠબળ પુરૂ પાડે છે જેમાં
સૌને સહભાગી થવાનું છે.
આ પ્રસંગે બાપુનગર વોર્ડના કાઉન્સીલરો, અગ્રણી નાગરિકોએ શાળા પ્રવેશોત્સવ
કરનારા બાળકોને દફતર પુસ્તકોનું વિતરણ કર્યું હતું. મહાનુભાવો દ્વારા
હાજરી નિયમિતતા અને શ્રેષ્ઠ પરિણામ તેમજ ઉત્તમ કામગીરી કરનારા
વઘિાર્થીઓનું પ્રોત્સાહન ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
બાલવાડીના બાળકોને રમકડાં અને વિઘાર્થીઓ ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
" શાળા પ્રવેશોત્સફવ અભિયાનને લીધે શિક્ષણના સ્તદરમાં નોંધપાત્ર સુધારો થયો છે." -શ્રી માલદેભાઇ ચેતરીયા
શાળા પ્રવેશોત્સાવ અને કન્યા કેળવણી મહોત્સ વ પ્રસંગે ડાયેટના સીનીયર
લેકચરરશ્રી માલદેભાઇ ચેતરીયા એ પોરબંદર જિલ્લાસના આદિત્યા ણા ખાતે શહેરી
વિસ્તા્રની કુમાર પ્રાથમિક શાળામાં બાળકોને શાળા પ્રવેશ અપાવી ઉજ્જવળ
કારકિર્દી અને સુખમય જીવન માટે શુભેચ્છાખઓ આપી હતી.
આ પ્રસંગે સંબોધન કરતા કહ્યું કે શાળા પ્રવેશોત્સછવ અભિયાનને લીધે
શિક્ષણના સ્તશરમાં નોંધપાત્ર સુધારો થયો છે. અને ડ્રોપઆઉટ રેટ પણ ઘટાડીને
નહીવત કરી દેવામાં સફળતા મળી છે. તેમણે કહ્યું કે લોકપ્રિય
મુખ્યનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના માર્ગદર્શન અને નેતૃત્વળ તળે
કાર્યરત રાજય સરકારશ્રી દ્વારા અમલી બનાવાયેલ દરેક અભિયાનમાં પ્રજા તરફથી
પ્રચંડ જનસમર્થન મળે છે. પરીણામે દરેક ક્ષેત્રોમાં વિક્રમજનક સિધ્ધિાઓ
મેળવી શકાઇ છે.
આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સરડવાએ કહયુ હતુ કે,
શાળામાં બાળકના ભાગ્યધનું નિર્માણ થાય છે. બાળકોને સંસ્કાલર સાથે સારૂ
શિક્ષણ અપાવીએ જેનાથી તેમનું જીવન સુખમય અને ઉજ્જવળ બનાવી શકાય. બાળકો
આચરણમાંથી વધારે શીખે છે તેથી દરેક માતા, પિતા અને શિક્ષકોએ આ બાબત સારી
રીતે સમજવાની જરૂર છે. બાળકોને તેમના રસ રૂચિ અને આવડત પ્રમાણે ઉચ્ચ
શિક્ષણ સુધી ભણાવવા વાલીઓને ભારપૂર્વક જણાવ્યું હતું, દિકરા દીકરીના
ભેદભાવ સિવાય બાળકોનો સમાનતાથી ઉછેર કરવા અને શિક્ષણ અપાવવા જણાવ્યું
હતું
પ્રવેશ મેળવનાર બાળકોને સ્કૂ લ બેગ તથા ચોકલેટ આપવામાં આવી હતી. આ
પ્રસંગે આંગણવાડીના બાળકો માટેની રમકડા કીટ પણ આપવામાં આવી હતી. ધોરણ ૩
થી ૭ ના અગ્રીમસ્થાણન મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યાક
હતા.મહાનુભાવો ના હસ્તેા વૃક્ષારોપણ કરવામાં આવ્યુી હતુ. કાર્યક્રમ
દરમિયાન સાંસ્કૃિતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યાપ હતા તેમજ તિથિભોજનના
દાતાઓનું સન્માેન કરવામાં આવ્યુય હતુ.
શાળા પ્રવેશોત્સયવ પ્રસંગે રાણાવાવ નગરપાલિકાના ઉપપ્રમખશ્રી ધીરૂભાઇ
કેશવાલા, ડાયેટના સીનીયર લેકચરરશ્રી અલ્તાપફભાઇ રાઠોડ, અગ્રણીશ્રી
રવજીભાઇ અમૃતિયા,બી.આર.સીકોર્ડીનેટરશ્રી લાખાભાઇ ચુંડાવદરા, શિક્ષકો તથા
વિશાળ સંખ્યાતમાં વાલીગણ ઉપસ્થિરત રહ્યા હતા.
શિક્ષણ દ્વારા વ્યકિતનો સર્વાગી વિકાસ અને ઘડતર થાય છે.
- ડાયેટના પ્રાચાર્યશ્રી વેકરીયા
પોરબંદર,
કુતિયાણા માં હરિ ઓમ પ્રાથમિક શાળામાં શાળાપ્રવેશોત્સવ અને કન્યાકેળવણી
ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં ડાયેટના પ્રાચાર્યશ્રી વેકરીયા એ પ્રેરક
હાજરી આપી હતી.
આ પ્રસંગે સંબોધન કરતા શ્રી વેકરીયા એ જણાવ્યુપ હતુ કે, શિક્ષણ દ્વારા
વ્યકિતનો સર્વાગી વિકાસ અને ઘડતર થાય છે. શિક્ષણ માટેના આ વિરાટ
અભિયાનમાં રાજય સરકારશ્રી દ્વારા વિશેષ ધ્યાયન કેન્દ્રી ત કરીને સંગીન
કામગીરી કરતાં જવલંત સફળતા મળી છે. સાક્ષરતા દરમાં વિક્રમજનક વધારો થયો
છે. તેમણે કહ્યું કે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેની કાળજી રાખવાની
જવાબદારી શિક્ષકો, વાલીઓ અને સમાજના સૌ કોઇની છે. શિક્ષણથી જ સુખમય
સમાજનું ઝડપભેર નિર્માણ થાય છે. આ બાબત લક્ષમાં લઇને બાળકોને ઉચ્ચ શિક્ષણ
સુધી જરૂર ભણાવીએ.
કાર્યક્રમ દરમ્યા ન સાંસ્કૃસતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યાન હતા.
પ્રવેશ મેળવનાર બાળકોને સ્કૂકલ બેગ તથા ચોકલેટ આપવામાં આવી હતી.
મહાનુભાવોના હસ્તેર વિદ્યાલક્ષ્મી બોન્ડ. નું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે અગ્રિમ સ્થાહન મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં
આવ્યુમ હતુ તેમજ શાળાની ધોરણ-૭ ની વિદ્યાર્થીનિ કુ.હેતલબેન દાસએ
કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યુ હતુ. કુતિયાણા નગર પાલિકા ના ચીફ
ઓફીસરશ્રી રાવલ, બી.આર.સી.કોર્ડીનેટરશ્રી સંજયભાઇ, સી.આર.સી.કોર્ડીનેટર
સહિતના પદાધિકારીઓ, અગ્રણીઓ અધિકારીઓ, શિક્ષકો તથા વિશાળ સંખ્યાસમાં
લોકો ઉપસ્થિીત રહ્યા હતા.
પોરબંદર જિલ્લાર સંકલન અને ફરિયાદ સમિતિની મળેલ બેઠક
પોરબંદર,
પોરબંદર જિલ્લાર સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લાઠ કલેકટરશ્રી ગિરીશ
શાહના અધ્યહક્ષસ્થા.ને મળી હતી આ બેઠક માં જિલ્લાક વિકાસ અધિકારીશ્રી
કે.બી.ભટ્ટ, જિલ્લાણ પોલીસ અધિક્ષકશ્રી દિપન ભદ્રન, અધિક નિવાસી
કલેકટરશ્રી ચિરાગ ચાવડા ઉપસ્થિરત રહ્યા હતા.
જિલ્લાિ કલેકટરશ્રી ગિરીશ શાહે જિલ્લા્ના અમલીકરણ અધિકારીઓને
લોકપ્રતિનિધિઓના પ્રશ્નો તથા લોકપ્રશ્નો નો સમય મર્યાદામાં નિવેડો લાવવા
અને બાકી સરકારી લેણાની વસુલાત માટે સઘન પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું
આ બેઠકમાં નાગરિક અધિકાર પરત્વેિની અરજીઓ, તુમાર નિકાલ તથા ગ્રામસભાના
પ્રશ્નો, માહિતી અધિકાર અન્વઠયેની અરજીઓ વિગેરે વિવિધ મુદ્દાઓની સમીક્ષા
કરાઇ હતી.અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું.
જિલ્લા કલેકટરશ્રી ગિરીશ શાહે સરકારી લેણાની વસુલાતો માટે જરૂર પડયે કડક
પગલાંઓ ભરવાની તાકીદ અમલીકરણ અધિકારીઓને કરી હતી.
આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી દિપક શુકલા, ,નાયબ કલેકટરશ્રી જે.આર.નાયક
સહિતના જિલ્લા ના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિશત રહયા હતા.
સ્ત્રીભૃણ હત્યા નાબુદી અંગેના કાયદાકીય માર્ગદર્શન માટે સેમિનારો યોજાયા
તબીબો, સંસ્થાઓ તથા સંબંધિત અધિકારીઓને પ્રેઝન્ટેશન સાથે વિસ્તૃત સમજ અપાઇ.
પોરબંદર,
પોરબંદર માં સ્ત્રીભ્રુણ હત્યા નાબુદી અંગેના કાયદાની વિસ્તૃત જાણકારી,
માર્ગદર્શન અને સમજ આપવા તથા જનજાગૃતિ ના હેતુથી પોરબંદરમાં બે સેમિનાર
યોજાયા હતા. જિલ્લા પંચાયતમાં યોજાયેલ સેમિનારમાં અધ્યક્ષ સ્થાનેથી
જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.બી.ભટ્ટે સદ્રષ્ટાંજત પ્રાસંગિક પ્રવચન
કર્યું હતું. આરોગ્ય કમિશ્નરશ્રી –ગાંધીનગર તરફથી ખાસ આવેલા
ડો..ટી.એલ.દવેએ પ્રેઝન્ટેશન સાથે આ કાયદાની વિસ્તૃત સમજ આપી હતી.
તે પછી યોજાયેલા બીજા સેમિનારમાં જિલ્લાના ખાનગી પ્રેકટીસ કરતા તબીબો,
પ્રાથમિક આરોગ્યશ કેન્દ્રોી તથા સામુહિક આરોગ્ય કેન્દ્રેના મેડીકલ
ઓફિસરો, સરકારી હોસ્પિટલના તબીબો, સંબંધકર્તા અધિકારીઓ તથા પી.એન.ડી.ટી
કમિટીના હોદ્દેદારોને પણ ડોકટર દવેએ વિસ્તૃત અને ઉંડાણપૂર્વકની સમજ
પ્રેઝન્ટેશન સાથે આપી હતી અને પ્રશ્નોતરી યોજી તબીબોને મુંઝવતા પ્રશ્નો
અંગે સંતોષકારક માર્ગદર્શન આપ્યું હતું.
કલેકટરશ્રી ગિરીશભાઇ શાહે, કાયદાકીય જોગવાઇઓની સાથે સાથે વ્યાપક
જનજાગૃતિની જરૂરીયાત જણાવી હતી. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી અશોકભાઇ
લાખાણીએ સેમિનારોનો ઉદ્દેશ્ય સમજાવી સૌને સત્કાર્યા હતા.શ્રી ઘનશ્યામમભાઇ
મહેતાએ સંચાલન કર્યું હતું આ સેમિનારમાં પ્રાંત અધિકારીશ્રી દિપકભાઇ
શુકલા અને શ્રી પંકજભાઇ ઔંધિયા, સિવીલ સર્જન શ્રીમતી મંજરીબેન મંકોડી,
ર્ડા સુરેખાબેન શાહ, શહેર તથા જિલ્લાના ગાયનેકોલોજીસ્ટ, રેડીયોલોજીસ્ટ,
પીડીયાટ્રીશ્યન સહિતના તબીબો, ર્ડા. ખુડખુડીયા તથા આરોગ્ય ક્ષેત્રના
અધિકારી-કર્મચારીઓ સાથે પી.એન.ડી.ટી કમીટીના સભ્યોત પણ ઉપસ્થિત રહયા હતા









