અનુયાયીઓ

ગુરુવાર, 28 જૂન, 2012

ગુજરાતના મહાનગરોના શહેરી વિકાસ-વ્યૂહની સિધ્ધિઓથી અત્યંત પ્રભાવિત થતું પૂણેના મકાન બાંધકામ વ્યવસાયિકોનું ઉચ્ચકક્ષાનું ડેલીગેશન

ગુજરાતનું શહેરીકરણઃ નીતિવિષયક વિકાસવ્યૂહ અને પારદર્શી પ્રશાસનની
સફળતાથી જનસેવા- સુવિધા- સુખાકારીમાં ગુણાત્મક પરિવર્તન -મુખ્યમંત્રીશ્રી
ગુજરાતના મહાનગરોના શહેરી વિકાસ-વ્યૂહની સિધ્ધિઓથી અત્યંત પ્રભાવિત થતું
પૂણેના મકાન બાંધકામ વ્યવસાયિકોનું ઉચ્ચકક્ષાનું ડેલીગેશન
મુખ્યમંત્રીશ્રીને મળીને અભિનંદન આપ્યા
અમદાવાદના શહેરી વિકાસની કાયાપલટની ભરપૂર પ્રસંશા
ગુજરાતનો ચાર દિવસનો શહેરી વિકાસ અભ્યાસ પ્રવાસ કર્યો

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને ગુજરાતના અભ્યાસ પ્રવાસે
આવેલા મહારાષ્ટ્રના પૂણે મહાનગરના ૮૦ જેટલા બિલ્ડર્સ મેમ્બરોનું
ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સુશ્રી પ્રાચી જાવડેકરના નેતૃત્વમાં મળ્યું
હતું અને અમદાવાદ સહિત ગુજરાતના મહાનગરોના મોડેલરૂપ વિકાસવ્યૂહના સફળ
આયોજન માટે હાર્દિક અભિનંદન આપ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં સૌથી વધુ ઝડપે શહેરીકરણ થઇ રહ્યું છે પરંતુ
તેની સમસ્યાને બદલીને નીતિવિષયક વિકાસવ્યૂહ અને પારદર્શી સુશાસન
વ્યવસ્થાપનથી શહેરી સુખાકારી-સુવિધા અને સેવાઓમાં કઇ રીતે ગુણાત્મક
પરિવર્તનનો એક સફળ દાયકો રહ્યો તેની વિષદ ભૂમિકા સમજાવી હતી.
ગુજરાતમાં મહાનગરોમાં પ્રવાસન વિકાસ અને જનભાગીદારીથી શહેરી વિકાસની
સિધ્ધિ ઉપર તેમણે ભાર મૂકયો હતો અને ભૂકંપ પછી સમગ્ર કચ્છની કાયાપલટ અને
વિકાસની વિશેષતા તેમણે સમજાવી હતી.
ગુજરાતમાં કલ્પસર પ્રોજેકટ સમૂદ્રમાં દુનિયાનો સૌથી વિશાળ મીઠા પાણીના
સરોવરનો પ્રોજેકટ 1 લાખ કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરાશે અને સમગ્ર
પ્રોજેકટ થતાં ૧૦૦ વર્ષ સુધી પાણીની તંગી થવાની નથી તેની રૂપરેખા તથા
ધોલેરા SIRની વિશાળ વિકાસ રચનાની સમજ આપી મુખ્યમંત્રીશ્રીએ હતી.
સુશ્રી પ્રાચી જાવડેકર સહિત મરાઠી બાંધકામ વ્યવસાય સંગઠ્ઠનોના આ બધા જ
સભ્યોએ ગુજરાત મહાનગરોના ચાર દિવસના નિરીક્ષણ અભ્યાસ દરમિયાન શહેરી વિકાસ
ક્ષેત્રે ગુજરાત સરકારે સુવિચારિત પ્રોજેકટ હાથ ધર્યો છે તેની વિશેષતાઓની
અપાર પ્રસંશા કરી હતી. અમદાવાદમાં કાંકરિયા લેક ડેવલપમેન્ટ, સાબરમતી
રિવરફ્રંટ ડેવલપમેન્ટ, BRTS જનમાર્ગ, ગિફટ સિટી, કિડઝસીટી, મહાત્મા મંદિર
જેવા પ્રોજેકટ અને મેટ્રો રેઇલ જેવા ભવિષ્યના શહેરી માળખાકીય સુવિધા
વિકાસની નવીનતમ યોજનાઓ તથા શહેરી માળખાકીય સુવિધા વિકાસ માટેના રૂા. ૭૦૦૦
કરોડના પ્રોજેકટ અને ટાઉન પ્લાનિંગ યોજનાઓ દ્વારા ગુડગવર્નન્સ,
ટ્રાન્સપરન્ટ જનસેવા, જનસુખાકારી અને જનસુવિધા માટેનો જે જનવિશ્વાસ
જગાવ્યો છે તેની રૂપરેખાથી પૂણેનું આ બાંધકામ વ્યવસાય અને પૂણે
મહાપાલિકાના પદાધિકારીઓનું પ્રતિનિધિમંડળ ખૂબ જ પ્રભાવિત થયું હતું.
પૂણે અને અમદાવાદ જેવા મહાનગરોની ઐતિહાસિક, સાંસ્કૃતિક અને શહેરી આર્થિક
વિકાસની સામ્યતાને કેન્દ્રસ્થાને રાખીને પૂણેના આ ડેલીગેશને અમદાવાદ જે
રીતે ગ્લોબલ સિટી બની રહ્યું છે અને ગુજરાતમાં આ મહાનગરોની સંલગ્ન નવા
ઇકો સિટી અને કોસ્ટલ સિટી પ્રોજેકટ હાથ ધરાઇ રહ્યા છે તેની ભૂમિકાની પણ
તેમણે પ્રસંશા કરી હતી અને ગુજરાતના અર્બન ડેવલપમેન્ટ વિઝનમાં પૂણેના
બાંધકામ વ્યવસાયી સંગઠ્ઠનોએ પણ સહભાગી થવાની તત્પરતા વ્યકત કરી હતી.
રાજ્યમાં શહેરી ગરીબો માટેની સમૃધ્ધિ યોજના, શહેરી આરોગ્ય સેવાઓ, ગરીબોના
આવાસો, રોજગાર યોજનાઓ વિશે પણ તેમણે મુખ્યમંત્રીશ્રી પાસેથી જાણકારી
મેળવી હતી.
આ બેઠકમાં શહેરી વિકાસના અગ્ર સચિવ આઇ. પી. ગૌતમ, GUDC ના મેનેજિંગ
ડિરેકટર શ્રી હૈદર પણ ઉપસ્થિત હતા.

આ હકીકત છે, અંધશ્રધ્ધા નથી....

ગોંડલ : હિન્દુ ધર્મમાં માન્યતા છે કે ગાયમાતામાં તેત્રીસ કરોડ દેવતાનો
વાસ છે. ગાયમાતાને પવિત્ર પ્રાણી મનાય છે. તેની પુજા પણ થાય છે. અર્થાત
ભગવાન શ્રીકૃષ્ણની માનીતી ગાયમાતા ઇશ્વરનાં અંશ જરૂર ધરાવે છે. આ વાતની
જીવંત પ્રતિતી મોવિયાના ગોવિંદનગરમાં જોવા મળી છે.

ગોવિંદનગરમાં ગોપીનાથ મહાદેવનું મંદિર આવેલુ છે. આ મંદિરનું નિર્માણ
આસપાસનાં વિસ્તારની સત્સંગી મહિલાઓએ પવિત્ર પરસોત્તમ માસ દરમિયાન ધાર્મિક
આયોજનો દ્વારા એકત્રીત થયેલ ફંડફાળામાંથી કરાયુ હોય તેનુ નામ ગોપીનાથ
મહાદેવ પડયું. હાલ મંદિરની બાજુમાં રાત્રીનાં બહેનો દ્વારા રોજીંદો
સત્સંગ કરાય છે.

શારદાબેન ચાંગેલા, લીલાબેન ભલાણી, પ્રફુલ્લાબેન ચાંગેલા, મુક્તાબેન
ચોવટીયા, મનિષાબેન રાદડીયા, કાશીબેન ભાલાળા, ઉષાબેન ભલાણી, કાંતાબેન બોરડ
વગેરે મહિલાઓ રાત્રે વાળુપાણીમાંથી પરવારી મંદિરની આરતી બાદ સત્સંગ માંડે
છે અને ભજન-કિર્તન સાથે પ્રભુની આહલેક જગાવે છે.

મહિલાઓનાં આ સત્સંગમાં એક ગાયમાતા છેલ્લા ઘણા સમયથી જોડાયા છે. શરૂઆતમાં
તો જેવો સત્સંગ શરૂ થાય કે ગાયમાતા અચુક હાજર થઇ જાય અને થોડે દુર બેસી
સત્સંગ શ્રવણ કરે. જેવો સત્સંગ પુરો થાય કે ગાયમાતા ચુપચાપ ત્યાંથી જતા
રહે.

કેટલાક બહેનોનું આ રોજીંદી ઘટના પ્રત્યે ધ્યાન ગયું. મહિલાઓની વચ્ચે જ
ગાયમાતા માટે બુંગણ જેવુ આશન પાથરી આપ્યું. હવે સત્સંગમાં આસન ઉપર બેસી
ગાયમાતા મહિલાઓ સાથે સત્સંગ કરી રહ્યા છે. કોઇ જાતની ખલેલ કર્યા વગર શાંત
અને સત્સંગ શ્રવણ કરતા ગાયમાતાએ મોવિયામાં કુતુહલ પેદા કર્યું છે.

મંદીરની બાજુમાં રહેતા પ્રવિણભાઇ ચાંગેલા કહે છે કે આ ગાયમાતા મોવિયાની
ગૌશાળામાં રહેતી હતી. હાલ ગૌશાળામાં નથી પણ મન લાગે ત્યાં પેટ ભરી લે.
પરંતુ રાત્રે ગમે ત્યાંથી મહિલાઓ જોડે સત્સંગ માટે અચુક પહોંચી જાય છે.

એચઆઇવી પોઝિટિવ કેસમાં સીબીઆઇ તપાસ

એચઆઇવી પોઝિટિવ કેસમાં સીબીઆઇ તપાસ

જીજીએન દ્વારા

અમદાવાદ :
જૂનાગઢ સિવિલમાં ગત્ વર્ષે થેલેસેમિયાગ્રસ્ત 23 બાળકોને એચઆઇવી પોઝિટીવ
લોહી ચડાવવાનાં કેસમાં ગુજરાત હાઇકોર્ટ બુધવારે સીબીઆઇ તપાસનો હુકમ કર્યો
છે.

ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ ભાસ્કર ભટ્ટાચાર્ય અને ન્યાયાધીશ
જે.બી.પારડીવાલાની ખંડપીઠે જાહેરહીતની અરજી પર સુનાવણી કરતા સીબીઆઇ
તપાસનો આદેશ કર્યો. હાઇકોર્ટે સીબીઆઇને એક મહિનામાં તપાસનો સ્ટેટ્સ
રિપોર્ટ ફાઇલ કરવા જણાવ્યુ છે.

ગત્ વર્ષે 23 થેલેસેમિયાગ્રસ્ત બાળકોને જૂનાગઢ સિવિલમાં લોહી ચડાવવામાં
આવ્યા બાદ તમામ બાળકોનો રિપોર્ટ એચઆઇવી પોઝિટીવ આવ્યો હતો. જેમાં બાળકોને
એચઆઇવી પોઝિટીવ લોહી ચડાવાયુ હોવાનું માલૂમ પડ્યુ હતુ. બાળકોનાં વાલીઓએ
સિવિલ હોસ્પિટલ સાથે સંકડાયેલી સર્વોદય બલ્ડ બેંકને જવાબદાર ગણાવી હતી.

23માંથી 2 બાળકોનાં છેલ્લા 1 વર્ષમાં મૃત્યુ થયા છે. અને સ્થાનિક પોલીસે
આ મામલે ફરિયાદ નોંધવાનો ઇન્કાર કર્યો હતો. ત્યારબાદ બાળકોનાં વાલીઓ
દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરાઇ હતી. જે મામલે હાઇકોર્ટે ફરિયાદ
નોંધવાનો આદેશ કરતા કહ્યુ કે આ મામલાની તપાસ આઇપીએસ કક્ષાનાં અધિકારી
પાસે કરાવવામાં આવે.

સામાન્ય સ્થિતી શું છે ?

દરમિયાનમાં સૂત્રોએ જણાવ્યુ કે થેલેસેમિયાગ્રસ્ત બાળકોને સમયાંતરે લોહી
ચડાવવુ પડતુ હોય છે. ઘણી વાર તંત્રની બેદરકારી અથવા લોહી એચઆઇવીગ્રસ્ત છે
કે કેમ તેની યોગ્ય ચકાસણીનાં અભાવે આવા બાળકોને ચડાવી દેવામાં આવે છે.
અન્ય રાજ્યોમાં અને રાજસ્થાનમાં આવા ઘણા કિસ્સા બન્યા છે, કે જેમાં
થેલેસેમિયાગ્રસ્ત બાળકોને એચઆઇવીગ્રસ્ત લોહી ચડાવી દેવામાં આવ્યુ હોય.
તંત્રની આવી કથિત બેદરકારીને કારણે નિર્દોષ બાળકોને આખી જિંદગી સહન કરવુ
પડે છે.

બુધવાર, 27 જૂન, 2012

શ્રમયોગી યાદીની ગ્રામસભામાં ચર્ચા કરાશે.

ભરૂચઃ
ભરૂચ જિલ્લામાં ગામ દીઠ અતિ ગરીબ શ્રમયોગી લાભાર્થીની યાદી તૈયાર કરવામાં
આવનાર છે અને યાદીની ચકાસણી કરી હાલમાં ૩૦ જૂન સુધી યોજાનાર ગ્રામસભાઓમાં
પુનઃબહાલી અપાશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીી ભરૂચ દ્વારા ગુજરાત
લાઇવલીહુડ પ્રમોશન કંપની હસ્તપકની મિશન મંગલમ્‌ યોજના હેઠળ ૧૦૦૦ સુધીની
વસ્તીસ ધરાવતા ગામોમાં પાંચ શ્રમયોગીઓ અને ૧૦૦૦ થી વધુ વસ્તીગ ધરાવતા
ગામોમાં દશ શ્રમયોગી પસંદગી કરવાની સરકારની સૂચના અન્વચયે ગામ દીઠ અતિ
ગરીબ શ્રમયોગી લાભાર્થી તરીકે જાહેર કરવા માટે ગ્રામ કક્ષાએ શ્રમયોગી
સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિમાં સરપંચ, તલાટી કમમંત્રી તથા અન્ય્
સભ્યોય દ્રારા સૂચવેલ શ્રમયોગીની યાદીની ચકાસણી કરી તા.૨૫ થી ૩૦ જૂન
દરમિયાન યોજાનાર ગ્રામસભાઓમાં પુનઃબહાલી તથા છુટી ગયેલ ખરેખર શ્રમયોગી
પરિવારોનો યાદીમાં સમાવેશ કરવાની છે અને સબંધિત તાલુકા પંચાયતમાં
સુધારેલી યાદી મોકલી આપવા કર્મચારી, પદાધિકારી, શ્રમયોગી પરિવારો તથા
સર્વે ગ્રામજનોને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેમ જિલ્લા
ગ્રામ વિકાસ એજન્સીપ ભરૂચની એક યાદીમાં જણાવ્યુંમ છે.


દિકરી એટલે જીવન ઉલ્લાસ, જીવન ધર્મ, જીવન સાર્થકતા.. ..
કન્યાક કેળવણી નિધિ અને સાક્ષરતા ક્ષેત્રે ક્રાંતિકારી વિકાસનો દશકો :
શાળા પ્રવેશોત્સકવની સાથે સાથે.. મુખ્યવમંત્રીશ્રીની કન્યા્ કેળવણી નિધિ તરફ એક નજર

માનવ જીવનની વિકાસાત્મરક ગાથામાં વ્યાક્તિં અને સમાજના ઉત્થાનન માટે
સાક્ષરતાના અજવાસ દ્વારા વિકાસની ક્ષિતિજો સુધી પહોંચી શકાય તેમ છે. આ
માટે પાયાના પ્રાથમિક શિક્ષણનું મહત્વા અને ઉચ્ચદ શિક્ષણની સુલભતાની સાથે
સાર્વત્રિક શિક્ષણનો વ્યાેપ વધવાથી આવી વિકાસાત્મિક ગાથા આપણે અંકિત કરી
શક્યાસ છીએ.
ગુજરાત રાજ્ય‍માં વર્ષ ર૦૦૧માં વસતિ ગણતરીથી આપણા રાજ્યસના અનેક
ક્ષેત્રોના પાસાઓ દુનિયા સમક્ષ રજુ થયા, તે પૈકી આપણો સાક્ષરતા દર ૬૯.૧૪
ટકા જોવા મળ્યો્. આ સાક્ષરતા દરમાં વધારો થાય તે માટે ગુજરાતના વિકાસ
માટે સતત ચિંતિત અને વિકાસગાથાને આગળ ધપાવવા કૃતનિヘયી મુખ્યટમંત્રી શ્રી
નરેન્દ્રિભાઇ મોદીએ કેળવણી અભિયાનને લોક આંદોલનમાં ફેરવીને અટક્યામ વગર
અવિરત પ્રયાસો કર્યા. આ માટે શિક્ષણનો વ્યા પ વધારવા અને તેમાંયે ખાસ
કરીને કન્યાં કેળવણી ક્ષેત્રે વિકાસ કરવા અસરકારક યોજનાઓ અમલમાં મૂકી.
જેમાં કન્યાળ કેળવણી રથયાત્રા, શાળા પ્રવેશોત્સકવ, વિદ્યાલક્ષ્મી બૉન્ડઅ,
ગુણોત્સશવ અને વિદ્યા સહાયક. કેન્દ્રી યકૃત ભરતી દ્વારા શિક્ષણ ક્ષેત્રે
ગુણાત્મ ક પરિવર્તન આપણે લાવી શક્યાર. જેને કારણે આ એકવીસમી સદીનો પ્રથમ
દશકો વિકાસનો દાયકો પુરવાર થયો.
ગુજરાતમાં પુરૂષોના સાક્ષરતા દરમાં છેલ્લા દશકામાં ૭.પ૭ ટકાનો વધારો થયો
છે.સ્ત્રી શિક્ષણ માટેની રાજ્યત સરકારની કન્યા કેળવણી ઝુંબેશને કારણે
સાક્ષરતા દરમાં ૧ર.૯૩ ટકાનો વધારો થયો છે. ડ્રોપ આઉટ રેટ વર્ષ ર૦૦૧માં
ર૦.પ૦ ટકા હતો, તે ઘટીને વર્ષ ર૦૧૧માં ર.૦૯ ટકા થયો છે. પ્રાથમિક શાળામાં
ધો.૧ થી પમાં લગભગ ૧૦૦ ટકા નામાંકનનો ધ્યેોય હાંસલ થવામાં છે. આ બધી જ
બાબતો આપતા રાજ્યેની ગૌરવપ્રદ અને ઉજ્જવળ ઘટના ગણી શકાય.
દિકરીને ભણાવો, દિકરો દિકરી એક સમાન, મને ભિક્ષામાં દિકરીને ભણાવવાનું
વચન આપો.. આવી દર્દીલી અને લાગણી નિતરતી ભાવનાને સમાજ સમક્ષ કન્યાગ
કેળવણીના હિમાયતી, દિર્ઘદ્રષ્ટાન, મિશન અને વિઝનને સાથે રાખી આપણા
રાજ્યાને વિકાસ અને ફક્તવ વિકાસ માટે અહર્નીશ ઝઝૂમતા રહેલા મુખ્ય મંત્રી
શ્રી નરેન્દ્રાભાઇ મોદીએ કન્યાિ કેળવણી નિધિ નામનું અલાયદુ ફંડ ઊભુ
કર્યું. આ નિધિમાં મુખ્યનમંત્રીશ્રીને મળેલી ભેટસોગાદોના વેચાણથી થતી આવક
જમા કરવામાં આવે છે. દાતાઓ, સેવાભાવી અને સમાજની સખાવતી સંસ્થાદઓ દ્વારા
મળેલી દાનની રકમથી વર્ષ ર૦૦૩-૦૪થી શરૂ થયેલી આ યોજનામાં કુલ ભંડોળ
રૂા.પપ.૩ર કરોડ એકત્રિત થયું છે. જેમાંથી ૪૪,૧૧૧ લાભાર્થીઓને રૂા.૧૬.ર૮
કરોડની સહાય આપવામાં આવી છે.
સાક્ષરતા અને કન્યાવ કેળવણીને પ્રોત્સાયહન આપતી આ યોજનાનો વ્યા૪પ વધારવા
અને અભ્યાઓસરત કન્યારઓને વિશેષ સહાય અને પ્રોત્સા્હન મળે તે હેતુસર વર્ષ
ર૦૧૧-૧રથી આ સુધારેલી યોજનાનો અમલમાં મુકવામાં આવી છે. જેમાં રૂા.પ૦૦૦/-
થી રૂા.પ/- લાખ સુધી પુરસ્કાઅર/સહાય આપવામાં આવે છે. આ યોજનામાં.. .. ..
1. પ૬ વિકાસશીલ તાલુકાની મેડીકલ/એન્જિ૦નિયરીંગ્માંી અભ્યાથસ કરતી
કન્યાધઓને કોમ્યુકારશટર,
2. ધોરણ-૧૧/૧ર સાયન્સ માં અભ્યાતસ કરતી કન્યા ઓ માટે કોચીંગ ક્લાધસ,
3. સિવિલ સર્વિસીસની પરીક્ષા અંગેના અભ્યાુસક્રમોમાં સ્પીયપામાં પ્રવેશ
લીધો હોય તેવી કન્યાકઓને રૂા.૧૦,૦૦૦/- આર્થિક સહાય.
4. એસ.એસ.સી/એચ.એસ.સી.(દરેક પ્રવાહ)માં દરેક તાલુકામાં પ્રથમ ત્રણ ક્રમે
આવનારી દરેક કન્યાઆઓને રૂા.પ૦૦૦/- પુરસ્કાયર તથા એસ.એસ.સી./એચ.એસ.સી.માં
દરેક તાલુકામાં પ્રથમ ક્રમે આવનાર વિકલાંગ કન્યાંઓને રૂા.પ૦૦૦/-
પુરસ્કાોર.
5. દરેક તાલુકામાં સરકારી, પંચાયત સેવાનાં વર્ગ-૩નાં કર્મચારીઓના સંતાન
(કન્યાસઓ) એસ.એસ.સી./એચ.એસ.સી. (દરેક પ્રવાહ)માં પ્રથમ ત્રણ સ્થામને આવી
હોય, તેઓને રૂા.પ૦૦૦/-નો રોકડ પુરસ્કામર.
6. દરેક તાલુકામાં સરકારી, પંચાયત સેવાનાં વર્ગ-૪નાં કર્મચારીઓના સંતાન
(કન્યા ઓ) એસ.એસ.સી./એચ.એસ.સી. (દરેક પ્રવાહ)માં પ્રથમ ત્રણ સ્થામને આવી
હોય તેઓને રૂા.પ૦૦૦/-નો રોકડ પુરસ્કામર.
7. પ૬ વિકાસશીલ તાલુકાના બી.પી.એલ. કુટુંબની કન્યાહ કોઇપણ સ્ના
તક/ડીપ્લોોમાં કક્ષાનાં અભ્યા૦સક્રમમાં પ્રવેશ મેળવે ત્યાકરે
રૂા.પ૦૦૦/-નું બૉન્ડ (નર્મદા શ્રીનિધી બૉન્ડ ) આપવું, તેમજ પ્રવેશ વખતે
રોકડા રૂા.૧૦૦૦/- (ડિમાન્ડા ડ્રાફટથી) આપવા. (કોર્ષ : સ્નાડતક,
આર્ટ્‌સ-કૉમર્સ-સાયન્સ૦, ડીપ્લોટમાં, એન્જિ નિયરીંગ, ફાર્મસી).
8. સમગ્ર ગુજરાતમાં કોઇપણ બી.પી.એલ. કુટુંબની કન્યાન નીચે દર્શાવેલા વ્ય
વસાયિક અભ્યાપસક્રમમાં પ્રવેશ મેળવે તે વખતે એક વાર રૂા.૧પ,૦૦૦/- :
વ્યીવસાયિક અભ્યારસક્રમો : મેડીકલ, એન્જિરનિયરીંગ, ફાર્મસી, હોમિયોપેથી,
આયુર્વેદિક, બી.ટેક્‌, ડેન્ટવલ, એમ.બી.એ., એમ.સી.એ., ઇન્ટી ગ્રેટેડ લૉ (પ
વર્ષ), બી.એસ.સી. (નર્સિંગ).
9. ઇન્ટેરનેશનલ રમતોમાં ભાગ લઇ ચંદ્રક મેળવેલ હોય તેવી કન્યાુઓને રૂા.પ,૦૦,૦૦૦/-
રાજ્યરની કોઇપણ માધ્ય મિક/ઉચ્ચળત્તર માધ્યુમિક શાળાની ૧૦૦ ટકા કન્યા૦ઓને
સતત ૩ વર્ષ સુધી એસ.એસ.સી. કે એચ.એસ.સી.ની પરીક્ષામાં બેસે અને ૧૦૦ ટકા
પરિણામ મેળવે એટલે કે તમામ કન્યારઓ પાસ થાય, તો તેવી શાળાઓને
પ્રોત્સા.હિત કરવા માટે પુરસ્કાેર :
- પ્રથમ વર્ષે રૂા.૧૧,૦૦૦/-
- બીજા વર્ષે રૂા.ર૧,૦૦૦/- અને
- ત્રીજા વર્ષે રૂા.પ૧,૦૦૦/-
આ યોજનાઓનો લાભ લેવા માટે યોજના નંબર-૧, ૭ અને ૮ માટે પ્રાથમિક શિક્ષણ
નિયામકશ્રીની કચેરી, ગાંધીનગરને અરજી કરવી.
યોજના નંબર-ર,૩,૪ અને ૯ના લાભાર્થીઓની વિગતો સંબંધકર્તા કચેરીમાંથી સીધી
મેળવી, સહાય પુરસ્કાંર આપવામાં આવશે. અરજી કરવાની જરૂર નથી.
યોજના નંબર-પ,૬,૧૦ માટે સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીને અરજી કરવી.
: કન્યાા કેળવણી નિધિનાં રાજ્યીના વર્ષવાર લાભાર્થી
ક્રમ વર્ષ રકમ લાભાર્થી કન્યા્ઓ નોંધ
૧ ર૦૦પ/૦૬ રૂા.૩૪,૧૬,પ૮પ/- ર ર લેપટોપ તથા સેટેલાઇટ થ્રુ બી.આર.એ. ઓપન
યુનિ.ની તાલીમ
૨ ર૦૦૬/૦૭ રૂા.૪,૧૭,૩૭,૪૦પ/- ૨૫૯૪૩ ૩૦ વિકાસશીલ તાલુકાની ધો-૮ની
કન્યા૦ઓને બૉન્ડન, વ્યાવસાયલક્ષી અભ્યા૦સક્રમો માટે સહાય તથા ધો-૧૦ અને
૧રની દરેક તાલુકાની પ્રથમ ત્રણ કન્યારઓને પુરસ્કા ર.
૩ ૨૦૦૭/૦૮ રૂા.૧,૪૭,પ૩,૮૩૦/- ૨૭૬૭ ૩૦ વિકાસશીલ તાલુકાની કન્યાણઓને
વ્ય૭વસાયલક્ષી અભ્યા્સક્રમો માટે સહાય તથા ધો-૧૦ અને ૧રની દરેક તાલુકાની
પ્રથમ ત્રણ કન્યા૧ઓને પુરસ્કાનર તેમજ પાટણ તથા ઝઘડીયાની પીડીત બે
કન્યાતઓને સહાય.
૪ ૨૦૦૮/૦૯ રૂા.૩,૩૪,૪૮,૪૦૦/- ૪૬૯૮ ૩૦ વિકાસશીલ તાલુકાની કન્યાાઓને
વ્ય૮વસાયલક્ષી અભ્યા્સક્રમો માટે સહાય તથા ધો-૧૦ અને ૧રની દરેક તાલુકાની
પ્રથમ ત્રણ કન્યા૧ઓને પુરસ્કાનર, ધોરણ-૧૦/૧ર (સાયન્સ્) કોચીંગ ક્લાણસ.
૫ ર૦૦૯/૧૦ રૂા.૪,ર૮,૦૦,૦૦૦/- ૫૫૬૬ ૩૦ વિકાસશીલ તાલુકાની કન્યા‍ઓને
વ્ય૬વસાયલક્ષી અભ્યાનસક્રમો માટે સહાય તથા ધો-૧૦ અને ૧રની દરેક તાલુકાની
પ્રથમ ત્રણ કન્યા૧ઓને પુરસ્કાનર, ધોરણ-૧૧/૧ર (સાયન્સ્) કોચીંગ ક્લાણસ.
૬ ર૦૧૦/૧૧ રૂા.૧,પ૭,૪૭,૦૦૦/- ૩૦૩૩ માર્ચ-૧૦ ધોરણ-૧૦/૧રની દરેક તાલુકાની
પ્રથમ ત્રણ કન્યા,ઓને પુરસ્કાનર, ધોરણ-૧૧/૧ર (સાયન્સ્) કોચીંગ.
૭ ર૦૧૧/૧ર રૂા.૧,૦૮,૮૭,૦૦૦/- ૨૧૦૨ માર્ચ-૧૧ ધોરણ-૧૦/૧રની દરેક તાલુકાની
પ્રથમ ત્રણ કન્યા,ઓને પુરસ્કાનર, ધોરણ-૧૧/૧ર (સાયન્સ્) કોચીંગ ક્લાણસ.
કુલ.. રૂા.૧૬,ર૭,૯૦,રરર/- ૪૪૧૧૧ -
શૈક્ષણિક કોચિંગ : પ૬ વિકાસશીલ તાલુકામાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાીસ
કરશતી કન્યાનઓને શાળા વિકાસ સંકુલ કક્ષાએ શૈક્ષણિક કોચિંગ આપવાની વ્ય
વસ્થાા. કેમિસ્ટ્રીઅ, ફિઝિક્સચ, બાયોલોજી અને મેથ્સએ જેવા વિષયોમાં
લાભાર્થી કન્યાોઓને વર્ષમાં આઠ માસ અને મહિનામાં ર૦ દિવસનું કોચિંગ
આપવામાં આવશે.
સિવિલ સર્વિસની પરીક્ષા માટે સહાય : વિકસિલ વિશ્વના દરેક ક્ષેત્રમાં નારી
શક્તિવએ હરણફાળ ભરી છે, ત્યાલરે સિવિલ સર્વિસ અભ્યારસક્રમમાં જે કન્યાવઓએ
સ્પી્પામાં પ્રવેશ મેળવેલ હોય તેવી કન્યાેઓને અભ્યા સક્રમની ફી, પરીક્ષા
ફી, હૉસ્ટેઓલ ફી અને સંદર્ભ પુસ્તિેકા માટેની આર્થિક સહાય આપવાની
દૂરદંશીય યોજનામાં કન્યાસદીઠ રૂા.૧૦ હજારની રકમ આપવામાં આવશે.
: લાભાર્થીની પાત્રતા :
પ૬ વિકાસશીલ તાલુકાની માધ્યરમિક કે ઉચ્ચપત્તર માધ્ય મિક શાળાઓમાંથી
ધોરણ-૧૦ કે ધોરણ-૧રનો અભ્યા સ કરનાર જે વિદ્યાર્થીનીઓએ દર્શાવેલ
વ્યઉવસાયિક અભ્યા્સક્રમમાં શૈક્ષણિક વર્ષ ર૦૧૧/૧રમાં પ્રથમ
વર્ષ/સેમેસ્ટરરમાં પ્રવેશ મેળવેલ હોય તેવી વિદ્યાર્થીનીઓએ આપેલ નિયત
ફૉર્મમાં અરજી કરવાની રહેશે.
જે કૉલેજ/સંસ્થાજમાં પ્રવેશ મેળવેલો હોય તેના વડા/આચાર્યના સહી સિક્કા
નિયત ફૉર્મમાં કરાવીને મળી જાય તે રીતે મોકલી આપવાના રહેશે.
બી.પી.એલ. કુટુંબ સંબંધિત યોજનાનો લાભ મેળવવા માટે સંબંધિત મામલતદારનું
તાજેતરનું પ્રમાણપત્ર તથા લાભાર્થી વિદ્યાર્થીનીના નામોલ્લેખ સાથેના
રેશનીંગ કાર્ડની પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે.
વર્ગ-૩ અને વર્ગ-૪નાં કર્મચારીઓની કન્યાપ સંતાનને તાલુકાદીઠ પ્રથમ ૧ થી ૩
સ્થા ન માટેની યોજના અંતર્ગત અરજી ફૉર્મમાં સંબંધિત કર્મચારીએ પોતાની
કચેરીના વડાનું પ્રમાણપત્ર/દાખલો રજૂ કરવાનો રહેશે. તેમજ વિદ્યાર્થીનીએ
જે શાળામાં અભ્યા સ કરેલ હોય તે શાળાનો તાલુકો પ્રથમ ત્રણ સ્થારન નક્કી
કરવા માટે ગણવામાં આવશે.
આમ, મુખ્યેમંત્રીશ્રીની કન્યાભ કેળવણી નિધિને કારણે આવનારા દિવસોમાં
ગુજરાતી દિકરીઓ પણ કહેશે..
હવે ભરુ છું ઊંચી ઉડાન, ભણીને હું સંભાળીશ સુકાન..
દિકરીની ઉજ્જવળ કારકિર્દી માટે વધુ માહિતી મેળવવા માટે ક્લીળક કરો :
www.cmkanyanidhi.org.in તથા પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી, બ્લૉીક
નંબર-૧ર, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરનો પણ સંપર્ક કરી શકાય છે.


સ્વાંમી વિવેકાનંદ યુવા વર્ષ નિમિત્તે કકવાડી ખાતે યોજાઇ વૉલીબોલ ટુર્નામેન્ટવ
રાષ્ટ્ર ના આધ્યાનત્મિ્ક મનિષી શ્રી સ્વાખમી વિવેકાનંદની ૧પ૦મી
જન્મgજયંતિની ઉજવણીના ભાગરૂપે વલસાડ તાલુકાના કાંઠા વિસ્તાયરના કકવાડી
ગામ ખાતે તાજેતરમાં સ્વાવમી વિવેકાનંદ ટ્રોફી : વૉલીબોલ ટુર્નામેન્ટાનું
આયોજન સ્થાાનિક જીવન જ્યોનત મંડળ દ્વારા કરવામાં આવ્યુંમ હતું.
દેશના યુવાનો સ્વાામી વિવેકાનંદના આધ્યા્ત્મિંક અને રાષ્ટ્રંભક્તિીના
વિચારો વિશે જાણે, સમજે અને તેને આત્માસાત્‌ કરે તેવા આશયથી સ્વાવમી
વિવેકાનંદની ૧પ૦મી જન્મિ જયંતિ વર્ષને રાજ્યન સરકાર દ્વારા યુવા વર્ષ
તરીકે ઘોષિત કરી, યુવાનો માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી
રહ્યું છે.
વલસાડ તાલુકાના કાંઠા વિસ્તાીરના કકવાડીના જીવન જ્યોયત મંડળના વિચારશીલ
યુવાનો દ્વારા સ્વાિમી વિવેકાનંદ ટ્રોફીનું આયોજન તેની સામાજિક
જવાબદારીના ભાગરૂપે કરવામાં આવ્યું હતું. જેમા કાંઠા વિસ્તાનરના કકવાડી,
દાંતી, દાંડી, ભાગલ વગેરે ગામોની વૉલીબોલ ટીમોએ ઉત્સાાહભેર ભાગ લીધો હતો.
સ્પ્ર્ધાનો ફાયનલ મુકાબલો યજમાન જીવન જ્યો ત મંડળ-કકવાડી અને મહાદેવ
સ્ટ્રી ટ-દાંડીની ટીમ વચ્ચે યોજાયો હતો. જેમાં મહાદેવ સ્ટ્રીનટ-દાંડીની
ટીમ વિજેતા થઇ, ચેમ્પિસયન બની હતી. જ્યાવરે રનર્સ અપ તરીકે યજમાન જીવન
જ્યોધત મંડળ-કકવાડીની ટીમ રહેવા પામી હતી. ચેમ્પિવયન તથા રનર્સ અપ ટીમને
રોકડ પારિતોષિકો અને ટ્રોફી એનાયત કરાયા હતા. જ્યાહરે બેસ્ટમ સ્મેયશર,
બેસ્ટપ પ્લેયયરને પણ ટ્રોફી અને રોકડ ઇનામો આપી પ્રોત્સાોહિત કરવામાં
આવ્યાી હતા. આ ટૂર્નામેન્ટિને સફળ બનાવવા માટે જીવન જ્યોપત મંડળના અગ્રણી
વડીલો સર્વશ્રી જી.આર.ટંડેલ, એલ.એસ.ટંડેલ, બી.પી.ટંડેલ, સરપંચ દિલીપભાઇ
પટેલ વગેરેનો સાથ અને સહકાર સાંપડયો હતો. ઉદ્‌ઘોષક જશવંતરાય પટેલ તેમની
આગવી શૈલીથી સમગ્ર ટૂર્નામેન્ટ નું સંચાલન કર્યું હતું.


જિલ્લામાં વહેલી સવાર તેમજ મોડી રાત્રીના ટયુશન કલાસીસ પર પ્રતિબંધ
વલસાડ જિલ્લામાં ચાલતા વહેલી સવારના અને મોડી રાત્રીના ટયુશન કલાસમાં
અભ્યાેસ કરતા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ સલામતિને અનુલક્ષીને તેમજ જાહેર
સલામતિ અને શાંતિ જળવાઇ રહે એ આશયથી જિલ્લા મેજીસ્ટ્રે્ટ શ્રી
એલ.સી.પટેલે સમગ્ર જિલ્લામાં વહેલી સવારના ૦૭:૦૦ વાગ્યાત પહેલા અને મોડી
રાત્રીના ૧૯:૦૦ કલાક પછીના ટયુશન કલાસીસ પર પ્રતિબંધ મુકયો છે. તા.
૨૫/૬/૨૦૧૨ થી તા.૨૪/૮/૨૦૧૨ દરમિયાન જિલ્લાના સમગ્ર વિસ્તા્રમાં સવારના
૦૭:૦૦ કલાક પહેલા અને રાત્રીના ૧૯:૦૦ કલાક બાદ કોઇપણ ટયુશન કલાસીસ શરૂ
કરી શકશે નહિં. જિલ્લા મેજીસ્ટ્રે ટશ્રી તરફથી કરવામાં આવેલા આ હુકમનો
ભંગ કરનાર સજા/દંડને પાત્ર થશે.


આજથી શહેરી વિસ્તાગરમાં કન્યાદ કેળવણી મહોત્સ વ ધોરણ-૧ ના ૧૨૬૨ થી વધુ
બાળકોનું નામાંકન
નવસારીઃ
નવસારી જિલ્લામાં આજથી શરૂ થતાં બીજા તબકકાનાં શહેરી વિસ્તાતરમાં કન્યા
કેળવણી - શાળા પ્રવેશત્સલવ ૨૦૧૨ કાર્યક્રમમાં ધોરણ -૧ માં પ્રવેશપાત્ર
૧૨૬૨ થી વધુ બાળકીનું નામાંકન કરાશે. તા. ૨૮, ૨૯, ૩૦/ ૬/૨૦૧૨ થી
ત્રિદિવસીય શાળા પ્રવેશત્સેવ કાર્યક્રમમાં રાજયના વન પર્યાવરણ
મંત્રીશ્રી મંગુભાઇ પટેલ, સાંસદ શ્રી સી.આર. પાટીલ, સુપરિડેન્ટ ન્ટમ ઓફ
સ્ટેરમ્પર ડયુટી શ્રી લોચન શહેરા, શહેરી વિકાસ કમિશનર શ્રી એ.કે. રાકેશ,
નગર પાલિકાના પ્રમુખો, અધિકારીઓ હસ્તે્ બાળકોને વાજતે - ગાજતે શાળા
પ્રવેશ કરાવાશે.
પ્રાપ્ત વિગત અનુસાર નવસારી નગર પાલિકા વિસ્તાારમાં ૨૬૧ કુમાર, ૨૪૬
કન્યાધ મળી કુલ ૫૦૪ બાળકો, વિજલપોર નગરપાલિકામાં ૨૧૯ કુમાર અને ૨૦૮
કન્યાા કુલ ૪૨૭ તેમજ બીલીમોરા/ ગણદેવી નગરપાલિકા વિસ્તાોરની શાળાઓમાં ૧૮૩
કુમાર અને ૧૮૩ કન્યાા મળી કુલ ૩૩૧ ભુલકાંઓને શાળા પ્રવેશ કરાવાશે.
નવસારી નગરપાલિકામાં તા.૨૮/૬/૨૦૧૨ ના રોજ કન્યા૧ શાળા ૧ થી ૭ ના બાળકોને
સવારે ૧૧-૩૦ વાગે કન્યાી શાળા -૧ લાયબ્રેરી ખાતે શહેરી વિકાસ કમિશનર શ્રી
એ.કે.રાકેશ સહિત મહાનુભાવોના હસ્તેવ શાળા પ્રવેશ કરાવાશે. જયારે તા.
૨૯/૬/૨૦૧૨ ના રોજ રાજયના વન- પર્યાવરણ મંત્રીશ્રી મંગુભાઇ પટેલ મિશ્રશાળા
નં- ૮ ઘેલખડી ખાતે સવારે ૧૧ -૩૦ વાગે અને બપોરે ૨-૩૦ વાગે મરાઠી શાળા-૨,
ગાર્ડાચાલ સ્ટેરશન સામે ધોરણ-૧ ના બાળકોને શાળા પ્રવેશ કરાવાશે. તેમની
સાથે નગરપાલિકા પ્રમુખ શ્રી જીવણભાઇ પટેલ પણ જોડાશે.

રાજયના વન- પર્યાવરણ મંત્રીશ્રી નો પ્રવાસ કાર્યક્રમ
નવસારીઃ
રાજયના વન- પર્યાવરણ મંત્રીશ્રી મંગુભાઇ પટેલ નવસારી જિલ્લાના પ્રવાસે
આવી રહયા છે. નિયત કાર્યક્રમ અનુસાર મંત્રીશ્રી આજે તા. ૨૮/૬/૨૦૧૨ ના રોજ
સવારે ૭.૩૦ વાગે નવસારીથી નીકળી ૮-૦૦ વાગે સોમનાથ પ્રાથમિક શાળા બીલીમોરા
અને ૧૦-૦૦ વાગે એમ. વી. મિશ્રા પ્રાથમિક શાળા બીલીમોરા ખાતે કન્યાથ
કેળવણી રથયાત્રા કાર્યક્રમમાં હાજરી આપશે.
વનમંત્રીશ્રી તા. ૨૯/૬/૨૦૧૨ ના રોજ ૧૧-૩૦ વાગે મિશ્રશાળા નં-૮ ઘેલખડી અને
બપોરે ૨-૩૦ વાગે મરાઠી શાળા નં -૨ ગાર્ડા ચાલ સ્ટે શન સામે, ખાતે ધોરણ
-૧ ના બાળકોને શાળા પ્રવેશ કરાવશે. મંત્રીશ્રી તા.૩૦/૬/૨૦૧૨ ના રોજ સુરત
જશે. અને રાત્રિમુકામ પરત આવી નવસારી કરશે. તા. ૧/૭/૨૦૧૨ ના રોજ સવારે
૮-૦૦ થી ૧૦-૦૦ લોકદરબારમાં લોકમુલાકાત કરશે.


પેલાડ ભૈરવીની બહેનો મંડપ ડેકોરેશન વ્ય વસાય દ્વારા રોજગારી મેળવે છે :
લગ્નની મોસમમાં આવક મેળવી ગુજરાત ચલાવતી જયઅંબે સખીમંડળની બહેનો :
નવસારીઃ
મહિલાઓ ઘરકામમાં જ પાવધરી છે. એવું માનવાની કયાંય જરૂર નથી. મહિલાઓ હવે
પુરુષ સમોવડી બની છે. ચીખલી તાલુકાના પેલાડ ભૈરવી જય અંબે સખીમંડળ મંડપ,
માયરા, ખુરશી, ગાદલા-ગોદડા ભાડે આપી, રોજગારી મેળવી રહયા છે. આ પ્રતાપ
છે. સખીમંડળ એટલે મિશન મંગલમ યોજના. આ યોજનાના સુચારુ અમલીકરણ માટેની
જવાબદારી રાજય સરકાર ઘ્વાારા ગુજરાત લાઇવલીહુડ લી. નિભાવી રહી છે. આ
યોજના મહિલાઓ માટે આર્થિક ઉન્નતિનું કારણ બની છે. મહિલાઓ જાગૃત બની આ
યોજનામાં જુથ બનીને જોડાઇ તો સારી એવી ઘરઆંગણે રોજગારી મેળવી શકે છે. ૧૦
જેટલી બહેનો ઘરકામ તેમજ ખેતીના વ્યડવસાય સાથે સામાજિક ફરજ નિભાવી રહી છે.
તેનુ ઉમદા ઉદાહરણ ચીખલી તાલુકાનું પેલાડ ભૈરવી ગામ. બહેનો મંડપ
ડેકોરેશન, ગાદલા-ખુરશી ભાડે આપીને પોતાના કુટુંબને આર્થિક રીતે મદદરૂપ
બની છે. ગામની બહેનો નવરાશની પળોમાં ઓટલા ઉપર બેસીને કેવળ વાતો કરીને
દિવસ પસાર કરતી. એવા સમયે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીાની ૧૦ બહેનોનું જય
અંબે સખીમંડળ બચત જુથ અંગેની સ્થા પના કરીને ચીખલીની બેંકમાં ખાતુ
ખોલાવ્યુંે અમો દર માસે રૂા.૫૦ ની બચત સભ્યબદીઠ કરીએ છીએ. આદિવાસી
બહેનોના ગૃપે વિવિધ પ્રસંગોમાં ઉપયોગમાં લેવાતા સાધનો ખરીદવાનું નકકી
કર્યું. બેંક દ્વારા પણ રૂા.૫૦ હજારની કેશ ક્રેડિટ મંજુર કરી. અને બચત
હતી આ બેમાંથી ગાદલા-ગોદડા, ખુરશી અને મંડપ ડેકોરેશનની ખરીદી કરી અને વ્ય
વસાય શરૂ કર્યો. મનિષાબેનના પ્રમુખ સ્થાાને સખીમંડળની બહેનો મંડપ
ડેકોરેશનમાં ગાદલા,ખુરશી પ્રવૃત્તિ કરતા થયા અને આસરે ૨૫૦૦૦ થી ૩૦૦૦૦ ની
આવક મેળવી છે. આ પ્રવૃત્તિ દ્રારા અમો આત્મશનિર્ભર બન્યાઅ છે. તેમનું
જીવન ભોરણ ઉંચુ આવ્યુંન.

અધ્યક્ષ તરસાડીની ન નગર પાલિકામાં ભૂલકાંઓનું નામાંકન કરાવશેઃ

સૂરતઃ
ગુજરાત વિધાનસભાના અધ્યકક્ષશ્રી ગણપતભાઈ વસાવા આવતીકાલે તા. ૨૮મીના રોજ
સવારે ૯:૦૦ વાગ્યે તરસાડી નગરપાલિકા સંચાલિત કોસંબા તરસાડી શાળાઓના
પ્રાથમિક શાળાના પ્રવેશોત્સ વ કાર્યક્રમમાં હાજરી આપશે. સવારે ૧૦:૩૦
વાગ્યેે તરસાડી દાદરી પ્રાથમિક શાળા ખાતે આગમન અને પ્રવેશોત્સાવ
કાર્યક્રમમાં હાજરી આપી બપોરે ૨:૩૦ વાગ્યેા માંગરોળ તાલુકાના રટોટી ગામે
લીંબીયા ફળિયાના રસ્તાહના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. કાર્યક્રમ
પૂર્ણ થતાં અનુકૂળતાએ સૂરત જવા રવાના થશે.

શાળા પ્રવેશોત્સજવના બીજા તબક્કાનો પ્રારંભઃ
સૂરત શહેરની ૨૯૪ શાળાઓમાં ૧૨૦૮૭ ભૂલકાઓનું નામાંકન થશે.
૨૨૫ જેટલા વિદ્યાલક્ષ્મી બોન્ડ વ્યાાજસહિત કન્યા ઓને ચૂકવવામાં આવશે.
સૂરતઃ
આવતીકાલથી શરૂ થનારા બીજા તબક્કમાં શાળા પ્રવેશોત્સૂવમાં સૂરત શહેરમાં
તા.૨૮,૨૯ અને ૩૦મી દરમિયાન શાળા પ્રવેશોત્સાવ-કન્યાૂ કેળવણી રથયાત્રામાં
સૂરત મહાનગપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૨૯૪ શાળાઓમાં કુલ ૧૨૦૮૭
બાળકો મંત્રીશ્રીઓ, ધારાસભ્યહશ્રીઓ, પદાધિકારીઓ કોર્પોરેટરો તેમજ સરકારના
વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓના આર્શીવાદ સાથે શાળાઓમાં શાળા પ્રવેશ
મેળવશે.
શિક્ષણએ આજના સમયની જરૂરીયાત થઈ ચૂકી છે. હસતું રમતુ બાળક જયારે પ્રથમવાર
ઘરનું ઉબર ઓળગી જીવનના ઉચ્ચન મુલ્યોૂને શીખવા શાળામાં પ્રવેશ કરે છે
ત્યાથરે તેનું સ્વારગત શાળામાં ઢોલ નગારા વગાડીને આનંદ ઉલ્લાસ સાથે થાય
તેવા ઉમદાહેતું થી રાજય સરકારના શાળા પ્રવેશોત્સમવના મહા અભિયાનના બીજા
તબક્કાનો આવતીકાલે પ્રારંભ થશે. આ અભિયાનમાં પંચાયતમંત્રીશ્રી નરોત્તમભાઈ
પટેલ, વનમંત્રીશ્રી મંગુભાઈ પટેલ અને કુટીર ઉદ્યોગ રાજયમંત્રીશ્રી રણજીત
ગીલીટવાલા પણ જોડાશે.
શાળાઓમાં વધુમાં વધુ બાળકો નામાંકિત થાય તેવા રાજય સરકારના તેમને
જનસાક્ષાત્કાીર કરવા માટે આ મહોત્સ વનો પ્રારંભ થશે. શહેરી વિસ્તારરોમાં
એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે, અભ્યાનસ દરમિયાન બાળક શાળા છોડી ન જાય
તે હેતુંને પરિપૂર્ણ કરવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ૨૩
કન્યાજઓને વિદ્યાલક્ષ્મી બોન્ડય એનાયત કરાશે. જયારે ૨૨૫ જેટલા
વિદ્યાલક્ષ્મી બોન્ડા વ્યાંજસહિત કન્યાજઓને ચૂકવવામાં આવશે. તેમજ
પ્રવેશોત્સેવની ઉજવણી દરમિયાન સ્લામ વિસ્તાકરમાં પ્રવેશોત્સળવનો બહોળો
પ્રચાર પ્રસાર થાય તે હેતુ઼ રેલીનું આયોજન કરી બાળકોને શાળામાં પ્રવેશ
મેળવે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવશે.


૩૦મીએ વનમંત્રી ઉધના વિસ્તારરના બાળકોને પ્રવેશ અપાવશેઃ
સૂરતઃ
આદિજાતિ વિકાસ, વન અને પર્યાવરણ મંત્રીશ્રી મંગુભાઈ પટેલ તા.૩૦/૬/૨૦૧૨ના
રોજ શહેરી વિસ્તાિરના કન્યાન કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સેવ
કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમાં સવારે ૯.૦૦ વાગે સૂરત ખાતે જુના ઉધના
ઝોન કચેરી, લીમ્બારયત ઝોન, ઉધના ખાતે શ્રી બાબા આમટે પ્રાથમિક શાળા ખાતે,
ત્યા ર બાદ ૧૧.૦૦ વાગે ઉધનાના ખાતેના બી.આર.સી.ની સામે, વિકાસ કોલોની
ખાતેની સયાજીરાવ ગાયકવાડ પ્રા.શાળા ખાતે, બપોરે ૩.૦૦ વાગે ઉધના ઝોનના
હરીનગર-૨ ખાતેની જસ્ટીળસ ધીરૂભાઈ દેસાઈ પ્રાથ.શાળા ખાતે યોજાનારા
કાર્યક્રમોમાં ઉપસ્થિશત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયે નવસારી જવા રવાના
થશે.

પંચાયતમંત્રી ભૂલકાઓનું શાળાઓમાં નામાંકન કરાવશે.
સૂરતઃ
પંચાયતમંત્રીશ્રી નરોત્તમભાઈ પટેલ તા.૨૯ અને ૩૦/૬/૨૦૧૨ના રોજ શહેરી
વિસ્તારરના કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સપવ કાર્યક્રમોમાં
હાજરી આપશે. જે અંતર્ગત તા.૨૯મીએ સૂરત ખાતે સવારે ૯.૦૦ વાગે કતારગામ ઝોન
ખાતેની શહીદ ચંદ્રશેખર પ્રાથમિક શાળા ખાતે, ૧૧.૦૦ વાગે અઠવા ઝોનના
સીટીલાઈટ અગ્રવાલ ભવનની સામેની શાળા નં.૧૬૦ ખાતે ત્યાિર બાદ બપોરે ૩.૦૦
વાગે વરાછા ઝોન ખાતેના નાના વરાછા, ગામતળની કવિવરશ્રી રવીન્દ્રતનાથ ટાગોર
પ્રા.શાળા ખાતે બાળકોનું નામાંકન કરાવશે. તા.૩૦મીના રોજ સવારે ૯.૦૦ વાગે
ઉધના ઝોન ખાતેની વિકાસ કોલોની ખાતે શ્રી મદનલાલ ધીગરા પ્રા.શાળા ખાતે,
૧૧.૦૦ વાગે લિબાયત ઝોનની મીઠી ખાડી ખાતેની પાંડુરંગ ખાનખોજે પ્રા. શાળા
ખાતે ત્યાાર બાદ બપોરે ૩.૦૦ વાગે કતારગામ ઝોનના વિરામનગર વેડ રોડ ખાતે
આવેલી સ્વા મી દયાનંદ સરસ્વતતી પ્રા.શાળા ખાતે બાળકોનું નામાંકન કરાવશે.

કુટીર ઉદ્યોગ રાજયમંત્રીના હસ્તેા ભૂલકાઓનું નામાંકનઃ
સૂરતઃ
કુટીર ઉદ્યોગ રાજયમંત્રીશ્રી રણજીતભાઈ ગીલીટવાલા આવતીકાલ તા.૨૮,૨૯ અને
૩૦/૬/૨૦૧૨ દરમિયાન સૂરત શહેરમાં કન્યાી કેળવણી રથયાત્રા અને શાળા
પ્રવેશોત્સ વના અભિયાન હેઠળ ભુલકાઓનું શાળામાં નામાંકન કરાવશે. તા.૨૮મીએ
સવારે ૯.૦૦ વાગે બેગમપુરા શેતરંજીવાડ ખાતે પંડિત ઓમકારનાથ ઠાકુર
પ્રા.શાળા ખાતે, સવારે ૧૧.૦૦ વાગે ચોથીયા શેરી, રધુનાથપુરા ખાતેની
સ્વન.ઠાકોરદાસ પારે પ્રા.શાળા ખાતે ત્યાળર બાદ બપોરે ૩.૦૦ વાગુે
બેગમપુરા, મોતી ટોકીઝની સામે આવેલી શેઠશ્રી પ્રાણશંકર મફતલાલ પ્રા.શાળા
ખાતે ભૂલકાઓનું નામાંકન કરાવશે. તા.૨૯મીના રોજ સવારે ૯.૦૦ વાગે રૂદરપુરા,
લાપસીવાળાની ચાલ ખાતે શ્રી રણજીતરામ વાવાભાઈ મહેતા પ્રા.શાળા ખાતે, ૧૧.૦૦
વાગે અશ્વનિકુમાર, સ્માાશાનભૂમિ પાસે, ફુલપાડા ખાતેની શ્રી કૃષ્ણાલાલ
શ્રીધરાણી પ્રા.શાળા ખાતે ત્યાિર બાદ બપોરે ૩.૦૦ વાગે ગોલવાડના નાકે,
ઈન્દ્રલપુરા ખાતેની ગોપીનાથ મલીક પ્રા.શાળા ખાતે કાર્યક્રમમાં હાજરી
આપશે. તા.૩૦મીના રોજ સવારે ૯.૦૦ વાગે ડુંભાલ ખાતે શ્રી લાલબહાદુર
શાસ્ત્રી પ્રા.શાળા ખાતે, ૧૧.૦૦ વાગે પારસીવાડ ખાતે શ્રી નસરવાનજી
પૂજયાજી પ્રા.શાળા ખાતે ત્યા ર બાદ બપોરે ૩.૦૦ વાગે સગરાપુરા ખાતે ડો.આર
દેસાઈ પ્રા.શાળા ખાતે બાળકોને નામાંકન કરાવશે. તા.૧/૭/૨૦૧૦ના રોજ
સ્થાાનિક લોકસંપર્ક કરશે. તા.૨/૭/૧૨ના રોજ સવારે ૮.૦૦ વાગે ગાંધીનગર જવા
રવાના થશે.

રાજ્યપ આયોજન પંચના અધ્યજક્ષ ભૂલકાઓને પ્રવેશ અપાવશેઃ
સૂરતઃ
રાજ્ય આયોજન પંચના અધ્યજક્ષ શ્રી ભૂપેન્દ્રશસિંહ ચુડાસમાં તા. ૨૯ અને
૩૦મીના રોજ સૂરત ખાતે કન્યાથ કેળવણી અને શાળા પ્રવેશોત્સજવ કાર્યક્રમમાં
હાજરી આપી ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવશે.

તલાટીઓએ ગામવાર ગ્રામ નિર્દેશિકા સુધારીને ફરી મોકલી આપવીઃ
સૂરતઃ
ગાંધીનગર જિલ્લા વસતી ગણતરી પુસ્તિુકા એકમના નાયબ નિયામક દ્વારા તમામ
તાલુકા વિકાસ અધિકારીઓને જણાવાયું છે કે, વસતી ગણતરી ૨૦૧૧ અંતર્ગત
તાલુકાના ગામવાર ગ્રામ નિર્દેશિકા પત્રકો તલાટી મારફત ભરાવીને જિલ્લા
વસતી ગણતરી પુસ્તિરકા એકમ, અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર કચેરી ખાતે
મોકલવામાં આવી છે. જે ગ્રામનિર્દેશિકા પત્રકોના વિભાગ નં.૮ જમીનનો ઉપયોગ
અને સિંચાઇમાં દર્શાવેલા વિસ્તાવરની માહિતીની ભારત સરકારની વસતી ગણતરી
કચેરી મારફતે આપવામાં આવેલા વિસ્તાેર તથા વસતી ગણતરી ૨૦૦૧માં દર્શાવેલા
વિસ્તાચરની વિગત સાથે ચકાસણી કરતા વિસંગતતા જોવા મળી છે. જેથી ભરતની વસતી
ગણતરી ૨૦૧૧ સંબંધિત તેમજ રાજ્યવ સરકારની વિવિધ કચેરીઓ, નિગમો તથા
સંશોધનકારો માટે ખૂબ જ અગત્યતની હોવાથી ક્ષતિયુક્તે માહિતીની ચકાસણી કરી
તલાટીઓની મિટિંગમાં ચોક્સાેઈથી માહિતી ભરાવવી તથા ગ્રામ નિર્દેશિકા પત્રક
ફાઇનલ કરવા જણાવવામાં આવ્યું છે. વસતી ગણતરી ૨૦૧૧ સંદર્ભિત તાલુકાના
ગામવાર ભૌગોલિક વિસ્તાઓરની માહિતી તાત્કામલિક તૈયાર કરીને જિલ્લા આંકડા
અધિકારીની કચેરી દ્વારા જિલ્લા વસતી ગણતરી પુસ્તિ કા એકમને મોકલી આપવી.

૩૦મીએ બાળમજૂરી નાબૂદી અભિયાનની બેઠકઃ
સૂરતઃ
બાળ મજુરી પ્રથા નાબુદી અભિયાન હેઠળ ટાસ્કક ફોર્સ અને નેશનલ ચાઈલ્ડજ લેબર
પ્રોજેક્ટ સોસાયટી તથા બાળમજૂર પુનઃવસન અને કલ્યાિણનિધી સંચાલક સમિતિ
સૂરત જિલ્લાના સભ્યોડની બેઠક તા. ૩૦મીના રોજ ૪:૦૦ વાગ્યેહ કલેક્ટકર
કચેરીના સભાખંડમાં કલેક્ટોરશ્રી એ.જે.શાહની અધ્યોક્ષતામાં યોજવામાં આવી
છે.

ગેરકાયદેસર બીફ મટનનું વેચાણ કરનારાઓ દંડાયાઃ
સૂરતઃ
સૂરત મહાનગરપાલિકાની આરોગ્યણ ટીમે સેન્ટ્રડલ ઝોનના વિસ્તાલર પૈકી શાહપોર,
સૈયદવાડા, સૌદાગરવાડ, ધાસ્તીહપુરા, કોલીવાડ, રામપુરા, સૈયદપુરા, બડેખા
ચકલા વિગેરે વિસ્તાશરમાં આકસ્મિાક ચેકીંગ કરી ગેરકાયદેસર બીફ મટનનું
વેચાણ કરતા વ્યવકિતઓ/સંસ્થા ઓ સામે જરૂરી કાર્યવાહી હાથધરી છે. આ તપાસ
દરમિયાન વગર લાયસન્સેા ઓટલા પર/ખુલ્લી જગ્યાથમાં દુકાન વગર વેચાણ કરતા ૧૧
કસૂરવારોને ચેતવણી આપી ૧૫ કિલો બીફનો નાશ કરાવ્યોલ તેમજ રૂા.૪૫૦૦ વહીવટી
ખર્ચ વસૂલ કરવામાં આવ્યોત હતો.

સામાન્ય સજાગતાથી મોટી હોનારત ટળી શકે છે.
વર્તમાન સમયમાં આપત્તિઓ વિશે સજાગતા અને સલામતી રાખવી ખુબ જ જરૂરી છે. -
: શ્રી ભાવેશ ગોહિલ
'કુદરતી આપત્તિઓ : સજાગતા અને સુરક્ષાના ઉપાયો' સંદર્ભે તજજ્ઞશ્રીઓ
ધ્વાવરા માર્ગદર્શન આપાયું.
જંબુસર ખાતે આપત્તિ વ્ય વસ્થાાપન વિશે સેમિનાર યોજાયો.
ભરૂચઃ
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યથવસ્થાિપન સત્તામંડળ-ગાંધીનગર, પ્રેસ અકાદમી
ગુજરાત રાજ્યમ-ગાંધીનગર, જિલ્લા આપત્તિ વ્યિવસ્થા્પન કેન્દ્ર અને જિલ્લા
માહિતી કચેરી ભરૂચના સંયુક્તા ઉપક્રમે 'કુદરતી આપત્તિઓ : સજાગતા અને
સુરક્ષાના ઉપાયો' વિશે સેમિનાર જે.એમ.શાહ આર્ટસ એન્ડુ કોમર્સ કોલેજના
સભાખંડ જંબુસર ખાતે યોજાયો હતો.
આ અવસરે જિલ્લા પ્રોજેક્ટો ઓફિસરશ્રી (ડી.આર.એમ.પ્રોગ્રામ) શ્રી ભાવેશ
ગોહિલે કુદરતી કે માનવસર્જીત આપત્તિઓ આવે ત્યાતરે કેવી કાળજી રાખવી તે
વિશે સજાગતા અને સલામતી રાખવા ભાર મુક્યો્ હતો. વધુમાં ઉમેર્યું હતું કે,
વિદ્યાર્થીઓને આપત્તિ વ્ય.વસ્થાએપન વિશે કુદરતી આફતો ભુકંપ, વાવાઝોડું,
સુનામી અને માનવસર્જિત આફતો કેમીકલ ડિઝાસ્ટદર, આફતો પહેલા, દરમ્યાકન અને
પછી કોઇપણ આફતમાં શું કરવું? અને શું ન કરવું? જેના વિશે માહિતગાર થાય
તેના પર ભાર મુક્યોા હતો અને કોલેજના વિદ્યાર્થીઓને આપત્તિ
વ્યવવસ્થાકપનની મહત્વજતા સમજાવી હતી અને કોલેજ કક્ષાએ આપત્તિ
વ્યેવસ્થાઓપનની આવશ્યયકતા વિશે માહિતગાર ર્ક્યાત હતા. વિદ્યાર્થીઓ આપત્તિ
વિશે વધુ જાણકારી મેળવી આપત્તિ સામે પોતે સ્વ‍બચાવ કરી બીજાને મદદરૂપ થવા
અનુરોધ ર્ક્યોક હતો.
જિલ્લા પ્રોજેક્ટ ઓફિસરશ્રી ભાવેશ ગોહિલે કુદરતી આપત્તિઓ વિશે પ્રેઝન્ટે
શન રજૂ ર્ક્યુંિ હતું અને કોલેજના વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.
જે.એમ.શાહ આર્ટસ એન્ડો કોમર્સ કોલેજના પ્રિન્સીપપાલશ્રી આઇ.એમ.ભાનાએ
ગુજરાત રાજ્યન આપત્તિ વ્યેવસ્થાયપન, પ્રેસ અકાદમી-ગાંધીનગર અને જિલ્લા
માહિતી કચેરી ભરૂચ ધ્વાદરા આપત્તિ વ્યજવસ્થાતપન વિશે કોલેજના
યુવક-યુવતિઓને માર્ગદર્શન મળી રહે તેવા શુભ આશયથી કુદરતી આપત્તિઓ :
સજાગતા અને સુરક્ષાના ઉપાયો વિશે સેમિનાર યોજવામાં આવ્યો છે જે સરાહનીય
છે. આ સેમિનારના માધ્યજમ ધ્વાસરા જાણકારી મેળવી ગ્રામ્યમ વિસ્તાયર સુધી
સંદેશો પહોંચાડવા ભાર મુક્યોમ હતો.
જે.એમ.શાહ કોલેજના પ્રોફેસરશ્રીએ બી.એમ.વાઘેલાએ જણાવ્યું હતું કે,
કુદરતી આપત્તિઓ વિશે જે ભાથુ પિરસવામાં આવી રહ્યું છે જે તમામ
વિદ્યાર્થીઓએ તમારા ગામના મહોલ્લાઓ, આસપાસના પડોશીઓને સમજણ આપવા સલાહ આપી
હતી.
જે.એમ.શાહ કોલેજના પ્રોફેસરશ્રીએ મયંક શાહે આપત્તિઓ આવે ત્યાઆરે કેવી
રીતે બચવું અને બીજાને કેવી રીતે બચાવવું તેની સમજણ કેળવવી જરૂરી છે. કોઇ
પણ કુદરતી કે માનવસર્જીત દુઃર્ઘટના સર્જાય ત્યાઅરે કોઇને ગભરાવાની જરૂર
નથી પરંતુ સાવચેતી અને સલામતી રાખવી અનિવાર્ય છે.
પ્રારંભમાં નાયબ માહિતી નિયામકશ્રી નિખીલેશ ઉપાધ્યારયે જણાવ્યું હતું
કે, રાજ્યઅ સરકારના આપત્તિ વ્યાવસ્થાહપન સત્તામંડળ ગાંધીનગર, પ્રેસઅકાદમી
ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી-ભરૂચના સંયુક્તમ અને સહયોગથી જિલ્લાના
નાગરિકો, કોલેજના વિદ્યાર્થીઓમાં કુદરતી આપત્તિઓ : સજાગતા અને સુરક્ષાના
ઉપાયો વિશે વિસ્તૃથત જાણકારી મળે તે માટે જિલ્લાના જંબુસર ખાતેથી પ્રારંભ
કરવામાં આવી રહ્યો છે. આવનાર સમયમાં જિલ્લાના તમામ તાલુકા મથકોએ સેમિનાર
યોજી ગ્રામ્યં વિસ્તાહર સુધી જાણકારી પહોંચાડવાનો ઉદ્દેશ છે.
જિલ્લા આપત્તિ વ્યનવસ્થાસપન કેન્દ્ર અને જિલ્લા માહિતી કચેરી ભરૂચ
ધ્વાવરા સાહિત્યતનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના
પ્રોફેસરો, જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓ, માધ્યવમકર્મીઓ અને
વિદ્યાર્થીઓ ઉપસ્થિુત રહ્યા હતા.

ઝનોર ગામનાં બાળકો પોતાનું કૌવત દેખાડયું.
ગ્રામિણ ગરીબ બાળકોને નૃત્યક સંગીત નાટયકલાની આધુનિક તાલીમ.
ગાયત્રી મહિલા મંડળનો નવતર અભિગમ.
ભરૂચઃ
ભરૂચ જિલ્લાના ઝનોર અને આજુબાજુના નવ જેટલાં ગામની બે હાઇસ્કુ્લ અને
પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું વકૃત્વે કૌશલ્ય અને ગીત સંગીત, નૃત્ય્,
નાટયકલા કૌશલ્યરના સંવર્ધન માટે ઝનોર એન.ટી.પી.સી. કંમ્પીનીના ગાયત્રી
મહિલા મંડળના ઉપક્રમે આયોજન થઇ રહ્યું છે. જે પૈકી ઝનોર ગામના ૪૦ જેટલા
બાળકોને દિલ્હી્ની ફીઝા આર્ટ કલા સંસ્થાનના ઉપક્રમે કલાકારોએ દસ દિવસની
તાલીમ આપી હતી જેનું ગઇ કાલે રાત્રે ઉર્જા નગર રંગમંચ ખાતે પ્રસ્તૃ તિકરણ
થયું હતું. જેમાં ઝનોર સરપંચ શ્રી ચીમનભાઇ માછી, આચાર્યશ્રી જગદીશ પટેલ,
શ્રી સત્યેણન્દ્રકસિંહ, એન.ટી.પી.સી.ના મહાપ્રબંધકશ્રી કે.શ્રીધર, શ્રી
રાજગુરૂ, કે.એસ.શર્મા, જી.એસ.કલ્યા ણજી અને મોટી સંખ્યા માં ગ્રામજનો
હાજર રહ્યા હતા.
સામાન્યજ રીતે કોઇ પણ ઔદ્યોગિક એકમ ધ્વાપરા સામાજીક ઉત્તરદાયિત્વસના
ભાગરૂપે પોતાના ક્ષેત્રના ગામડાઓમાં માળખાગત સુવિધા-વિકાસ માટે પોતાનું
યોગદાન અપાતુ હોય છે પરંતું એન.ટી.પી.સી. ઔદ્યોગિક એકમ ઉર્જાનગર ગાયત્રી
મહિલા મંડળ ધ્વાતરા ગ્રામ્યહ ગરીબ બાળકોના 'માનસિક વિકાસ' ના ભાગરૂપે
ઘડતર થઇ રહ્યું છે.
ઝનોર ગામના બાળકોએ ઝાંસીકી રાની નૃત્ય નાટિકા, નૃત્યો , નાટક અને ડાન્સા
રજુ કર્યાં હતા. આ બાળકો એવા હતા કે જેમણે ક્યાસરેય રંગમંચ ઉપર ક્યાારેય
કોઇ ભૂમિકા અદાકરી ન હતી અને ક્યાનરેય ક્યાંજ પણ કોઇ પણ કાર્યક્રમમાં ભાગ
લીધો ન હતો પરંતું દિલ્હીપની નાટયકલા સંસ્થાાએ માત્ર દસ દિવસમાં તૈયાર
ર્ક્યાંક અને પ્રસ્તૃોત ર્ક્યાંિ જે બતાવે છે કે,
ગ્રામીણ ગરીબ પરિવારોનાં બાળકોમાં પડેલી શુસુપ્ત શક્તિતઓને યોગ્યા
પ્રોત્સાિહન અને માર્ગદર્શન મળે તો મોટા શહેરોનાં તેજસ્વીા બાળકોની
બરોબરી કરી શકે અને એ જ ગાયત્રી મહિલા મંડળના અધ્ય્ક્ષા શ્રીમતિ રાધિકા
શ્રીધરે કરી બતાવ્યુંક અને સફળ રહ્યાં. ગ્રામજનોએ બાળકોના કાર્યક્રમને
ભરપુર વખાણ્યોત અને સરાહના કરી હતી. તમામ સ્પફર્ધક બાળકોને
ગામ અગ્રણીઓની હાજરીમાં એન.ટી.સીના મહાપ્રબંધક શ્રી કે.શ્રીધરના હસ્તેમ
પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

નિકોરા જૂથ યોજનાનું ખાતમર્હૂત મંત્રીશ્રી નિતિનભાઇ પટેલના હસ્તેર થશે.
રાજ્યાના પાણી પુરવઠા અને શહેરી વિકાસ મંત્રીશ્રીનો સૂચિત પ્રવાસન કાર્યક્રમ.
ભરૂચઃ
રાજ્ય ના પાણી પુરવઠા, જળસંપત્તિ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ
વિભાગના મંત્રીશ્રી નિતિનભાઇ પટેલ તા.૨૯/૬/૨૦૧૨ ના રોજ ભરૂચ ખાતે યોજાનાર
વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિિત રહેશે.
તા.૨૯/૬/૨૦૧૨ ના રોજ સવારે ૯:૩૦ થી ૧૩:૧૫ સુધી સંતોષી ન.વ.પ્રાથમિક શાળા
૪૨/૪૫, વેજલપુર પ્રાથમિક શાળા ૧૫, ૧૭, ૨૯ તેમજ પોલીસ હેડક્વા્ર્ટર
પ્રાથમિક શાળા નં.-૪૩/૪૪ ખાતે શહેરી શાળા પ્રવેશોત્સાવ કાર્યક્રમમાં
ઉપસ્થિ૧ત રહેશે જયારે સાંજના ૫:૦૦ કલાકે નિકોરા જૂથ યોજનાનું ખાતમર્હૂત
મલ્ટીશપ્લે ક્ષની સામે ઝાડેશ્વર ખાતે મંત્રીશ્રી હાજર રહેશે.

ઇન્દિશરા ગાંધી વૃધ્ધષ સહાય અને વય વંદના યોજના હેઠળના લાભાર્થીઓ નોંધે.
ભરૂચઃ
ઇન્દિ રા ગાંધી વૃધ્ધષ સહાય અને વય વંદના યોજના હેઠળ લાભાર્થીની વય
મર્યાદા ૬૫ વર્ષથી ઘટાડીને ૬૦ વર્ષ કરવામાં આવેલ છે. જેથી ૬૦ વર્ષની વય
ધરાવતા હોય અને બીપીએલ હેઠળ નોંધાયેલ હોય તેવા (ગ્રામ્યં વિસ્તાધરમાં ૦
થી ૧૬ નો સ્કોારવાળા) ઇસમોને આ યોજના હેઠળ રૂા.૪૦૦/- સહાય મળવા પાત્ર
થશે.
હાલમાં નિરાધાર વૃધ્ધ સહાય યોજના લાભ મેળવનાર બીપીએલ હેઠળ લાભ મેળવનાર
૮૦ કે તેથી વધુ વય ધરાવનારને રૂા.૪૦૦/- ઉપરાંત વધુ ૩૦૦/- સહાય મળી કુલ
રૂા.૭૦૦/- સહાય મળવા પાત્ર થશે તેમ નિવાસી અધિક કલેક્ટવર ભરૂચની એક
યાદીમાં જણાવ્યુંએ છે.

ડાંગના ૬૬૭ જેટલા માજી રાજવીઓ, નાયકો અને ભાઉબંધોના સાલિયાણામાં રપ ટકા વધારો કરતા મુખ્યમંત્રીશ્રી

ડાંગના ૬૬૭ જેટલા માજી રાજવીઓ, નાયકો અને ભાઉબંધોના સાલિયાણામાં રપ ટકા
વધારો કરતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ડાંગ જિલ્લાના માજી રાજવીઓ, નાયકો તથા
ભાઉબંધોને ચૂકવવામાં આવતા રાજકીય પેન્શન (સાલીયાણા)માં તા.૧ લી
એપિ્રલ-ર૦૧ર થી રપ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારના પ્રવકતા આરોગ્ય મંત્રીશ્રી જયનારાયણ વ્યાસ અને નાણાં
રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલે આ સ્તુત્ય નિર્ણયની ભૂમિકા આપી હતી.
પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે, બહુધા વનવાસી ક્ષેત્ર ડાંગ જિલ્લાના
માજી રાજવીઓ, નાયકો અને ભાઉબંધો પાસેથી તેઓના આધિપત્ય હેઠળની જંગલોની
જમીન-જાગીર અને જંગલ વિસ્તારના ભાગરૂપે તેમના મૂળભૂત હક્કો અને વિશેષ
અધિકારોના બદલામાં રાજકીય પેન્શન વાર્ષિક, કાયમી અને વારસાગત ધોરણે સને
૧૯પ૪થી આપવામાં આવે છે.
રાજ્ય સરકારે આ પેન્શનમાં તા.૧.૪.ર૦૧ર થી રપ ટકાના વધારો કરવાનો નિર્ણય
લીધો છે અને તેનો લાભ ડાંગના પાંચ રાજવીઓ, ૯ નાયકો અને ૬પ૩ ભાઉબંધોને
પ્રાપ્ત થશે તેમ પણ મંત્રીશ્રીઓએ જણાવ્યું હતું.
આદિજાતિ-વનબંધુઓના લોકોત્સવ હોળીના પર્વ અવસરે, દર વર્ષે ડાંગ જિલ્લામાં
યોજાતા પરંપરાગત ડાંગ દરબારમાં આ રાજવીઓનું રાજ્ય સરકાર સન્માન કરીને
તેમને પોલીટીકલ પેન્શન (સાલીયાણાં) ની રકમ એનાયત કરે છે, એમ પ્રવકતા
મંત્રીશ્રીઓએ જણાવ્યું હતું.

ચાર સનદી અધિકારીઓની બદલી
ગાંધીનગર,
રાજ્ય સરકારે ચાર સનદી અધિકારીશ્રીઓની બદલી કરી છે. જેમાં ગુજરાત રાજ્ય
માર્ગ-વાહન વ્યવહાર નિગમના વાઇસ ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર શ્રી રાજ
ગોપાલને બદલીને ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.ના મેનેજીંગ ડિરેકટર તરીકે
વડોદરા મૂકવામાં આવ્યા છે. જ્યારે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.ના
મેનેજીંગ ડિરેકટર
શ્રી મુકેશ પુરીને બદલી ગુજરાત રાજ્ય માર્ગ-વાહન વ્યવહાર નિગમના વાઇસ
ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર તરીકે કરવામાં આવી છે.
આ ઉપરાંત કુટિર અને ગ્રામોઘોગ કમિશનર શ્રી પી. એલ. દરબારની બદલી કમિશનર
ઓફ ફીશરીઝ તરીકે કરવામાં આવી છે. તેમજ કુટિર અને ગ્રામોઘોગ સચિવ શ્રી એ.
એમ. સોલંકીની જગ્યા બદલીને કુટિર અને ગ્રામોઘોગ કમિશનર અને કુટિર અને
ગ્રામોઘોગ સચિવની કરવામાં આવી છે.
આ સિવાય સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ પબ્લીક એડમિનીસ્ટ્રેશન-સ્પીપાના
ડેપ્યુટી ડાયરેકટર જનરલ શ્રી પી. પી. હર્ષેની બદલી મનોરંજન કર કમિશનર
તરીકે ગાંધીનગર ખાતે કરવામાં આવી છે.

મહેસૂલ વિભાગ દ્વારા પલાસર ગામની અલગ રેવન્યુ વિલેજ તરીકેની માન્યતા રદ
ગાંધીનગર,
રાજયના મહેસૂલ વિભાગ દ્વારા પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ધિણોજ ગામની
અમુક જમીનો પલાસર ગામમાં ભેળવી પલાસર અલગ રેવન્યુ વિલેજ જાહેર કરવામાં
આવેલ તે ઠરાવ આથી રદ કરવામાં આવે છે. તેમજ રાજય સરકારના હુકમની તારીખથી
અમલમાં આવે તે રીતે પાટણના ધિણોજ ગામની જાહેરનામાની અનુસૂચિમાં જણાવેલ
જમીનો ધિણોજ ગામના રકબામાંથી કમી કરાશે અને તે જમીનોનો મોજે પલાસર ગામના
રકબામાં સમાવેશ કરવામાં આવશે તેમ ઠરાવમાં જણાવાયું છે.

રાજય સરકારના સધન પ્રયાસોથી પાકિસ્તાન દ્વારા મુકત થયેલ ગુજરાતના ૩૧૫
માછીમારોનું માદરે વતન આગમન
ગાંધીનગર,
રાજય સરકારના સધન પ્રયાસોથી ગુજરાતના ૩૧૫ માછીમારોને પાકિસ્તાન દ્વારા
તા. ૨૮ મી જૂનના રોજ મુકત કરવામાં આવશે. આ ૩૧૫ માછીમારોને પંજાબના વાધા
બોર્ડર પર સ્વીકારવા માટે મત્સ્યોઘોગ ખાતાના અધિકારીઓની ટીમ વાધા બોર્ડર
પંજાબ ખાતેથી ગુજરાત ખાતે લાવવા માટે રવાના થયેલ છે. આ માછીમારોને ગુજરાત
ખાતે લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રેલ્વે મારફત અલગથી ખાસ આરક્ષણ
કરાયેલ રેલ્વે બોગીની વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓ વેરાવળ સુધી સુરક્ષિત
રીતે પહોંચી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે.
મત્સ્યોઘોગ કમિશનરની કચેરીની યાદીમાં જણાવ્યા મુજબ રાજ્ય સરકાર તરફથી
દરેક માછીમારોની વિગતો ભારત સરકારશ્રીના વિદેશ મંત્રાલય મારફતે અને
પાકિસ્તાન સ્થિત ભારત કન્સુલેટ મારફત પત્ર વ્યવહાર કરી તેઓની ઓળખ સ્થાપિત
કરવામાં આવે છે. આ પ્રક્રિયા કન્સુલર અક્સેસ તરીકે ઓળખાય છે. આ પ્રક્રિયા
પૂર્ણ થયા બાદ માછીમારો મુક્ત થઇ શકે તેવી વ્યવસ્થા છે.
માછીમારોને મુક્ત કરવાની ભારત અને પાકિસ્તાન બન્ને પડોશી દેશો વચ્ચેની આ
રાજદ્વારી બાબત સંદર્ભે રાજ્ય સરકાર તરફથી ભારત સરકારશ્રી સમક્ષ વારંવાર
રજૂઆતો કરવામાં આવે છે. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને
મત્સ્યોઘોગમંત્રી શ્રી દિલીપભાઇ સંધાણી દ્વારા ભારત સરકારનાં સંબંધિત
મંત્રીશ્રીઓને ૧ર૪ વખત રજૂઆતો કરવામાં આવેલ છે. તાજેતરમાં મત્સ્યોઘોગ
મંત્રી શ્રી દિલીપભાઇ સંધાણી તરફથી તા. ર૦-૪-ર૦૧રના રોજ કેન્દ્રના
કૃષિમંત્રીશ્રી અને વિદેશમંત્રીશ્રીને માછીમારો તથા બોટોને મુક્ત કરાવવા
માટે રજૂઆત કરવામાં આવી છે. રાજ્ય સરકારના પ્રયત્નોને કારણે પાકિસ્તાન
ખાતેથી વર્ષ ર૦૦૧-ર૦૦રથી આજ દિન સુધી કુલ ૩૯૬૯ ભારતીય માછીમારોને મુક્ત
કરાવી શકાયા છે અને પોતાના માદરે વતનમાં આવેલ છે. ૩૧પ માછીમારો માદરે વતન
ગુજરાતમાં પાછા ફરશે તેવા સમાચારથી ખુશીનો માહોલ જોવા મળેલ છે. હજી પણ
બાકી રહેલ માછીમારોને મુક્ત કરાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સધન પ્રયત્નો
ચાલી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે માછીમારોના કુટુંબના વડાની ધરપકડ થવાને કારણે
પકડાયેલ માછીમારોનું કુટુંબ નિરાધાર બની જાય છે. તથા માછીમારોના કુટુંબને
રોજીરોટીનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આવા સંજોગોને ધ્યાને લઇને રાજ્ય
સરકારશ્રી દ્વારા માછીમારના કુટુંબજનોને આર્થિક દૈનિક સહાય રૂા. પ૦/-
માછીમાર જે તારીખે પકડાય તે તારીખથી તે જેલમાંથી છુટીને પરત આવે તે તારીખ
સુધી ચુકવવામાં આવે છે. વર્ષ ર૦૦૪-ર૦૦પથી વર્ષ ર૦૧ર-ર૦૧૩ સુધીમાં કુલ
૪.ર૮ કરોડની આર્થિક સહાય ચૂકવવામાં આવેલ છે.

પ્રવાસન રાજયમંત્રી અને સંસદિય સચિવ આજે શહેરી કન્યા કેળવણી મહોત્સવનો શુભારંભ કરાવશે

વડોદરા
પ્રવાસન રાજય મંત્રીશ્રી જિતુભાઈ સુખડિયા તથા સંસદિય સચિવશ્રી યોગેશભાઈ
પટેલ, સાંસદશ્રી, ધારાસભ્યશ્રી તેમજ નિગમ અધ્યક્ષો, આઈએએસ અને આઈપીએસ
અધિકારીઓની સાથે આવતીકાલ ગુરુવાર તા. ૨૮/૬/૨૦૧૨થી ત્રણ દિવસના નગર
પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓના શહેરી કન્યા કેળવણી
મહોત્સવનો શુભારંભ કરાવશે. મહોત્સવના બીજા દિવસે, શુક્રવારે ગૃહ રાજય
મંત્રીશ્રી પ્રફુલભાઈ પટેલ શહેરની બે પ્રાથમિક શાળાઓના કન્યા કેળવણી
મહોત્સવમાં ભાગ લેશે.
પ્રવાસન રાજય મંત્રીશ્રી જિતુભાઈ સુખડિયા ગુરુવારે એકતાનગર ન્યુસમા રોડ
ખાતે શ્રી રંગઅવધૂત પ્રાથમિક શાળા અને ચાણકય પ્રાથમિક શાળામાં અને સંસદિય
સચિવશ્રી યોગેશભાઈ પટેલ દંતેશ્વર ખાતે ભક્તકવિ નરસિંહ મહેતા પ્રાથમિક
શાળા અને રેલવે કોલોનીની કવિ કાલીદાસ પ્રાથમિક શાળામાં નવો પ્રવેશ
મેળવનારા ભૂલકાંઓને સવારના ૯.૦૦ કલાકે સત્કારશે. જયારે સાંસદશ્રી
બાળકૃષ્ણ શુકલા નવાપુરાની ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળા ખાતે, વુડા
અધ્યક્ષશ્રી નારણભાઈ પટેલ નિઝામપુરા અતિથિગૃહ પાસે મહર્ષિ અરવિંદ
પ્રાથમિક શાળા ખાતે, ધારાસભ્યશ્રી ભૂપેન્દ્રભાઈ લાખાવાળા, છીપવાડ સ્થિત
નર્મદાબનેને ખુશાલચંદ્ર પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને સાક્ષરતા
પ્રોત્સાહક આ અભિયાન શરૂ કરાવશે. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનરશ્રી
અશ્વિનીકુમાર, શહેર પોલીસ કમિશનર શ્રી સતીષ શર્મા, નાયબ પોલીસ કમિશનરશ્રી
સતીષ ત્રિવેદી, અધિક પોલીસ કમિશનરશ્રી ડી.આર.પટેલ, પોલીસ તાલીમ શાળાના
આાર્યશ્રી આઈ.એમ.દેસાઈ, નાયબ પોલીસ કમિશનરશ્રી પી.એન.પટેલ, બી.આર.પાંડોર,
વીજ કંપનીની સલામતી નિયામકશ્રી વી.જે.ગૌતમ અને નાયબ મ્યુનિસિપલ
કમિશનરશ્રી આર.કે.સુગુર શહેરની પ્રાથમિક શાળાઓમાં બાળ ધનના વિઘાપ્રારંભને
વધાવશે.

આદિજાતિ ગામડાના સખીમંડળની આદિજાતિ બહેનોની મર્દાના સાહસિકતા - પુરુષોને
ફાવે તેવા ફરાસખાનાના ધંધામાં મેળવી છે સફળતા
વડોદરા
મિશન મંગલમ્‍ હેઠળની સખી મંડળની વ્યવસ્થાથી નારીશકિતની વ્યવસ્થાપન કુશળતા
અને છુપી વ્યવસાયિક ક્ષમતાઓ ઉજાગર થઈ રહી છે. આદિજાતિ બહુલ છોટાઉદેપૂર
તાલુકાના લીંબાણી ગામના જય સ્વામિનારાયણ સખી મંડળની સદસ્યા તમામ બહેનો
ગરીબી રેખા હેઠળ જીવતા આદિજાતિ પરિવારોની છે. આ દશમાંથી માત્ર ચાર બહેનો
ખપજોગું ભણેલી છે. તેમ છતાં, આ બહેનોએ બહુધા પુરુષોજને જ ફાવે તેવા
ફરાસખાનાના ધંધામાં સફળતા મેળવી છે. આદિજાતિ ગામડાંના સખી મંડળની આદિજાતિ
બહેનોની આ મર્દાના સાહસિકતા તરફ સહુનું ધ્યાન ખેંચાયું છે.
સખી મંડળની આ બહેનો નિયમિતપણે સભ્યદીઠ રૂા. ૩૦ પ્રમાપણે મહિને રૂા.
૩૦૦ની બચત કરે છે. બચત કરવામાં નિયમિતતાના ઈનામના રૂપમાં તેમના સખીમંડળને
મૂડીના રૂપમાં રૂા. ૧૦ હજારનું રિવોલ્વિંગ ફંડ મળ્યું છે. આ બચત
ભંડોળમાંથી બહેનોએ લગ્ન/મરણ જેવા સામાજિક પ્રસંગોએ જરૂરીયાત પ્રમાણે રૂા.
૩૦૦૦/- કે રૂા. ૧૫૦૦/- નું ધિરાણ મેળવીને પ્રસંગો પાર પાડયા છે. જો કે
હિમતવાળી આ બહેનોને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની ઝોઝ શાખાએ ફરાસખાનાનો ધંધો
શરૂ કરવા રૂા. ૨ લાખનું ધિરાણ આપ્યું છે અને તેમાં રૂા. ૧ લાખની સરકારી
સબસીડીની રકમ ઉમેરીને મંડળે રૂા. ૩ લાખની મૂડીથી ફરાસખાનાના ધંધા માટે
જરૂરી માંડવો, તપેલાં, ડકોરેશન, ખુરશી, માઇક, લાઈટસેટ જેવી સંપૂર્ણ સાધન
સામગ્રી વસાવી છે.
ખાસ વાત એ બની છે કે સખીમંડળની મહિલા સદસ્યાઓના ધરવાળાઓ ફરાસખાનાના
ધંધામાં તેમના સહયોગી બન્યા છે. આ લોકો આસપાસના ગામોમાંથી ઑર્ડસ મેળવવા,
ભાવની વાટાધાટો કરવી, સાધન સામગ્રી લાવવા, લઈ જવા અને ગોઠવવા માટે વાહન
અને મજૂરીની વ્યવસ્થા કરવી જેવા પુરૂષોચિત કામો આ લોકોએ ઉપાડી લીધાં છે.
સાથી હાથ બઢાનાની આ ભાવનાને કારણે સખીમંડળ માટે અધરો ગણાય તેવો ધંધો સરળ
બન્યો છે.
હાલમાં મંડળે ધિરાણની રૂા. ૨ લાખની રકમમમાંથી રૂા. 1 લાખ તો પરત ચૂકવી
દીધાં છે. આગામી મોસમના વેપારમાંથી સંપૂર્ણ ધિરાણ પરત ચુકવી દઈને, નવા
મળનારા ધિરાણમાંથી નવી ડેકોરેશન આઈટમ્સ વસાવવા તેમજ વાસણ, ખુરશી સેટ,
મંડપ, ઈત્યાદિના બે સેટ બનાવવાનું આયોજન છે જેથી એક જ દિવસે એકથી વધુ
ઑડર્સ પૂરાં કરી શકાય. જિલ્લા ધટક દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકનમાં
લીંબાણીના સખીમંડળનું કામ ધણું જ સરાહનીય ગણવામાં આવ્યું છે. મિશન
મંગલમ્‍ યોજના અને સખીમંડળના માધ્યમથી લીંબાણીની આદિજાતિ મહિલાઓએ
વ્યવસાયિક સાહસિકતા, હિંમત અને ધગશની સાફલ્યગાથા કંડારી છે.

સખી મંડળના પ્રતાપે જય માતાજી સ્વસહાય જૂથની બહેનો ખેતી કરતી થઇ
વડોદરા ૨૭
ગ્રામીણ મહિલાઓના નસીબમાં મોટેભાગે ખેતરમાં મજૂર તરીકે પરસેવો પાડવાનું જ
લખાયેલું હોય છે. પરંતુ મિશન મંગલમ્‍ યોજના હેઠળ નારીશક્તિના સશક્તિકરણ
માટેની સચોટ વ્યૂહરચના સમાન સખી મંડળની રચનાના પ્રતાપે વાધોડિયા તાલુકાના
વ્યારા ગામની ગરીબી રેખા હેઠળના પરિવારોની બહેનો આજે જમીનો ગીરવે રાખીને
ખેતી કરતી થઇ છે.
આર્થિક પછાત એવા વ્યારા ગામમાં રોજીરોટી કમાવવાની સાધનસુવિધાનો અભાવ છે.
મહિલાઓના નસીબમાં બહુધા ખેતમજૂરી લખાયેલી છે. એવી આ શ્રમિક બહેનોએ મિશન
મંગલમ્‍ યોજના હેઠળ જય માતાજી સ્વસહાય જૂથની રચના કરી છે. બેન્ક ઓફ
બરોડાના ખાતામાં દર મહિને સદસ્ય દીઠ રૂપિયા ૩૦/-ની બચત જમા કરાવવાની આ
મંડળની નિયમિતતા અને ધગશને અનુલક્ષીને છ મહિના પછી થયેલા રેટિંગ અનુસાર
બચત સામે મંડળને રૂપિયા ૧૦ હજારનું રિવોલ્વિંગ ભંડોળ સરકારે ફાળવ્યું છે.
તે પછી મિશન મંગલમ્‍ યોજનાની પ્રોત્સાહક જોગવાઇઓ હેઠળ રૂપિયા ૬૩,૨૦૦/-ની
મળેલી કેશક્રેડિટથી કાર્યકારી મૂડી સુલભ બની છે. હવે આ બહેનોએ ભેગા થઇને
આ મૂડીમાંથી જમીન ગીરવે લેવાનું અને સાથે મળીને ખેતી કરવાનું શરૂ કર્યું
છે. તેની આવક તેમના જીવન ગુજારાનું સ્રોત બની છે. મિશન મંગલમ્થીર ખેતમજૂર
બહેનો ખેડૂત બનવાના માર્ગે સંચરી છે.

પોસ્ટલ ટ્રેઈનિંગ સેન્ટરની સુવર્ણ જયંતી
વડોદરા
દેશની પ્રતિષ્ઠિત તાલીમ સંસ્થાઓમાં જેની ગણના થાય છે તેવા શહેરના પોસ્ટલ
ટ્રેઈનિંગ સેન્ટરે પ્રશિક્ષણ સેવાના ૫૦ વર્ષ પૂર્ણ કર્યા છે. તે નિમિત્તે
સુવર્ણ જયંતીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. તા ૧લી જુલાઈ, ૨૦૧૨ના
રોજ પીટીસી, વડોદરાના પદમિની સભાગૃહ ખાતે સવારના ૧૧.૦૦ કલાકે યોજવામાં
આવેલા કાર્યક્રમમાં પોસ્ટલ સર્વિસીસ બોર્ડ, નવી દિલ્હીના સદસ્ય (માનવ
સંપદા) શ્રી કમલેશ્વર પ્રસાદ વિશેષ આવરણના વિમોચન દ્વારા સુવર્ણ જયંતી
ઉજવણીનો શુભારંભ કરાવશે. આ પ્રસંગે ગુજરાત સરકારના ચીફ પોસ્ટમાસ્ટર
જનરલશ્રી આશુતોષ ત્રિપાઠી તેમજ પીટીસીના પ્રશિક્ષણકારો, તાલીમાર્થીઓ અને
કર્મચારી સમુદાય ઉપસ્થિત રહેશે.

અતિ ગરીબ ગ્રામીણોની શ્રમયોગી તરીકે પસંદગી કરાશે
વડોદરા
વડોદરા જિલ્લામાં ગામ દીઠ અતિ ગરીબ શ્રમયોગી લાભાર્થીઓની યાદી તૈયાર
કરવામાં આવશે. અને યાદીની ચકાસણી કરી તા. ૨૫થી ૩૦ જૂન દરમિયાન યોજાનાર
ગ્રામ સભાઓમાં પુનઃ બહાલી અપાશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વડોદરા
દ્વારા ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની હસ્તકની મિશન મંગલમ્‍ યોજના હેઠળ
૧૦૦૦ સુધીની વસતી ધરાવતા ગામોમાં ૦૫ શ્રમયોગીઓ અને ૧૦૦૦થી વધુ વસતી
ધરાવતા ગામોમાં ૧૦ શ્રમયોગી પસંદગી કરવાની સરકારી સૂચના અન્વયે ગામદીઠ
અતિ ગરીબ શ્રમયોગી લાભાર્થી તરીકે જાહેર કરવા માટે ગ્રામ કક્ષાએ શ્રમયોગી
સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિમાં સરપંચ, તલાટી કમ મંત્રી તથા અન્ય
ત્રણ સભ્યો દ્વારા સૂચવેલ શ્રમયોગીની યાદી ચકાસણી કરી તા. ૨૫થી ૩૦ જૂન
દરમિયાન યોજાનાર ગ્રામ સભાઓમાં પુનઃબહાલી તથા છુટી ગયેલ ખરેખર શ્રમયોગી
પરિવારોનો યાદીમાં સમાવેશ કરવાની છે. અને સંબંધિત તાલુકા પંચાયતના
સુધારેલી યાદી મોકલી આપવા કર્મચારી, પદાધિકારી, શ્રમયોગી પરિવારો તથા
સર્વે ગ્રામજનોને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. તેમ જિલ્લા
ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.

પેટમાં કાચની બોટલ ખૂંપાવી દેનારા મૃતક કાંતિભાઈના વાલીવારસો સંપર્ક કરે
વડોદરા
કાંતિભાઈ નામક અંદાજે ૩૫ વર્ષની ઉંમરના પુરુષે નશાની હાલતમાં તા.
૧૧/૦૫/૧૨ના રોજ છાણી જકાતનાકા પાસેના ગજાનંદ ચોક ખાતે બરફની લારીમાંથી
કાચની બોટલ ઉઠાવીને પોતાના પેટમાં ખૂંપાવી દીધી હતી. ઈજાગ્રસ્ત
કાંતિભાઈનું તા. ૧૨/૦૫ના રોજ સારવાર દરમિયાન એસએસજી હોસ્પિટલમાં મરણ થયું
હતું. આ શ્યામ વર્ણના મૃતકના વાલીવારસોને સત્વરે ફતેગંજ પોલીસ મથકનો
સંપર્ક કરવા જણાવાયું છે.

પંડયા બ્રીજની ફૂટપાથ પર અજાણ્યા પુરુષનું મરણ
વડોદરા
ફતેગંજ પોલીસ મથક હેઠળના પંડયા બિ્રજની ફૂટપાથ પર તા. ૧૯/૦૬ના રોજ અંદાજે
૪૦થી વધુ વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષનું કુદરતી મરણ થયું છે. મૃતકે શરીર
પર લાલ ચોકડીવાળુ ખમીસ અને આછા ક્રીમ કલરનું પેન્ટ પહેર્યાં છે. તેના
વાલીવારસાસને સત્વરે ફતેગંજ પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.


ગ્રામ વિકાસના આયોજનમાં જિલ્લા પંચાયત ભવન ઉપયોગી નીવડશે- પંચાયત મંત્રી
નરોત્તમભાઇ પટેલ
આણંદ જિલ્લા પંચાયત નવનિર્માણ પામનાર ભવનનો ભૂમિપૂજન સમારંભ યોજાયો
આણંદ ખાતે બોરસદ ચોકડી પાસે રાજયના પંચાયત વિભાગ દ્રારા રૂા.૧૪ કરોડના
ખર્ચે નિર્માણ પામનાર આણંદ જિલ્લા પંચાયતના નવીન ભવનનું પંચાયત,
ગ્રામ-ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ અન્ન અને નાગરિક પૂરવઠો તથા ગ્રાહકોની
બાબતોના વિભાગના મંત્રી નરોત્તમભાઇ પટેલે શાસ્ત્રોકત વિધિથી ભૂમિપૂજન
કર્યું હતું.
પ્રાંસગિક ઉદ્બોેધનમાં આણંદ જિલ્લાને સૌથી વિકસીત, સંસ્કારી અને ખમીરવંતો
જિલ્લા તથા લોહપુરૂષ સરદાર પટેલ તથા ભાઇકાકાની પવિત્ર ભૂમિ ગણાવી મંત્રી
નરોત્તમ પટેલે આ જિલ્લાના ગ્રામીણ ક્ષેત્રના વિકાસના આયોજન કરવામાં આ
જિલ્લા પંચાયત ભવન ખૂબ જ ઉપયોગી બની રહેશે તેમ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીના વડપણ હેઠળ આર્થિક વિકાસમાં અને ઔઘોગિક ક્ષેત્રમાં
ગુજરાત અગ્રેસર બન્યું છે. ઉર્જા શકિતથી ગ્રામીણ વિકાસને વેગ મળ્યો છે,
જ્ઞાન શકિત થકી ગુજરાતમાં વિકાસનો દશકો આલેખાયો છે તેનો ઉલ્લેખ કરતાં
મંત્રી નરોત્તમ પટેલે ઉમેર્યુ હતું કે ગુજરાત રાજય છેલ્લા દશ વર્ષમાં
અનેકવિધ ક્ષેત્રોમાં વિકાસની અગિ્રમ હરોળમાં રહયું છે. સિંચાઇ સુવિધાથી
સુકાભઠ્ઠ વિસ્તારોને નવપલ્લવિત કર્યા છે. કૃષિ મહોત્સવ થકી કૃષિક્ષેત્રની
આવક વધીને રૂા. ૯૬ હજાર કરોડના આંકને આંબી ગઇ છે.
આ પ્ર્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અંબાલાલ રોહિતે જણાવ્યું
હતું કે વર્તમાન સરકારે ગુજરાત રાજયના વિકાસને ગતિ આપી છે તેની પ્રતીતિ
આણંદ જિલ્લા પંચાયતના નવીન ભવનના નિમાંણ કાર્યથી થઇ રહી છે.
આ સમારંભમાં જિલ્લા પંચાયતના પ્રમુખ જશવંતસિંહ સોલંકીએ પ્રાસંગિક
ઉદ્બોલધનમાં જણાવ્યું હતું કે ૧૯૯૭ માં ખેડા જિલ્લામાંથી વિભાજન થઇને
નવરચિત આણંદ જિલ્લાનું જિલ્લા પંચાયતનું આ નવું ભવન રૂા. ૧૪ કરોડના માતબર
ખર્ચે નિર્માણ પામશે તેનો આનંદ વ્યકત કરતાં એક વર્ષમાં જ આ ભવનનું
બાંધકામ પૂર્ણ થશે તેમ જણાવ્યું હતું.
પ્રારંભમાં જિલ્લા વિકાસ અધિકારી કે. કે. નિરાલાએ સ્વાગત પ્રવચનમાં
જણાવ્યું હતું કે ૧૯૯૭માં આણંદ જિલ્લાના અલગ અસ્તિત્વ બાદ જિલ્લા
પંચાયતનું અલાયદું ભવન રૂા. ૧૪ કરોડના ખર્ચે નિર્માણ પામશે. સુવિધાપૂર્ણ
આ ભવનમાં જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓ એક જ સ્થળે બેસશે જેનાથી જિલ્લા
પંચાયતના અધિકારી/કર્મચારીઓના કાર્યક્ષમતામાં વધારો થશે.
અંતમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી જાનીએ કર્યુ હતું.
આ સમારંભમાં ધારાસભ્ય શ્રીમતી જયોત્સનાબેન પટેલ, પૂર્વ સાંસદ દિપકભાઇ
પટેલ, પૂર્વ મંત્રી દિલીપભાઇ પટેલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી
નયનાબેન સોલંકી, આણંદ, અને તારાપુર તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, અગ્રણીઓ
સર્વશ્રી રાજેશભાઇ પટેલ, મહેશભાઇ પટેલ, કનકસિંહ વાધેલા, નિલેશભાઇ પટેલ,
રમણભાઇ સોલંકી, દિપકભાઇ પટેલ સહિત જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતોના
સભ્યો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહયા હતા.

નિર્મળ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત બોરિયાવી નગરપાલિકામાં નોડલ
અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી
નિર્મળ ગુજરાત કાર્યક્રમના સુચારૂ અમલ થાય અને નગરપાલિકાની કામગીરી વધુ
સુદ્રઢ બને તે અર્થે રાજ્ય સરકાર તરફથી બોરિયાવી નગરપાલિકા માટે નિમાયેલ
નોડલ અધિકારી અને માહિતી અને પ્રસારણ વિભાગના ઉપસચિવ શ્રી મનિષ શાહે
બોરિયાવી નગરપાલિકા વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જાહેર માર્ગો,
બસ સ્ટેન્ડ વગેરે વિસ્તારની સ્થળ મુલાકાત લીધી હતી.
ઉપસચિવશ્રી શ્રી મનિષ શાહે બોરિયાવી નગરમાં કાર્યરત પેન્શનર મંડળ તથા
સિનીયર સિટીઝનના સભ્યો તથા નગરજનો સાથે વાર્તાલાપ કરી નગરપાલિકાના વિકાસ
તથા સ્વચ્છતાની જાળવણીના કાર્યોમાં રસ દાખવવા અપીલ કરી હતી તથા નગરજનોને
પીવાનું પાણી પૂરતા પ્રેશરથી મળી રહે તેવું તાત્કાલિક આયોજન ધડી કાઢવા
નગરપાલિકા તંત્રને સૂચના આપી હતી.
ઉપસચિવશ્રીએ બોરિયાવી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી મગીબેન બારીયા સહિત
સભ્યો સાથે બેઠક યોજી નિર્મળ ગુજરાત કાર્યક્રમમાં વધુમાં વધુ લોકભાગીદારી
જોતરાય અને નગરની સુંદરતા અને સ્વચ્છતાની જાળવણી માટે લોકજાગૃતિ ઉભી થાય
તેવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે બોરિયાવી નગરપાલિકાના ચીફ ઓફિસર કે. ટી. ઠાકુર તથા સ્ટાફ
ઉપસ્થિત રહયા હતા.
ઉલ્લેખનીય છે કે બોરિયાવી નગરપાલિકામાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રીશ્રીની
શહેરી વિકાસ યોજના તથા નિર્મળ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત કુલ મળી રૂા. ૩
કરોડના જુદા જુદા ૬૪ વિકાસકામો હાથ ધરવામાં આવેલ છે જેમાં ધનકચરાનો
નિકાલ, વરસાદી પાણીનો નિકાલ, તળાવ બ્યુટીફિકેશન, ટ્રાફિક સર્કલ, શહેરને
જોડતા આંતરિક રસ્તાઓ તથા ઐતિહાસિક સ્મારકની જાળવણી વગેરે કામોનો સમાવેશ
થાય છે.

આરોગ્ય મંત્રીશ્રીના હસ્તે તારાપુર ખાતે નવા બ્લડ સ્ટોરેજનું ઉદધાટન થશે
રેફરેલ હોસ્પીટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર તારાપુર ખાતે સગર્ભા માતાઓને
લોહીની ઉણપ પ્રસુતિ પહેલા, પ્રસુતિ દરમ્યાન અને પ્રસુતિ પછી અને
ઇમરજન્સી સુવાવડ દરમ્યાન થતા કોમ્પીકેશનને પહùÇí વળવા તથા માતા મૃત્યુ દર
અને બાળ મૃત્યુ દર ધટાડવાના આશયથી રાજ્ય સરકારશ્રીએ બ્લડ સ્ટોરેજ સેન્ટર
સ્થાપ્યુ છે. જેમાં એચ.ડી.એફ.સી. બેન્ક અમદાવાદ દ્વારા જરૂરી સાધનો અને
મશીનો પુરા પાડવામાં આવેલ છે. રાજ્યના આરોગ્ય અને પરીવાર મંત્રીશ્રી
જયનારાયણ વ્યાસના હસ્તે તા.૨૮/૬/૨૦૧૨ના રોજ ૧૧ વાગે આ બ્લડ સ્ટોરેજ
સેન્ટર નું ઉદધાટન થશે.

આણંદ ખાતે નશાબંધી ખાતા દ્વારા આંતરરાષ્ટ્રિય ડ્રગ્સ એબ્યુઝડ ડે ઉજવાયો
આણંદ જિલ્લા નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી તથા યુવા વિકાસ સંગઠન
સંચાલિત પૂ. રવિશંકર મહારાજ વ્યસનમુક્તિ સંસ્કાર કેન્દ્રના સંયુક્ત
ઉપક્રમે ૨૬ મી જૂન આંતરરાષ્ટ્રિય નશીલા દ્રવ્યો વિરોધી દિવસની ઉજવણીના
ભાગરૂપે પાયોનિયર હાઇસ્કૂલ-આણંદ ખાતે વ્યસન મુક્તિ જાગૃતિ કાર્યક્રમનું
આયોજન કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમમાં જિલ્લા નશાબંધી અધિક્ષક સિસોદિયાએ જણાવ્યું હતું કે ભારત
દેશમાં ગુજરાત એ એક માત્ર નશાબંધી નીતિને વરેલું રાજ્ય છે. ગુજરાત
સરકારના નશાબંધી ખાતા દ્વારા નશાબંધીના પાલન માટે વિવિધ સંસ્થાઓના
સહયોગથી સામાજિક જાગૃતિના પ્રયાસો કરવામાં આવે છે. ચરોતર પ્રદેશ
એન.આર.આઇ.ના પ્રદેશ તરીકે જાણીતો છે તેમ છતાં અહીં નશાબંધીના પાલન માટે
લોકો જાગૃત છે.
આ પ્રસંગે પૂ.રવિશંકર મહારાજ વ્યસનમુકિત સંસ્કાર કેન્દ્રના પ્રમુખ
નિલેશભાઇ પટેલે આંતર રાષ્ટ્રિય ડ્રગ્સ એબ્યુઝડ ડેની ઉજવણીનું મહત્વ
સમજાવતાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં
નશાબંધીનું ચૂસ્તપણે પાલન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સધન પ્રયાસો
કરવામાં આવે છે. નશાબંધી ખાતુ ઉપરાંત અનેક સેવાભાવી-સ્વૈછિક સંસ્થાઓ પણ
સમાજમાં નશાબંધીના પાલન તથા સમાજને વ્યસનમુક્ત બનાવવા કાર્યરત છે.
આ કાર્યક્રમમાં આયુર્વેદ વિશારદ ડો. મૂકેશ પટેલે આરોગ્ય ક્ષેત્રે આડેધડ
ડ્રગ્સના ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરતાં નશીલાં દ્રવ્યોના સેવનથી આરોગ્ય
ઉપર થતી આડઅસરો અને આયુર્વેદિક ઉપચારù અંગે વિશદ્‍ માર્ગદર્શન આપ્યું
હતું.
આ કાર્યક્રમમાં નશાબંધી નિયોજક ગીતાબેન સોલંકી, નશાબંધી ખાતાના સબ
ઈન્સ્પેક્ટર રાજેશ આમલીયાર, પાયોનીયર હાઇસ્કૂલના આચાર્ય હર્ષદભાઇ પટેલ
તથા શાળાના વિઘાર્થીઓએ ઉપસ્થિત રહી વ્યસનમુક્તિ માટે પ્રતિજ્ઞાબદ્ધ થયા
હતા.

કેરીયરકોર્નર ચલાવતી શાળા કોલસજોમાં ઇલેકટ્રોનીક મેન પાવરની તાલીમ અંગે
અરજીઓ મંગાવાઇ
ગુજરાત સરકાર તરફથી empower (ઇલેકટ્રોનીક મેન પાવરની) અમલમાં મુકેલ છે.
જે અન્વયે જિલ્લા રોજગાર કચેરી આણંદ ખાતે તેમજ તાલુકા લેવલની આઇ.ટી.આઇ.
તેમજ કે.વી.કે. સેન્ટરો ખાતે બેઝીક કોમ્પ્યુટર તાલીમ આપવાનું આયોજન
કરવામાં આવેલ છે. આ તાલીમ માટે આણંદ જિલ્લામાં આવેલ તમામ કેરીયર કોર્નર
ચલાવતી શાળા કોલેજોને રોજગાર કચેરી દ્વારા અરજી ફોર્મ તથા જરૂરી માહિતી
મોકલી આપવામાં આવી છે.
ધો.૧૦/૧૧માં અભ્યાસ કરતા વિઘાર્થીઓને આ કોર્સ માટે માહિતી આપીને
વિઘાર્થીઓ તાલીમમાં જોડાઇ શકે તે માટે તેઓની પાસેથી અરજી ફોર્મ ભરાવી
સંમતિ પત્રક મેળવીને અરજી પત્રકો ત્રણ દિવસમાં રોજગાર કચેરીને મોકલી
આપવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવાયું છે.
આ તાલીમ માટે વિઘાર્થીની વય મર્યાદા ૧૪ વર્ષથી ઉપરની હોવી જોઇએ, અનુસુચિત
જાતિ/ જનજાતિ/ મહિલા તેમજ અપંગ ઉમેલવારો માટે તાલીમ ફી માંથી મુક્તિ
આપવામાં આવી છે,જનરલ તથા બક્ષીપંચ ઉમેદવારોને તાલીમ ફી ફક્ત રૂા.૫૦/-
ભરવાની રહેશે.
વિઘાર્થી પોતાના અનુકુળ સમય પ્રમાણે નજીકની રોજગાર કચેરી/તાલુકાની
આઇ.ટી.આઇ. તેમજ તાલુકામાં ચાલતા નજીકના કે.વી.કે. સેન્ટરો ઉપરથી તાલીમ
મેળવી શકશે. આ અંગે વધુ વિગતો માટે રોજગાર તાલીમની વેબ સાઇટ
empower.guj.nic.in પર ઓન લાઇન કરવા રોજગાર અધિકારી વિજયવર્ગીયએ જણાવાયું
છે.

એન્ડોર્સમેન્ટ લાયસન્સ માટે ઓન લાઇન એપોઇન્ટમેન્ટ મેળવવા 1 લી જુલાઇ-૨૦૧૨થી નવી સુવિધાનો અમલ કરાશે

આર.ટી.ઓ. કચેરી, સુભાષબ્રીજ, અમદાવાદ તથા આર.ટી.ઓ. કચેરી (પૂર્વ)
વસ્ત્રાલ, અમદાવાદમાં લર્નીંગ ડ્રાઇવીંગ લાયસન્સ (એન્ડોર્સમેન્ટ) એક
વર્ગના વાહન ચલાવવા માટેનું પાકું લાયસન્સ ધરાવતા હોય અને બીજા વર્ગના
વાહનનું કાચું લાયસન્સ મેળવવા વાહન ચાલકે સમય, તારીખ અને નકકી દિવસે
એપોઇન્ટમેન્ટ ઓન લાઇનથી મેળવી માત્ર ૧૫ મીનીટ પહેલાં આર.ટી.ઓ. કચેરીએ
પહોંચવાનું રહેશે.
તા.૧લી જુલાઇ ૨૦૧૨થી અમદાવાદ શહેરના એન્ડોર્સમેન્ટ લર્નીંગ લાયસન્સ
મેળવવા માંગતા લાયક અરજદારોએ વેબસાઇટ sarathi.nic.in પર લોગીન કરી ઓનલાઇન
ફોર્મ ભરીને આવતા બે માસમાં સમયગાળા માટે ખુલ્લો મુકવામાં આવશે જેમાં
તારીખ, કલાકનો સ્લોટ હશે. સવારે ૧૦થી ૧૧ અને ૧૧થી ૧૨, ૧૨થી ૧૩ કલાક અને
૧૩ થી ૧૪ કલાક તે પ્રમાણે આપે ઓનલાઇન ફોર્મ ભરી રજિસ્ટ્રેશન કરાવવાનું
રહેશે અને આ ફોર્મ ડાઉનલોડ કરી કચેરીમાં રજૂ કરતા ઝડપથી લર્નીંગ
ડ્રાઇવીંગ લાયસન્સની પ્રક્રીયા આર.ટી.ઓ. કચેરી ખાતે પૂર્ણ કરવામાં આવશે.
હાલમાં અમદાવાદ શહેર અને જિલ્લા પુરતું ઓનલાઇન સીસ્ટમ ફરજિયાત શરૂ
કરવામાં આવશે. જેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે એમ શ્રી એમ.એસ.મોદી, સહાયક
પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, અમદાવાદની યાદીમાં જણાવાયું છે.


શહેરી વિસ્તા રમાં આજથી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી
મહોત્સવનો આરંભ
શિક્ષણ રાજય મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ સહિત મહાનુભાવો પ્રવેશવિઘિ સંપન્ન કરાવશે.
ગાંઘીનગર જિલ્લા્ના નગરપાલિકા વિસ્તા ર અને ગાંઘીનગર શહેર વિસ્તારમાં
આજથી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમનો
આરંભ થઇ રહયો છે. જે અંતર્ગત ગાંઘીનગર જિલ્લાતના પ્રભારી મંત્રી શ્રી
જયસિંહ ચૌહાણ, સાંસદ હરિનભાઇ પાઠક સહિત બોર્ડ-નિગમના ચેરમેનશ્રીઓ,
આઇ.એ.એસ અને જિલ્લાૌના અઘિકારીશ્રીઓ બાળકોની વિવિઘ શાળાઓમાં પ્રવેશવિઘિ
સંપન્ન કરાવશે. આજથી શરૂ થતાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ
કાર્યક્રમ અંતર્ગત ગાંઘીનગર શહેરી વિસ્તા્રમાં તા. ૨૮ થી ૩૦ મી જૂન
દરમ્યાન ઇન્ડેક્ષ-બીના મેનેજીંગ ડાયરેકરટ શ્રી મુકેશકુમાર વિવિઘ શાળાઓમાં
બાળકોને કંકુતિલક કરીને પ્રવેશ કરાવશે. તા. ૨૮ અને ૩૦મી જૂનના રોજ નાયબ
જિલ્લાળ નિરંતર શિક્ષણાઘિકારીશ્રી,ગાંઘીનગર શ્રી જે.જી.જોષી વિવિઘ
શાળાઓમાં બાળકોની પ્રવેશવિઘિ સંપન્ન કરાવશે. તા. ૨૯ મી જૂનના રોજ બેચર
સ્વાષમી અતિપછાત જાતિ વિકાસ નિગમના ચેરમેન શ્રી પુનમભાઇ મકવાણા
સેકરટ-૨,૭,૧૩,૧૬ અને ગોકૂળપુરાની પ્રાથમિક શાળાઓમાં બાળકોને પ્રવેશ
અપાવશે. ગાંઘીનગર જિલ્લાચ પ્રભારી મંત્રી અને શિક્ષણ રાજય મંત્રી
શ્રી જયસિંહ ચૌહાણ તા.૨૯મી જૂનના રોજ માણસા નગરપાલિકા વિસ્તાનરની પાંચ
શાળાઓમાં પ્રવેશવિઘિ સંપન્ન કરાવશે. તા. ૩૦ મી જૂનના રોજ સંસદ સભ્ય શ્રી
હરિનભાઇ પાઠક દહેગામ નગર પાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ૯ પાંચ ગામોની
પ્રાથમિક શાળાઓમાં બાળકોનું નામાંકન કરાવશે. તે ઉપરાંત તા. ૨૮મી જુનના
રોજ બેચર સ્વારમી અતિ પછાત જાતિ વિકાસ નિગમના ચેરમેન શ્રી પૂનમભાઇ મકવાણા
કલોલ નગરપાલિકા વિસ્તાવરની પ્રાથમિક શાળાઓમાં બાળકોનું નામાંકન કરાવશે.
ગાંઘીનગર શહેરી વિકાસ સત્તા મંડળના ચેરમેન શ્રી અશોકભાઇ ભાવસાર તા. ૨૮મી
જુનના રોજ દહેગામ નગરપાલિકા વિસ્તાનરમાં, તા.૨૯મી જૂનના રોજ કલોલ
નગરપાલિકા વિસ્તા રમાં અને તા. ૩૦મી જૂનના રોજ મોટેરા કુમાર અને કન્યા
શાળામાં બાળકોને પ્રવેશ કરાવશે.

ફાયરિંગ બટમાં ફાયરિંગ પ્રેકટિસ દરમ્યાન અનઅઘિકૃત પ્રવેશ નહિ કરવા
મોજે માધવગઢ તાલુકો ગાંધીનગર ખાતે આવેલ સર્વે નંબર ૩૬૦,૩૬૧ ની જમીન
સી.આર.પી.એફ ગાંધીનગરને ફાળવેલ છે. જેમાં ફાયરિંગ બટ આવેલ છે. આ બટની
ચારે બાજુ ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં તા.૦૨/૦૭/૨૦૧૨ તથા તા. ૦૩/૦૭/૨૦૧૨
મળી કુલ – ૦૨ દિવસના સમયગાળા દરમ્યાન સવારના ૬.૦૦થી ૨૪.૦૦ કલાકના
સમયગાળા દરમ્યાાન ફાયરિંગ પ્રેક્ટિસ થવાની હોઇ, ઉક્ત સમય દરમ્યાન બટની
આજુબાજુના રહીશો તેમજ બહારની કોઇપણ અનઅધિક્રૃત વ્યકિતઓને નિયત જમીનની
હદમાં પ્રવેશ નહીં કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, ગાંધીનગર દ્વારા
જણાવવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ
પગલા લેવામાં આવશે AAAA

ઇન્ટયરનેશનલ ડ્રગ એબ્યુંઝ ડે નિમિત્તે વ્યભસન-મુકિતના સંકલ્પા લેવાયા

રાજકોટ
રાજકોટ ખાતેના રેસકોર્સ રીંગ રોડ પર આવેલ રાજયના આરોગ્ય્ અને પરિવાર
કલ્યાકણ તાલીમ કેન્દ્રા ખાતે તા. ર૬/૬/૧૨ના રોજ ઇન્ટભરનેશનલ ડ્રગ એબ્યુાઝ
ડે નિમિત્તે તાલિમાર્થી ભાઇ બહેનોએ સાંસ્કૃરતિક કાર્યક્રમ રજુ કરી નશીલી
દવાઓના સેવન સામે લાલ બત્તી૧ ધરી વ્યટસનોથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે આરોગ્યી પરિવાર કલ્યા ણ તાલીમ કેન્દ્રીના પ્રિન્સી પાલશ્રીએ
પ્રાસંગિક ઉદબોધન કરી સમાજમાં વ્યભસનો ફેલાય નહિ તે માટે જનજાગૃતિ કેળવવા
પર ભાર મુકયો હતો. આ તાલીમ શાળામાં તાલીમમાં જોડાયેલા જુદી જુદી
ફેકલ્ટીમના તાલીમાર્થીઓ ભાઇ બહેનો તથા ફેકલ્ટી અને કર્મચારીઓએ હાથમાં
દીવડા લઇ વ્યયસનમુકિતના સંકલ્પોમ ગ્રહણ કર્યા હતા.

રાજકોટ જિલ્લાોમાં મનરેગા યોજના હેઠળ ૨૨૮૪ પરિવારોને રોજગારી મળી
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીબની ગવર્નીંગ બોડીની બેઠક યોજાઇ


રાજકોટ
રાજકોટ જીલ્લાા ગ્રામ વિકાસ એજન્સીીની ગવર્નીંગ બોડીની બેઠક ધારાસભ્ય
શ્રી ગોવિંદભાઇ પટેલની ઉપસ્થિ તિમાં જિલ્લાા વિકાસ અધિકારીશ્રી નલિન
ઉપાધ્યાંયની અધ્યરક્ષતામાં યોજાઇ હતી
જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લાગ ગ્રામ વિકાસ
એજન્સીાના નિયામકશ્રી કે.કે.વાગડીયાએ જણાવ્યુંય હતું કે, મે-૨૦૧૨ સુધીમાં
જિલ્લાકના ૨૨૮૪ જેટલા પરિવારને ૩૦૯૨ માનવદિન રોજગારી આપવામાં આવી હતી.
મહાત્માજ ગાંધી રાષ્ટ્રી ય રોજગાર ગેરેંટી યોજના હેઠળ રાજકોટ જિલ્લાલમાં
વર્ષ ર૦૧૧-૧૨ દરમિયાન ૧,૩૧,૩૩૦ જોબકાર્ડ ઇસ્યુે કરવામાં આવ્યાો હતા. આજ
સમયગાળા દરમિયાન ૩૪૯ જેટલા કામો શરૂ કરવામાં આવ્યાય હતા. જે પૈકી ૩૪ કામો
પૂર્ણ થયાં છે. ૩૧૫ જેટલા કામો પ્રગતિમાં છે. આ કામ પર રુ. ૪૪.૫૫ લાખનો
ખર્ચ થયો છે. શ્રી વાગડીયાએ વધુમાં જણાવ્યું૫ હતું કે, ડીઆરડીએને આ વર્ષ
દરમિયાન ૧૦૪૨ જેટલા ઇન્દિહરા આવાસ યોજના હેઠળ મકાનો બનાવવાનું લક્ષ્યં
આપવામાં આવ્યું હતું. તેની સામે ૩૭૪ આવાસો મંજૂર કરવામાં આવ્યા હતા. તે
પૈકી ૧૯ જેટલા આવાસનું કામ પૂર્ણ થઇ ગયું છે. ૩૭૬ જેટલા ઇન્દિારા
આવાસોનું કામ પ્રગતિ હેઠળ છે. મિશન મંગલમ, આમ આદમી વીમા યોજના, નિર્મળ
ગુજરાત, વગેરે યોજના હેઠળ થઇ રહેલી પ્રગતિની આ બેઠકમાં સમીક્ષા કરવામાં
આવી હતી. રાજકોટ જિલ્લાી પંચાયતની કારોબારી સમિતિના ચેરમેનશ્રી નાગદાનભાઇ
ચાવડા, જિલ્લાર ખેતીવાડી અધિકારીશ્રી આગઠ, આસીસ્ટરન્ટત પ્રોગ્રામ ઓફિસર
શ્રીમતિ પન્નાિબેન મહેતા, તથા સિંચાઇ, આરોગ્યપ, શિક્ષણ વગેરે વિભાગના
પ્રતિનિધિઓ આ બેઠકમાં ઉપસ્થિનત રહયા હતા.

શ્રમયોગી યોજનામાં પસંદગી પામેલાઓને ગ્રામસભામાં બહાલી આપવામાં આવશે
અમરેલી
ગ્રામ્ય વિસ્તામરના ગરીબ કુટુંબોના સર્વાંગી વિકાસ માટે વાસ્તવવદર્શી,
અસરકારક અને પરિણામદાયી સ્વંરૂપ શ્રમયોગી યોજના અમલમાં મૂકવામાં આવી છે.
ગ્રામ પંચાયતદીઠ સરપંચ, તલાટી કમ મંત્રી, આચાર્ય/મુખ્યઇ શિક્ષક, ગ્રામ
પંચાયતના અનુસૂચિત જાતિ/અનુસૂચિત જન જાતિ પૈકી એક સભ્ય , મહિલા સભ્યિ
(આંગણવાડી વર્કર/સખીમંડળ પ્રમુખ) એમ કુલ ૬ સભ્યો ની એક સમિતિ દ્વારા દરેક
ગામની વસ્તીઇના આધારે ૫ કે ૧૦ શ્રમયોગીની પસંદગી કરવામાં આવશે. પસંદગી
પામેલા લાભાર્થીઓને ગ્રામસભામાં બહાલી આપવામાં આવશે, તેમ જિલ્લાળ ગ્રામ
વિકાસ એજન્સી ના નિયામકશ્રીની એક યાદીમાં જણાવાયુ છે.

અમરેલીના વિવિધ ગામોમાં પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર શરૂ કરવા અરજીઓ મંગાવાઈ
અમરેલી
અમરેલી જિલ્લાધના અમરેલી તાલુકાના નાના આંકડિયા (સામાન્યજ શિક્ષિત
બેરોજગાર-સ્ત્રીમ), વિઠ્ઠલપુર (સામાન્યલ શિક્ષિત બેરોજગાર), ખીજડીયા
રાદડીયા(સામાન્યિ શિક્ષિત બેરોજગાર), ટીંબલા (સામાજિક અને શૈક્ષણિક રીતે
પછાત વર્ગના શિક્ષિત બેરોજગાર), ચાંદગઢ(સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત
વર્ગના શિક્ષિત બેરોજગાર), ચિતલ મંડળી-૧(ચિતલ)(સામાન્ય શિક્ષિત
બેરોજગાર), માળીલા(સામાન્યા શિક્ષિત બેરોજગાર) અને ગીરીયા(સામાજિક અને
શૈક્ષણિક રીતે પછાત વર્ગના શિક્ષિત બેરોજગાર) ગામે પંડિત દિન દયાળ ગ્રાહક
ભંડાર ખોલવાનો હોય સ્થાતનિક સ્વનસહાય જૂથો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે
છે.
નિયત અરજી ફોર્મ મામલતદાર કચેરી-અમરેલી ખાતેથી મળી શકશે. અરજીપત્રક પર
રૂ.૨૦ની કિંમતનો નોન જ્યુડિશ્યલ એડહેસિવ સ્ટેેમ્પમ લગાડવાનો રહેશે.
ઉમેદવારોએ નિયત નમૂનાની અરજીઓ તા.૧૯/૦૭/૨૦૧૨ સુધીમાં મામલતદાર
કચેરી-અમરેલીને પહોંચતી કરવાની રહેશે. અધૂરી વિગતોવાળી તથા મુદ્દત
વિત્યેહ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહિ.
પંડિત દિન દયાળ ગ્રાહક ભંડારની જાહેરાત અનુસંધાને મળેલ અરજી જ અધિકૃત
ગણાશે. જો છેવટનો નિર્ણય પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર ન ખોલવા માટેનો
લેવાય તો આવેલ અરજીઓ રદ કરવામાં આવશે તેમ મામલતદારશ્રી-અમરેલીની યાદીમાં
જણાવેલ છે.


તા.૨૯.૬.૨૦૧૨ના રોજ નાણાં અને ઉર્જા રાજયમંત્રીશ્રી સૌરભભાઈ પટેલની
ઉપસ્થિમતિમાં શાળા પ્રવેશોત્સ૨વ અને રાજુલા ગ્રામ્ય પેટા વિભાગીય કચેરી
લોકાર્પણ કાર્યક્રમ યોજાશે
અમરેલી
કન્યાી કેળવણી અને શાળા પ્રવેશોત્સઅવ-૨૦૧૨ અંતર્ગત રાજુલા ખાતે
તા.૨૯.૬.૨૦૧૨ના રોજ રાજુલા નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં નાગરિક
ઉડ્ડયન, ઉદ્યોગ, ખાણ, ખનીજ, નાણાં અને ઉર્જા રાજયમંત્રીશ્રી સૌરભભાઇ
પટેલની ઉપસ્થિઓતિમાં પ્રવેશોત્સમવ કાર્યક્રમ યોજાશે.
મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ સવારે ૮-૦૦ કલાકે રાજુલા નગરપાલિકા વિસ્તાયરની
કુમાર શાળા નં.-૩ ખાતે, ૯-૩૦ થી ૧૧-૦૦ કલાકે કન્યાિ શાળા નં.-૨ અને ૩
ખાતે, બપોરના ૨-૦૦ કલાકે સરસ્વિતી વિદ્યામંદિર ખાતે અને ૩-૩૦ કલાકે
શ્રમજીવી નગર શાળા ખાતે પ્રવેશોત્સશવ કાર્યક્રમમાં હાજર રહીને
પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ અપાવશે.
આ ઉપરાંત સાંજના ૫-૦૦કલાકે પશ્ર્ચિમ ગુજરાત વિજ કંપનીના રાજુલા ગ્રામ્ય
પેટા વિભાગીય કચેરીના લોકાર્પણ કાર્યક્રમમાં મંત્રીશ્રી સૌરભભાઈ પટેલ
ઉપસ્થિુત રહેશે.

અમરેલી જિલ્લાયમાં ૯ નગરપાલિકાની ૬૭ પ્રાથમિક શાળાઓમાં ૧૩૬૪ કુમાર અને
૧૩૬૦ કન્યાયઓ મળી કુલ ૨૭૨૪ બાળકો શાળા પ્રવેશ કરશે
અમરેલી
અમરેલી જિલ્લાયમાં ૯ નગરપાલિકા વિસ્તા્રમાં તા.૨૮ થી ૩૦ જૂન-૨૦૧૨ દરમિયાન
યોજાનાર કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે. જિલ્લામમાં
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ૬૭ પ્રાથમિક શાળાઓમાં મંત્રીશ્રીઓ,
સંસદીય સચિવશ્રી, સાંસદશ્રી સહિત આઇ.પી.એસ. અધિકારીની ઉપસ્થિ૨તિમાં ૧૩૬૪
કુમાર અને ૧૩૬૦ કન્યા ઓ મળી કુલ ૨૭૨૪ બાળકોને શાળા પ્રવેશ કરાવાશે.

જળ સંપત્તિ સંસદીય સચિવશ્રી એલ.ટી.રાજાણીની ઉપસ્થિાતિમાં સાવરકુંડલા અને
લાઠી નગરપાલિકા વિસ્તાચરની પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સપવ કાર્યક્રમ
યોજાશે
અમરેલી
કન્યાી કેળવણી અને શાળા પ્રવેશોત્સશવ-૨૦૧૨ અંતર્ગત અમરેલી જિલ્લામાં
તા.૨૮,૨૯ અને ૩૦-જુન-૨૦૧૨ના રોજ નગરપાલિકા વિસ્તાીરની પ્રાથમિક શાળાઓમાં
પ્રવેશોત્સ૧વ કાર્યક્રમો યોજાશે. જેમાં જળ સંપત્તિ સંસદીય સચિવશ્રી
એલ.ટી.રાજાણી તા.૨૮મી જુને સાવરકુંડલા અને તા.૨૯મી જુને લાઠી નગર
પ્રાથમિક શાળાઓમાં યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિનતિ રહેશે.
જળ સંપત્તિ સંસદીય સચિવશ્રી એલ.ટી.રાજાણી તા.૨૮મી જુને સાવરકુંડલા ખાતે
સવારે ૮-૦૦ કલાકે પ્રાથમિક શાળા નં.-૫, ૯-૧૫ કલાકે પ્રાથમિક શાળા નં.-૨,
૧૦-૩૦ કલાકે પ્રાથમિક શાળા નં.-૮ અને બપોરના ૩-૦૦ કલાકે પ્રાથમિક શાળા
નં.-૭ ખાતે યોજાયેલ પ્રવેશોત્સઅવ કાર્યક્રમમાં હાજર રહીને પ્રવેશપાત્ર
બાળકોને પ્રવેશ અપાવશે. જયારે તા.૨૯મી જુને લાઠી ખાતે સવારના ૯-૦૦ કલાકે
તાલુકા શાળામાં યોજાયેલ પ્રવેશોત્સવવ કાર્યક્રમમાં ઉપસ્થિાત રહીને
પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ કરાવશે.

કૃષિ અને સહકારમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીનો અમરેલી જિલ્લારનો પ્રવાસ કાર્યક્રમ
અમરેલી
કૃષિ અને સહકાર મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી અમરેલી જિલ્લાાના પ્રવાસે
આગામી ૩૦-જુન અને ૧-જુલાઈના રોજ આવનાર છે. તા.૩૦-જુને સવારે ૯ થી ૧૧-૩૦
કલાકે મંત્રીશ્રી સંઘાણી પટેલ વાડી, હિરામોતી ચોક ખાતે અમરેલી નગર શિક્ષણ
સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓના કન્યાા કેળવણી મહોત્સમવ અને શાળા
પ્રવશેત્સીવ કાર્યક્રમમાં ઉપસ્થિ્ત રહેશે.
આ ઉપરાંત મંત્રીશ્રી ગર્લ્સ હાઈસ્કૂસલ-અમરેલી ખાતે યોજાયેલ શાળા
પ્રવેશોત્સાવ કાર્યક્રમમાં ૧૪.૦૦ કલાકે અને ૧૮-૦૦ કલાકે હરિપુરા ખાતે
ધાર્મિક પ્રસંગમાં ઉપસ્થિાત રહેશે.
તા.૧ લી જુલાઈના રોજ ૧૦.૦૦ કલાકે ખાંભા તાલુકાના ત્રાકુડા ગામે અમરેલી
જિલ્લાક મધ્યસ્થં સહકારી બેંક લિ.ની શાખાના ઉદઘાટન કાર્યક્રમમાં પણ
મંત્રીશ્રી સંઘાણી ઉપસ્થિભત રહેશે.

અમરેલી જિલ્લાીમાં તાલુકા અને જિલ્લાણ કક્ષાની વિવિધ રમતો માટેની બેઠક યોજાશે
અમરેલી
રાજા સ્કૂલલ ઓફ આર્ટ, કમાણી ફોરવર્ડ હાઈસ્કૂવલ કેમ્પબસ અમરેલી ખાતે
અમરેલી જિલ્લા્માં તાલુકા અને જિલ્લા્ કક્ષાની વિવિધ રમતોના આયોજન માટે
જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના અધ્યક્ષસ્થાખને આગામી તા.૩૦.૬.૨૦૧૨ના રોજ ૧૦
કલાકે બેઠક યોજાશે. જેમાં રમત ગમત, યુવા અને સાંસ્કૃ.ત્તિક પ્રવૃત્તિ
ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને રમત ગમત અધિકારીની
કચેરી દ્વારા આયોજીત તાલુકા અને જિલ્લાે કક્ષાની વિવિધ વયજુથની રમતોની
સ્પજર્ધાનું આયોજન કરવામાં આવશે.
સ્પ્ર્ધાના આયોજન માટે બેઠકમાં આચાર્યશ્રી, વ્યા યામ શિક્ષકશ્રીઓ, કેળવણી
નિરીક્ષકશ્રી (વહિવટ) અને પાયકા કેન્દ્રરના ક્રિડાશ્રીઓ ઉપસ્થિયત રહેશે.
જિલ્લાષ શિક્ષણાધિકારીશ્રી દ્વારા ઓનલાઈન સ્પકર્ધા અંગેનો પરિપત્ર
મુકવામાં આવેલ છે તેમજ વિગતવાર કાર્યક્રમ રૂબરૂમાં આપવામાં આવનાર હોય
ગ્રાન્ટેાડ-નોન ગ્રાન્ટેશડ તમામ શાળાના પ્રતિનિધિઓએ હાજર રહેવા રમત ગમત
અધિકારીની યાદીમાં જણાવેલ છે.

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંચાલિત શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ
મહાવિદ્યાલયના ૬૭ મા સ્થા૫નાદિનની ઉજવણી
આરોગ્યમંત્રી શ્રી જયનારાયણભાઇ વ્યાસ ખાસ ઉ૫સ્થિત રહેશે
માત્ર ગુજરાત જ નહીં, ૫ણ વૈશ્વિક સ્તરે 'ધન્વંતરિ મંદિર' થકી આયુર્વેદનું
અજવાળું રેલાવતી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંચાલિત મોડલ કોલેજ એટલે
શ્રી ગુલાબકુંવરબા આયૃર્વેદ મહાવિદ્યાલય. આ મહાવિદ્યાલયની સ્થા૫ના ૧
જુલાઇ ૧૯૪૬ ના રોજ જામનગરના રાજવી પરિવારના મહારાજા દિગ્વિજયસિંહજી અને
મહારાણી ગુલાબકુંવરબાની અમૂલ્ય સખાવત તેમજ ડો. પ્રાણજીવન મહેતાના
પુરુષાર્થથી થઇ હતી. પ્રારંભમાં આ મહાવિદ્યાલયનું સંચાલન ગુલાબકુંવરબા
આયૃર્વેદ સોસાયટી દ્વારા કરવામાં આવતું હતું. ૫ જુલાઇ ૧૯૬૭ ના રોજ ગુજરાત
આયૃર્વેદ યુનિવર્સિટીની સ્થાપના થતાં આ કોલેજનું સંચાલન યુનિવર્સટીને
સોં૫વામાં આવ્યું. આમ ગુજરાત આયૃર્વેદ યુનિવર્સિટીની સ્થા૫ના પૂર્વેથી
આયૃર્વેદના શિક્ષણના પ્રચાર પ્રસારના રમમાણ એવી શ્રી ગુલાબકુંવરબા
આયૃર્વેદ મહાવિદ્યાલયના ૬૪મા સ્થા૫નાદિનની ઉજવણી તા. ૧ જુલાઇ ના રોજ
સાંજે ૫-૦૦ કલાકે શ્રી એમ. પી. શાહ મ્યૂનિસિ૫લ ટાઉનહોલ, જામનગરમાં
યોજાશે.
શ્રી ગુલાબકુંવરબા આયૃર્વેદ મહાવિદ્યાલયના ૬૭ મા સ્થા૫નાદિન નિમિત્તે
ગુજરાત આયૃર્વેદ યુનિવર્સિટીના કુલ૫તિશ્રી પ્રો. મેધાવીલાલ શર્માના
અધ્યક્ષપદે યોજાનાર આ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના આરોગ્ય
અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી શ્રી જયનારાયણ વ્યાસ અને અતિથિવિશેષ્‍ા
તરીકે ગુજરાત રાજ્યના૦ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ અને મહિલા તથા બાળવિકાસ
વિભાગનાં રાજ્યમંત્રી પ્રો. વસુબહેન ત્રિવેદી ઉપરાંત મેયર શ્રીમતી અમીબેન
પરીખ, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ડો. વસોયા, ધારાસભ્ય શ્રી લાલજીભાઇ
સોલંકી અને ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટીના પ્રમુખ શ્રી આર. કે. શાહ
ઉ૫સ્થિત રહેશે.
આ ઉજવણી અંતર્ગત આયોજિત કાર્યક્રમોમાં 'શાશ્વત' સ્મરણિકાનું વિમોચન
કરવામાં તેમજ 'અક્ષર' સાંસ્કૃકતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
સાથોસાથ ગુજરાત આયૃર્વેદ યુનિવર્સિટી, જામનગરની ગતિવિધિઓનું
દ્રશ્યશ્રાવ્ય નિદર્શન ૫ણ બતાવવામાં આવશે અને મહાવિદ્યાલયના સેવાનિવૃત
પ્રાધ્યા૫કોનું સન્માન તેમજ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને
ઇનામ વિતરણ કરવામાં આવશે. તદઉ૫રાંત આખું સપ્તાિહ વિવિધ શિબિરો તેમજ
વાર્ષિક વ્યાખ્યાનમાળાઓનું આયોજન ૫ણ કરવામાં આવ્યું છે.

મહિલા અને બાળકલ્યાણ મંત્રી પ્રો. વસુબેન ત્રિવેદી શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થશે
તા.૨૮,૨૯,૩૦ જૂન શહેરી વિસ્તારોમાં શાળા પ્રવેશોત્સવ અભિયાનમાં મહિલા અને
બાળ કલ્યાણ રાજ્યમંત્રી પ્રો. વસુબેન ત્રિવેદી સહભાગી થશે. પ્રો.
ત્રિવેદી તા.૨૮ ના રોજ સિક્કા ખાતે સવારે ૮ કલાકે ક્રિષ્ના્ પ્રાથમિક
શાળા, તેમજ ૯-૩૦ કલાકે કન્યા શાળા ૧ અને ૨ માં સિક્કા ખાતે બાળકોને
આવકારશે.
તા.૨૯ જુનના રોજ મંત્રીશ્રી જામનગર સ્થિત શાળા નં.૫/૪૧ મહાલક્ષ્મીર ચોક,
હવેલી રોડ સવારે ૧૦ કલાકે અને બપોરબાદ ૪ કલાકે ઉદ્યોગનગર પાણખાણ ટેલીફોન
એક્સચેન્જ સામે શાળા નં.૧૯ માં તેમજ તા.૩૦ જૂનના રોજ શાળા નં.૨૦ સવારે ૧૦
કલાકે અને બપોરબાદ શાળા નં.૪/૨૧ નંદનવન સોસાયટીમાં શાળા પ્રવેશોત્સવમાં
ઉ૫સ્થિત રહેશે.

એસ. ટી. નિગમના ચેરમેન શ્રી ઘોડાસરા તા.૨૮,૨૯,૩૦ જુન શાળા પ્રવેશોત્સવમાં
સહભાગી થશે
ગુજરાત એસ. ટી. નિગમના ચેરમેન શ્રી બી. એચ. ઘોડાસરા તા.૨૮ થી ૩૦ જુન સુધી
જામનગર જિલ્લાના શહેરી વિસ્તારોમાં આયોજીત શાળા પ્રવેશોત્સવમાં સહભાગી
થશે.
શ્રી ઘોડાસરા તા.૨૮ ના રોજ ગાંધીનગર સીટી બસ સ્ટો૫ પાસે શાળા નંબર ૩૨/૫૦ માં
૪ કલાકે તા. ૨૯ ના રોજ સવારે ૮ કલાકે બેડી કુમાર અને કેવડાપાટ વાડી
શાળામાં અને બપોરબાદ ૪ કલાકે શાળા નં – ૬૦ કૃષ્ણાનગર લાલ શાળામાં તેમજ
તા.૩૦ ના રોજ બેડેશ્વર મંદિર પાસે વાલસુરા રોડ શાળા નં. ૫૧ માં બપોરબાદ ૪
કલાકે શાળા પ્રવેશોત્સવમાં ઉ૫સ્થિત રહેશે.

દ્વારકા ખાતે તા.૨૮,૨૯, ૩૦ ના રોજ શાળા પ્રવેશોત્સવ
સમગ્ર રાજ્યની સાથે દ્વારકા શહેરમાં તા.૨૮,૨૯,૩૦ જૂન શાળા પ્રવેશોત્સવ
કાર્યક્રમ યોજાશે. જેમાં સ્પીપાના ડેપ્યુિટી ડાયરેક્ટર જનરલ શ્રી પી. પી.
હર્ષ ઉ૫સ્થિત રહી ૮૯૮ કુમાર અને ૮૯૧ કન્યાઓ એમ કુલ ૧૭૮૯ બાળકોને શાળા
પ્રવેશોત્સવ માટે પ્રોત્સાહીત કરશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ ત્રણ દિવસ જામનગર જિલ્લાના પ્રવાસે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ શ્રી પ્રકાશભાઇ સોની તા.૨૮,૨૯,૩૦
જુન ત્રણ દિવસ જામનગર જિલ્લાના પ્રવાસે આવનાર છે તેઓશ્રી તા.૨૮ ના રોજ
ખંભાળીયાની વિવિધ સરકારી પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવ કાર્યક્રમમાં
ઉ૫સ્થિત રહેશે.
શ્રી સોની તા.૨૯ ના રોજ સવારે ૧૦ કલાકે રણજીતનગર શાળા નં.૧૦ માં અને
બપોરબાદ ૪ કલાકે બેડેશ્વર ધરારનગર શાળા નં.૫૫ માં શાળા પ્રવેશોત્સવમાં
સહભાગી થશે. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી લાલજીભાઇ સોલંકી તથા અન્ય મહાનુભાવો
૫ણ ઉ૫સ્થિત રહેશે.
તા.૩૦ ના રોજ કાલાવડ શહેરની પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવ કાર્યક્રમમાં
શ્રી સોની સહભાગી થશે.

જામનગરની સરકારી પોલીટેકનીકમાં છાત્રાલયનું નિર્માણ થશે
જામનગર સ્થિત સરકારી પોલીટેકનીક કોલેજમાં રૂ. ૪૫૪ લાખના ખર્ચ. બોઇઝ અને
ગર્લ્સર હોસ્ટેલનું નિર્માણ થશે. રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે
માળખાગત સુવિધા વધારવા સાથે જામનગર જિલ્લાના વિદ્યાર્થીઓને સવલત આ૫વા આ
છાત્રાલયનું નિર્માણ કરવામાં આવશે.

ધ્રોલ-જોડીયામાં ૧.૯૦ લાખ રોપાનું વાવેતર અને વિતરણ કરાશે
જામનગર જિલ્લાના ધ્રોલ-જોડિયા વિસ્તારમા વન વિભાગ દ્વારા કુલ ૧.૯૦ લાખ
રોપા તૈયાર કરવામાં આવ્યા છે. ખાતાકિય, કિશાન નર્સરીઓમાં આ રોપા તૈયાર
કરાયા છે. આ રોપાનું સામાજીક સ્વૈચ્છીક સંસ્થા માં, શાળા કોલેજો તથા
ખેડુતોને વાવેતર કરવા વિતરણ કરાશે.

પેન્શેન મેળવતા પેન્શારો જોગ
સુરેન્દ્રોનગર,
જિલ્લાદ તિજોરી કચેરી, સુરેન્દ્ર નગર તથા તેનાં તાબાની પેટા તિજોરી કચેરી
મારફતે આઈ.આર.એલ.એ. સ્કી મ હેઠળ બેંકમાંથી પેન્શતન મેળવતાં તમામ
પેન્શ્નરોએ તેઓની હયાતીની ખરાઇ તા.૧/૭/૨૦૧૨ થી તા.૩૦/૯/૨૦૧૨ સુધીમાં અચુક
કરાવી લેવાની રહે છે. પેન્શનનરોએ હયાતીની ખાત્રી માટે તા.૧/૭/૨૦૧૨ બાદ
સબંધિત બેંકમાંથી હયાતીના ફોર્મ મેળવી બેંકમાં જ હયાતીની ખાત્રી કરાવવાની
રહેશે. બંધ થયેલ પેટા તિજોરી કચેરી મુળીના પેન્શનનરોએ હયાતીની ખાતરી માટે
એસ.બી.એસ. મુળી ખાતે હયાતીના પ્રમાણપત્ર સહી કરી રજુ કરવાના રહેશે, જે
પેન્શનનરો તા.૩૦/૯/૨૦૧૨ સુધીમાં હયાતી અંગેની ખરાઇ નહીં કરાવે તેઓનું
પેન્શસન તા.૧/૧૦/૨૦૧૨ થી બંધ થઇ જશે. જેની તમામ પેન્શ નરોએ અચુક નોંધ
લેવી. કુટુંબ પેન્શશનરોમાં ૫૦ વર્ષની નીચેની વયના પેન્શલનરોએ પુનઃલગ્ન
કરેલ નથી તે અંગેનું પ્રમાણપત્ર હયાતીના ફોર્મમાં જ ભરી બેંકમાં રજુ
કરવાનું રહેશે, તેમ જિલ્લાઅ તિજોરી અધિકારીશ્રી સુરેન્દ્રંનગરની એક
અખબારી યાદીમાં જણાવાયું છે.

નાણાં, શ્રમ અને રોજગાર મંત્રીશ્રી વજુભાઇ વાળાનો પ્રવાસ કાર્યક્રમ
સુરેન્દ્ર નગર,
ગુજરાતના નાણાં, શ્રમ અને રોજગાર મંત્રીશ્રી વજુભાઇ વાળા કન્યા કેળવણી
મહોત્સરવ અને શાળા પ્રવેશોત્સ વ કાર્યક્રમ અંતર્ગત તા. ૩૦ મી જૂન –
૨૦૧૨ ને શનિવારના રોજ સવારે ૮-૦૦ કલાકે વઢવાણ શહેરી વિસ્તાસરના
જોરાવરનગર, ગણપતી ફાટસર પ્રાથમિક શાળા ખાતે સવારે ૯-૪૫ કલાકે વઢવાણ
શાળાનં.-૧૪ ખાતે, ૧૧-૦૦ કલાકે વઢવાણ પ્રાથમિક શાળાનં.-૭ ખાતે, બપોરે ૨-૦૦
કલાકે વઢવાણ પ્રાથમિક શાળાનં.-૧૫ ખાતે અને બપોરે ૩-૪૫ કલાકે વઢવાણ
તાલુકાના સુડવેલ ગામ સ્થિખત પ્રાથમિક શાળા નં.-૧૬ ખાતે શાળા પ્રવેશોત્સાવ
કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમ પૂર્ણ થયે તેઓશ્રી રાજકોટ જવા રવાના
થશે.

સ્વરર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યોક્ષશ્રી આઈ.
કે. જાડેજાનો પ્રવાસ કાર્યક્રમ
સુરેન્દ્રપનગર,
સ્વેર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યઅક્ષશ્રી આઇ.
કે. જાડેજા તા. ૨૮ મી જૂન – ૨૦૧૨ ને ગુરૂવારના રોજ સવારે ૮-૦૦ કલાકે
ધ્રાંગધ્રા શહેરી વિસ્તાધરની શાળા નં.-૨ ખાતે, સવારે ૯-૪૫ કલાકે શાળા
નં.-૭ ખાતે, સવારે ૧૧-૩૦ કલાકે શાળા નં.-૧૧ ખાતે, બપોરે ૨-૦૦ કલાકે
શાળાનં.-૧૪ ખાતે અને બપોરે ૩-૪૫ કલાકે શાળા નં.-૧૩ ખાતે શાળા
પ્રવેશોત્સ૧વ કાર્યક્રમમાં હાજરી આપશે, તેઓશ્રી રાત્રિ રોકાણ ધ્રાંગધ્રા
ખાતે કરશે.
તેઓશ્રી તા. ૨૯ મી જૂન – ૨૦૧૨ ને શુક્રવારના રોજ સવારે ૮-૦૦ કલાકે હળવદ
શહેરી વિસ્તાેરની શાળાનં.-૪ ખાતે, સવારે ૯-૪૫ કલાકે શાળાનં.-૭ ખાતે,
સવારે ૧૧-૩૦ કલાકે શાળાનં.-૮ ખાતે, બપોરે ૨-૦૦ કલાકે શાળા નં.-૧૦ ખાતે
અને બપોરે ૩-૪૫ કલાકે શાળા નં.-૧૧ ખાતે શાળા પ્રવેશોત્સ૩વ કાર્યક્રમમાં
હાજરી આપી, કાર્યક્રમ પૂર્ણ થયે, તેઓશ્રી ધ્રાંગધ્રા જવા રવાના થશે અને
રાત્રિ રોકાણ ધ્રાંગધ્રા ખાતે કરશે.
શ્રી આઈ.કે. જાડેજા તા. ૩૦ મી જૂન – ૨૦૧૨ ને શનિવારના રોજ સવારે ૮-૦૦
કલાકે પાટડી શહેરી વિસ્તાખરની શાળાનં.-૬ ખાતે, સવારે ૯-૪૫ કલાકે
શાળાનં.-૭ ખાતે, સવારે ૧૧-૩૦ કલાકે હિંમતપુરા શાળા ખાતે અને બપોરે ૨-૦૦
કલાકે નારણપુરા શાળા ખાતે શાળા પ્રવેશોત્સ૯વ કાર્યક્રમમાં હાજરી આપી,
અનુકુળતાએ ગાંધીનગર જવા રવાના થશે.


મતદાર યાદીની ઓનલાઇન અરજી કરનાર નાગરિકો જોગ..
ભુજ,
જિલ્લાય ચૂંટણી અધિકારી, કચ્છા દ્વારા જણાવ્યાા અનુસાર તા.૧/૧/૨૦૧૨ની
લાયકાતના સંદર્ભમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા.૧/૬/૨૦૧૨ થી
તા. ૨૭/૬/૨૦૧૨ દરમિયાન મતદાર યાદીમાં નામ દાખલ કરવા કે સુધારો કરવા અથવા
નામ કમી કરવા જે નાગરિકોએ મુખ્ય૨ ચૂંટણી અધિકારી ગુજરાત રાજયની વેબસાઇટ
www.ceogujarat.nic.in પર ઓનલાઇન અરજીઓ કરી છે તે નાગરિકોએ અરજીઓની
પ્રિન્ટમઆઉટ કોમ્યુ ટર પરથી મેળવી લઇ અરજીમાં પોતાનીસહી કરી જરૂરી
આધાર-પુરાવા સાથે સંબંધિત તાલુકા મામલતદાર કચેરીએ તા.૨/૭/૨૦૧૨ સુધીમાં
રજૂ કરવાની રહેશે, જેથી આ અરજીઓ અંગે સંબંધિત મામલતદાર નિર્ણય લઇ શકે,
તેમ વધુમાં જણાવાયું છે.

પાલારા જેલ ખાતે આયુર્વેદ નિદાન ચિકિત્સાી કેમ્પન યોજાયોઃ
ભુજ,
સરકારી આયુર્વેદિક હોસ્પિ ટલ, ભુજ દ્વારા તેમજ પારલે પ્રોડકટસના
સૌજન્યરથી પાલારા ખાસ જેલ ખાતે નિઃશુલ્કય આયુર્વેદ નિદાન ચિકિત્‍સા
કેમ્પર યોજવામાં આવ્યો હતો. જેમાં વિવિધ રોગોની આયુર્વેદ પધ્ધ‍તિથી ૧૦૬
દર્દીઓનું નિદાન તથા ચિકિત્સાિ ડો. કમલેશ જોષી દ્વારા કરાઇ હતી. ખાસ
જેલના અધિક્ષક શ્રી વ્હોઆરા, જેલર શ્રી ભાખરીયા તથા શ્રી જાડેજાના હસ્તે
દીપ પ્રાગટય કરીને કેમ્પાને ખુલ્લો મૂકવામાં આવ્યોક હતો. ખાસ જેલ ખાતેના
મેડીકલ ઓફિસર ડો. લોહાર અને ફાર્માસીસ્ટય શ્રી રાઠોડ હાજર રહયા હતા.
કેમ્પાને સફળ બનાવવા આયુર્વેદિક હોસ્પિરટલના શ્રી અમુલખ મીસ્ત્રીો અને
રમેશભાઈ વાઢેર તેમજ વિરેન ગોરની ટીમે જહેમત ઉઠાવી હતી.

ક્રિકેટ દ્વારા ખેલદીલિ અને દેશપ્રેમની ભાવના કેળવોઃ રફિક ગ્રુપ આયોજિત
ક્રિકેટ ટૂર્નામેન્ટ માં રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરઃ
ભુજ,
અત્રેના ખારસરા ગ્રાઉન્ડા ખાતે રફીક ગ્રુપ આયોજિત અખિલ કચ્છિ ડે ક્રિકેટ
ફાઇનલ મેચ રમાઇ હતી જેમાં લગાન ઈલેવન, ભુજનો કેશ ઈલેવન સામે વિજય થયો
હતો. વિજેતાને ટ્રોફી અર્પણ કરતાં રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું
હતું કે, ક્રિકેટ અત્યા રે ખેલપ્રેમીઓના રગેરગમાં વ્યામપી છે ત્યાારે
સચિન જેવા મહાન ખેલાડીના જીવન કવનમાંથી ખેલદિલી અને દેશપ્રેમની ભાવના
અપનાવવા તમામ ખેલપ્રેમીઓને અનુરોધ કર્યો હતો.
સતત બે મહિના સુધી ચાલેલી આ ટૂર્નામેન્ટ પ્રત્યેવક રવિવારે રમાતી જેમાં
૮૦ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જે ભુજના હોનહાર ક્રિકેટર રફિક કુંભારની
યાદમાં રમાઇ હતી. આ ટૂર્નામેન્ટમમાં બેસ્ટગ વિકેટ કિપર તરીકે ચિંતન ઠકકર,
બેસ્ટા બોલર તરીકે હારૂન સુમરા, બેસ્ટમ બેસ્ટૂમેન તરીકે પપુ કુંભાર,
ફાઇનલના મેન ઓફ ધી મેચ તરીકે મહેન્દ્ર બારોટ અને મેન ઓફ ધી સિરીઝ તરીકે
સિકંદરની પસંદગી કરવામાં આવી હતી.
આ પ્રસંગે નગરપતિશ્રી નરેન્દ્રા ઠકકર, પૂર્વ નગરપતિ બાપાલાલ જાડેજા, ભુજ
શહેર ભાજપ મહામંત્રીશ્રી હાજીમામદ સીધીક જુણેજા, ચીફ ઓફિસરશ્રી ચેતન
ડુડિયા, જમીલભાઇ સોનારા, કાઉન્સિજલર જગદીશભાઇ ગોર, હમીદભાઇ ભટ્ટી, કુંભાર
હુશેન,અબ્બા સ કેવર, મહેમુદ શેખ, અબ્દુશલ ભોરીયા, હાજી નસીબ સુમરા, નરેશ
પટેલ, ગનીભાઇ કુંભાર, મુકેશભાઇ મજેઠીયા, ગફુર જમાલ કુંભાર, સમા મીયાં
મલુક વિગેરે ઉપસ્થિશત રહયા હતા. જયારે દાતાઓશ્રી જયેન્દ્ર ભાઇ ભાટીયા,
નરેન્ર્ા ભાઇ ભાટીયા, હાજી મુકદરભાઇ ખત્રી, હાજી સેફુદિન ખત્રી, સમા
જુણસભાઇ, અબ્દુરલ રજાક, અબ્દુ લભાઇ બજાણીયાએ આર્થિક સહયોગ આપ્યોન હતો.
કાર્યક્રમનું સંચાલન રજાકભાઇ કુંભાર અને આભારવિધિ જત હાસમભાઇએ કર્યુ હતું

તા. ર૮મીથી ત્રણ દિવસ માટે રાજકોટ મહાનગરપાલિકા તેમજ જિલ્લાેની ૯ નગરપાલિકાઓની પ્રાથમિક શાળાઓમાં કન્યાવ કેળવણી અને શાળા પ્રવેશોત્સલવ ઉજવાશે નાણામંત્રીશ્રી વજુભાઇ વાળા તથા પ્રભારી મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી રાજકોટ શહેરની શાળાઓમાં પ્રવેશોત્સવમાં જોડાશે

તા. ર૮મીથી ત્રણ દિવસ માટે રાજકોટ મહાનગરપાલિકા તેમજ જિલ્લાેની ૯
નગરપાલિકાઓની પ્રાથમિક શાળાઓમાં કન્યાવ કેળવણી અને શાળા પ્રવેશોત્સલવ
ઉજવાશે નાણામંત્રીશ્રી વજુભાઇ વાળા તથા પ્રભારી મંત્રીશ્રી દિલીપભાઇ
સંઘાણી રાજકોટ શહેરની શાળાઓમાં પ્રવેશોત્સવમાં જોડાશે મંત્રીશ્રી મોહનભાઇ
કુંડારીયા માળીયા મીયાણાની પ્રાથમિક શાળામાં ઉપસ્થિસત રહેશે રાજકોટ
જિલ્લાથ શિક્ષણ સમિતિ સંચાલિત જિલ્લાીના નગરોની ૧૧૨ પ્રાથમિક શાળામાં
ર૬૬ર બાળકોનું ધોરણ-૧માં નામાંકન થશે. રાજકોટ શહેરની ૮૧ શાળાઓમાં કૂલ
૪૭૭૪ બાળકોનું નામાંકન થશે

રાજકોટ
રાજય સરકાર દ્વારા શહેરી વિસ્તાસરોમાં કન્યાક કેળવણી મહોત્સોવ અને શાળા
પ્રવેશોત્સાવના રાજય વ્યાયપી આયોજનના બીજા તબક્કામાં શહેરી વિસ્તા રોની
પ્રાથમિક શાળામાં આ મહોત્સોવ તા. ર૮/૬/૧૨ થી ત્રણ દિવસ ઉજવાશે જે અંતર્ગત
રાજકોટ મહાનગરપાલિકાની કૂલ ૮૧ શાળાઓમાં ૪૭૭૪ બાળકોનું તેમજ રાજકોટ
જિલ્લાે પંચાયત સંચાલિત શહેરી વિસ્તાારની(નગરપાલિકા વિસ્તાોરની) ૧૧ર
શાળાઓમાં પ્રવેશોત્સઉવ રંગેચંગે ઉજવાશે અને ર૬૬ર બાળકોનું મીઠાં મોઢા
કરાવી ધોરણ-૧માં શાળા પ્રવેશ કરાવી તેઓના વધામણાં કરાશે.
શાળા પ્રવેશોત્સ વના આ કાર્યક્રમમાં રાજયના નાણામંત્રીશ્રી વજુભાઇ વાળા
તા ર૮ અને તા. ર૯મીના રોજ રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ
સમિતિની કૂલ ૧૦ પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સઅવમાં ઉપસ્થિ ત રહેશે જયારે
ગુજરાતના કૃષિ મંત્રીશ્રી અને રાજકોટ જિલ્લારના પ્રભારી મંત્રીશ્રી
દીલિપભાઇ સંઘાણી તા. ર૮/૬/૧૨ના રોજ રાજકોટ મહાનગરપાલીકાની પાંચ શાળાઓમાં
પ્રવેશોત્સદવ પ્રસંગે ઉપસ્થિીત રહેશે. ગ્રામ વિકાસ રાજયમંત્રીશ્રી
મોહનભાઇ કુંડારીયા તા. ર૮/૬/૧૨ના રોજ જિલ્લાીના માળીયામીંયાણા ખાતેની
પાંચ પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સઇવ કાર્યક્રમમાં ઉપસ્થિહત રહશે.

હાસ્યરંગની રંગોળી

હાસ્યરંગની રંગોળી

દર્દી (ડૉક્ટરને) : 'ડોકટર સાહેબ, મારું આખું શરીર દુઃખે છે, જ્યાં પણ
અડું ત્યાં દુઃખે છે.' ડૉક્ટર : 'ખરેખર એમ નથી. હકીકતે તમારી આંગળીમાં
જ ફેકચર થયું છે !'

*********
સાહેબ (પટાવાળાને) : 'સમજ નથી પડતી કે જ્યારે બુદ્ધિ વહેંચવામાં
આવતી હતી ત્યારે તું ક્યાં હતો ?' પટાવાળો : 'સાહેબ, એ સમયે હું
તમારી સાથે ટૂર પર હતો.'

*********
પ્રેમી : 'તારા પપ્પા જો આપણાં લગ્ન નહીં થવા દે તો હું ઝેર પીને મરી
જઈશ. પછી ભૂત બનીને એમને ડરાવીશ.' પ્રેમિકા : 'કંઈ ફાયદો નહીં
થાય. મારા પપ્પા ભૂત-પ્રેતમાં વિશ્વાસ નથી કરતા !'

*********
બંટી : 'હું નાનો હતો ત્યારે એક વખત ટ્રક નીચે આવી ગયો હતો.'

રાજુ : 'તો પછી બચી ગયો ?'

બંટી : 'મને બરાબર યાદ નથી. આ તો વરસો પહેલાની વાત છે ને…'

*********


સર : 'આજે હોમવર્ક કેમ નથી કર્યું ?'

બંટી : 'ઘરે લાઈટ નહોતી.'

સર : 'તો મીણબત્તી સળગાવવી હતી ને…'

બંટી : 'પણ માચિસને અડકાય એવું નહોતું.'

સર : 'કેમ ?'

બંટી : 'માચિસ મંદિરમાં હતી.'

સર : 'તો ડોબા, નહાઈ લેવું જોઈએ ને ?'

બંટી : 'નહાઉ ક્યાંથી ? મોટર બંધ હતી.'

સર : 'તો ચાલુ કેમ ના કરી ?'

બંટી : 'કીધું તો ખરું ! લાઈટ નહોતી !'

*********
છગનના ઘરમાં છાપરામાંથી પાણી ટપકવા લાગ્યું. એણે કડિયાને બોલાવ્યો.

કડિયાએ પૂછ્યું, 'છાપરું ટપકે છે એની ખબર ક્યારે પડી ?' 'કાલે રાત્રે જમતી
વખતે જ્યારે મને સૂપ પૂરો કરતાં બે કલાક થઈ ગયા ત્યારે !' છગન બોલ્યો.

*********
છગન : 'તારો ભાઈ આજકાલ શું કરે છે ?'

મગન : 'એણે એક દુકાન ખોલી હતી પણ હમણાં તો જેલમાં છે.'

છગન : 'અરે ! એમ કેમ ?'

મગન : 'કારણ કે એણે દુકાન હથોડાથી ખોલી હતી !'

*********
ગણપતમીઠાઈવાળાની દુકાન બહાર એક પાટિયું મારેલું હતું :
'એક નોકરની જરૂર છે પરંતુ એને ડાયાબિટીસ હોવો જરૂરી છે….!'

*********
ડોક્ટર (બાબાને) : 'ચાલો… ઊંડો શ્વાસ લો….. શ્વાસ મુકો….. ઊંડો
શ્વાસ લો…. શ્વાસ મુકો…. બોલો, હવે કેવું લાગે છે ?'

બાબો : 'સુપર્બ ! તમે કયું પરફ્યુમ વાપરો છો ?'

*********
શિક્ષક : 'મોન્ટુ, એક વસ્તુનું નામ આપ જેને જોઈ શકીએ પણ પકડી
ન શકીએ ?' મોન્ટુ : 'સાહેબ, તમારા કાન !'

*********
ફેરિયો : 'ચપ્પુ-છરીની ધાર તેજ કરાવી લો……'

એક બહેન : 'ભાઈ, અક્કલ પણ તેજ કરી આપો છો ?'

ફેરિયો : 'હા બહેન, જો તમારી પાસે હોય તો….'

*********
છગન એક રેસ્ટોરાંમાં નાસ્તો કરવા ગયો. નાસ્તામાં પિત્ઝા મંગાવ્યા.

વેઈટર : 'સર ! આ પિત્ઝાના કેટલા ટુકડા કરી આપું ? ચાર કે છ ?'

છગન : 'ભાઈ ! ચાર જ ટુકડા કરજે. છ હું ખાઈ નહીં શકું !'

*********
એક ચર્ચમાં આવી સૂચના લખી હતી :

'મહેરબાની કરી તમારા પર્સ અને અન્ય ચીજો ગમે ત્યાં ન મૂકી દેશો.
લોકોને કદાચ એવું લાગે કે ભગવાને એમની પ્રાર્થના સાંભળી લીધી

*********
કરસનકાકા : 'મારા મોબાઈલનું બિલ કેટલું છે ?'

કોલસેન્ટર : 'કરન્ટ બિલ જાણવા માટે 123# ડાયલ કરો.'

કરસનકાકા : 'મૂર્ખ, કરન્ટ બિલ નહીં, મારું મોબાઈલ બિલ !'

*********
જ્યોતિષી : 'તમારી હથેળીની રેખા કહે છે કે તમે જ્યાં રહો છો તેની
નીચે ખૂબ જ ધન છે, પરંતુ તે તમારા કામમાં લાગવાનું નથી.'

છગન : 'તમે સાચી વાત કરો છો. હું ફલેટમાં રહું છું અને મારી નીચેના
ફલેટમાં બેંક આવેલી છે….'

*********
ડૉક્ટર : 'તમારી માંદગીનું કારણ મળતા વાર લાગશે, કદાચ દારૂ પીવાથી…..'
મગન : 'કશો વાંધો નહીં સાહેબ, તમને ઊતરી જાય
ત્યારે આવીશ…!!'

*********
ટીનુ : 'મીનુ, ચા અને પતિમાં શું સમાનતા છે ?'

મીનુ : 'બંનેએ આખી જિંદગી ઉકળવાનું હોય છે અને એ પણ પત્નીના હાથે….!!!'

*********
નટુ : 'ભારતીય સ્ત્રી જન્મોજનમ એના એ જ પતિને માંગે છે.'

ગટુ : 'હાસ્તો !' નટુ : 'ખબર છે કેમ ?'

ગટુ : 'ના, કેમ ?' નટુ : 'કારણ કે પતિને સુધારવાના/બદલવાના
આગલા જનમમાં કરેલા પ્રયાસો નકામા ન જાય ને માટે…!!'

*********
લગ્નપ્રસંગમાં વહુની સેથીમાં સિંદુર પુરતા વરરાજાને જોઈને….

છગન : 'યાર મગન, આ રિવાજ ઉલ્ટો હોવો જોઈએ. ખરેખર તો
વહુએ વરના માથામાં સિંદુર પૂરવું જોઈએ.'

મગન : 'ચૂપ બેસ અવે, જો એવું થાય તો તો દુનિયાના કેટલાય
ટાલિયા માણસો કુંવારા રહી જાય…

*********
પત્ની : 'તમને મારામાં સૌથી સારું શું લાગે છે ? મારી બુદ્ધિ કે મારું
સૌંદર્ય.. ?' પતિ : 'મને તો તારી આ મજાક કરવાની આદત જ સૌથી
સારી લાગે છે…

*********
કંજૂસ કનુએ એનાં છોકરાંઓને કહ્યું : 'જે આજે રાત્રે ખાવાનું નહિ ખાય
એને પાંચ રૂપિયા મળશે !' ચારે છોકરાં પાંચ-પાંચ રૂપિયા લઈને ઊંઘી
ગયા. સવારે કનુએ કહ્યું : 'જે પાંચ રૂપિયા આપશે એને જ ખાવાનું મળશે

*********
આંખના ડૉક્ટર : 'તમને ખરેખર ચશ્માં છે.'

દર્દી : 'તપાસ કર્યા પહેલાં તમને કઈ રીતે ખબર પડી ?'

આંખના ડૉક્ટર : 'દરવાજો છોડી તમે બારીમાંથી આવ્યા.'

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812


NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812



NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

મંગળવાર, 26 જૂન, 2012

૧૫૦૦ થી વઘારે રંગોના એક્સક્લુઝીવ વીનીયર, લેમિનેટ, મેટલ, તથા ડિઝીટલ લેમિનેટ શ્રેણીનું એકજ છત નીચે ભવ્ય ડિસ્પ્લે...

**********************
INTERIOR WORLD
**********************
આ૫ની નજીક ટાગોર રોડ ૫ર.....
********************************
૧૫૦૦ થી વઘારે રંગોના એક્સક્લુઝીવ વીનીયર, લેમિનેટ, મેટલ, તથા ડિઝીટલ
લેમિનેટ શ્રેણીનું એકજ છત નીચે ભવ્ય ડિસ્પ્લે...
*******************************************
દરેક રેન્જની પ્લાઇવુડ, તમામ પ્રકારના ફ્લોરીંગ, એમડીએફ ગ્રીલ, તથા વેવ
બોડૃ, ઇમ્પોટેૃડ ડેકોરેટીવ પેનલ શીટ, મેમ્બરન શટર, અને મોડ્યુલર કિચનની
વિશાળ શ્રેણી ઉ૫લબ્ઘ...
**************************************************
આજેજ ૫ઘારો અને મુલાકાત લો...અમારા ભવ્ય શોરૃમની...
**********************************************************
Shree Kantilal Jasani
Shree Tusharbha jasani
Shree Vallabhdas Jasani
*************************************
# 4,Prime Loacations, Next to Angel Hardware, Opp.Krishna Conark-2
Complex, Tagore Road, Rajkot- 93747 55255-----------0281 2290255 /
6696255 / +91 281 3016255

૧૫૦૦ થી વઘારે રંગોના એક્સક્લુઝીવ વીનીયર, લેમિનેટ, મેટલ, તથા ડિઝીટલ લેમિનેટ શ્રેણીનું એકજ છત નીચે ભવ્ય ડિસ્પ્લે...

**********************
INTERIOR WORLD
**********************
આ૫ની નજીક ટાગોર રોડ ૫ર.....
********************************
૧૫૦૦ થી વઘારે રંગોના એક્સક્લુઝીવ વીનીયર, લેમિનેટ, મેટલ, તથા ડિઝીટલ
લેમિનેટ શ્રેણીનું એકજ છત નીચે ભવ્ય ડિસ્પ્લે...
*******************************************
દરેક રેન્જની પ્લાઇવુડ, તમામ પ્રકારના ફ્લોરીંગ, એમડીએફ ગ્રીલ, તથા વેવ
બોડૃ, ઇમ્પોટેૃડ ડેકોરેટીવ પેનલ શીટ, મેમ્બરન શટર, અને મોડ્યુલર કિચનની
વિશાળ શ્રેણી ઉ૫લબ્ઘ...
**************************************************
આજેજ ૫ઘારો અને મુલાકાત લો...અમારા ભવ્ય શોરૃમની...
**********************************************************
Shree Kantilal Jasani
Shree Tusharbha jasani
Shree Vallabhdas Jasani
*************************************
# 4,Prime Loacations, Next to Angel Hardware, Opp.Krishna Conark-2
Complex, Tagore Road, Rajkot- 93747 55255-----------0281 2290255 /
6696255 / +91 281 3016255
******************************************************************************************************