અનુયાયીઓ

શનિવાર, 23 જૂન, 2012

"જીંદગી મેરે ઘર આના" on GUJARATI-ગુજરાતી

GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------

Check out "જીંદગી મેરે ઘર આના" on GUJARATI-ગુજરાતી

-mauri shah

Blog post added by Ghanshyam M.Jani:
જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં સુર, નહીતર રહેજે વાંજણી , મત ગુમાવીશ
નુર. પૂર્વ અને પશ્ચિમ નો ટકરાવ ઘણા વરસો પુરાણો છે. અમેરિકા યુરોપ
દેશો...

Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A143386&xgs=1&xg_source=msg_share_post

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812


NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

"ઉર્જાનું મનોવિજ્ઞાન ( ENERGY PSYCHOLGY)" on GUJARATI-ગુજરાતી

Check out "ઉર્જાનું મનોવિજ્ઞાન ( ENERGY PSYCHOLGY)" on GUJARATI-ગુજરાતી

-priya jain

Blog post added by i.j.saiyad.:
ઉર્જા મનોવિજ્ઞાન ( ENERGY PSYCHOLOGY )

આધુનિક તબિબી વિજ્ઞાને સ્વાસ્થ્ય સુરક્ષાનું સ્વર્ગ ઊભું કર્યું છે .
તેની ઈમર્જન્સી અને સર્જરી સેવા...

Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A143877&xgs=1&xg_source=msg_share_post

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812


NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812


NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

ગુરુવાર, 21 જૂન, 2012

સરકારી કેરોસીનની કાળા બજારી માટે બે ફેરિયાઓની અટકાયત - રાજકોટ જેલના હવાલે

સરકારી કેરોસીનની કાળા બજારી માટે બે ફેરિયાઓની અટકાયત - રાજકોટ જેલના હવાલે
વડોદરા
જિલ્લા કલેકટરની સૂચના તેમજ જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ
જિલ્લા પુરવઠા તંત્રે તાજેતરમાં પાદરા તાલુકાના બે ફેરિયાઓને સરકારી ભૂરા
રંગના કેરોસીનના કાળા બજાર અને બિનઅધિકૃત વેચાણ માટે પીબીએમના કાયદા હેઠળ
અટકમાં લઇને રાજકોટ જિલ્લા જેલમાં મોકલી આપ્યા છે. બાતમીના આધારે કરવામાં
આવેલી કાર્યવાહી દરમિયાન સરકારી કેરોસીનનો ૨૦૦ લીટર જથ્થો વગે થતાં
અટકાવાયો હતો. આ જથ્થો એક ટેમ્પામાં પીપળી ગામેથી લતીપુરા બસ સ્ટેશન તરફ
લઇ જવાતો હતો ત્યારે ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછમાં આ જથ્થો પીપળી
ગામના કેરોસીન ફેરિયા શ્રી શનાભાઇ બાબરભાઇ મકવાણાનો હોવાનું અને તેમના
પુત્ર આશિષ શનાભાઇ મકવાણાના કહેવાથી લઇ જવાતો હોવાનું માલૂમ પડયું હતું.
ઉપરોક્ત કારણોસર સંબંધિત બંને વ્યક્તિઓની પીબીએમના કાયદા હેઠળ અટકાયત
થતાં, આવી અનિચ્છનીય પ્રવૃત્તિઓ કરનારામાં ફફડાટ વ્યાપી ગયો છે.

ઉર્જા રાજય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલના હસ્તેધ તા.૨૩ મીએ ધ્રાંગધ્રા ખાતે ૬૬ કે.વી. સબ સ્ટે્શનનું ભૂમિપુજન અને લોકાર્પણ વિધિ કાર્યક્રમ યોજાશે

સુરેન્દ્રેનગર,
સુરેન્દ્રેનગર જિલ્લા ના ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ સ્થિપત બી ફાર્મસી
કોલેજ કંમ્પાશઉન્ડથ ખાતે તા.૨૩ મી જૂન - ૨૦૧૨ને શનિવારના રોજ સવારે ૧૦-૦૦
કલાકે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સં રાજય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલના વરદ્દ
હસ્તે નવલગઢ તથા ઇસદ્રા ૬૬ કે.વી. સબ સ્ટેલશનનું ભૂમિપૂજન અને હિરાપર ૬૬
કે.વી. સબ સ્ટે શનની લોકાર્પણ વિધિનો કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે
સ્વહર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યલક્ષશ્રી આઈ.
કે. જાડેજા અતિથિ વિશેષપદે ઉપસ્થિઆત રહેશે, તેમ ગુજરાત એનર્જી
ટ્રાન્સરમીશન કોર્પોરેશનના લીમીટેડના અધિક્ષક ઇજનેરશ્રી એમ.વી. ભટ્ટની એક
યાદીમાં જણાવાયું છે.

સ્નાાતક તથા અનુસ્ના તક ડિગ્રી અને ૨૩ થી ૨૫ વર્ષની વય ધરાવતા ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળાનું આયોજન

સ્નારતક તથા અનુસ્નાાતક ડિગ્રી ધરાવતા અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જન
જાતિ, બીપીએલ તથા એપીએલ ઉમેદવારો (૨૩ થી ૨૫ વર્ષની વય ધરાવતા) માટે
જિલ્લાે રોજગાર કચેરી-અમરેલી દ્વારા એક રોજગાર ભરતી મેળાનુ આયોજન કરવામાં
આવનાર છે. આથી નિયત લાયકાત અને વયમર્યાદા ધરાવતા ઉમેદવારોએ તુરંત જ
જિલ્લા રોજગાર કચેરી, બ્લોનક નં.સી-૧, પ્રથમ માળ, બહુમાળી ભવન-અમરેલીનો
સંપર્ક કરવા જિલ્લાા રોજગાર અધિકારી-અમરેલીની એક યાદીમાં જણાવાયુ છે.

તા.૨૬મી જુનના રોજ આઇ.ટી.આઇ.-અમરેલી ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન

કચ્છન ખાતે કાર્યરત એક કંપનીમાં ધો.૮ થી એચ.એસ.સી. પાસ ઉમેદવારોની
જરૂરિયાત હોય ઉમેદવારોને કંપની તરફથી વેતન રૂ.૫૪૦૦, પી.એફ. રૂ.૭૫૦ ઉપરાંત
૪ કલાક ઓવરટાઇમ કરનારને રૂ.૧૭૬ આપવામાં આવશે. કંપની કામગીરીમાં ૨૬ દિવસ
નિયમિત હાજરી આપનારને રૂ.૫૦૦નુ બોનસ આપવામાં આવશે.
જિલ્લાે રોજગાર કચેરી-અમરેલી દ્વારા તા.૨૬મી જુનને મંગળવારના રોજ ૧૦.૦૦
કલાકે આઇ.ટી.આઇ.-અમરેલી ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યુજ
છે. રોજગારી અર્થે કચ્છૂમાં જવા ઇચ્છુવક પુરૂષ ઉમેદવારોએ પોતાના બાયોડેટા
અને ફોટોગ્રાફ સાથે આઇ.ટી.આઇ.-અમરેલી ખાતે સ્વ ખર્ચે હાજર રહેવા જિલ્લાથ
રોજગાર અધિકારી-અમરેલીની એક યાદીમાં જણાવાયુ છે.

રાજયના શિક્ષણ, મહિલા અને બાળ વિકાસમંત્રી પ્રો.વસુબેન ત્રિવેદીની ઉપસ્થિ તીમાં ૧૬ કરોડના ખર્ચે ભાણવડ તાલુકાના ફતેપુર-સઇદેવળિયા-મોજપર-ચોખંડા રસ્તા ને પહોળો તથા મજબુતીકરણ કરવાનું ખાતમૂર્હૂત ભાણવડમાં ભાણવડી નદી ઉપર ૧.૬૫ કરોડના ખર્ચે બંધાયેલ પુલની લોકાર્પણ

ભાણવડ તાલુકાના ફતેપુર-સઇદેવળિયા-મોજપર-ચોખંડા રસ્તાધને અંદાજે ૧૬ કરોડના
ખર્ચે પહોળો તથા મજબુતીકરણ કરવાનું ખાતમૂર્હૂત તા.૨૩/૬/૧૨ના રોજ સવારે ૧૦
વાગ્યેુ અને ભાણવડ ખાતે ભાણવડી નદી ઉપર રૂ.૧.૬૫ કરોડના ખર્ચે બંધાયેલ
પુલની લોકાર્પણ વિધિ સવારે ૧૧ વાગ્યેા રાજયના શિક્ષણ, મહિલા અને બાળ
વિકાસમંત્રી પ્રો.વસુબેન ત્રિવેદી, ધારાસભ્યો મૂળુભાઇ બેરાની
ઉપસ્થિેતીમાં યોજાશે. સવારે ૧૧.૧૫ વાગ્યેધ જલારામ વાડી, વ્રજભૂમિ
સોસાયટી, ભાણવડમાં સમારંભ યોજાશે.
આ પ્રસંગે સાંસદશ્રી વિક્રમભાઇ માડમ, જિલ્લાઅ પંચાયતના પ્રમુખ ડો.પી.બી
વસોયા, જિ.પંના ઉપ પ્રમુખશ્રી ખીમાભાઇ ભોચીયા, જિલ્લાજ પંચાયતના
પૂર્વપ્રમુખશ્રી પાલાભાઇ કરમૂર, તા.પં.ભાણવડના પ્રમુખશ્રી રેખાબેન
રાવલિયા, બાંધકામ સમિતિ ના ચેરમેનશ્રી લખુભાઇ ગોજિયા, ભાણવડ નગરપાલિકાના
પ્રમુખશ્રી કિશોરભાઇ ખાણધર ઉપસ્થિરત રહેશે.

કાલાવડ તાલુકાના જાલણસર ગામની ગૃહિણીઓએ મોતી કામ કરી સ્વાવવલંબન પ્રાપ્ત કર્યુ

અહેવાલ-પારૂલ આડેસરા, માહિતી મદદનીશ, જામનગર

કાલાવડ તાલુકાના જાલણસર ગામે રાજય સરકારની મિશન મંગલમ યોજના તળે જય
ચાંમુડા અને જય રાંદલમાં સખી મંડળ કાર્યરત છે. જેમા ૨૨ ગૃહિણીઓ જોડાયેલી
છે. આ બધી જ ગૃહિણીઓ બપોરે ફુરસદના સમયે મંગલસુત્ર માટેના મોતી બનાવવાનું
કામ કરીને મહીને બે થી ત્રણ હજારની આવક મેળવી રહી છે.
જય ચાંમુડા સખી મંડળના સીતા બા જાડેજા કહે છે. છેલ્લા ત્રણેક વર્ષથી હું
સખી મંડળમાં જોડાઇ છુ. તેનાથી અમે બચતની વૃતિ કેળવી. સખી મંડળ થકી હું
મોતી કામ શીખીને આજે પગભર બની છુ. મારા પતિ ખેતી કામ કરે છે. મોંઘવારીમાં
ઘર ચલાવવુ મુશ્કેખલ બન્યુગ હોય તેવામાં મોટાભાગનુ ઘર મારા મોતી કામ ઉપર જ
ચાલે છે. જયારે જય રાંદલમાં સખી મંડળના દક્ષાબેન ગોંડલિયા મોતીકામની આવક
પોતાના બાળકોને ભણાવવામાં ખર્ચે છે.
જાલણસરના મોટા ભાગના ગ્રામજનો ખેતી કામ કરે છે. જાલણસરમાં માત્ર ૨૨ ઘરો જ
છે. તે પૈકી ૨૨ બહેનોને સખી મંડળમાં જોડવામાં જેમનો સિંહ ફાળો છે તેવા
આંગણવાડી વર્કર રસિકબા ગોહિલ કહે છે મહિલાઓ બચત વૃતિ કેળવી ને પગભર બને
તે માટે રાજય સરકારની મિશન મંગલમ યોજના અમારા ગામની બહેનોને લાભકારી બની
છે.
આ મંડળની બહેનોને કાલાવડના ઇમીટેશન જવેલરીના વેપારી કામ આપે છે. પહેલા બે
ત્રણ બહેનો એ આ કામ શરૂ કર્યુ હતું. હવે ૨૨ જેટલી બહેનો મોતી કામ કરીને
પોતાની આજીવિકા રળે છે.
કાલાવડ તાલુકાના સખી મંડળની બહેનોને મિશન મંગલમ યોજનાના કાલાવડ તાલુકા
લાઇવલી હુડ મેનેજરશ્રી પરેશભાઇ કોડિયા, આસી. પ્રોજેકટ મેનેજરશ્રી
ડિમ્પવલબેન ગાલોલિયા, કલ્ટ્ ઉપર કો-ઓર્ડિનેરશ્રી દિવ્યા બેન ગધેથરિયા
માર્ગદર્શન આપી રહયા છે.

મોરબી ખાતે બક્ષીપંચ અને આર્થિક પછાત વર્ગના રપ૯ ગરીબો માટે પંડિત દિનદયાલ આવાસ યોજના હેઠળ બંધાનાર વસાહતનું તા.ર૩મી જુને ભૂમિપૂજન થશે સામાજિક અને શૈક્ષણિક પછાતવર્ગના કલ્યાતણ રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર અને ગ્રામ વિકાસ રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા ઉપ

મોરબી ખાતે બક્ષીપંચ અને આર્થિક પછાત વર્ગના રપ૯ ગરીબો માટે પંડિત
દિનદયાલ આવાસ યોજના હેઠળ બંધાનાર વસાહતનું તા.ર૩મી જુને ભૂમિપૂજન થશે
સામાજિક અને શૈક્ષણિક પછાતવર્ગના કલ્યાતણ રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર
અને ગ્રામ વિકાસ રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા ઉપસ્થિરત રહેશે

રાજકોટ
રાજયના સામાજિક ન્યાસય અને અધિકારીતા વિભાગ અંતર્ગત નિયામક વિકસતી જાતિ
કલ્યા ણ ખાતું ગાંધીનગરના ઉપક્રમે મોરબી શહેરના બક્ષીપંચ તથા આર્થિક પછાત
વર્ગના રપ૯ ગરીબ કુટુંબોને જિલ્લાગ મહેસુલી તંત્ર દ્વારા પ્લોાટ ફાળવાયા
છે. આ પ્લોધટ ઉપર સરકારની પંડિત દિનદયાલ ઉપાધ્યાીય આવાસ યોજના અન્વમયે
મોરબી ખાતે મોરબી નગરપાલીકાના સહયોગથી ઉભી થનાર વસાહતનું ભૂમિપૂજન તથા
મકાન સહાયના પ્રથમ હપ્તાત પેટેના રૂ. પ૪.૩૯ લાખના ચેકોનું વિતરણ સામાજિક
અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાહણ રાજયમંત્રીશ્રી વાસભાઇ આહિરના હસ્તેવ
થશે. આ પ્રસંગે ગ્રામ વિકાસ રાજમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા પણ ઉપસ્થિીત
રહેશે. નગરપાલીકા ટાઉન હોલ મોરબી ખાતે તા. ર૩/૬/૧૨ને સવારે ૧૦-૩૦ કલાકે
યોજાનાર આ કાર્યક્રમમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના અધ્યતક્ષ શ્રી જયંતિભાઇ
બારોટ, સાંસદશ્રી પૂનમબેન જાટ, જિલ્લાય પંચાયત પ્રમુખશ્રી હંસાબેન
પારેઘી, ધારાસભ્યો સર્વશ્રી કાંતિભાઇ અમૃતીયા, શ્રીમતિ ભાનુબેન બાબરીયા,
ડો. ભરતભાઇ બોધરા સામાજિક ન્યા્ય અને અધિકારીતા વિભાગ ગાંધીનગરના
અગ્રસચિવશ્રી સંજય પ્રસાદ, જિલ્લાય કલેકટરશ્રી ડો. રાજેન્દ્રભકુમાર,
જિલ્લાન વિકાસ અધિકારીશ્રી નલિન ઉપાધ્યાગય, વિકસતી જાતિ કલ્યારણ
ગાંધીનગરના નિયામકશ્રી કે.જી.વણઝારા, ગુજરાત ગોપાલક વિકાસ નિગમના
ઉપાધ્યલક્ષશ્રી દિનેશ ટોળીયા, ગુજરાત ઠાકોર, કોળી વિકાસ નિગમ ગાંધીનગરના
ડીરેકટરશ્રી ભૂપતભાઇ ડાભી, મોરબી નગરપાલીકા અધ્યગક્ષા શ્રીમતી હંસાબેન
ઠાકર તથા મોરબી તાલુકા પંચાયત પ્રમુખશ્રી ધનજીભાઇ દંતાલીયા વગેરે
ઉપસ્થિઅત રહેશે તેમ નાયબ નિયામક(વ.જા.) રાજકોટ શ્રી એચ.અમ.વાઘાણીની
યાદીમાં જણાવાયું છે.

નાણામંત્રીશ્રી વજુભાઇ વાળાના હસ્તેસ મોરબીમાં આઇટીઆઇનું ભૂમિપૂજન થશે રાજકોટ બાલભવન ખાતે નવનિર્મિત જલવિહારનું લોકાર્પણ કરશે

રાજકોટ
રાજયના નાણા, શ્રમ અને રોજગાર મંત્રીશ્રી વજુભાઇ વાળા આગામી તા.
ર૩/૬/૧૨ના રોજ બપોરે ૩-૦૦ વાગે મોરબી ખાતે મહેન્દ્ર નગર પાસે રામધન આશ્રમ
પાસે નિર્માણ પામનાર આઇ.ટી.આઇ.(ઔદ્યોગિક તાલીમ સંસ્થાર)નું ભૂમિપૂજન કરશે
બાદમાં તેઓ રાજકોટ આવશે અને સાંજે ૬-૦૦ વાગે રાજકોટ રેસકોર્સમાં આવેલ
બાલભવનમાં નવનિર્મિત જલવિહાર તથા સ્પોાર્ટસ એકેડેમીના લોકાર્પણ
કાર્યક્રમમાં ઉપસ્થિટત રહેશે.

ધોરાજી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની મતદાર યાદી અને ચુંટણીનો કાર્યક્રમ

રાજકોટ
ધોરાજી પ્રાંત અધિકારીની કચેરીની યાદી અનુસાર ધોરાજી તાલુકા સહકારી ખરીદ
વેચાણ સંઘ લી.નો મતદાર યાદી તેમજ ચુંટણીનો કાર્યક્રમ જાહેર થયો છે.
તદાનુસાર કામચલાઉ મતદાર યદીની પ્રાથમિક પ્રસિધ્ધિી તા. રર/૬/૧૨ના રોજ
સવારે ૧૧-૦૦ વાગે થશે. જે પ્રાંત અધિકારીશ્રી તેમજ રાજકોટ કલેકટર કચેરી
તથા ધોરાજી તા. સ.ખ.વે. સંઘ લી. તેમજ જિલ્લાે રજીસ્ટ્રા ર સ.મં. રાજકોટ
કચેરી ખાતે થશે. મતદાર યાદી અંગે દાવા વાંધા રજુ કરવાની છેવટની તારીખ તા.
રર/૬ થી તા. ર૯/૬ સવારના ૧૧ થી સાંજના ૧૮-૦૦ કલાક સુધી મુકરર કરાઇ છે.
દાવા વાંધાનો નિર્ણય તા. ૩/૭/૧૨ના રોજ સવારે ૧૧-૦૦ વાગે એમ આ બન્નેદ
કાર્યવાહી ધોરાજી પ્રાંત કચેરી ખાતે થશે. મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિર
તા. ૧૦/૭/૧૨ના રોજ સવારે ૧૧-૦૦ વાગે ઉપરોકત ચાર સ્થાળોએ થશે.
ચુંટણીના કાર્યક્રમ મુજબ ઉમેદવારીપત્રો તા. ૧૬/૭/૧૨ થી તા. ૨૩/૭/૧૨
સવારના ૧૧-૦૦ થી બપોરના ૧૫-૦૦ સુધીમાં ભરી શકાશે. તેનું સ્થ૨ળ મામલતદાર
કચેરી ખાતે રહેશે. મળેલ ઉમેદવારીપત્રોની યાદી તા. ૨૩/૭/૧૨ના રોજ બપોરે
૩-૦૦ વાગે પ્રસિધ્ધા કરાશે અને ઉમેદવારીપત્રોની ચકાસણી તા. ર૪/૭/૧૨ના રોજ
સવારે ૧૧-૦૦ કલાકથી શરૂ થશે. આ બન્નેી કામગીરી મામલતદાર કચેરી ખાતે થશે
અને બાદમાં આજ દિવસે આ ચકાસણી કામગીરી પૂર્ણ થયા બાદ માન્યદ
ઉમેદવારીપત્રોની યાદી મામલતદાર કચેરી-ધોરાજી અને કલેકટર કચેરી રાજકોટ
ખાતે પ્રસિધ્ધે કરાશે. ઉમેદવારી પાછી ખેંચી લેવાની તારીખ, સમય અને સ્થરળ
તા. ર૬/૭/૧૨ના સવારના ૧૧-૦૦ થી ૧૫-૦૦ મુકરર કરેલ છે. જે કાર્યવાહી
મામલતદાર કચેરી ધોરાજી ખાતે થશે. હરીફ ઉમેદવારોની આખરી યાદી તા.
ર૬/૭/૧૨ના રોજ સાંજે પ-૦૦ વાગે ઉપરોકત સ્થેળે પ્રસિધ્ધઆ કરાશે. મતદાન
જરૂરી હોય તો તેની તારીખ અને સ્થછળ ૪/૮/૧૨ના રોજ સવારનાં ૧૦-૦૦ થી બપોરે
૧-૦૦ સુધી મામલદાર કચેરી ધોરાજી ખાતે થશે. આ જ સ્થકળે આ જ દિવસે બપોરે
ર-૦૦ વાગે મતગણતરી થશે અને પરિણામ જાહેર થશે.

ગૌપાલનની ભારતીય સંસ્કૃાતિની અને અર્થતંત્રની આગવી પરંપરાને આગળ ધપાવીએ શ્રી ભૂપેન્દ્રયસિંહ ચુડાસમા ગાય આધારિત અર્થતંત્ર થકી આવકના નવા સ્ત્રો તો ઉભા થવાની તકો છે. ડો. વલ્લ ભભાઇ કથીરીયા ‘‘ગાય આધારિત અર્થતંત્ર-ર૧મી સદીની અનિવાર્યતા’’ પરિસંવાદમાં વિદ્વાનોએ

રાજકોટ
ગુજરાત ગૌસેવા આયોગ અને જિલ્લાય ઉદ્યોગ કેન્દ્રી રાજકોટ દ્વારા ગાય
આધારિત અર્થતંત્ર ર૧મી સદીની અનિવાર્યતા વિષય ઉપર એક પરિસંવાદ પંડિત
દીનદયાળ ઉપાધ્યાિય સરકારી મેડીકલ કોલેજ ઓડીટોરીયમ રાજકોટ ખાતે યોજાયો
હતો. પરિસંવાદને ગુજરાત આયોજન પંચના ઉપાધ્યઅક્ષ શ્રી ભૂપેન્દ્ર સિંહજી
ચૂડાસમાએ દિપ પ્રગટાવી ખુલ્લોઆ મુકયો હતો.
આ પ્રસંગે આયોજન પંચના ઉપાધ્યદક્ષ શ્રી ભૂપેન્દ્રદસિંહજી ચુડાસમાએ
જણાવ્યુય હતુ કે કુદરતે માનવ જીવન માટે હવા અને પાણીની ભેટ આપી છે અને
ત્રીજી ભેટ આપી છે તે ગાય છે. પહેલાના સમયમાં ગામડાઓમાં દરેક ઘર આંગણે
ગાય હતી અને તેના આધારિત સુખી અર્થતંત્ર હતું. આ સૈકાઓ જુનુ અર્થતંત્ર
આજે લુપ્તન થતું જાય છે. આની ચિંતા કરી રાજયના મુખ્યતમંત્રી શ્રી
નરેન્દ્રંભાઇએ રાજયના ઉદ્યોગ, કૃષિ શિક્ષણ અને પશુપાલનના વિકાસ સાથે દેશી
ગાયોના જતનને વધુને વધુ વેગ મળે અને તેના દ્વારા આર્થિક ઉપાર્જન અને
તંદુરસ્તછ ગુજરાતનું નિમાર્ણ કરી શકાય તે માટે ગુજરાત ગૌસેવા આયોગની રચના
કરી છે. જેના અધ્યરક્ષ તરીકે ડો. વલ્લકભાઇ કથીરીયા આજે ગૌવંશની માનવ
જીવનમાં કેટલી ઉપયોગીતા છે. તે પ્રત્યેર લોકોને જાગૃત કરી રહ્યા છે. તેમ
જણાવી તેમણે આપણે સૌ ગાય આધારિત આવકના સ્ત્રો્ત ઉભા કરીએ અને ગૌચેતના
જગાવીને ગૌ સંસ્કૃણતિ આધારિત સામાજિક પરિવર્તનમાં સહયોગી બનીએ તેમ
જણાવ્યુઅ હતું.
ગૌસેવા આયોગના અધ્ય ક્ષશ્રી ડો. વલ્લપભભાઇ કથીરીયાએ ગૌસેવા આયોગની ભૂમીકા
સમજાવી જણાવ્યું કે રાજયમાં વધુને વધુ લોકો ગૌ પાલન કરી તેનું જતન કરતા
થાય અને તેના થકી ર૧મી સદીનું અર્થકારણ ગૌ આધારિત બને તે માટે
લોકજાગૃતીના અમારા પ્રયાસો છે. ગ્રામ્યહ લોકો, ખેડુતો, સ્વૈ ચ્છિગક
સંસ્થાયઓ, સખીમંડળો અને ઉદ્યોગકારો ગાયના દૂધ ગૌમુત્ર, ગોબરમાંથી આર્થિક
ઉપાર્જન મેળવી શકાય છે તેની વિસ્તૃ ત જાણકારી આપી તેમણે આ માટે ગૌચર
સુધારણાનો પણ અમારો પ્રયાસ છે તેમ જણાવ્યુ હતું.
આ પરિસંવાદમાં જી.એન.એફ.સી.ના ડાયરેકટર અને વલસાડના કૃષિ વૈજ્ઞાનિક શ્રી
અશોકભાઇ શાહ તથા અખિલ ભારતીય ગૌસેવા પ્રમુખ શ્રી શંકર લાલજી અને
કર્ણાટકના પંચગવ્યલ ઉદ્યોગપતિ ડો. એસ.કે.મીતલે ગાયોને પશુપાલન વ્યચવસાય
તરીકે વિકસાવવા અને તેનું જતન કરવા સાથે ગાયનું દૂધ, ગૌમુત્ર અને ગોબરનો
માનવ તંદુરસ્તીા અને કૃષિની ફળદ્રુપતા વધારવા અનેકગણા ઉપયોગી સાબીત થયા
છે તેમ જણાવ્યુ હતું. સેકડો સસ્ત ન પશુ પ્રાણીઓ દુધાળા છે તેમાંથી ફકત
ગાયને જ સમાજે માતા તરીકે સ્થાનન આપ્યુંદ છે. ત્યા્રે ર૧મી સદિનું ગાય
આધારિત અર્થતંત્ર આપણે સૌ નિર્માણ કરીએ અને સમાજ રાષ્ટ્રહને તંદુરસ્તં
અને સુસંસ્કૃયત બનાવીએ તેમ તેઓએ સંશોધન રજુ કરી જણાવ્યુર હતું.
આર્યુવેદિક યુનિવર્સિટી જામનગરના પ્રા. ડો. હિતેષભાઇ જાનીએ ગાયનું દૂધ ઘી
અને ગૌમુત્ર કેન્સવર અને ક્ષય જેવા રોગો થતા અટકાવવામાં પણ શ્રેષ્ઠં
સાબીત થયેલ હોવાનું જણાવી બ્રાઝિલ દેશે ભારતની અને તેમાંય ગુજરાતની દેશી
ગીર ગાય અને સાંઢને પાળી તેના થકી આજે તે દેશ આર્થિક સમૃધ્ધન બન્યોા છે
તો આપણે આપણીજ દેશી ગાયોને ઉછેરી તેના થકી આપણું આરોગ્ય્ અને આર્થિક
અર્થતંત્ર સમૃધ્ધા બનાવીએ તેમ જણાવ્યુંદ હતું.
આ સેમીનારના આયોજનમાં રાજકોટની ચેમ્બછર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ સ્ટ્રીુઝ,
ગ્રેટર ચેમ્બ‍ર, રાજકોટ એન્જીઆ. એશો., જી.આઇ.ડી.સી. એશો. લોધીકા, રાજકોટ
બીલ્ડુર્સ એશો. રાજકોટ જિલ્લાત ગ્રામ વિકાસ એજન્સીા નાબાર્ડ, ગુજરાત
એગ્રો. ઇન્ઙ. કોર્પોરેશન, જેડા, રાજકોટ ડેરી, સરગમ કલબ, બોલબાલા ટ્રસ્ટન,
કુમકુમ ગ્રુપ, ચેમ્પીગયન એગ્રો. પ્રોડકટસ, વસુંધરા ટ્રસ્ટજ સહભાગી બન્યાજ
હતા.
આ પરિસંવાદમાં જિલ્લાટ ઉદ્યોગ કેન્દ્રર રાજકોટના જનરલ મેનેજરશ્રી
આર.ડી.બારહટે ગાયના દૂધ, ઘી, ગૌમુત્ર અને ગોબરમાંથી આર્થિક ઉપાર્જન કરતા
ગૃહ ઉદ્યોગકારો તથા નાના ઉદ્યોગકારોને જિલ્લાં ઉદ્યોગ કેન્દ્રો તરફથી
મળતી નાણાકીય સહાય અંગેની વિસ્તૃનત જાણકારી આપી આભારવિધિ કરી હતી.
કાર્યક્રમમાં જિલ્લાો ગ્રામ વિકાસ એજન્સી ના નિયામકશ્રી કે.કે.વાગડીયા,
પ્રાંત અધિકારી રાજકોટ શ્રી દિક્ષીત, ચેમ્બાર્સ ઓફ કોર્મસ રાજકોટના
સમિરભાઇ શાહ, ગ્રેટર ચેમ્બવર્સ ઓફ કોમર્સના પ્રમુખશ્રી ધનસુખભાઇ વોરા,
રાજકોટ એન્જિ નીયરીંગ એશોશીએશનના પ્રમુખશ્રી ભાવેશભાઇ પટેલ, રાજકોટ
બીલ્ડભર્સ એશોશીએશનના પ્રમુખશ્રી હિતેશભાઇ બગડાઇ, ભાડવાના એવોર્ડ વિજેત
પ્રગતીશીલ ખેડુત શ્રી રાઘવેન્દ્રીસિંહજી જાડેજા તથા ઉદ્યોગપતીઓ, સહકારી
આગેવાનો, વેપારીઓ અને સ્વૈતચ્છિદક સંસ્થાહના પ્રતિનિધિઓ ઉપસ્થિનત રહ્યા
હતા.

ગ્વાંગડોંગ ખાતે ગુજરાતનો રોડ શો- ચીનના ઉત્પાદન કેન્દ્રમાં ભારે પ્રભાવ કારોબાર અને વિકાસ માટે ગુજરાતના અભિગમની ચીનના નેતાઓ અને ઉઘોગ જગતે કરી પ્રસંશા

ગ્વાંગડોંગના ઉઘોગો ગુજરાતને તેમનું આગામી ઉત્પાદન અને કારોબાર કેન્દ્ર
બનાવવા માટે ઉત્સુક
ગ્વાંગડોંગ પ્રાંતની સરકારે તેમના ઈન્ટરનેશનલ કોઓપરેશન સપ્તાહ માટે
ગુજરાતને આમંત્ર્યું
મુખ્યમંત્રીની પાછલી મુલાકાતે ગ્વાંગડોંગ સ્થિત ઉઘોગોને ગુજરાત તરફ આવવા આકર્ષ્યા

બાર સભ્યોના વાઈબ્રન્ટ ગુજરાતના પ્રતિનિધિમંડળે ચીનના ઉત્પાદન કેન્દ્ર
અને વિશ્વની ફેક્ટરી તરીકે જાણીતા ગ્વાંગડોંગની મૂલાકાત લધી હતી જયાં
તેમણે ગુજરાતને અત્યંત ઉત્સાહી સરકારી અધિકારીઓ, કારોબારીઓ અને નેતાઓ
સમક્ષ વિશ્વના આગામી વૈશ્વિક કારોબાર અને ઉત્પાદન કેન્દ્ર તરીકે પ્રસ્તુત
કર્યું હતું. ગત વર્ષે ઈકોનોમિસ્ટ મેગેઝીને ગુજરાતને ભારતના ગ્વાંગડોંગ
તરીકેનો ઉલ્લેખ કર્યો ત્યારબાદ ગ્વાંગડોંગના કારોબાર અને ઉઘોગો ગુજરાત
તરફ નજર કરી રહ્યાં છે અને ભવિષ્યમાં આ રાજય તરફથી તકો લેવાની ઈચ્છા
ધરાવે છે. ચીને માત્ર ગત વર્ષે જ ૬૦ અબજ ડોલરનું વિદેશી રોકાણ કર્યું
હતું ત્યારે હવે તેઓ ગુજરાતમાં મોટા પાયે રોકાણ કરવાની વિચારણા કરી
રહ્યાં છે અને ભારતમાં સંયુક્ત સાહસ સ્થાપી રહ્યાં છે જે ભારત અને ચીન
બંનેને પરસ્પર રીતે ફાયદાકારક નીવડશે.
ગુજરાત સરકારના પ્રિન્સિપલ રેસિડેન્ટ ઓફિસર શ્રી ભરત લાલની આગેવાની
હેઠળના પ્રતિનિધિમંડળે ગ્વાંગડોંગ અને ગુજરાત વચ્ચે સહકારના સંભવિત
ક્ષેત્રો અંગે ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન ટ્રેડ એન્ડ ઈકોનોમિક કોઓપરેશન અને
વિદેશી બાબતોના કાર્યાલય સાથે ચર્ચા કરી હતી. તેમની સાથે ગ્વાંગડોંગમાં
કોન્સુલ જનરલ ઓફ ઈન્ડિયા શ્રી ઈન્દ્રામણી પાંડે પણ હતા.
ભારતના કોન્સ્યુલેટે ચાઈના કાઉન્સિલ ફોર પ્રમોશન ઓફ ઈન્ટરનેશનલ ટ્રેડ
(સીસીપીઆઈટી) સાથે ભાગીદારીમાં ગ્વાંગડોંગમાં વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૧૩ પર
સેમિનારનું આયોજન કર્યું હતું. જેને ગ્વાંગડોંગના પ્રતિનિધિઓ તરફથી બહોળો
પ્રતિસાદ મળ્યો હતો. એન્જિનિયરિંગ અને ઉપકરણો, ખનિજો, મશિનરી,
પુનઃપ્રાપ્ય ઉર્જા અને અન્ય ક્ષેત્રોએ ગુજરાતમાં તેમની સ્થાપવા માટેનો
ખાસ રસ દર્શાવ્યો હતો. ગુજરાતમાં ચીની રોકાણની મોટા પાયે શરૂઆત થઈ ચૂકી
છે. પરિસંવાદ દરમિયાન ગુજરાત વેન્ચર ફાઈનાન્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ
ડિરેક્ટર ડૉ હરીશ પાઠકે પ્રસ્તાવિત રોકાણ ભંડોળની વિગતવાર માહિતી આપી
હતી.
ગ્વાંગડોંગના ગવર્નરે પણ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને નવેમ્બર ૨૦૧૨માં
પ્રાંતની મુલાકાત લેવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. જયાં બિ્રક્સ દેશો,
અમેરિકા, જાપાન, ફ્રાંસ વગેરે દેશો પોતાની ઉપસ્થિતિ નોંધાવશે. ભરત લાલે
ગ્વાંગડોંગના સરકારી અધિકારીઓને વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૧૩માં આવવા માટેનું
આમંત્રણ પાઠવ્યું હતું. પ્રવાસ દરમિયાન પ્રતિનિધિમંડળે ચીનના સિરામિક્સ
ઉઘોગના પાટનગર ફોશાનની પણ મુલાકાત લીધી હતી. ચીનમાં વાઈબ્રન્ટ ગુજરાતનું
પ્રમોશન કરીને પ્રતિનિધિમંડળ આજે હોંગકોંગ રવાના થયા હતા જયાં તેઓ અન્ય
રોડ શોનું માટે આયોજન કરી રહ્યાં છે.

ખારીકટ કેનાલમાં ટાયર પાયરોલોસીસના પ્રદૂષિત પાણી ને ટેન્કર દ્વારા ગેરકાયદેસર રીતે નિકાલ કરતા સંબંધિતો સામે કાર્યવાહી

ગાંધીનગર
ખારીકટ કેનાલમાં વસ્ત્રાલ આર.ટી.ઓ. કચેરી પાસે ગેરકાયદેસર રીતે ટેન્કર
દ્વારા પ્રદૂષિત પાણી નિકાલ કરવામાં આવે છે તેવી માહિતીના આધારે તપાસ
કરતા જોવા મળેલ કે, ખારીકટ કેનાલના કિનારે ટેન્કર દ્વારા ગેરકાયદેસર રીતે
પ્રદૂષિત પાણી નિકાલ કરવામાં આવી રહ્યું હતું.
આ અંગે વિસ્તૃત તપાસ કરીને ટેન્કર ચાલક, ટેન્કર માલિક તથા જે ઔઘોગિક
એકમમાંથી પ્રદૂષિત પાણી આવ્યું હતું તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં
આવી હતી. આ ગેરકાયદેસર કૃત્ય રામોલની હદમાં હોઇ રામોલ પોલીસ સ્ટેશનમાં
એફ.આઇ.આર. નોંધાવી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે તેમ ગુજરાત પ્રદુષણ
નિયંત્રણ બોર્ડની યાદીમાં જણાવાયું છે.

ગુજરાતમાં સખીમંડળો દ્વારા મિશન મંગલમ્નાઉ અભિયાને નારીસશકિતકરણને ખૂબ મોટી તાકાત આપી છે - નરેન્દ્રભાઇ મોદી

કચ્છના હસ્તકલા કૌશલ્યને માટે કચ્છના પ્રવાસન વિકાસથી વિશાળ રોજગારીની
ક્ષિતિજો ખૂલી છે
સેવા ઇન્ટરનેશનલ સંચાલિત ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરનું ઉદ્દધાટન કરતા
મુખ્યમંત્રીશ્રી
પヘમિ કચ્છના જીવાપર-નખત્રાણામાં કચ્છ હસ્તકલા કારીગરીના સામર્થ્યની
અનુભૂતિ કરાવતી નારીશકિત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના સ્થાપક સ્વ. ડો. હેડગેવારજીના નિર્વાણ દિવસે શ્રધ્ધાંજલિ
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અષાઢી બીજના નવા વર્ષે કચ્છમાં
નખત્રાણા તાલુકાના જીવાપરમાં સેવા ઇન્ટરનેશનલ, દિલ્હી સંસ્થાના ઉપક્રમે
હેન્ડીક્રાફટ ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરનું ઉદ્દધાટન કરતાં ગૌરવભેર
જણાવ્યું હતું કે મિશન મંગલમ્‍ દ્વારા સખીમંડળના અભિયાને નારીસશકિતકરણને
ખૂબ મોટી તાકાત આપી છે. કચ્છમાં પ્રવાસન વિકાસથી કચ્છના હસ્તકલા કૌશલ્ય
માટે રોજગારીની વિશાળ ક્ષિતિજો ખૂલી છે.
કચ્છ કલા સેવા ટ્રસ્ટનું સંચાલન કરતી સેવા ઇન્ટરનેશનલ સ્વૈચ્છિક
સંસ્થામાં ૪૦૦ બહેનો હસ્તકલા હુન્નર કૌશલ્યથી આર્થિક પ્રવૃતિ મેળવે છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના સ્થાપક ડો. સ્વ. હેડગેવારજીની નિર્વાણતિથીએ
મુખ્યમંત્રીશ્રીએ આ નારીશકિતકણનું ઉત્તમ કેન્દ્ર સમાજને ભેટ ધર્યું હતું.
આ સ્વસહાય જૂથોનું સંચાલન મહિલાઓ જ કરે છે.
ભૂકંપ પછી કચ્છને મુશીબતમાંથી બહાર આવવા, જીવન જીવવાની હામ આપવા અને
સંકટોમાંથી પાર ઉતારવામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ જેવા અનેક સેવા
સંગઠ્ઠનોએ જે માનવસેવા અને પૂનઃનિર્માણ માટેની પ્રવૃત્ત્િાઓ કરી છે તેની
ભૂમિકા આપી મુખ્યમંત્રીશ્રીએ આર.એસ.એસ.ની સેવાભાવનાને અન્ય માટે
પ્રેરણારૂપ ગણાવી હતી.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે મહિલા શકિત માટે આજિવિકાથી
સ્વાવલંબનનું આ કેન્દ્ર પણ સેવાક્ષેત્રનું છે અને કચ્છની હસ્તકલા
કારીગરીને પ્રોત્સાહિત કરીને સેવા ઇન્ટરનેશનલે તો કચ્છના પરંપરાગત
હસ્તકલા કૌશલ્યને નવા યુગની માંગને અનુરૂપ આધુનિક મોડ આપવાનું પાયાનું
પ્રશિક્ષણનું ઉમદા કાર્ય ઉપાડયું છે.
ભારત દુનિયાનો સૌથી યુવાદેશ છે. ૬પ ટકા યુવા જનસંખ્યા ૩પ વર્ષની નીચેની
છે. એને હુન્નર કૌશલ્યથી પ્રશિક્ષિત કરીને અવસર મળે તો ર૧મી સદી
હિન્દુસ્તાનની સદી બની રહેશે. એમાં પણ ગામે-ગામ યુવા બહેનો પણ
કૌશલ્ય-વિકાસ માટે તત્પર છે ત્યારે ચીન જેવા દેશમાં સ્કીલ ડેવલપમેન્ટના
પ૦,૦૦૦ અભ્યાસક્રમો ચાલે છે તેની સ્પર્ધામાં રહેવું હોય તો વિશાળ પાયા
ઉપર હુન્નર કૌશલ્ય માટેનું નેટવર્ક અને ઉત્પાદનોને બજાર સુધી પહોંચાડવા
સુધીનું સુનિヘતિ આયોજન કરેલું છે જ્યારે ભારતની સરકારે માત્ર પ૦૦ હુન્નર
કૌશલ્યના વર્ગો શરૂ કર્યા છે ત્યારે ગુજરાતે રાહ જોયા વગર હજારો હુન્નર
કૌશલ્યના અવસરો ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ત્રણસો ઉપરાંત કૌશલ્ય
વર્ધન કેન્દ્રમાં લાખો યુવાનો એમાંથી રોજગારીની તાલીમ લઇ પગભર બની રહ્યા
છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં મિશન મંગલમ્‍ પ્રોજેકટ હેઠળ ગામે-ગામ અઢી લાખ
સ્વસહાય જૂથો-સખીમંડળોની લાખો ગરીબ બહેનોના હાથમાં રૂા. ૧૬૦૦ કરોડનો
કારોબાર મૂકયો છે તેની વિગતો આપી હતી. નારી સશકિતકરણ માટે સખીમંડળની
પ્રવૃતિ ખૂબ મોટું બળ બની ગઇ છે એટલું જ નહીં, ગરીબ પરિવારની બહેનો
આર્થિક આવક મેળવી રહી છે. આ સખીમંડળનું અભિયાન ખૂબ જ બળવાન બન્યું છે.
તેમ તેમણે જણાવ્યું હતું.
સેવા ઇન્ટરનેશનલ દિલ્હી તથા કચ્છ કલા ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી અશોક મહેતાએ
સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે સેવા મારફતે પણ સંધ પ્રજાલક્ષી કામ
કરે છે "રાજ્ય સરકાર વિકાસની દિશામાં કામ કરે છે પરંતુ લોકો જોડાય તો તે
વધુ દીપી ઉઠે છે. અહીંની સંસ્થામાં ૪૦૦ બહેનોને રોજગારી મળે છે.'
આ પ્રસંગે સેવા ઇન્ટરનેશનલના પ્રમુખશ્રી અશોકભાઇ રાવલે પ્રાસંગિક
ઉદ્દબોધનમાં સેવા દ્વારા સમાજ પરિવર્તનની નેમ વ્યકત કરી હતી.
મુંબઇ સ્થિત સેવા ઇન્ટરનેશનલના ટ્રસ્ટીશ્રી બાબુભાઇ આહિરે કહ્યું કે,
કચ્છ કલાનું ભરતકામ વિશ્વપ્રસિધ્ધ છે ત્યારે સેવા સંસ્થાનો સહયોગ લઇ
કચ્છી કલાને વધુ આગળ વધારવા પ્રયત્નો કરાશે અને રોજગારીની તકો વ્યાપક
બનશે.
આ પ્રસંગે જિલ્લા ભાજપાના પ્રમુખશ્રી જ્યંતીભાઇ ભાનુશાળી, માંડવી
વિસ્તારના ધારાસભ્યશ્રી ધનજીભાઇ સેંધાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદમાં ૧૩૫મી જગન્નાથ રથયાત્રાને પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી

સતત અગિયારમાં વર્ષે રથયાત્રા પ્રસ્થાન અને પહિન્દવિધિ કરાવવાનો
સૌભાગ્યવિક્રમ શ્રી નરેન્દ્રભાઇ મોદીને ફાળે
શાંતિ-એકતા-સદ્દભાવનાની સદશકિતથી ગુજરાતના વિકાસની નવી ઉંચાઇઓ પાર કરવા
ભગવાન જગન્નાથજીના કૃપા આશિષની વાંચ્છના
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભગવાન જગન્નાથની ૧૩પમી રથયાત્રાને
આજે સવારે ભકિતભાવ ભર્યા વાતાવરણમાં અમદાવાદના જગન્નાથ મંદિરેથી પ્રસ્થાન
કરાવ્યું હતું. સતત અગિયારમી વખત ભગવાન જગદીશની રથયાત્રાને પ્રસ્થાન
કરાવવા અને પહિંદ વિધિ સંપન્ન કરવાનો સૌભાગ્ય વિક્રમ શ્રી નરેન્દ્રભાઇ
મોદીને ફાળે જાય છે.
પ્રતિ વર્ષે અષાઢી બીજે યોજાતી આ પરંપરાગત રથયાત્રાના ભગવાન જગન્નાથજીના
મુખ્ય રથમાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સોનાના ચામરથી ભગવાનની
સેવા કરી હતી અને નિજ મંદિરેથી યાત્રાના માર્ગે જવા પહિન્દ વિધિ સંપન્ન
કરી અને રથને સ્વયંમ દોરીને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન
કરાવ્યું હતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભગવાન જગન્નાથને ગરીબો અને દરિદ્ર નારાયણોના
ભગવાન તરીકે ગણાવી તેમના આશિષ ગરીબો અને કિસાનોનું ભલું કરે તેવી અભિલાષા
વ્યકત કરી હતી.
અમદાવાદની પરંપરાગત જગન્નાથ યાત્રા દેશ-દુનિયાના આકર્ષણ સમી બની રહી છે
અને દેશભરના સંતો-મહંતો વિશાળ સંખ્યામાં આ યાત્રામાં જોડાઇ ભકિતમય બને છે
તેનો આનંદ તેમણે વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જનસહયોગથી શાંતિ એકતા અને સદ્દભાવનાની સદ્શ કિત દ્વારા
ગુજરાતના વિકાસની નવી ઊંચાઇઓ પાર કરવા ભગવાન જગન્નાથજીના કૃપા આશિષ વરસતા
રહેશે તેવી વાંચ્છના કરી હતી.
ભગવાન જગન્નાથજીની રથયાત્રાએ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ
શરૂ કર્યું તે પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઇ પટેલ, કાયદા
રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, અમદાવાદ શહેરના મેયર શ્રી અસિત
વોરા, ધારાસભ્યો, જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ તેમજ
અગ્રણીઓ તથા મંદિરના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નરેન્દ્રભાઇ મોદી-- વિકાસ કોને કહેવાય એ ર૦૦૧ના કચ્છ અને ર૦૧રના વર્તમાન કચ્છની તુલનાથી સમજાઇ જશે કચ્છ-હિન્દુસ્તાનનું સ્ટીલ હબ બન્યું છે

ભીમાસર-અંજારમાં ઇન્ડીઅન સ્ટીલ કોર્પોરેશનના સ્ટીલ પ્લાન્ટ-ફેઇઝ/રનું
ઉદ્દધાટન રૂચિ ગ્રુપ-મિત્સુઇ ગ્રુપનું સંયુકત વિકાસ સાહસ
રૂા. ૧૧૦૦ કરોડના ઇન્વેસ્ટમેન્ટ સાથે સ્ટીલ પ્લાન્ટ ઉઘોગનું વિસ્તરણ
છ લાખ ટન સ્ટીલ પ્રોડકશન થશે
કચ્છને નવા વર્ષની ભેટ
નરેન્દ્રભાઇ મોદી
વિકાસ કોને કહેવાય એ ર૦૦૧ના કચ્છ અને ર૦૧રના વર્તમાન કચ્છની તુલનાથી સમજાઇ જશે
કચ્છ-હિન્દુસ્તાનનું સ્ટીલ હબ બન્યું છે

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કચ્છી નવા વર્ષે ભીમાસરમાં ઇન્ડિઅન
સ્ટીલ કોર્પોરેશનના સેકન્ડ ફ્રેઇઝ સ્ટીલ એક્ષ્પાન્સન પ્લાન્ટનું ઉદ્દધાટન
કરતા જણાવ્યું હતું કે એકલું કચ્છ જ હિન્દુસ્તાનનું સ્ટીલ હબ બની ગયું
છે.
તેમણે જણાવ્યું કે ર૦૦૧ પહેલાનું કચ્છ અને વર્તમાન ર૦૧રનું કચ્છ-જેની
તુલનાથી જ વિકાસ કોને કહેવાય તે ગુજરાત મોડેલનું દ્રષ્ટાંત કચ્છે પુરૂં
પાડયું છે.
જાપાનની મિત્સુઇ કંપની અને ભારતની રૂચિગ્રુપ ઇન્ડસ્ટ્રીઝના સંયુકત
સાહસરૂપે ખાનગી ક્ષેત્રમાં ર૦૦પમાં ઇન્ડીઅન સ્ટીલ કોર્પોરેશન સ્ટીલ
પ્લાન્ટ રૂા. ર૪૧ કરોડના રોકાણથી ભીમાસરમાં કાર્યાન્વીન્ત થયો હતો.
ત્યારબાદ મુખ્યમંત્રીશ્રી ર૦૦૭-માર્ચમાં જાપાનના પ્રવાસે ગયા હતા ત્યારે
આ જાપાની કંપની અને રૂચિ ગ્રુપે સેકન્ડ ફેઇઝ સ્ટીલ પ્લાન્ટ રૂા. ૮૮૪
કરોડના વધુ મૂડીરોકાણથી સ્થાપવાની તત્પરતા દાખવી હતી તેના અનુસંધાને
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦૦૯માં આ અંગેના ISCએ સમજૂતિ કરાર કર્યા
હતા તેની ફલશ્રુતિરૂપે ISCનો આ ફેઇઝ/ર સ્ટીલ એકસ્પાન્શન પ્લાન્ટ કાર્યરત
થયો છે.
તેમણે જણાવ્યું કે ર૦૦૧નું કચ્છ અને વર્તમાન ર૦૧રનું કચ્છ-જેને વિકાસની
તુલના કરવી હોય તેને માટે કચ્છનો વિકાસ મોડેલ છે-કચ્છનો વિકાસ વ્યૂહ
સર્વાંગીણ અને સંતુલિત વિકાસ બની રહ્યો છે. ગુજરાતમાં ઔઘોગિક મૂડીરોકાણ
દેશમાં સર્વાધિક છે પરંતુ તેની સાથોસાથ ગુજરાતમાં ઔઘોગિક વિકાસની સાથોસાથ
કૃષિ વિકાસમાં પણ ૩૭ લાખ હેકટર વાવેતર વિસ્તારમાં દશ વર્ષમાં વૃધ્ધિ કરી
છે. આ દર્શાવે છે કે ગુજરાતના વિકાસમાં કૃષિ, ઉઘોગ અને સર્વિસ સેકટરનો
સમાન હિસ્સો તથા સ્થળ-જળ-નભ માટેના મેન્યુફેકચરીંગ ક્ષેત્રમાં ગુજરાત
અગ્રેસર છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત અને કચ્છે પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરી છે તેની
ગૌરવભેર ભૂમિકા આપતા જણાવ્યું કે ગુજરાતમાં અમિતાભ બચ્ચને પ્રવાસન
એમ્બેસેડર બન્યા પછી ""ખૂશ્બુ ગુજરાતની'' વિશ્વભરમાં પ્રસરી છે.
ગુજરાત આજે "ઓટોમોબાઇલ હબ' બની ગયું છે અને દુનિયાની બધી જ મહત્વની
કંપનીઓની મોટરકારોના પ્લાન્ટ યુનિટ ગુજરાતમાં છે. જાપાન અને ગુજરાતનો
નાતો હવે અતૂટ બની રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ જાપાનનું વિદેશી
મૂડીરોકાણ થયેલું છે. જાપાન એ ગુજરાતના વિકાસનું ભાગીદાર બન્યું છે.
એશિયાનું આર્થિક વિકાસમાં અગ્રેસર જાપાન જેવું સંગીન રાષ્ટ્ર ગુજરાત સાથે
ભાગીદારી કરે તે બતાવે છે કે ગુજરાતમાં વિશ્વ સ્તરના વિકાસની કેટલી
ક્ષમતા અને સામર્થ્ય છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ગૌરવપૂર્વક જણાવ્યું
હતું.
ઇન્ડિયન સ્ટીલ કોર્પોરેશનના અધ્યક્ષશ્રી કૈલાસ સહારાએ ગુજરાતના
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના વિકાસમાં દુનિયાના પ્રગતિશીલ દેશોને ગુજરાતમાં
નોતરવાની જે દિર્ધદ્રષ્ટિ દાખવી છે તેનાથી ગુજરાતની ઔઘોગિક પ્રગતિને ભારે
વેગ મળ્યો છે એમ જણાવી ઉમેર્યું હતું કે સ્ટીલ ઉઘોગ આપણા દેશના પાયાના
(બેઝિક) ઉઘોગ પૈકીનો એક છે.
ઇન્ડિયન સ્ટીલ કોર્પોરેશનના જાપાનના સહભાગીદાર અને મેનેજીંગ ડિરેકટર શ્રી
મકાતો સુઝીકીએ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી રાજ્ય
સરકાર સમક્ષ ર૦૦૪માં દરખાસ્ત મૂકી હતી અને આજે આઇ.એસ.સી.ના બીજા ફેઝના
શુભારંભ સાથે તેની ઉત્પાદન ક્ષમતા ૬ લાખ મેટ્રિક ટન સુધી પહોંચી ગઇ છે
અને આ શુભપ્રસંગે ખુદ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી ઉપસ્થિત રહ્યા
તેનો આનંદ અને ગૌરવ પોતાના પ્રાસંગીક પ્રવચનમાં વ્યકત કર્યો હતો.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ઇન્દોરના સાંસદ શ્રીમતી સુમિત્રા મહાજને જણાવ્યું
હતું કે ર૦૦૧ની ભૂકંપની ભયાનક પરિસ્થિતિને ગુજરાતે સાચા અર્થમાં અવસરમાં
પલટાવી દીધી છે, જેનું મુખ્ય શ્રેય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને
ફાળે છે.
આઇ.એસ.સી.ના મેનેજીંગ ડિરેકટર શ્રી ઉમેશ સહારાએ સ્વાગત પ્રવચનમાં સૌને
આવકાર્યા હતા જ્યારે આભારવિધિ આઇ.એસ.સી.ના એકઝીકયુટીવ ઓફિસરશ્રી અર્જુન
જાલાણીએ કરી હતી.
મુખ્યમંત્રીશ્રી ભીમાસર આવી પહોંચ્યા ત્યારે આઇ.એસ.સી.ના અધ્યક્ષશ્રી
કૈલાસ સહારાએ પુષ્પગુચ્છથી મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું. તેમની
સાથે રાજ્ય મંત્રીશ્રી વાસણભાઇ આહિર, ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, જનરલ
મેનેજર (આઇ.એસ.સી.) કર્નલ સૈની પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ કંપનીના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરીને સમગ્ર
આઇ.એસ.સી. પ્રોજેકટની મુલાકાત લઇ વિસ્તૃત જાણકારી મેળવી હતી.
આ પ્રસંગે કંપનીના જાપાનના સહભાગીદાર એવા હોદ્દેદારો સર્વશ્રી કુરૂહાતા,
તાનીગુચી, કુજીતા, હારા, મિઝુતાની તથા ભીમાસર પ્રોજેકટના ઉચ્ચ અધિકારીઓ
ઉપરાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ આઇ.એસ.સી.ના સોવિનીયરનું પણ વિમોચન કર્યું
હતું. આઇ.એસ.સી.ના અધ્યક્ષશ્રી કૈલાસ સહારાએ મુખ્યમંત્રીશ્રીને
સ્મૃતિચિન્હ અર્પણ કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કચ્છી નવા વર્ષની ઉજવણીમાં કચ્છની ખમીરવંતી જનતા સાથે આનંદ ઉલ્લાસમાં સહભાગી બનતાં એવો દ્રઢ વિશ્વાસ આપ્યો હતો કે નર્મદા મૈયાનાં આગમનથી ""વાગડ વધશે આગળ''

મુખ્યમંત્રીશ્રી કચ્છમાં
કચ્છી નવા વર્ષની ઉજવણીમાં કચ્છી માડુઓના આનંદ-ઉમંગમાં સહભાગી બનતા
નરેન્દ્રભાઇ મોદી
નવું વર્ષ કચ્છને દુનિયામાં જાજવલ્યમાન બનાવશે
""વાગડ વધશે આગળ-નર્મદાના આગમન સમૃધ્ધિ લાવશે જ'' કેન્દ્ર સરકારને
આહ્્‍વાન ઃ ગુજરાતના નાણાંની તિજોરી ઉપર "પંજો' મૂકવાને બદલે વિકાસની
તંદુરસ્ત સ્પર્ધા કરોઃ
રાપર ઃ લેઉવા પાટીદાર સમાજ કન્યા કેળવણી મંડળની વિકાસયાત્રાને બિરદાવી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કચ્છી નવા વર્ષની ઉજવણીમાં કચ્છની
ખમીરવંતી જનતા સાથે આનંદ ઉલ્લાસમાં સહભાગી બનતાં એવો દ્રઢ વિશ્વાસ આપ્યો
હતો કે નર્મદા મૈયાનાં આગમનથી ""વાગડ વધશે આગળ''

મુખ્યમંત્રીશ્રીએ રાપરમાં ગુજરાતના વિકાસની સિધ્ધિઓની ભૂમિકા આપી કેન્દ્ર
સરકારને આહ્્‍વાન કર્યું હતું કે આવો, વિકાસની તંદુરસ્ત સ્પર્ધા ગુજરાત
સાથે કરો. આ સરકાર પ્રજાની પાઇ-પાઇનો હિસાબ વિકાસમાં મળવો જોઇએ તેવા
ધ્યેયને વરેલી છે અને આ સરકારમાં કોઇપણ દિશામાં રપ કીલોમીટરના પરિધમાં
વિકાસનું કોઇને કોઇ કામ થતું જોઇ શકાય છે. રાપરમાં લેઉઆ પાટીદાર સમાજ
કન્યા કેળવણી મંડળ આયોજિત સમારંભમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સંસ્થાના
નવનિર્મિત સુવિધા ભવનોનું અને સરદાર પટેલ પ્રતિમાનું ઉદ્દધાટન કર્યું
હતું. કચ્છ વાગડ પ્રદેશમાં ૩૧ વર્ષથી કન્યા કેળવણીની જ્યોત પ્રગટાવનારી આ
સંસ્થાના તમામ સહયોગીઓને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવ્યા હતા.
નવું વર્ષ કચ્છને આખી દુનિયામાં જાજરમાન બનાવશે એવો વિશ્વાસ વ્યકત કરતાં
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે નર્મદામૈયાં કચ્છમાં ચારે તરફ પહોંચવાની
છે. અષાઢી બીજે અમદાવાદ જગન્નાથ મંદિરના રથની પહિંદવિધિ કરીને કચરો સાફ
કરવાનું અગિયારમી વખત સૌભાગ્ય મેળવનારા પ્રથમ મુખ્યમંત્રી તરીકે શ્રી
નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે અગિયાર વર્ષમાં સરદાર પટેલની ૧૦૦ જેટલી
પ્રતિમાનું અનાવરણ કરવાનું સદ્દભાગ્ય તેમને મળેલું છે.
કચ્છ વાગડ પ્રદેશમાં કન્યા કેળવણીની જ્યોત પ્રગટાવનારા સમાજને અભિનંદન
આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે આઝાદી પછીના પ૦ વર્ષ સુધીની
સરકારોએ પ્રાથમિક શિક્ષણની સદંતર ઉપેક્ષા કરી હતી અને એમાં પણ દીકરીઓ
શિક્ષણથી વંચિત જ રહી જતી હતી. આ સરકારે કન્યા કેળવણી અને શાળા
પ્રવેશોત્સવનું એવું અભિયાન ઉપાડયું કે લગભગ ૧૦૦ ટકા બાળકો શાળામાં ભણતા
થયાં, ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે સવા લાખ નવા શિક્ષકોની ભરતી કરવી પડી
અને ૮૦,૦૦૦ નવા વર્ગખંડો બનાવ્યા-આ પહેલ અમે કરી ના હોત તો અમારો કોઇ
હિસાબ માંગવાનું નહોતું પણ, શિક્ષણની દુર્દશાથી આ સરકાર બેચેન હતી. તેથી
જ રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે, પ્રત્યેક ગરીબનું બાળક જેટલું ભણવું
હોય એટલું ભણે સરકાર એ માટે પ્રતિબધ્ધ છે. આ શિક્ષણ સંસ્કાર સંવર્ધનમાં
સંપન્ન સમાજો અને દાતાઓ પણ સહયોગ આપી રહ્યા છે તે પુરૂષાર્થને તેમણે
બિરદાવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગાંધીનગરની તિજોરીમાં જનતાના નાણાં છે એના
ઉપર કોઇનો પંજો નહી પડવા દેવાય. સરકાર ચોકીયાત બનીને વિકાસમાં પાઇ-પાઇ
ખર્ચી રહી છે. કેન્દ્ર સરકાર વિકાસની સ્પર્ધા ભલે કરે નહીં, પણ વિકાસમાં
રોડાં નાંખવાનું બંધ કરે. લગાતાર અગિયાર વર્ષથી આ સરકાર વિકાસને વરેલી
છે. શાંતિ એકતા અને ભાઇચારાના મંત્ર સાથે સૌનો સાથ લઇને સૌના વિકાસ માટે
આગળ વધી રહી છે એમ તેમણે જણાવ્યું હતું.
પ્રારંભમાં લેઉઆ પાટીદાર સેવા વિઘાલયના મેનેજીંગ ડીરેકટર શ્રી મહાદેવભાઇ
પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન કન્યા કેળવણી
નિધિમાં રૂા. ર.પ૧ લાખનો ચેક મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરાયો હતો.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખશ્રી જેન્તીભાઇ ભાનુશાળી,
મહામંત્રીશ્રી પંકજભાઇ મહેતા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ત્રિકમભાઇ
છાંગા, ભચાઉ ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેનશ્રી વાધજીભાઇ પટેલ, એસ.ટી.
નિગમના ડીરેકટર શ્રી અરજણભાઇ રબારી, ભચાઉ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી
ધર્મેન્દ્રસિંહ જાડેજા, સંસ્થાના હોદેદારો આગેવાનો તથા ખૂબ જ
મોટીસંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.

135 mi Rathayatar​a ahmedavad

135 mi Rathayatar​a ahmedavad

મોડેલ સ્કુાલ બનાવવાના કાર્યને વેગ આપવા રાજય મંત્રીશ્રી કિરીટસિંહ રાણાનો અનુરોધ સુરેન્દ્રુનગર જિલ્લાકના લીંબડી સાયલા અને ચૂડા તાલુકામાં મોડેલ સ્કુ લ બનાવવા અંગેની સમીક્ષા અર્થે યોજાયેલી બેઠક

સુરેન્દ્રીનગર,
સુરેન્દ્રીનગર જિલ્લા ના લીંબડી-સાયલા અને ચૂડા તાલુકામાં મોડેલ સ્કુ લો
બને અને તેના દ્વારા આ વિસ્તા રના વિદ્યાર્થીઓ વધુ સારૂ શિક્ષણ મેળવી શકે
તે માટેના ઘનિષ્ટઅ આયોજન અર્થે ગુજરાતના વન અને પર્યાવરણ રાજયમંત્રીશ્રી
કિરીટસિંહ રાણાની ઉપસ્થિતતિમાં ગઇકાલે લીંબડી સરકીટ હાઉસ ખાતે સબંધિત
અમલીકરણ અધિકારીશ્રીઓની એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં લીંબડી-સાયલા અને
ચૂડા તાલુકામાં હાથ ધરાનાર મોડેલ સ્કુટલોના કાર્યોની સમીક્ષા કરતાં રાજય
મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યુંૂ હતું કે, આ વિસ્તા‍રના લોકોને
શિક્ષણની વધુ સારી સુવિધાઓ પ્રાપ્તર થાય તે માટે મોડેલ સ્કુાલના કાર્યને
વેગ આપવો પડશે. આ માટે સ્કુોલોને બાંધકામ માટે જમીન ફાળવણી કરવામાં આવી
છે ત્યાેરે આ જમીન ઉપર સારૂં-સુંદર મોડેલ સ્કુ.લનું ભવન ઝડપથી નિર્માણ
પામે તે જરૂરી છે.
અત્રે ઉલ્લેેખનીય છે કે, જિલ્લાંના લીંબડી-ચૂડા અને સાયલા તાલુકામાં
મોડેલ સ્કુછલ માટે જમીનની ફાળવણી થઇ ગઇ છે તથા ત્રણેય તાલુકામાં સ્કુરલ
બનાવવા માટેના ટેન્ડેરો પણ બહાર પાડવામાં આવ્યાો છે.
આ બેઠકમાં લીંબડી પ્રાંત અધિકારીશ્રી એન.એસ. પારગી, જિલ્લાડ
શિક્ષણાધિકારીશ્રી પી. એફ. પારધી, માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક
ઇજનેરશ્રી કે. એ. દવે સહિત સબંધિત તાલુકાના મામલતદારશ્રીઓ ઉપસ્થિીત રહી
ચર્ચામાં ભાગ લઇ જરૂરી સૂચનો કર્યા હતા.

mahiti khatu

જામનગર જિલ્લા આરોગ્યય સોસાયટીની બેઠક મળશે
જામનગર જિલ્લા આરોગ્યય સોસાયટીની ગવર્નીંગ બોડીની બેઠક કલેકટરશ્રીના
અધ્યબક્ષસ્થાપને તા.૨૬/૬/૧૨ ના રોજ ૧૨ કલાકે મળશે. કલેકટર ઓફિસ
કોન્ફવરન્સન હોલમાં યોજાનાર બેઠકમાં સબધિતોને ઉપસ્થિતત રહેવા મુખ્ય
જિલ્લાન આરોગ્ય અધિકારી, જામનગરની યાદીમાં જણાવાયુ છે.


શેઠવડાળા ભોજાબેડી રોડ રૂ.૨૫૪.૯૯ લાખના ખર્ચે બનશે
જામજોધપુર તાલુકાના શેઠવડાળા થી ભોજાબેડી જવાનો રસ્તોા મજબુતીકરણ સાથે
રૂ.૨૫૪.૯૯ લાખના ખર્ચે નિર્માણ કરાશે. માર્ગ મકાન પંચાયત વિભાગ દ્વારા
વર્ષ-૨૦૧૨-૧૩ની ગ્રાંટમાથી રસ્તાનનું નિર્માણ કરાશે. આ રસ્તાાના
નિર્માણથી શેઠવડાળા તેમજ ભોજાબેડી સહિતના ગામના લોકોને વધુ સારા
રસ્તા-ની સુવિધા મળશે.


વાંકિયામાં રૂ.૨ લાખના ખર્ચે કોઝ વે બંધાશે
ધ્રોલ તાલુકાના વાંકિયા ગામે રૂ.૨ લાખના ખર્ચે કોઝ-વેનું બાંધકામ કરવામાં
આવશે. જિલ્લાન આયોજન મંડળ દ્વારા વર્ષ ૨૦૧૨-૧૩ ની ગ્રાન્ટેમાં આ કામનો
સમાવેશ કરાયો છે.


કબર વિસોત્રી ગામે કોઝ-વે બંધાશે
જામખંભાળિયા તાલુકાના કબર વિસોત્રી ગામે રૂ. ૨ લાખના ખર્ચે કોઝ-વેનું
બાંધકામ કરવામાં આવશે. મેઇન રોડથી ગામમાં આવવાના રસ્તેા આ કોઝવેનું
બાંધકામ થશે. વર્ષ-૨૦૧૨-૧૩થી વિવેકાધિન જોગવાઇ અંતર્ગત આ બાંધકામ કરાશે.

દ્વારકાધીશ મંદિરે ધ્વપજા ચડાવવા માટે એક વર્ષની નોંધણી કરવા સુચના વર્ષ ૨૦૨૪ સુધી એડવાન્સવ નોંધણીની નહિં કરવા સુચના

શ્રી દ્વારકાધીશ મંદિરના શિખર ઉપર ધ્વસજા માટે ધ્વસજા નોંધણીની
કાર્યવાહી ગુગ્ગ લી બ્રાહમણ જ્ઞાતિ તરફથી કરવામાં આવે છે. આ નોંધણી ૧૩
ઓગષ્ટ થી જૂલાઇ – ૧૪ એક વર્ષના સમય માટે જ કરવા વહિવટદારશ્રી દ્વારકાધીશ
મંદિર ધ્વા રા સુચના આપવામા આવી છે. અર્થાત દ્વારકાધીશજીને ધ્વગજા નં.
૧ થી ૪ નું બુકીંગ એક વર્ષ માટે કરવાની પ્રથા છે. એક વર્ષથી વધુ સમય માટે
બુકીંગ કરાતુ નથી.
ગુગ્ગમલી બ્રાહમણ જ્ઞાતિ તરફથી વર્ષ ૨૦૨૪ સુધીનું એડવાન્સ નોંધણી કરવા
માટેની કાર્યવાહી હાથ ધરાયાનું જાણવા મળતા આટલા લાંબા સમય માટે નોંધણી
કરવાની કાર્યવાહી વાજબી અને યોગ્યસ ન હોવાથી એક વર્ષ સુધીની નોંધણી કરવા
જણાવાયુ છે. આથી ભકતજનોએ શ્રી દ્વારકાધીશને ધ્વથજારોહણ માટે એક વર્ષ
સુધીની નોંધણી કરાવવા તેમજ ધ્વવજા નંબર પ દૈનિક ડ્રો પધ્ધરતીથી થાય છે.
તેમાં કોઇ ફેરફાર કરાયેલ નથી. તેમ વહિવટદારશ્રી દ્વારકાધીશ મંદિર દ્વારા
જણાવાયુ છે.

હાલારમાં મતદાર યાદીમાં નામ નોંધવાની મુદતમાં વધારો તા.૨૭ જૂન સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ

ભારતના ચૂંટણી પંચના આદેશાનુસાર મતદારયાદીઓની તા.૧/૧/૧૨ ની લાયકાતની
તારીખના સંદર્ભમાં ખાસ સંક્ષિપ્તં સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ
છે. આ કાર્યક્રમ અનુસાર તા.૧/૬/૧૨ના રોજ મતદાર યદીના મુસદાની પ્રસધ્ધીત
કરીતે તા.૧૮/૬/૧૨ સુધી હકક દાવા વાંધા અરજીઓ સ્વીભકારવાની મુદત નિયત
કરાયેલ હતી. જેમાં ચૂંટણી પંચે સમય મર્યાદામાં વધારો કરી તા.૨૭/૬/૧૨ સુધી
મુદત વધારવામાં આવી છે અને ખાસ અભિયાન માટે પણ તા.૨૪/૬/૧૨ નો વધુ એક દિવસ
વધારવામાં આવેલ છે. જે અંગેનો વિગતવાર સુધારેલા કાર્યક્રમ મુજબ ફોટોવાળી
મતદાર યાદીના મુસદાની પ્રસિધ્ધી તા.૧/૬/૧૨, હકક દાવા વાંધા રજૂ કરવાનો
સમય તા.૧/૬/૧૨ થી તા.૨૭/૬/૧૨, ગ્રામ સભા/શહેરી સંસ્થાદઓ અને નિવાસી
કલ્યાતણ સંઘોની મીટીંગમાં મતદાર યાદી સબંધીત ભાગોનું વાંચન તા.૧/૬/૧૨ થી
તા.૨૭/૬/૧૨, નિયોજીત સ્થાળોએ હકક, દાવા, વાંધા સ્વીતકારવા માટેની ઝુંબેશ
તા.૨૪/૬/૧૨, હકક, દાવા, વાંધાઓ નિકાલ કરવાની છેલ્લીત તા.૨૦/૭/૧૨, પૂરવણી
યાદીઓ તૈયાર કરવાની અને છાપકામની તથા એન્ટ્રીા બાદ તેની ચકાસણી કરવાની
છેલ્લીવ તા.૯/૮/૧૨, ફોટોવાળી મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિથ તા.૧૪/૮/૧૨
છે. મતદાર યાદી ખાસ સુધારણા માટે તા.૨૪/૬/૧૨ રવિવારના રોજ સવારે ૯ થી ૬
કલાક દરમિયાન ખાસ અભિયાન યોજાશે. નિયોજીત સ્થતળોએ ફોર્મ નં.૬,૭,૮,૮-ક
પદનામીત અધિકારીશ્રી પાસેથી મળી શકશે. તેમજ ઉકત તારીખો દરમિયાન નિયોજીત
સ્થરળો(સબંધીત મતદાન મથકો)એ રજૂ કરી શકાશે. તેમજ ખાસ અભિયાનના દિવસો
સિવાય સબંધિત મામલતદાર કચેરીમાં ઉકત નિયત ફોમ્સી રજૂ કરી શકાશે. આ
સુધારેલા કાર્યક્રમ અનુસાર ભારતના ચૂંટણી પંચ દ્વારા નકકી થયેલ તા.૧/૧/૧૨
ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદી સંક્ષિપ્તર સુધારણા કાર્યક્રમ
અન્વેયે મતદારોની નોંધણી સાચી રીતે થાય તેમજ મતદારયાદીમાં નામ નહી હોવાના
કારણે કોઇ પણ નાગરિકનો મતાધિકાર જતો ન રહે તે માટે આ અગત્ય ના રાષ્ટ્રી ય
કાર્યમા જાહેર જનતાને પૂરતો સહકાર આપવા જિલ્લાજ ચૂંટણી અધિકારી અને
કલેકટરશ્રી, જામનગર દ્વારા આગ્રહ પૂર્વક વિનંતી કરવામાં આવે છે.

કાલાવડ તાલુકાની ટોડા ગામની ૮૦ મહિલાઓ દરરોજ ૫૦૦ કિલો પાપડ વણી આવક રળે છે

કાલાવડ તાલુકાની ટોડા ગામની ૮૦ મહિલાઓ દરરોજ ૫૦૦ કિલો પાપડ વણી આવક રળે છે

અહેવાલ-પારૂલ આડેસરા, માહિતી મદદનીશ, જામનગર

ગ્રામ ઉત્થાકન માટે રાજય સરકારની અનેક યોજનાઓ અમલી છે. પરંતુ જો આ
યોજનાઓમાં ગામડાના કોઇ સક્રિય વ્યાકિત, આગેવાન કે મોભી રસ લે તો આવી
યોજનાઓ સફળ બને છે, લોક ઉપયોગી બને છે. આવુ જ કશુંક કાલાવડ તાલુકાના ટોડા
ગામમાં બન્યુન છે. ૨૦૦૦ની વસતી ધરાવતા નાનકડા એવા ટોડામાં ૪ સખી
મંડળો(શ્રી દાદા, શ્રી ક્રિષ્નાન, જય માતાજી અને શ્રી બંસી સખી મંડળ)ની
૮૦ બહેનો પાપડ વણી આર્થિક રીતે પગભર બની છે. આ પાપડની પ્રવૃતિમાં સહયોગ
રૂપ થયા છે રાજકોટ લિજજત પાપડમાં ૨૦ વર્ષ નોકરી કરી ચૂકેલા ગામના જ
કુંવરસિંહ જાડેજા.
કુંવરસિંહ જાડેજા કહે છે, પહેલા ગામમાં હું થોડા પાપડ વણવા આપતો. પરંતુ
બહુ ઓછી બહેનો તે કામમાં જોડાતી. ધીમે ધીમે રાજય સરકારની મિશન મંગલમ
યોજના તળે છ જેટલા સખી મંડળો ગામમાં બન્યાગ. આ મંડળ થકી મહિલાઓ એકત્રિત
થતા ૮૦ જેટલી બહેનો આજે પાપડ વણી કામ મુજબ મહીને બે થી ત્રણ હજાર આવક
મેળવતી થઇ છે. કેટલીક વધુ દીકરીઓ અને મહિલાઓ વાળા ઘરોમાં ૨૦ થી ૨૫ હજારની
પણ માસિક આવક પાપડના કામ થકી થાય છે. ચોમાસાના બે મહિના બાદ કરતા ટોડા
ગામમાં દરરોજ ૫૦૦ કિલો પાપડનું ઉત્પામદન ગામની મહિલાઓ, યુવતીઓ કરે છે.
દરરોજ રાજકોટથી લોટ ટોડા લઇ આવુ અને દરેક મહિલાઓના ઘરે મહિલાઓ વણી શકે
તેટલો લોટ આપી બીજે દિવસે સવારે પાપડ રાજકોટ પહોંચાડી આપુ છુ અને બાંધેલો
લોટ લઇ આવુ છું. ટોડાની મહિલાઓ ઘરની બહાર કામ માટે નિકળતી નથી તેથી તેઓ
પોતાના જ ઘરે – ઘરે પાપડ વણીને આવક મેળવે છે.
ટોડાના ગૃહિણી ભાવનાબેન જાડેજા અને તેમની ત્રણ દીકરીઓ કિરણબા, ઉષાબા અને
પૂજાબા થઇને દરરોજ ૨૦ કિલો જેટલા પાપડ વણી લે છે. અને મહિને ૨૫ હજાર
ઉપરની આવક મેળવે છે. ભાવનાબેનના પતિ ખેતી કામ કરે છે, ભાવનાબહેન કહે છે
કે મારી ત્રણે દીકરીઓ પોતાની કમાણી પોતે જ રાખે છે અને પોતાને જોઇતી
વસ્તુા ખરીદીને બચત કરે છે.

જુન-૨૦૧૨ દરમિયાન અમરેલી જિલ્લા૦માં આવશ્યપક ચીજવસ્તુમઓનું વિતરણ પ્રમાણ અને ભાવ

અમરેલી
અમરેલી જિલ્લા૦ના વાજબી ભાવની દુકાનો ઉપરથી જુન-૨૦૧૨ દરમિયાન વિતરણ
કરવામાં આવનાર આવશ્યીક ચીજવસ્તુાઓનુ પ્રમાણ અને ભાવ નીચે પ્રમાણે છે. આથી
કાર્ડધારકોને તેમને મળવાપાત્ર જથ્થો સંબંધિત વાજબી ભાવની દુકાનેથી મેળવી
લેવા જણાવવામાં આવે છે.
આવશ્યિક ચીજ-વસ્તુીનું નામ વિતરણ પ્રમાણ પ્રતિ કિલોનાં ભાવ રૂ.પૈસા
વ્ય કિત દીઠ કિ.ગ્રા. કાર્ડ દીઠ કિ.ગ્રા. મહતમ
એ.પી.એલ કાર્ડ ધારકો માટે ઘંઉ ૨.૫૦૦ ૧૫.૦૦૦ ૭.૫૦
બી.પી.એલ કાર્ડ ધારકો માટે
ઘંઉ -- ૧૩.૦૦૦ ૨.૦૦
ઘંઉ (એ.પી.એલ ટુ બી.પી.એલ) -- ૧૬.૦૦૦ ૭.૫૦
ચોખા -- ૩.૦૦૦ ૩.૦૦
ચોખા (સ્પે શ્યરલ) -- ૩.૦૦૦ ૭.૦૦
ખાંડ ૦.૩૫૦ગ્રામ -- ૧૩.૫૦
આયોડાઇઝડ મીઠું -- ૧.૦૦૦ ૧.૦૦
અંત્યોઝદય કાર્ડ ધારકો માટે
ઘંઉ -- ૧૯.૦૦ ૨.૦૦
ચોખા -- ૧૬.૦૦ ૩.૦૦
ખાંડ ૦.૩૫૦ગ્રામ -- ૧૩.૫૦
આયોડાઇઝડ મીઠું -- ૧.૦૦ ૧.૦૦
રાધણ ગેસ નહિ ધરાવતા તમામ કાર્ડ ધારકોને કેરોસીન ૨ લીટર ૧૦.૦૦ લીટર ૧૪.૪૪ થી ૧૫.૪૪
આટો ઉપલબ્ધટ થયેથી આટો આપવામાં આવશે, અન્ય.થા તેના વિકલ્પેક પ્રતિકિલો
રૂ.૨ના ભાવે ઘંઉનું વિતરણ કરવામાં આવશે. પુરવઠો મેળવવામાં કોઇ મુશ્કેેલી
કે ફરિયાદ હોય તો સ્થાતનિક કક્ષાએ તાલુકા મામલતદાર અથવા જિલ્લા પુરવઠા
અધિકારીશ્રી-અમરેલીને જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયુ છે.

વિવિધ વિષયના શિક્ષકો માટે શાળા સંચાલકોએ જિલ્લા રોજગાર કચેરી-અમરેલીનો સંપર્ક કરવો

જિલ્લા રોજગાર કચેરી-અમરેલી ખાતે બી.એડ, બી.પી.એડ, પી.ટી.સી. તથા
એ.ટી.ડી. જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા વિવિધ વિષયોના બેરોજગાર ઉમેદવારોની
નોંધણી થયેલ છે. આથી શાળાઓમાં વિવિધ વિષયોના શિક્ષકોની જરૂરિયાત હોય શાળા
સંચાલકોને એક જ સ્થ ળ અને સમયે રોજગારવાંચ્છુધ શિક્ષક ઉમેદવારો મળી શકે
તેવા હેતુથી અમરેલી જિલ્લાં રોજગાર કચેરી દ્વારા એક રોજગાર ભરતી મેળાનું
આયોજન કરવામાં આવનાર છે. શાળા સંચાલકોએ જિલ્લાો રોજગાર કચેરી-અમરેલીનો
રૂબરૂ તથા ટપાલથી સંપર્ક કરવા અથવા empolymentofficeramreli@yahoo.in પર
સંપર્ક કરવા જિલ્લાર રોજગાર કચેરી-અમરેલીની યાદીમાં જણાવાયુ છે.


મતદાતાઓએ ચૂંટણી ઓળખકાર્ડ માટે પોતાના ફોટા ૨૫ જુન પહેલા અચૂક પહોંચતા કરવા

મતદારયાદીમાં પોતાના નામની નોંધ સામે ફોટોગ્રાફ ન હોય તેવા તથા જેમના
ફોટોગ્રાફ્સ આપવાના બાકી હોય તેવા મતદારોએ તા.૨૫ જુન-૨૦૧૨ પહેલા અચૂક
પોતાના વિસ્તાારના બુથ લેવલ ઓફિસર અથવા મામલતદાર કચેરી-અમરેલી ખાતે
પોતાના અથવા પોતાના કુટુંબીજનોના ફોટા પહોંચતા કરવાના રહેશે. ફોટા મળ્યે
મતદાર ફોટો ઓળખકાર્ડ ઇસ્યુખ કરવાની કામગીરી શરૂ થઇ શકશે. ચૂંટણી ઓળખકાર્ડ
માત્ર મતદાન માટે જ નહિ પરંતુ આધારભૂત પુરાવારૂપ હોય મતદાર ફોટો
ઓળખકાર્ડની ઉપયોગિતાને ધ્યા.ને લઇ બાકી રહેલા મતદારોએ સત્વધરે ફોટા પૂરા
પાડવા મામલતદાર-અમરેલીની એક યાદીમાં જણાવાયુ છે.

અનુસૂચિત જન જાતિના બાળકો માટે માઉન્ટ્ આબુ ખાતે ખડક ચઢાણ એડવેન્ચાર કોર્સ યોજાશે

યુવક સેવા અને સાંસ્કૃટત્તિક પ્રવૃત્તિ વિભાગ-ગાંધીનગર દ્વારા આગામી
ઓગષ્ટ -૨૦૧૨ દરમ્યાવન માઉન્ટં આબુ ખાતે અનુસૂચિત જન જાતિના બાળકો માટે
સાત દિવસીય ખડક ચઢાણ એડવેન્ચ ર કોર્સ યોજાનાર છે. જેમાં તા.૩૦/૦૬/૨૦૧૨ના
રોજ ૮ થી ૧૩ વર્ષ વયમર્યાદા ધરાવતાં અનુસૂચિત જન યુવક-યુવતીઓએ અરજી સાથે
(૧) પુરૂ નામ, (૨) સરનામુ, (૩) જન્મવતારીખ, (૪) શૈક્ષણિક લાયકાત, (૫)
રમતગમત સ્પીર્ધામાં ભાગ લીધો હોય તો તેની વિગત, (૬) શારીરિક તંદુરસ્તીુ
ધરાવતાં હોવાનું ડોક્ટરી પ્રમાણપત્ર, (૭) અનુસૂચિત જન જાતિનું
પ્રમાણપત્ર, (૮) વાલીનો સંમતિપત્ર, (૯) તાજેતરના પાસપોર્ટ સાઇઝના
ફોટોગ્રાફ સહિતની અરજી તા.૧૬/૦૭/૨૦૧૨ સુધીમાં જિલ્લા રમતગમત
અધિકારીશ્રી, શિવશક્તિ બિલ્ડીં ગ, જિલ્લાં પંચાયત સામે, પાલનપુર-૩૮૫૦૦૧
જિ.બનાસકાંઠાને પહોંચતી કરવાની રહેશે. અધૂરી વિગતવાળી અરજી ધ્યા,ને
લેવાશે નહી. પસંદ થયેલા ૧૦૦ યુવક-યુવતીઓને આ તાલીમમાં જોડાવાની તક
સાંપડશે. પસંદગી પામેલ શિબિરાર્થીઓને શિબિરની જાણ કરવામાં આવશે, તેમ યુવક
સેવા અને સાંસ્કૃહત્તિક પ્રવૃત્તિ-ગાંધીનગરની યાદીમાં જણાવાયુ છે.


અનુસૂચિત જન જાતિના યુવક-યુવતીઓ માટે માઉન્ટવ આબુ ખાતે ખડક ચઢાણ બેઝિક
તાલીમ કોર્સ યોજાશે
અમરેલી
યુવક સેવા અને સાંસ્કૃાત્તિક પ્રવૃત્તિ વિભાગ-ગાંધીનગર દ્વારા આગામી
ઓગષ્ટ્-૨૦૧૨ દરમ્યા ન માઉન્ટી આબુ ખાતે દસ દિવસીય ખડક ચઢાણ બેઝિક તાલીમ
કોર્સ યોજાનાર છે. જેમાં તા.૩૦/૦૬/૨૦૧૨ના રોજ ૧૪ થી ૩૫ વર્ષ વયમર્યાદા
ધરાવતાં અનુસૂચિત જન જાતિના યુવક-યુવતીઓ ભાગ લઇ શકશે. યુવક-યુવતીઓ
પાસેથી અરજીઓ મગાવવામાં આવે છે. અરજી સાથે (૧) પુરૂ નામ, (૨) સરનામુ,
(૩) જન્મીતારીખ, (૪) શૈક્ષણિક લાયકાત, (૫) રમતગમત સ્પ ર્ધામાં ભાગ લીધો
હોય તો તેની વિગત, (૬) શારીરિક તંદુરસ્તીખ ધરાવતાં હોવાનું ડોક્ટરી
પ્રમાણપત્ર, (૭) અનુસૂચિત જન જાતિનું પ્રમાણપત્ર, (૮) વાલીનો સંમતિપત્ર,
(૯) તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સહિતની અરજી તા.૧૬/૦૭/૨૦૧૨
સુધીમાં જિલ્લાા રમતગમત અધિકારીશ્રી, શિવશક્તિ બિલ્ડીં ગ, જિલ્લા પંચાયત
સામે, પાલનપુર-૩૮૫૦૦૧ જિ.બનાસકાંઠાને પહોંચતી કરવાની રહેશે. અધૂરી
વિગતવાળી અરજી ધ્યાાને લેવાશે નહી. પસંદ થયેલા ૧૦૦ યુવક-યુવતીઓને આ
તાલીમમાં જોડાવાની તક સાંપડશે. પસંદગી પામેલ શિબિરાર્થીઓને શિબિરની જાણ
કરવામાં આવશે, તેમ યુવક સેવા અને સાંસ્કૃતત્તિક પ્રવૃત્તિ-ગાંધીનગરની
યાદીમાં જણાવાયુ છે.

અનુસૂચિત જાતિના યુવક/યુવતીઓ માટે સાગરકાંઠા વિસ્તાસર પગપાળા પરિભ્રમણ કાર્યક્રમ

ગુજરાત રાજ્યના રમત,ગમત, યુવા અને સાંસ્કૃસતિક પ્રવૃત્તિઓ, વિભાગ,
ગાંધીનગર દ્વારા આયોજિત સાગરકાંઠા પગપાળા પરિભ્રમણ કાર્યક્રમ સંભવતઃ
ઓગષ્ટય-૨૦૧૨ દરમ્યાપન યોજાનાર છે. જેમાં અનુસૂચિત જાતિના યુવક/યુવતીઓ ભાગ
લઇ શકશે. આ કાર્યક્રમમાં આવવા-જવાનો પ્રવાસ ખર્ચ તથા ભોજન- નિવાસની
વ્યચવસ્થા રાજ્ય સરકારશ્રી તરફથી કરવામાં આવશે.
આ શિબિરમાં ભાગ લેવા ઇચ્છુરક રાજ્યના અનુસૂચિત જાતિના (તા.૩૧/૦૭/૨૦૧૨ના
રોજ) ૧૫ થી ૩૫ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ શિબિરમાં જોડાઇ
શકશે. શિબિરમાં જોડાવા ઇચ્છુ ક અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓએ, માગ્યાફ
મુજબની માહિતી સાથેની અરજી તા.૧૫/૦૭/૨૦૧૨ સુધીમાં જિલ્લાવ રમત-ગમત
અધિકારીશ્રી, જિલ્લાએ સેવા સદન, પાંચમા માળે, વલસાડ-૩૯૬૦૦૧ને મોકલી
આપવાની રહેશે.
અરજીમાં પુરૂ નામ, સરનામુ, જન્મઅતારીખ (ઉંમર સહિત), એન.સી.સી./
પર્વતારોહણ/રમતગમત સ્પડર્ધામાં ભાગ લીધેલ હોય તો તેની વિગત, અગાઉ આ
પ્રકારના કાર્યક્રમમાં ભાગ લીધો હોય તો તેની વિગત, શારીરિક તંદુરસ્તીા
ધરાવતા હોવાનું દાકતરી પ્રમાણપત્ર, જાતિ અંગેના દાખલાની નકલ તાજેતરનો
પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, વાલીનું સંમતિપત્રક, શૈક્ષણિક લાયકાત, વ્ય
વસાય અંગેની વિગત આપવાની રહેશે. અધૂરી વિગતો વાળી અરજી ધ્યાનનમાં લેવાશે
નહિ. પસંદગી પામેલ ૧૦૦ લાભાર્થીઓને શિબિરની જાણ કરવામાં આવશે, તેમ યુવક
સેવા અને સાંસ્કૃ ત્તિક પ્રવૃત્તિ-ગાંધીનગર તથા જિલ્લાપ રમતગમત
અધિકારીશ્રીની સંયુક્ત યાદીમાં જણાવાયુ છે.

રાજકોટ ખાતે યોજાનાર ભરતીમેળામાં ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓને રોજગાર કચેરીનો સંપર્ક સાધવા સૂચના

રાજકોટ
રાજકોટ જિલ્લાકમાં સ્થાપાઇ રહેલા નવા ઉદ્યોગો માટે કુશળ/અર્ધકુશળ/વહીવટી
અને ટેકનિકલ સ્ટાફફ પુરો પાડવા માટે આગામી જુલાઇ-ઓગસ્ટપ માસમાં વિવેકાનંદ
જોબફેર(ભરતીમેળો) યોજાશે.
આથી રાજકોટ જિલ્લાજના તમામ ખાનગીક્ષેત્રના અને સર્વિસ સેકટરના
નોકરીદાતાઓને અનુરોધ કરવામાં આવે છે કે, પોતાના એકમમાં રહેલ ખાલી જગ્યાઅઓ
જુલાઇ અને ઓગસ્ટત-૨૦૧૨માં યોજાનાર જોબફેરના માધ્યેમથી ભરવા માટે નિયત
પત્રકમાં માહિતી ભરીને સ્થાઓનિક રોજગાર કચેરીનો રૂબરૂ અથવા ઇ-મેઇલ દ્વારા
સંપર્ક કરવાનો રહેશે. આ અંગેની વધુ વિગતો માટે મદદનીશ નિયામક(રોજગાર)ની
કચેરી, બહુમાળી ભવન, પ્રથમ માળે, બ્લોિક નં-૩, રેસકોર્સ, રાજકોટ ફોન
નં-૦૨૮૧-૨૪૪૦૪૧૯ અથવા વેબસાઇટઃwww.talimrojgar.org અને ઇ-મેઇલ એડ્રેસ
dee-raj@gujarat.gov.in પરથી મળી શકશે, તેમ કચેરીની યાદીમાં જણાવાયું છે.

રાજકોટ ગ્રામ્યક જિલ્લાભમાં કારખાનેદારો સહિત પ્રાઇવેટ સેકટરના માલિકોએ પોતાના એકમમાં કામે રાખેલ મજૂરોની વિગત પોલીસમાં જણાવવી ફરજિયાત

રાજકોટ ગ્રામ્યક જિલ્લાભમાં કારખાનેદારો સહિત પ્રાઇવેટ સેકટરના માલિકોએ
પોતાના એકમમાં કામે રાખેલ મજૂરોની વિગત પોલીસમાં જણાવવી ફરજિયાત

રાજકોટ
રાજકોટ ગ્રામ્યખમાં ઘરફોડ ચોરીના બનાવોમાં પકાડાયેલા પરપ્રાંતિય આરોપીઓ
ગુન્હાોના બનાવના દિવસો અગાઉ વિવિધ કારણોસર મજૂરીકામ મેળવી ગ્રામ્યા
વિસ્તાયરોમાં રોકાણ (મૂકામ) કરતા હોય છે અને આજુ-બાજુની પરિસ્થિાતિનો
સર્વે કરી ગુન્હાયઓ આચરતા હોય છે. અને ગૂન્હા્ આચરીને પરપ્રાંતિય કારીગરો
ભાગી જતા હોય છે જેને કારણે આવા ગૂન્હા્ઓ વણશોધાયેલા રહે છે. આ સંજોગોમાં
જાહેર જનતાના જાન-માલ અને મિલ્ક તની સલામતી તથા સુરક્ષા માટે શ્રી
એ.બી.ગોર, અધિક જિલ્લા મેજીસ્ટ્રે ટ, રાજકોટ જિલ્લા , રાજકોટ દ્વારા
જારી કરાયેલા હુકમો મુજબ, પોલીસ કમિશ્નરશ્રીની હકુમત સિવાયના સમગ્ર
રાજકોટ ગ્રામ્યે જિલ્લાકમાં તમામ કારખાનેદારો મકાન બાંધકામ બિલ્ડટર્સ,
ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરાઉદ્યોગ, ખેતીકામ તથા અન્ય‍ ઉદ્યોગો વેપાર-ધંધા
સાથે સંકળાયેલા તમામ પ્રાઇવેટ સેકટરના માલિકો અને મેનેજમેન્ટિ કે જેઓના
યુનિટમાં કર્મચારીઓ, કારીગરો, મજુરો કે ભાગીયા હાલ કામ પર છે તેવા કાયમી,
હંગામી, રોજીંદા કે કોન્ટ્રામકટના કે ભાગીયા, કર્મચારીઓ કારીગરો,મજુરોની
હકિકત તેયાર કરી નીયત પત્રકમાં સબંધિત પોલીસ સ્ટેાશનને આ જાહેરનામાની
તારીખથી પંદર દીવસમાં આપવાના રહેશે. આ હુકમ તા.૨૧-૬-૨૦૧૨ થી
તા.૧૯.૦૮.૨૦૧૨ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યિકિત ભારતીય દંડ
સંહીતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. ઉપરોકત મુદ્દા મુજબના
બાયોટેડાની સી.ડી./માહિતીનુ રજીસ્ટાર તેયાર કરી માહિતી/સી.ડી. સબંધિત
પોલીસ સ્ટેદશનમાં રજુ કરી પહોંચ મેળવી પોતાની પાસે રાખવા આ જાહેરનામાંથી
હુકમ કરાયો છે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર
થશે.

રાજકોટ ગ્રામ્‍ય જિલ્લા વિસ્તા૦રમાં જુના મોબાઇલ ફોનના ખરીદ વેચાણ કરનારા વેપારીઓએ રજીસ્ટેર નિભાવવા હુકમ

રાજકોટ ગ્રામ્‍ય જિલ્લા વિસ્તા૦રમાં જુના મોબાઇલ ફોનના ખરીદ વેચાણ
કરનારા વેપારીઓએ રજીસ્ટેર નિભાવવા હુકમ

રાજકોટ
રાજયમાં બનતા ગુન્હારઓમાં મોબાઇલ ફોનના ઉપયોગ થાય છે તેમજ મોબાઇલ ચોરીના
ગુન્હાકઓનું પ્રમાણ વધવા પામેલ છે. આવા ગુન્હાાઓ શોધી કાઢવા માટે
ગુન્હાબમાં વપરાયેલ અથવા ગયેલ મોબાઇલ ફોનના IMEI નંબરનું ટ્રેકીંગ કરીને
ગુન્હાાના મુળ સુધી પહોંચવા પ્રયત્નોવ કરવામાં આવે છે.
ઘણી વખતે મોબાઇલ ફોનના વપરાશ કર્તા સુધી પહોંચવામાં આવે ત્યાપરે જાણવા
મળે છે કે, તેમણે કોઇ અજાણ્યાે માણસ પાસેથી મોબાઇલ ખરીદેલ છે જે મોબાઇલ
વેચનાર/ખરીદ કરનારને ચોરાયેલ અથવા ગુન્હાામાં વપરાયેલ હોવાની માહિતી હોતી
નથી. અને મોબાઇલટ્રેકીંગ કરી અને ગુન્હા ના મુળ સુધી પહોંચે ત્યાહરે એવું
જાણવા મળે છે કે મોબાઇલ કોઇ અજાણી વ્યોકતિએ આપેલ છે અને તેને હું ઓળખતો
નથી તેમ જાણવા મળે છે જેથી તપાસમાં કોઇ ફળદાયક હકીકત મળતી નથી. આ બાબતે
કોઇ વ્યપકિતઓ મોબાઇલ/સીમકાર્ડ હેન્ડફ સેટ વિગેરે અગર ઓળખકાર્ડ અથવા કોઇ
પણ ઓળખપત્ર વગર લેનાર/વેચનારની જવાબદારી નકકી કરવી અને પ્રસ્તુડત બાબતે
આવા ગુન્હાનઓના મુળ સુધી પહોંચી સાચા આરોપીને શોધી કાઢવા માટે જુના
મોબાઇલના વપરાશકારે તે મોબાઇલ કોની પાસેથી ખરીદયો અથવા કોન વેચ્યોે તે
જાણવું જરૂરી જણાતા રાજકોટના અધિક જિલ્લા મેજીસ્ટ્રે ટશ્રી એ.બી.ગોરે
રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ સિવાયના રાજકોટ જિલ્લાર ગ્રામ્ય્
વિસ્તાેરમાં જુના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીએ મોબાઇલ લેતા પહેલા મોબાઇલ
વેચનારનું તથા જુના મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનારાનું ઓળખ અંગેનું
પુરેપુરુ નામ, સરનામું નોંધવું ફરજીયાત બનાવવામાં આવે તે માટે નિયત વિગતે
સાથેના રજીસ્ટ રો નિભાવવાનો હુકમ કર્યો છે. જુના મોબાઇલ ખરીદતી વખતે
વેપારીએ નિભાવવાના રજીસ્ટબરમાં મોબાઇલની વિગત/કંપની તથા IMEI No. તેમજ
મોબાઇલ વેંચનાર/ખરીદનારનું નામ, સરનામાની વિગત અને ID પ્રુફની વિગત
દર્શાવવાની રહેશે. જયારે જુના મોબાઇલ વેચતી વખતે વેપારીએ નિભાવવાના
રજીસ્‍ટરમાં મોબાઇલની વિગત/કંપની તથા IMEI No. તેમજ મોબાઇલ
વેંચાનાર/ખરીદનારનું નામ, સરનામાની વિગત અને ID પ્રુફની વિગત દર્શાવવાની
રહેશે.
આ હુકમ તા.૨૧-૬-૨૦૧૨ થી તા.૧૯.૦૮.૨૦૧૨ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ
કરનાર શિક્ષાને પાત્ર થશે.

રાષ્ટ્રી ય તથા રાજય ધોરીમાર્ગ પર આવેલ ટોલનાકા પરથી પસાર થતા વાહનોની સંપૂર્ણ વિગતો રાખવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધલ કરાયું

રાજકોટ
ભૂતકાળમાં ત્રાસવાદી/અસામાજીક તત્વોસ વાહનો મારફતે મુસાફરી કરી શહેરી
વિસ્તા રમાં ગુપ્તડ આશરો મેળવી ત્રાસવાદી પ્રવૃતિ આચરી જાહેર સલામતિ અને
શાંતિનો વ્યાસપકપણે ભંગ કરતા હોવાના બનાવો બનેલ છે. તેમજ જાન-માલ અને
માનવ જીંદગીની તેમજ મિલ્ક તની ખુવારી કરી ગુન્હાીઓ આચરી વાહનો મારફતે
નાસી છુટતા હોય છે.
આથી રાજકોટ જિલ્લાખના અધિક જિલ્લાર મેજીસ્ટ્રે ટરશ્રી એ.બી.ગોરે એક
જાહેરનામું પ્રસિધ્ધમ કરી રાજકોટ ગ્રામ્યજ જિલ્લાસમાં અન્ય રાજયમાંથી કે
અન્યખ જિલ્લાકમાંથી કે દેશ બહારથી આવતા આવા તત્વોરને શોધી પકડી પાડવા અને
ગંભીર પ્રકારના ગુન્હા્ઓ થતા અટકાવવા, થયેલ ગુન્હાાઓનો પર્દાફાશ કરવા તથા
ગુનેગારને પકડી શકાય તે માટે રાજકોટ ગ્રામ્યન જિલ્લારમાં રાજય ધોરી માર્ગ
અને રાષ્ટ્રી ય ધોરીમાર્ગ પર હાલ કાર્યરત ટોલ નાકા પરથી વાહનોના પુરેપુરા
રજીસ્ટ્રે શન નંબરોની નોંધણી થાય તેમજ આવા વાહન અને વાહન ચાલકોના
ફોટોગ્રાફસ પણ લઇ ડેટાબેઇઝમાં જાળવવામાં આવે. તે માટે રાજકોટ ગ્રામ્યન
પોલીસ જિલ્લા વિસ્તાારમાં આવેલ નીચે દર્શાવેલ ટોલનાકાઓના મેનેજરશ્રી,
વહીવટકર્તાઓ તેમજ ટોલનાકા માટે ટોલ ટેકસ વસુલાત માટે કોન્ટ્રાનકટ આપનાર
સબંધિત સતાધિકારીઓએ ટોલ નાકાંથી પસાર થતાં તેમજ ટોલનાકા સર્વિસ રોડ પરથી
પસાર થતાં તમામ વાહનોના નંબર પ્લેકટ અને વાહનના ચાલક સ્પ ષ્ટ રીતે દેખાય
તે રીતે સી.સી. ટી.વી. કેમેરા ગોઠવી ટોલનાકામાંથી પસાર થતાં વાહનોનું
રેકોર્ડીગ કરવું તથા વાહનોના રજીસ્ટ્રે શનની સંપૂર્ણ વિગતોની નોંધણી
કરવી. આવા ડીજીટલ રેકોર્ડીગ તેમજ કોમ્યુલેટ ટર નોંધણીનો ડેટા બેક-અપ ૧૫
(પંદર) દિવસ સુધી જાળવી રાખવો તેમજ સલામતિ વિષયક બાબતો સંભાળતી પોલીસ
હિતની કોઇપણ એજન્સીો આવા ડેટાની માંગણી કરે ત્યા રે બનતી ત્વ રાએ ઉપલબ્ધ
રાખવા ફરમાવેલ છે.
ક્રમ ઘોરી માર્ગ નંબર અને નામ હાલ કાર્યરત ટોલનાકાનું સ્થતળ ધોરી માર્ગ
જે એજન્સીુનો છે તેનું નામ
૧ રાષ્ટ્રી ય ઘોરીમાર્ગ ૮-બી પોરબંદર-રાજકોટ ઉપલેટા તાલુકાના ડુમીયાણી
ગામ પાસે ૮૩ કી.મી. નેશનલ હાઇ-વે ઓથોરીટી ઓફ ઇન્ડી યા
૨ રાષ્ટ્રી ય ધોરીમાર્ગ ૮-બી પોરબંદર-રાજકોટ જેતપુર તાલુકાના પીઠડીયા
ગામ પાસે ૧૨૧ કી.મી. નેશનલ હાઇ-વે ઓથોરીટી ઓફ ઇન્ડી યા
૩ રાષ્ટ્રી ય ઘોરીમાર્ગ ૮-બી પોરબંદર-રાજકોટ ગોંડલ તાલુકાના ભરૂડી ગામ
પાસે ૧૫૭ કી.મી. નેશનલ હાઇ-વે ઓથોરીટી ઓફ ઇન્ડી યા
૪ રાષ્ટ્રી ય ઘોરીમાર્ગ ૮-એ કંડલા-અમદાવાદ વાંકાનેર તાલુકાના વઘાસીયા
ગામ પાસે ૨૧૩ કી.મી. નેશનલ હાઇ-વે ઓથોરીટી ઓફ ઇન્ડી યા
પ રાજય ધોરી માર્ગ ૨૪, રાજકોટ-મોરબી મોરબી તાલુકાના અમરેલી ગામ પાસે
બાયપાસ-૫૬૬ કી.મી. રાજકોટ જિલ્લાુ માર્ગ અને મકાન વિભાગ
૬ રાજય ધોરી માર્ગ નં. ૭, માળીયા મીયાંણા-હળવદ-અમદાવાદ માળીયામીંયાણા
તાલુકાના અણીયારી અને રોહીશાળા ગામ વચ્ચે કી.મી. ૧૮૦-૩૪૫ રાજકોટ જિલ્લા૪
માર્ગ અને મકાન વિભાગ
આ હુકમ રાજકોટ જિલ્લાા ગ્રામ્યગ વિસ્તા૧રમાં તા.૨૧-૬-૨૦૧૨ થી
તા.૧૯.૦૮.૨૦૧૨ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર
થશે.

સાયકલ અને ટુ વ્હીબલર વેચનારાઓ માટે જરૂરી સૂચનાઓ

રાજકોટ
આતંકવાદીઓ દ્વારા સાયકલો તથા ટુ વ્હીાલર વાહનો ઉપર સ્ફોમટક પદાર્થો રાખી
ભીડભાડવાળી જગ્યા્ઓમાં બોમ્બા બ્લાાસ્ટુ કરી આતંકવાદી/ત્રાસવાદી
કૃત્યોફને અંજામ આપવામાં આવે છે. જેથી સાયકલો/વાહનો વેચનારાઓ ઉપર જાહેર
વ્યોવસ્થાી, શાંતી,સલામતી અને દેશની સુરક્ષા માટે શ્રી એ.બી.ગોર, અધિક
જિલ્લા મેજીસ્ટ્રેપટ, રાજકોટ જિલ્લાઓ, રાજકોટ દ્વારા રાજકોટ શહેર પોલીસ
કમિશ્નરેટ સિવાયના રાજકોટ જિલ્લાલના ગ્રામ્યસ વિસ્તાટરમાં સાયકલ, સ્કુથટર
તથા મોટર સાયકલ જેવા ટુ વ્હીોલર વેચનારા તથા તે અંગેની દુકાન ધરાવનારા
માલીકો, મેનેજરો, સંચાલકો, એજન્ટોલએ જયારે જયારે આવા સાયકલ, સ્કુનટર તથા
મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હી્લરો વાહનો વેચવામાં આવે ત્યાંરે તેઓએ નીચે
મુજબની સુચનાઓનું અવશ્યર પાલન કરવાના હુકમ જારી કરાયા છે. આવા વાહનો
ખરીદનારાને અવશ્યચ બિલ આપવુ અને તેની સ્થઓળપ્રત કબ્જાનમાં રાખવી. ખરીદનાર
ગ્રાહકનું ડ્રાઇવીંગ લાયસન્સા, પાનકાર્ડ, ઇલેકશન કાર્ડ, રેશન કાર્ડ કે
નોકરી કરતા હોય તો ત્યાંનનુ ઓળખપત્ર કે શૈક્ષણિક સંસ્થા્નુ પ્રમાણપત્ર કે
સ્થાડનીક અગ્રણીઓ જેવા કે મ્યુજનીસીપલ કોર્પોરેટર, ધારાસભ્યાશ્રી,
સંસદસભ્ય શ્રી કોઇપણ ખાતાના રાજયપત્રીત અધિકારીશ્રી તરફથી મેળવેલ
ઓળખપત્ર/પ્રમાણપત્ર પૈકી કોઇપણ એક પૂરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી આવી
સાયકલ, સ્કુેટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હીણલર વાહનો વેચાણકર્તાએ
મેળવવું. બીલમાં ખરીદનારનું પૂરુ નામ, સરનામું, સંપર્ક માટે
ટેલિફોન/મોબઇલ નંબર લખવો. વેચાણ બીલમાં સાયકલ, સ્કુાટર કે મોટર સાયકલ
જેવા બીજા ટુ વ્હિેલર વાહનનો ફ્રેમ નંબ્બર, ચેસીસ નંબર, એન્જીીન નંબર
અવશ્યટ લખવો, સાયકલ, સ્કુ‍ટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હિ લર વાહનો
વેચાણકર્તાએ કોઇ પણ પોલીસ અધિકારી તરફથી માંગણી કરવામાં આવે ત્યા રે ઉપર
મુજબની માહિતી/રેકર્ડ ચકાસણી માટે રજૂ કરવાનું રહેશે. આ હુકમ
તા.૨૧-૬-૨૦૧૨ થી તા.૧૯.૦૮.૨૦૧૨ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર
શિક્ષાને પાત્ર થશે.

રાજકોટ ગ્રામ્યર જિલ્લાંમાં એસ.ટી.ડી. પીસીઓ ધારકે રજિસ્ટ૧ર નિભાવવા અને સીસીટીવી વેબ કેમેરા લગાવવાના રહેશે

રાજકોટ
તાજેતરમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવા આતંકવાદીઓ તરફથી તથા ખુન/ધાડ/લુંટ
જેવા જઘન્યર અપરાધ આચરવા માટે કોઇન બોક્ષ ટેલિફોન તેમજ પબ્લી ક
એસટીડી/પીસીઓ/આઇએસડી બુથથી ફોન કોલનો ઉપયોગ કરી ગુન્હોમ કરતા પહેલા કે
આંતકવાદી કૃત્યતને અંજામ આપતા પહેલા એકત્ર થવા અને આંતકવાદી કૃત્યગને
અંજામ આપ્યાક બાદ ફરાર થઇ જવા માટે અને ગુન્હેેગારો સાથે સંપર્ક જાળવી
રાખવામાં સંદેશા વ્યૃવહાર માટે પોતાની પાસે વ્ય કિતગત ફોન હોવા છતાં
મુખ્યેત્વેા એસટીડી/પીસીઓ અને કોઇન કલેકશન બોક્ષનો ઉપયોગ કરે છે. લેન્ડદ
લાઇન તથા મોબાઇલ વ્યયકિતગત ધોરણે સુવિધા ધરાવતાં હોવા છતાં ગુન્હોષ આચરવા
માટે જ કોઇન કનેકશન બોક્ષ ટેલિફોન કે એસટીડી/પીસીઓનો ઉપયોગ કરી ખુન,
અપહરણ, લુંટ જેવા ગંભીર અપરાધો અને આંતકવાદી કૃત્યોફ આચરી કાયદાની
પહોંચથી દૂર રહી ગુન્હોા આચર્યે રાખે છે અને જાહેર સલામતિ અને શાંતી
જોખમાય છે અને જાહેર જનતાના જાનમાલની ખુવારી થાય છે.
વિશેષમાં આજ પ્રકારના કોઇન બોક્ષ અને એસટીડી/પીસીઓ સુવીધા ધરાવતાં
પબ્લીરક બુથ પરથી અફવાઓ ફેલાવવા ખોટા કોલ કરી ભીડભાડ વાળી જગ્યાડઓએ જેવી
કે રેલ્વેા સ્ટેીશન, બસ સ્ટેઆન્ડન, ધાર્મિક સ્થાળો, મોલ, મલ્ટીછપ્લેકક્ષ,
જાહેર સરકારી ઓફીસો, એકમો, બેંકો વગેરે જયાં જાહેર જનતા મોટા પ્રમાણમાં
અવરજવર થતી હોય તેવી જગ્યા એ બોમ્બછ મુકયાની ખોટી માહિતી આપી જાહેર
જનતામાં ભય અને સલામતિની લાગણી ઉભી કરતા હોય છે.
ઘણીવાર આવા હોકસ કોલ્સતને લીધે સ્ટેામ્પેઓડ (ભાગદોડ) થવાની અને મોટી
જાનહાની થવાની શકયતા નકારી શકાતી નથી. આ ઉપરાંત આવા એસટીડી/પીસીઓ અને
કોઇન બોક્ષ પરથી કોલર (ફોન કરનાર વ્યજકિત)ની ઓળખ છુપાવી શકાતી હોય સભ્યા
સમાજના સ્ત્રી્ પુરૂષ તથા યુવતિઓને પણ અરૂચીકર કોલ કરી ત્રાસ આપી કાયદાની
પહોંચથી દૂર રહેવામાં સફળ થાય છે. આવા કિસ્સા ઓ મુખ્યૂત્વેી કોઇન બોક્ષ
અને એસટીડી/પીસીઓ પર (કોલ કરનાર) કોલરની ઓળખ માટે કોઇ વ્ય વસ્થા્ ન
હોવાને કારણે બનતા હોવાનું જણાઇ આવેલ છે. આવા હોકસ કોલની તપાસ કોઇન બોક્ષ
કે એસટીડી/પીસીઓ સુધી જઇને અટકી જતી હોય છે અને ગુન્હે ગારો આવા કૃત્યોા
નિરંતર ચાલુ રાખી લોકોમાં ભય અને અસલામતિની ભાવના ઉત્પવન્ન કરે છે. આથી
આવી ગેરકાયદેસર પ્રવૃતિને અંજામ આપનાર ઇસમો અને અસામાજીક તત્વોલ તરફથી
માનવ જીંદગીને તથા જાહેર માલ મિલ્કાતને મોટું નુકશાન થતું અટકાવવા
તકેદારીના પગલા રૂપે એસટીડી/પીસીઓ તથા કોઇન બોક્ષ ધારકો તથા સર્વિસ
પ્રોવાઇડરો ઉપર કેટલાક નિયંત્રણો મુકવાનું ઇસ્ટપ જણાતા રાજકોટના અધિક
જિલ્લાક મેજીસ્ટ્રે ટ શ્રી એ.બી.ગોરે રાજકોટ ગ્રામ્યણ જિલ્લાઓમાં (૧)
કોઇન કલેકશન બોક્ષ એસટીડી/પીસીઓ/આઇએસડી ધારકો તથા સર્વિસ પ્રોવાઇડર્સ (૧)
ભારત સંચાર નિગમ લી.(ર) રીલાયન્સો કોમ્યુિનીકેશન લી. (૩) ભારતી એરટેલ
લી.(૪)ટાટા ટેલી સર્વીસ લી. (પ) આઇડીયા સેલ્યુોલર લીમીટેડ તથા અન્યય જે
કોઇપણ કંપની ફ્રેન્ચારઇઝીથી એસટીડી/પીસીઓ/આઇએસડી અને કોઇન બોક્ષની સુવીધા
પુરી પાડતી હોય તે કંપનીઓ તરફથી કોઇન બોક્ષ એસટીડી/પીસીઓ ઉપર ફોન કરવા
આવનાર વ્ય/કિતની (કોલરની) ઓળખ પ્રસ્થાષપિત થાય તે માટે નીચે મુજબની
વ્યનવસ્થાએ કરવા ફરમાવેલ છે. એસટીડી/પીસીઓ ધારકે તથા ફ્રેન્ચાથઇસી
હોલ્ડીરે કોલર વ્‍યકિતનું રજીસ્ટમર નીભાવવાનું રહેશે. જેમાં કોલરનું નામ,
સરનામુ અને તેના મોબાઇલ નંબર લખવાનો રહેશે અને તેણે કરેલ કોલના નંબર
લખવાના રહેશે. ફોન કર્યાની તારીખ અને ફોન કર્યાનો સમય લખવાનો રહેશે. આ
રજીસ્ટાર એક વર્ષ સુધી સાચવી રાખવાનું રહેશે અને તપાસના કામે તપાસનીસ
તરફથી માંગવામાં આવેથી ઉપલબ્ધ‍ કરવાનું રહેશે. આ હુકમ તા.૨૧-૬-૨૦૧૨ થી
તા.૧૯.૦૮.૨૦૧૨ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર
થશે.

પ્રદુષણયુકત પાણી નદી-તળાવો જળસ્‍તોત્રોમાં છોડવા પર પ્રતિબંધ

રાજકોટ
રાજકોટ ગ્રામ્યણ જિલ્લાતના ગોંડલ તથા ધોરાજી અને મુખ્યપત્વેો જેતપુર
તાલુકામાં જેતપુર ખાતે આવેલ ડાઇંગ એન્ડો પ્રીન્ટીંિગ ફેકટરીઓ દ્વારા
કેમીકલયુકત પાણી નદી, તળાવ, ભૂગર્ભમાં છોડી તેમજ ખેતી કે કોઇક સ્થઅળ
સરકારી કે ખાનગી જમીનમાં અનઅધિકૃત વોશીંગ ઘાટ બનાવી તેમાં સાડી, કપડાની
ધોલાઇ કરી પ્રદૂષણ ફેલાવવામાં આવી રહેલ છે જેના કારણે જેતપુર, ધોરાજી અને
ગોંડલ અને જુનાગઢ જિલ્લા ના તાલુકાઓના ભૂગર્ભના પાણી પણ પીવાલાયક રહેલ
નથી. નામ. હાઇકોર્ટે અલગ-અલગ ચુકાદાઓથી ગેરકાયદેસર વોશીંગ ઘાટ તોડી પાડવા
અને ફેકટરીઓના કલોઝર સહીતના પગલા લેવા આદેશ કરેલ છે. તેમજ જેતપુર ડાઇંગ
એન્ડ્ પ્રીન્ટીંેગ એસોસીએશનએ કોમન એફલુએન્ટા ટ્રીટમેન્ટ. પ્લાેન્ટ તૈયાર
કરી તેમાં શુધ્ધિઅકરણ થયેલ પાણી જ નિકાલ કરવા નામ. હાઇકોર્ટનો આદેશ હોય
જેતપુર ડાઇંગ એન્ડ પ્રીન્ટીં્ગ એસોસીએશન તરફથી જેતપુર તાલુકાના દેરડી
ગામે આવા પ્લાહન્ટેનું બાંધકામ શરૂ કરવામાં આવેલ છે. જેમાં સ્થાએનિક ગામ
લોકો તરફથી અવરોધ ઉભો કરવામાં આવી રહેલ છે. વળી વહિવટી તંત્ર દ્વારા
અનાધિકૃત વોશીંગ ઘાટ તોડી પડાયા હોવા છતાં ફરીને આવા વોશીંગ ઘાટો બનાવી
કેટલાક લોકો-ફેકટરી-એકમો પ્રદૂષણ ફેલાવી રહ્યા હોવાનું જણાયેલ છે. આથી
જનસમુદાયની જીંદગી, તંદુરસ્તીી અને સલામતિ તથા જાહેર આરોગ્યહની જળવણી
અર્થે રાજકોટ જિલ્લારના અધિક જિલ્લાન મેજીસ્ટ્રે ટશ્રી એ.બી.ગોરે ફોજદારી
કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો ર-જો અધિનિયમ)ની કલમ-૧૪૪ થી મળેલ સત્તાની
રૂએ જાહેરનામું પ્રસિધ્ધજ કરી ફરમાવેલ છે કે રાજકોટ ગ્રામ્ય જિલ્લામમાં
કોઇપણ વ્યાકિત, કારખાનેદાર, સંસ્થાજ કે ઔદ્યોગિક એકમે ખાનગી, સરકારી
પંચાયતની કે ખેતીની જમીનમાં નદી, તળાવ જેવા જળસ્ત્રો તમાં કે ભૂગર્ભમાં
સાડી પ્રિન્ટીં ગ કે કપડાના પ્રિન્ટીં ગથી કે કપડા ધોવાથી ઉદભવતું
કેમીકલયુકત પ્રદુષણયુકત પાણી કે કોઇપણ પ્રકારના ઐદ્યોગિક વપરાશના કારણે
ઉત્પાન્ન થતું કેમીકલયુકત પાણી છોડવું નહીં. કોઇપણ વ્યાકિતએ ખાનગી,
સરકારી, પંચાયતની, ખેતીની કે બીનખેતી થયેલ જમીનમાં પ્રિન્ટીં ગ થયેલ
સાડીઓ કે કપડાઓની ઘોલાઇ માટે બિનઅધિકૃત વોશીંગ ઘાટ બાંધવા કે કોઇને
બાંધવા દેવા નહીં. જેતપુર તાલુકાના દેરડી ખાતે જેતપુર ડાઇંગ એન્ડવ
પ્રિન્ટીંેગ એસોસીએશન દ્વારા બાંધવામાં આવી રહેલ કોમન એફલુઅન્ટ
ટ્રીટમેન્ટદ પ્લાપન્ટનના બાંધકામમાં અડચણ થાય તેવી કાર્યવાહી કે પ્રવૃતિ
કરવી નહીં.
આ હુકમ તા.૨૧-૬-૨૦૧૨ થી તા.૧૯.૦૮.૨૦૧૨ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ
કરનાર શિક્ષાને પાત્ર થશે.

જાહેર રજાઓમાં શાળાઓમાં શૈક્ષણિક કાર્ય અર્થે વિદ્યાર્થીઓને બોલાવી શકાશે નહિ

વિદ્યાર્થીઓને માનસિક તનાવનો ભોગ બનતા અટકાવવા અધિક જિલ્લાે મેજિસ્ટ્રે
ટનું જાહેરનામું રાજકોટ
રાજકોટ શહેર તથા ગ્રામ્યા જિલ્લાામાં અભ્યાાસ કરતા વિદ્યાર્થીઓમાં જોવા
મળતા આપધાતના બનાવો રોકવા વિદ્યાર્થીઓને માનસિક તનાવનો ભોગ બનતા અટકાવવા
તેમજ તેઓના કોઇ પ્રશ્નો હોય તો તેનો ઉકેલ શાળા કક્ષાએથી લાવવા માટે શ્રી
એ.બી.ગોર, અધિક જિલ્લાત મેજીસ્ટ્રે ટ, રાજકોટ જિલ્લા રાજકોટ તરફથી નીચે
મુજબનું જાહેરનામું પ્રસિધ્ધી કરાયું છે. સરકારી, અર્ધસરકારી, ગ્રાન્ટંઇન
એઇડ, ટ્રસ્ટોસ સંચાલિત તેમજ સ્વનનિર્ભર સહિતની તમામ પ્રાથમિક શાળાઓ,
માધ્યીમિક શાળાઓ તેમજ ઉચ્ચસતર માધ્ય્મિક શાળાઓના સંચાલકોએ કેન્દ્રટ તેમજ
રાજય સરકાશ્રીએ જાહેર કરેલ જાહેર રજાઓ તેમજ નેગોશીએબલ ઇન્ટ્રુટક મેન્ટઓસ
એકટ-૧૮૮૧ હેઠળ જાહેર કરેલ રજાઓના દિવસે વિદ્યાર્થીઓને શૈક્ષણીક કાર્ય
અર્થે શાળાએ કે શાળાએ નક્કી કરેલ અન્યસ સ્થ્ળે બોલવવા નહીં. પ્રસંગોપાત
જાહેર રજાના દિવસે વિદ્યાર્થીઓને શૈક્ષણીક કાર્ય અર્થે શાળાએ કે શાળાએ
નક્કી કરેલ અન્યલ સ્થસળે બોલાવવાનો પ્રસંગ ઉ૫સ્થિકત થાય તો શાળાએ કચેરીના
કામકાજના ચોખ્ખાય ૭ દિવસ પહેલા જિલ્લાજ મેજીસ્ટ્રે ટ સમક્ષ અરજી કરી
પુર્વ મંજૂરી મેળવી લેવાની રહેશે.
ગુજરાત માધ્ય‍મિક અને ઉચ્ચકતર માધ્ય મિક શિક્ષણ બોર્ડ કે સરકારશ્રીના
કોઇપણ વિભાગના આદેશ અન્વથયે જાહેર રજાઓમાં વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવાનો
પ્રસંગ ઉપસ્થિકત થાય તો તેવા પ્રસંગે આ જાહેરનામાની જોગવાઇ લાગુ પડશે
નહીં. આ હુકમ તા.૨૧-૬-૨૦૧૨ થી તા.૧૯.૦૮.૨૦૧૨ સુધી સમગ્ર રાજકોટ ગ્રામ્યા
જિલ્લાજ વિસ્તાલરમાં અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર
થશે.

વિદ્યાર્થીઓને રહેવા જમવાની સુવિધા આપતી રેસીડેન્ટટ હોસ્ટેાલમાં નાઇટવીઝન સીસી ટી.વી કેમેરા લગાવવા અધિક જિલ્લાે મેજીસ્ટ્રે ટનું ફરમાન

રાજકોટ
ભૂતકાળમાં રાજકોટ શહેર અને ગ્રામ્ય જિલ્લાલમાં હોસ્ટેટલમાં રહી અભ્યાેસ
કરતાં વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનિઓના આપઘાતના બનાવો બનવા પામેલ છે.
રાજકોટ જિલ્લાનના વાલી મંડળોના પ્રતિનિધિઓ તથા સ્વૈયચ્છિઘક સંસ્થા ઓ
તરફથી આ પ્રકારની ધટનાઓ બનવા સંદર્ભેના કારણો અને તે રોકવા માટેના
તકેદારીના પગલાઓ લેવા રજૂઆતો કરવામાં આવેલ છે. હોસ્ટેઆલમાં રહેતા
વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનિઓને બહારના તત્વોા દ્વારા પરેશાની થતી અટકે અને
હોસ્ટે લમાં રહી સાનુકુળ વાતાવરણમાં અભ્યાાસ કરે તે માટે તકેદારીના
ભાગરૂપે અને જાહેર હિતમાં સંરક્ષણાત્મ‍ક પગલા લેવા યોગ્યા જણાતું હોય
સમગ્ર રાજકોટ ગ્રામ્યટ જિલ્લાગ વિસ્તાેરમાં આવેલ સરકારી, અર્ધ સરકારી,
ટ્રસ્ટુ તથા ખાનગી ધોરણે સંચાલન કરવામાં આવતી ગર્લ્સલ તથા બોયઝ હોસ્ટે
લના માલિકો/સંચાલકોએ કાર્યવાહી કરવા ફરમાવવાનું જરૂરી જણાતા રાજકોટના
અધિક જિલ્લાર મેજીસ્ટ્રેેટશ્રી એ.બી.ગોરે ફોજદારી કાર્યરીતિ
અધિનિયમ-૧૯૭૩(૧૯૭૪નો ર-જો અધિનિયમ)ની કલમ-૧૪૪થી મળેલ સત્તાની રૂએ (૧)
વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓને રેહવા કે રહેવા અને જમવાની સુવિધા પુરી
પાડતી રેસીડન્ટત હોસ્ટે૧લ જેમાં સરકારી, અર્ધ સરકારી, ટ્રસ્ટન સંચાલિત
તથા ખાનગી ધોરણે સંચાલિત નિવાસી શાળાઓ/રેસડન્ટો હોસ્ટેજલના સંચાલકોએ
હોસ્ટેસલના પ્રવેશ તથા બહાર નીકળવાના રસ્તાા, ડાઇનીંગ હોલ, લોબી,
કાર્યાલય, રમતગમતનું મેદાન વગેરે સમગ્ર વિસ્તાીર આવરી લેવાય તે રીતે નાઇટ
વીઝન સી.સી. ટી.વી. કેમેરા રાખવા અને તેનું બેક-અપ ૩૦ દિવસ સુધી જાળવવું.
(ર) આ પ્રકારના નાઇટ વીઝનવાળા સી.સી.ટી.વી. કેમેરા આ જાહેરનામાની
પ્રસિધ્ધિવની તારીખથી ૧૦(દસ) દિવસમાં લગાવવાના રહેશે. (૩) રેસીડન્ટ.
હોસ્ટેટલમાં પ્રવેશ કરનાર તથા બહાર નીકળનાર(હોસ્ટેવલમાં રહેનાર તથા નોકરી
કરનાર તથા હોસ્ટે્લના મેનેજરશ્રી સહિત) તમામની હોસ્ટેહલમાં પ્રવેશ તથા
બહાર નીકળવાની વિગતો જાળવતું રજીસ્ટીર નિભાવવું તથા આ રજીસ્ટેર એક વર્ષ
સુધી જાળવવાનું રહેશે. (૪) ઉપરોકત ક્રમાંક ૧ મુજબ સી.સી.ટી.વી. કેમેરાનું
બેકઅપ તથા ક્રમાંક-૩ મુજબ જાળવવામાં આવેલ રજીસ્ટવર પોલીસ અધિકારી, મહેસુલ
અધિકારી, એકઝીકયુટીવ મેજીસ્ટ્રે ટશ્રી તેમજ શિક્ષણ વિભાગના અધિકારી માગે
ત્યાસરે તાત્કાસલિક અસલ રેકોર્ડ કે તેની નકલો રજુ કરવાની રહેશે. આ હુકમ
તા.૨૧-૬-૨૦૧૨ થી તા.૧૯.૦૮.૨૦૧૨ સુધી સમગ્ર રાજકોટ ગ્રામ્યક જિલ્લાે
વિસ્તા રમાં અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

રાજકોટ જિલ્લાૂ ગ્રામ્યવ વિસ્તારમાં આવેલા મલ્ટીપ્લેકસ બિલ્ડીંગો, હોટેલો, બહુમાળી ભવનો, મોલ, મોટા મંદિરો, સિનેમા હોલ, શો-રૂમ્સ વગેરેમાં મેટલ ડીટેકટર, સિકયોરીટી ગાર્ડ અને સી.સી. કેમેરા મુકવાના રહેશે

રાજકોટ
રાજકોટ શહેરમાં કોઇ આતંકવાદી બનાવ બનતો અટકાવવા, જાહેર સલામતી તેમજ કાયદો
અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી રાજકોટ જિલ્લાતના અધિક જિલ્લાર
મેજીસ્ટ્રે ટશ્રી એ.બી.ગોરે એક જાહેરનામુ પ્રસિધ્ધ કરી રાજકોટ જિલ્લાં
ગ્રામ્યત વિસ્તારમાં આવેલ બેંકો, એ.ટી.એમ.સેન્ટીરો, સોના, ચાંદી અને
ડાયમંડના કિમતી ઝવેરાત વેચનાર દુકાનો તથા શો-રૂમ, શોપીંગ મોલ,
મલ્ટીપ્લેકસ થીયેટર, એલ.પી.જી. તથા પેટ્રોલ-ડીઝલના પેટ્રોલીયમ કંપનીના
સ્ટો રેજ ડેપોના પ્રવેશદ્વાર પર સિકયુરિટી મેન ફરજ પર નિયુકત કરવાના
રહેશે. તથા પ્રવેશદ્વાર પર અને બહાર નીકળવાના રોડ પરથી પ્રવેશ કરનાર અને
બહાર નીકળવાના રોડ સુધીના રેકોર્ડીંગ પ્રાપ્ત થઇ શકે, તે રીતે રીસેપ્શબન
કાઉન્ટ ર, લોબી, બેઝમેન્ટ., પાર્કીંગની જગ્યાતઓ તથા જાહેર પ્રજા માટે
જયાં પ્રવેશ હોય ત્યાંથ તમામ જગ્યા ઓ આવરી લેવામાં આવે તેટલી સંખ્યારમાં
સી.સી. ટી.વી. કેમેરાની વ્યવસ્થા કરવાની રહેશે. તથા હાઇવે પર આવલ તમામ
પેટ્રોલ પંમ્પરના ફીલીગ સ્ટેીશન તથા પેટ્રોલ પંમ્પમની આજુ બાજુમાં આવેલ
દુકાનો પર ગાડીના નંબર અને ગાડીના ડ્રાઇવર તથા ડ્રાઇવરની બાજુમાં બેસેલ
વ્ય કિતનું રેકોર્ડીગ થઇ શકે તે રીતે હાઇ ડેફીનેશનવાળા નાઇટ વીઝન ધરાવતા
સીસી ટી.વી. કેમેરા રાખવાના રહેશે તેમજ હોટલના ભોજનકક્ષ અને હોટલની
આજુબાજુમાં આવેલ દુકાન પર ગાડીના નંબર દેખાય તેવી રીતે તથા ભોજન કક્ષામાં
બેઠેલ વ્યનકિતનું રેકોર્ડીંગ થઇ શકે તેમજ હોટલમાં આવતી જતી તમામ
વ્યેકિતનું રેકોર્ડીંગ થઇ શકે તે રીતે હાઇડેફીનેશન વાળા નાઇટ વીઝન ધરાવતા
સીસી ટીવી. કેમેરા રાખવાના રહેશે. આ કેમેરા સતત ૨૪ કલાક સુધી ચાલુ રહે તે
જોવાની જવાબદારી માલિકો/વહીવટકર્તાઓની રહેશે. સી.સી. ટી.વી.કેમેરાની
વ્યલવસ્થાન હાલ હયાત તમામ ઉકત એકમોએ આ જાહેરનામાની પ્રસિધ્ધિિથી
દિન-૧૫માં ઉભી કરવાની રહેશે. નવા શરૂ થતા એકમોએ ઉપરોકત વ્યજવસ્થાત કર્યા
બાદ જ ધંધો શરૂ કરવાનો રહેશે. રાજકોટ ગ્રામ્યર જિલ્લાન વિસ્તા રમાં આવેલ
દરેક હોટલ સિનેમા હોલ, મોટામંદિરો, સાયબર કાફેમાં સારી કવોલીટીના સીસી
ટીવી કેમરા લગાવવાના રહેશે.
કોઇ પણ જગ્યામની અંદરના ભાગનું સંપૂર્ણ કવરેજ સતત થાય, રોડ પરથી અંદર
પ્રવેશતા અને રોડ સુધી બહાર નીકળતા તમામ માણસોના ચહેરા સ્પંષ્ટ જોઇ
શકાય, તમામ પાર્કીગની જગ્યાુનું સંપૂર્ણ કવરેજ થાય, તથા રીસેપ્શ ન
કાઉન્ટાર, બેઝમેન્ટટ, રોકડ રકમના કેશ-કાઉન્ટશર અને જાહેર પ્રજા માટેના
પ્રવેશની તમામ જગ્યાીઓનું સૂપૂર્ણ કવરેજ થાય, તે રીતે આ કેમેરા ગોઠવવાના
રહેશે. તથા બિલ્ડીંાગના બહારના ભાગે પી.ટી.ઝેડ કેમેરા ગોઠવવાના રહેશે.
રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તા‍રમાં આ હુકમ તા.૨૧-૬-૨૦૧૨ થી
તા.૧૯.૦૮.૨૦૧૨ સુધી લાગુ રહેશે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812


NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

MUST READ GUJARATI MAIL-બધું પકડી રાખશો તો અંતે કંઈ જ નહીં મળે !

બધું પકડી રાખશો તો અંતે કંઈ જ નહીં મળે !


દુઃખનો જીવનમાં જ્યારે કોઈ ભાર હોય છે, મારા ઉપર મને જ અધિકાર હોય છે.
દુઃખની દશામાં એક અનુભવ થયો 'ઇજન',જેઓ મને મળે છે, સમજદાર હોય છે.
- ઇજન ધોરાજવી

આધિપત્ય જમાવવું એ માણસનો સ્વભાવ છે. દરેકને આધિપત્ય જોઈએ છે.
જગ્યા,વસ્તુ, સત્તાથી માંડી દરેક ઉપર માણસને અધિકાર જમાવવો છે. મારો
પ્રભાવ રહેવો જોઈએ, હું કહું એમ જ થવું જોઈએ, મારો બોલ તમે ઉથાપી જ કેમ
શકો! અધિકારનો નશો માણસને અંધ બનાવી દે છે. તમારે કંઈ પકડી રાખવું છે? તો
સૌથી પહેલાં તેને છોડતા શીખો!
'અટેચ' થવું એ આવડત છે અને 'ડીટેચ' થવું એ આર્ટ છે. સંબંધોમાં આ વાત ખાસ
લાગુ પડે છે. સંબંધમાં આધિપત્ય ન હોય! દરેક સંબંધની એક બોર્ડર લાઈન હોય
છે,એને ક્રોસ કરવા જઈએ તો સંબંધ તૂટે છે. માણસ સંબંધોમાં પણ આધિપત્ય
ઇચ્છે છે અને સંબંધો તૂટવાનું સૌથી મોટું કારણ એ જ છે.
એક પતિ-પત્ની હતાં. દરેક પતિ-પત્નીની જેમ તેની જિંદગીમાં પણ સવાલો
આવતા,સમસ્યાઓ ઊભી થતી અને ઝઘડા પણ થતા. પતિનો મિત્ર દરેક વખતે જજ હોય એ
અદાથી બંનેની વચ્ચે આવી જતો અને શું સાચું, કોણ સાચું અને હવે શું
કરવાનું છે એનો નિર્ણય સુણાવી દેતો. એ મિત્ર પોતાને ડાહ્યો જ સમજતો. એક
દિવસ પેલા ભાઈએ મિત્રને કહ્યું કે, "પ્લીઝ, અમે ન કહીએ ત્યાં સુધી તું
અમારી જિંદગીમાં દખલ ન કર. એ વાત સાચી કે
તું અમારું ભલું ઇચ્છે છે પણ તારી ચાવીથી અમારું તાળું ખૂલે એ જરૂરી નથી."
દરેક માણસને તેની સમસ્યાઓ ઉકેલવાનો અધિકાર છે અને એ અધિકાર ક્યારેય
છીનવવો ન જોઈએ. આપણે ક્યારેય વિચારીએ છીએ કે આપણે કોઈ સંબંધમાં
એન્ક્રોચમેન્ટ તો નથી કરતાંને? સંબંધોમાં અતિક્રમણ જોખમી હોય છે. કોઈ
ઉકેલકદાચ આપણી નજરે વાજબી ન હોય, છતાં દરેકને પોતાનો ઉકેલ મેળવવા દેવો
જોઈએ. કોઈ સલાહ માંગે ત્યારે આપણે પૂછીએ છીએ કે તું શું ઇચ્છે છે? આપણે
મોટાભાગે આપણી ઇચ્છા જ ઠોકી બેસાડતાં
હોઈએ છીએ!
એક કલાકાર હતો. રોજ નાટકમાં કામ કરે. એક દિવસ એક વ્યક્તિએ તેને પૂછયું
કેનાટકમાંથી તમે તમારી જિંદગીમાં શું શીખ્યા? નાટકના એ કલાકારે સરસ વાત
કરી. તેણે કહ્યું કે, "નાટકમાંથી એક જ વસ્તુ હું શીખ્યો છું કે તમારો રોલ
પૂરો થઈ જાય એટલે તમારે સ્ટેજ છોડી દેવાનું છે!" આપણે કંઈ છોડતાં નથી
એટલે જ દુઃખી થઈએ છીએ. આપણને ઘણી વખત તો ખબર જ નથી પડતી કે આપણો રોલ
ક્યાં પૂરો થાય છે! આપણો રોલ પૂરો
થાય પછી પણ આપણે જો ન ખસીએ તો બીજા કલાકારોને એવું જ લાગે કે આપણે નડતરરૂપ છીએ.
દરેક સંબંધમાં આ વાત લાગુ પડે છે. તમારો રોલ પૂરો થાય એટલે ખસી જાવ.
નાનાહોઈએ ત્યારે રમકડાંનો શોખ અને મોહ હોય છે. આપણે રોજ આપણાં રમકડાં
સાચવીને મૂકી દઈએ છીએ. મોટા થઈએ એટલે એ રમકડાં આપોઆપ છૂટી જાય છે. એક
ઉંમરે આપણને પોતાને સમજાઈ જાય છે કે આપણે હવે રમકડે રમવા જેવડાં નથી!
મોટા થઈએ પછી કેમ આપણાથી રમકડાંની જેમ કંઈ છૂટતું નથી?
'ઇન્વોલ્વ' થયા પછી ધીમે ધીમે 'વીડ્રો' થતાં પણ શીખવું જોઈએ. જનરેશન ગેપ
એ બીજું કંઈ નથી, પણ વીડ્રો ન થવાની અણઆવડત હોય છે. સંતાનોને તમે કયા
નિર્ણયો લેવા દો છો? દીકરો કે દીકરી ગમે એવડા મોટા થઈ જાય તોપણ આપણે એવું
જ ઇચ્છતાં હોઈએ છીએ કે એ આપણે કહીએ એમ જ કરે! જો તમે કહો એમ જ કરવાનું
હોય તો એને જે કરવું હોય એનું શું? સંતાનોની જિંદગીમાંથી પણ એક સમયે
વીડ્રો થઈ જવું જોઈએ.
એક બાપ-દીકરાને ઝઘડો થયો. પિતા બીજું કંઈક કહેતા હતા અને દીકરાને
બીજુંકંઈક કરવું હતું. એક વખત દીકરાની માતાએ પોતાના પતિને કહ્યું કે "એને
જે કરવું છે એ કરવા દેજો." પતિએ કહ્યું કે "પણ એણે જે નિર્ણય લીધો છે એ
મને સાચો નથી લાગતો." પત્નીએ ત્યારે એટલો જ સવાલ કર્યો કે "તમારી
જિંદગીમાં તમે જેટલાનિર્ણયો લીધા છે એ બધા સાચા હતા? દીકરાનો નિર્ણય સાચો
છે કે ખોટો એ નક્કી કરનાર તમે કોણ? એ
ભૂલ કરતો હોય તો એને ભૂલ કરવાનો પણ અધિકાર છે!"
દરેક વ્યક્તિ સમજુ છે. તેને અણસમજુ સમજીને તમારી સમજણ એની ઉપર
ઠોકીબેસાડવા જેવું અસમજુ કામ બીજું કોઈ નથી. સૌથી વધુ ડાહ્યો માણસ એ જ છે
જે પોતાનું ડહાપણ બીજાની માથે ઠોકી બેસાડતો નથી. કોઈના નિર્ણયમાં
ઘૂસણખોરી કરવા જેવું પાપ બીજું કોઈ નથી. તમારે તમારા સંબંધોમાં આધિપત્ય
જમાવવું હોય તો એક વાત યાદ રાખો કે કોઈના પર આધિપત્ય જમાવવાનો પ્રયાસ ન
કરો. સંબંધો જેટલા મુક્ત હશે એટલા જ
ગાઢ રહેશે. દરેક સંબંધની એક સીમા હોય છે, એ સીમાનું સન્માન નહીં કરો તો
અપમાન સહન કરવાનો વારો આવશે...

છેલ્લો સીન
બુદ્ધિના અતિરેકથી બુદ્ધિશાળી માણસ મૂર્ખ થઈ જાય છે.

________________________________

સોનેરી સલાહ

સોનેરી સલાહ

એક શાણા અર્થશાસ્ત્રીએ આવનારી મંદી માટે એક સોનેરી સલાહ આપી છે :
જો તમે જરૂર ના હોય એવી ચીજો ખરીદતા રહેશો, તો ઝડપથી એવો
સમય આવશે કે તમને જરૂર હોય એવી ચીજો તમારે વેચવી પડશે..

જો આફ્રિકામાં કોઈ બાળક જન્મે તો એના દાંતનો રંગ કેવો હોય ?
વિચારો…
વિચારો…
હજી વિચારો છો.. ?

અલ્યા ભલા માણસ, તરત જન્મેલા બાળકને દાંત હોય ખરા.. ?

અમેરિકામાં આ મંદીના સમયમાં એક રેસ્ટોરન્ટની બહાર એક પાટિયું
લાગેલું હતું : 'પ્લીઝ, અંદર પધારો. નહીંતર આપણે બંને ભૂખ્યા રહીશું..

એક શાણા અર્થશાસ્ત્રીએ આવનારી મંદી માટે એક સોનેરી સલાહ આપી છે :
જો તમે જરૂર ના હોય એવી ચીજો ખરીદતા રહેશો, તો ઝડપથી એવો
સમય આવશે કે તમને જરૂર હોય એવી ચીજો તમારે વેચવી પડશે..

જો આફ્રિકામાં કોઈ બાળક જન્મે તો એના દાંતનો રંગ કેવો હોય ?
વિચારો…
વિચારો…
હજી વિચારો છો.. ?

અલ્યા ભલા માણસ, તરત જન્મેલા બાળકને દાંત હોય ખરા.. ?

અમેરિકામાં આ મંદીના સમયમાં એક રેસ્ટોરન્ટની બહાર એક પાટિયું
લાગેલું હતું : 'પ્લીઝ, અંદર પધારો. નહીંતર આપણે બંને ભૂખ્યા રહીશું..

કચ્છી માડુઓને નવા વર્ષની શુભકામના પાઠવતા મુખ્ય મંત્રીશ્રી

કચ્છી માડુઓને નવા વર્ષની શુભકામના પાઠવતા મુખ્ય મંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આવતીકાલે અષાઢી બીજથી શરૂ થતાં
કચ્છીઓના નવા વર્ષ નિમિત્તે કચ્છી માડુઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી
છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું છે કે કચ્છ જિલ્લો હિન્દુસ્તાનનો સૌથી ઝડપી
વિકાસ કરતો જિલ્લો બન્યો છે અને પ્રવાસન તથા ઔઘોગિક ક્ષેત્રે હરણફાળ
ભરવા ઉપરાંત કૃષિક્રાંતિના ક્ષેત્રે પણ નવી ક્ષિતિજો સર કરી રહ્યો છે
તેનું શ્રેય કચ્છીઓના ખમીરને ફાળે જાય છે અને રાજ્ય સરકાર પણ કચ્છની
પ્રગતિના નવા સોપાનો માટે પ્રતિબધ્ધ છે.

મુખ્યમંત્રીશ્રી કચ્છી નૂતનવર્ષ અષાઢી બીજના અવસરે કચ્છીમાડુઓ વચ્ચે
કચ્છમાં સમગ્ર દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં કચ્છીઓના ઉત્સાહ ઉમંગમાં
સહભાગી થશે ઃ

માંડવી નગર સેવાસદન આયોજીત અષાઢી બીજ મહેરામણ મહોત્સવ-સાંસ્કૃતિક
કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી
કચ્છીમાડુઓના નૂતનવર્ષ અષાઢી બીજનો અવસર કચ્છીમાડુઓ વચ્ચે કચ્છ જિલ્લામાં
મનાવશે અને કચ્છની ધીન્ગી ધરાના ખમીરવંતા કચ્છીમાડુઓને નૂતનવર્ષના વધામણા
પાઠવશે.
શ્રી નરેન્દ્રભાઇ મોદી તા.ર૧ જુન-ર૦૧રના ગુરૂવારે સમગ્ર દિવસ દરમિયાન
કચ્છ જિલ્લામાં કચ્છી નૂતનવર્ષના અવસરે વિવિધ જનકલ્યાણ કાર્યક્રમોમાં
ઉપસ્થિત રહેશે.

બપોરે ૧ર-૦૦ કલાકે અંજાર તાલુકાના ભીમાસરમાં ઇન્ડિયન સ્ટીલ કોર્પોરેશનના
નવિન પ્લાન્ટનું લોકાર્પણ કરીને બપોર બાદ નખત્રાણા તાલુકાના જીયાપરમાં
શ્રી સેવા ઇન્ટરનેશનલના ડીઝાઇન એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરના ઉદ્દધાટન
કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે.
મુખ્યમંત્રીશ્રી મોડી સાંજે માંડવી નગર સેવાસદન આયોજીત કચ્છી સંસ્કૃતિને
ઉજાગર કરતા અષાઢી બીજ મહેરામણ મહોત્સવના સાંસ્કૃતિક કાર્યક્રમમાં
કચ્છીમાડુઓના ઉત્સાહ અને ઉમંગમાં સહભાગી થશે.

રાણપુર અને માંડલ તાલુકામાં સખી મંડળો કેન્ટીન અને કેટરીંગ વ્યવસાયથી રોજી મેળવે છે

રાણપુર અને માંડલ તાલુકામાં સખી મંડળો કેન્ટીન અને કેટરીંગ વ્યવસાયથી રોજી મેળવે છે

ગ્રામ્યકક્ષાએ ગરીબી સ્તર હેઠળ જીવતા લોકો સ્વરોજગારીથી આર્થિક રીતે
ઉન્નત બને અને નિવાસસ્થને જ રોજી રોટી રળે સરકારના આ આશયને સખીમંડળોની
સ્ત્રી સાકાર કરી રહી છે. મિશન મંગલમ, અંતર્ગત જિલ્લામાં ૮૮૬૮ સખી મંડળો
છે. અમદાવાદ જિલ્લાના રાણપુર અને માંડલ તાલુકામાં સખી મંડળો દ્વારા
પરંપરાગત ધંધાને સ્થાને કેન્ટીન અને કેટરીંગ જેવા વ્યવસાયમાં જોડાવવાની
શરૂઆત થઇ છે. જિલ્લાના બીજા તાલુકાઓને પણ આ વ્યવસાયમાં જોડવાના પ્રયત્નો
ચાલુ છે.
માંડલ તાલુકાના દાલોદ ગામના ઉર્મિ સખી મંડળના પટેલ ગીતાબેન રતિલાલ ધી,
છાશ, દૂધનો વેપાર કરી મહિને ચોખ્ખો નફો રૂા.૪૦૦૦/- મેળવે છે. દેત્રોજ
તાલુકામાં મારૂસણા ગામે શ્રીજી સખીમંડળની બહેનો ધી મારૂસણા મહિલા દૂધ
ઉત્પાદક સહકારી મંડળી લિ. દ્વારા માસિક રૂા.૮૦૦૦નો ચોખ્ખો નફો મેળવી
ધરમાં સહાયરૂપ બની રહી છે.
જય યોગેશ્વર સખી મંડળ ટિફિન સેવા કરી રાણપુર તાલુકામાં સખી મંડળની બહેનો
સ્વમાનથી રોજી રોટી મેળવી રહી છે. રાણપુર તાલુકામાં આધ્યાધુનિક ખાદી
બનાવટોના વ્યવસાયમાં સખી મંડળોની બહેનો જોડાએલી છે.
તમામ સખી મંડળની બેહનોને બજાર વ્યવસ્થા પુરી પાડવા માટે ગ્રામીણ
આજીવિકાને વિશ્વ બજાર સાથે જોડવા માટે livelihoodportal.org લોન્ચ
કરવામાં આવ્યું છે એમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એ.જે.શાહે
જણાવ્યું હતું.


શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ ૧.૫૪ કરોડ બાળકોને લાભ મળ્યો
સ્વસ્થ બાળક સ્વસ્થ નાગરિકના ધ્યેયને સાકાર કરવા સરકાર દ્વારા શાળા
આરોગ્ય કાર્યક્રમ હેઠળ બાળકની સ્વસ્થતા અને સ્વચ્છતા સુધારણા કરવામાં આવે
છે. આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ જિલ્લામાં કુલ ૪.૨૯ લાખ બાળકોને શાળા
આરોગ્ય કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
શાળા આરોગ્ય કાર્યક્રમ આયોજન ૨૦૧૧-૧૨ હેઠળ કુલ ગુજરાતમાં કુલ ૧,૫૪,૨૮,૭૦૫
બાળકોને આંખ, દાંત, ચામડી, કાન, નાક, ગળા તથા マદય, કિડની, કેન્સરના
નિદાનથી સ્વસ્થ અને સ્વચ્છ બનાવવો યજ્ઞ પુરો કર્યો છે એમ જિલ્લા આરોગ્ય
અધિકારીશ્રી અમદાવાદે જણાવ્યું હતું.
૧.૫૪ કરોડ બાળકોમાં આંગણવાડીના ૩૯.૩૨ લાખ બાળકો પ્રાથમિક શાળાના ૮૨.૬૮
લાખ બાળકો, માધ્યમિક શાળના ૩૧.૦૭ લાખ બાળકો અને શાળાએ ન જતા ૧,૧૯,૦૨૬ લાખ
બાળકોનો સમાવેશ થાય છે.


પોલીસની ભરતી માટે વિનામુલ્યે તાલીમ અપાશે
અનુંસુચિત જાતિ વર્ગના ઉમેદવારો માટે પોલીસ
કોન્સ્ટેબલ,લોકરક્ષક,એસ.આર.પી.એફ જેવી ભરતીની પરીક્ષામાં સારો દેખાવ કરી
શકે તે માટે 25 જુનથી 27 જુલાઇ દરમિયાન એસ.આર.પી.એફ જુથ-15 ઓ.એન.જી.સી
પાલાવાસણા મહેસાણા ખાતે તાલીમ વર્ગનું આયોજન રાખેલ છે.આ તાલીમમાં ભાગ
લેવા ઉમેદવાર ધોરણ-12 પાસ હોવો જરૂરી છે.આ તાલીમમાં આવવા ઇચ્છીત
ઉમેદવારોએ 25 જુન 2012 ના રોજ સવારે 07-00 કલાકે પ્રમાણપત્રો સાથે તાલીમ
સ્થળ પર હાજર રહેવા પોલીસ અધિક્ષકશ્રી જે.આર.મોથલીયાની અખબારી યાદીમાં
જણાવાયું છે.


વિકલાંગ વિર્ધાર્થીઓની શિષ્યવૃતિ મેળવવા માટે અરજી કરો
સમાજ સુરક્ષા ખાતા દ્વારા દર વર્ષે વિકલાંગ વિર્ધાર્થીઓને શિષ્યવૃતિ
આપવાનું આયોજન કરે છે.આ વર્ષે જે વિર્ધાર્થીઓના વાલીની વાર્ષિક આવક રૂ
50,000 થી ઓછી હોય તેવા વિર્ધાર્થીઓએ અરજીફોર્મ જિલ્લા સમાજ સુરક્ષા
અધિકારીની કચેરી,જિલ્લા કચેરી સંકુલ બ્લોક નં-1,ભોંયતળીયે મહેસાણાની
કચેરીમાં મળી શકશે.આ ફોર્મ શાળા કોલેજના લેખીત આધાર રજુ કરવાથી
વિનામુલ્યે મેળવી 30 ઓગષ્ટ સુધીમાં ફોર્મ ભરી પરત કરવાના રહેશે.જિલ્લા
શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓએ ભરેલ ફોર્મ તેમના પગાર કેન્દ્ર પર
મોકલવાના રહેશે. આ ઉપરાંત ગ્રાન્ટેડ,ખાનગી શાળાઓએ,ઉચ્ચ એભ્યાસ કરતા
વિર્ધાર્થીઓએ ભરેલ ફોર્મ શાળા કે સંસ્થા દ્વારા સમાજ સુરક્ષા અધિકારીની
કચેરી મહેસાણાને મોકલી આપવાના રહેશે.વિકલાંગ શિષયવૃતિ અંગેની વધુ માહિતી
સમાજ સુરક્ષા અધિકારીની કચેરીએ મળશે તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી
મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે.


તાલુકા પુસ્તાકાલય અમીરગઢ ખાતે પરિસંવાદ યોજાયો.
સ્વાકમી વિવેકાનંદની ૧૫૦ મી જન્મયજયંતી ઉજવણી અંતર્ગત આયોજીત પરિસંવાદ
ભારતીય સંસ્કૃ તિના પ્રસાર માટેના સ્વા મી વિવેકાનંદના પ્રયાસો અભુતપૂર્વ
હતા વકતવ્યવમાં ગ્રંથપાલ શ્રી એ. એચ. પટેલે જણાવ્યુંિ હતુ કે સ્વાુમીજીએ
માત્ર ૩૯ વર્ષની આયુમાં સમગ્ર ભારત પગપાળા ભ્રમણ કરી પ્રજાને ધર્મની
અજ્ઞાનતા રૂપી મોહ નિંદ્રમાંથી જાગ્રૃત કરી આત્મમબળ પ્રાપ્તભ કરવા ધ્યા્ન
યોગનું માર્ગદર્શન આપ્યું હતું.
સુખ સમૃધ્ધિણ અને એશ આરામથી જિંદગી જીવતા પશ્ચિમના લોકોની આત્મં
વિસ્મૃ‍તિની દશા જોઇ સ્વા્મીજીનો આત્માથ તેમના પ્રત્યેનના આર્દ અને દયનીય
ભાવથી અત્યંિત ઋજુ બન્યો અને તેમના મનમાં એક સંકલ્પઆ ઉઠ્યો કે ભારતીય
સંસ્કા‍ર, સંસ્કૃઅતિ વગરના આ જીવો કયારે કલ્યાેણ પામશે અને એજ પળે
સ્વાયમીજીએ પોતાનુ જીવન સમગ્ર પશ્ચિમના કલ્યાકણ અર્થે નિચોવવાનું નક્કી
કર્યું અને બદલામાં પોતાના ભૂખે મરતા દેશ બાંધવો માટે અન્ના, વસ્ત્રન
મેળવવાનો દૃઢ નિર્ધાર સાથે ૩૧ મે ૧૮૯૩ ના દિવસે માત્ર ૨૦ વર્ષની ઉંમરે
વિદેશ જવા રવાના થયા માર્ગમાં જયાં રોકાવાનું થતુ ત્યાંા સ્વાનમીજી
ભારતીય સંસ્કૃવતિ તથા હિદું ધર્મ વિષે પોતાનાં અનુભવી પ્રવચનો કરતા કરતા
૧૧ મી સપ્ટેવમ્બરર ૧૮૯૩ ના રોજ શિકાગો ખાતેના વિશ્વ ધર્મ સંમેલનમાં
પહોંચ્યા હતા. ત્યાંા વિશાળ જન મેદનીમાં ખુબ જ સુંદર પ્રવચન આપીને સૌને
મંત્રમુગ્ધપ કર્યા હતા.


પાલનપુર જેલ ખાતે જેલ વિઝીટર્સ બોર્ડની બેઠક યોજાઇ.
પાલનપુર જિલ્લાત જેલ ખાતે જિલ્લાબ મેજીસ્ટ્રે ટશ્રી અને કલેકટર શ્રી જે.
બી. વોરાના અધ્યપક્ષસ્થાલને જેલ વિઝીટર્સ બોર્ડની બેઠક યોજાઇ હતી.
બેઠકમાં થરાદ અને ડીસા સબ જેલ રીપેરીંગનું કામ ઝડપથી પૂર્ણ કરવું, જેલની
નજીક બાંધકામ ન થાય, જેલના કર્મચારીઓ, અધિકારીઓ માટે મકાનો બનાવવા જમીન
ફાળવવી વગેરે મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. કલેકટર શ્રી જે. બી.
વોરા, ડીસ્ટ્રી કટ જજ શ્રી એ. જી. ઉરેજી અને બોર્ડના સભ્યોમએ કેદીઓને મળી
તેમને મળતી સુવિધાઓની માહિતી મેળવી હતી. બેઠકમાં નાયબ
પોલિસ અધીક્ષક શ્રી યુ. આર. ઠાકોર, મુખ્યે જિલ્લાક આરોગ્ય અધિકારી શ્રી
એ. એચ. આચાર્ય, જિલ્લાિ ખેતીવાડી અધિકારી શ્રી મહેશ પરમાર અને વિઝીટર્સ
બોર્ડના સભ્યો હાજર રહ્યાં હતાં.


૨૭ જુનને બુધવારના રોજ દાંતીવાડા ખાતે તાલુકા ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે."
મુખ્યેમંત્રીશ્રી ગુજરાત રાજ્યના સ્વાાગત કાર્યક્રમ અંતર્ગત દાંતીવાડા
તાલુકામાં લોકોના પ્રશ્નોનો નિકાલ થાય તે હેતુસર દાંતીવાડા તાલુકાનો
તાલુકા કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૭/૬/૨૦૧૨ ને બુધવારના રોજ
૧૧-૦૦ કલાકે મામલતદાર કચેરી દાંતીવાડાના સભાખંડમાં યોજાશે. આ
કાર્યક્રમમાં જિલ્લાન કક્ષાના અધિકારીશ્રી ઉપસ્થિ ત રહેશે.


અધિક જીલ્લા મેજીસ્ટ્રે ટશ્રી બનાસકાંઠા દ્વારા પ્રસિધ્ધ્ કરાયેલ જાહેરનામું
તા. ૨૧/૬/૨૦૧૨ ના રોજ અષાઢીબીજ નિમિતે જિલ્લા્માં પાલનપુર, ડીસા, થરાદ
તથા અંબાજી ખાતે રથયાત્રા નીકળનાર છે. જેથી વર્તમાન પરિસ્થિતતિ ધ્યાાને
રાખી, જિલ્લાીમાં કાયદો અને વ્યથવસ્થાાની પરિસ્થિજતિ જળવાઇ રહે તે હેતુથી
સુધીર બી. પટેલ (જીએએસ) અધિક જિલ્લા્ મેજીસ્ટ્રે ટ બનાસકાંઠા પાલનપુર
દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૩૭ (૧) અન્વયે મને મળેલ
સત્તાની રૂએ સમગ્ર બનાસકાંઠા જિલ્લામમાં નીચે જણાવેલ કૃત્યોિની મનાઇ
ફરમાવવામાં આવી છે. આ પ્રતિબંધ તા. ૧૬/૦૬/૨૦૧૨ થી તા. ૨૨/૬/૨૦૧૨ સુધી
(બંને દિવસો સહીત) અમલમાં રહેશે.
(ક) શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી અથવા શારીરીક ઇજા
પહોંચાડી શકાય તેવું કોઇપણ સાધન સાથે લઇ જવું નહી. (ખ) કોઇ ક્ષયકારી કે
સ્ફો,ટક પદાર્થ સાથે લઇ જવો નહી. (ગ) પથ્થરો અથવા ફેકી શકાય તેવી બીજી
કોઇ વસ્તુકઓ અથવા તો વસ્તુાઓ ફેંકવાના ધકેલવાના યંત્રો અથવા સાધનો સાથે
લઇ જવા નહી. એકઠા કરવા નહી. (ઘ) અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી
જાહેરમાં બિભત્સ સુત્રો પોકારવા નહી. અશ્લીલ ગીતો ગાવા નહી. (ચ)
અલંકારીક ભાષણો કરવાથી, ચાળા પાડવાથી નકલ કરવાથી તથા છબીઓ બતાવવાથી અથવા
તેનો ફેલાવો કરવાની રૂચી અથવા નીતિનો ભંગ થતો હોય તેવું કરવાનું નહી.


અષાઢી બીજ રથયાત્રા પ્રસંગે પાલનપુર શહેરમાં થ્રી અને ફોર વ્હીરલર વાહનો
ફેરવવાના પ્રતિબંધ અંગે."
આગામી તા. ૨૧/૬/૨૦૧૨ અષાઢી બીજ નિમિતે પાલનપુર શહેરમાં રથયાત્રા નીકળનાર
છે. આ રથયાત્રા તા. ૨૧/૬/૨૦૧૨ ના રોજ ૧૪.૦૦ ક. મોટા રામજી મંદીરથી નીકળી
પથ્થર સડક, મોટી બજાર, નાની બજાર, છુવારા ફળી, બહાદુર ગંજ, ત્રણબત્તી,
જુમ્માી મસ્જિાદ, ખોડા લીમડા, સીમલા ગેટ, દિલ્હીજ ગેટ થઇ ૧૯.૩૦ ક.
રામજીમંદિર પરત ફરશે. આ રથયાત્રામાં મોટી સંખ્યાતમાં ભાવિક ભકતો
જોડાવાની શકયતા છે. જેથી પાલનપુર શહેર નગરપાલિકા વિસ્તાંરના માર્ગો ઉપર
વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવો હિતાવહ અને જરૂરી જણાય છે. જેથી શ્રી
સુધીર બી. પટેલ (જીએએસ) અધિક જિલ્લાે મેજીસ્ટ્રે ટ બનાસકાંઠા પાલનપુર
દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૩૩ (૧) ના ખંડ (સી) અન્વપયે
મળેલ સત્તાની રૂએતા. ૨૧/૬/૨૦૧૨ ના રોજ ૧૪.૦૦ ક. થી ૨૦.૦૦ ક. સુધી પાલનપુર
શહેર નગરપાલિકા વિસ્તા રમાં રેલ્વે ઓવરબ્રીજ અંદરના સમગ્ર વિસ્તાકરમાં
થ્રી વ્હી(લર તથા ફોર વ્હી૦લર વાહનો ફેરવવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો
છે. આ પ્રતિબંધ રથયાત્રા પસાર થવાના સમય પૂરતો પોલીસ નિયંત્રણ મુજબ
રહેશે.


અમીરગઢ તાલુકાના વિરમપુર મ.ભો.યો. કેન્દ્રર ઉપર વ્યાવસ્થાથપકની જગ્યાહ
માટે સ્ત્રી ઉમેદવારો અરજી કરે.
મામલતદારશ્રી અમીરગઢ દ્વારા પ્રસિધ્ધ કરાયેલ જાહેરનામામાં જણાવ્યા્
પ્રમાણે સને ૨૦૧૨-૧૩ ના પ્રથમ સત્ર માટે તાલુકાના વિરમપુર મ. ભો. યો.
કેન્દ્ર ઉપર વ્યરવસ્થાતપક રસોયા, મદદનીશની જગ્યાથ માટે ઊચક માનદ વેતનથી
ખંડ સમય માટે તદ્દન હંગામી ધોરણે નિયુકતિ કરવાની છે. આ અંગેનું અરજી
ફોર્મ રૂ. ૧-૦૦ ટોકન કિંમત લઇને મામલતદાર કચેરી અમીરગઢથી આપવામાં આવશે.
વ્યફવસ્થાદપકશ્રી જગ્યાય માટે ફકત સ્રીતદા ઉમેદવારોએ જ અરજી કરવી.
ઉમેદવારોએ તેમની અરજી સાથે જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ, જાતિ,
ચૂંટણીકાર્ડ, રેશનકાર્ડ વગેરે પ્રમાણપત્રોની ખરી નકલો સાથે મોડામાં મોડા
તા. તા. ૩૦/૬/૧૨ સુધીમાં મામલતદાર કચેરી, અમીરગઢને મળે તે રીતે ટપાલથી
અથવા રૂબરૂમાં અરજી કરી શકાશે. નિયત નમુના સિવાયની તથા મુદત બહાર આવેલ
અરજીઓ સ્વી કારવામાં આવશે. નહીં. વ્યરવસ્થાવપક માટે ઉમેદવારની વય મર્યાદા
૨૦ થી ૫૫ વર્ષ, અનામત કક્ષાના ઉમેદવારોને ૩ વર્ષની છુટછાટ મળવાપાત્ર છે.
ઉમેદવાર એસ. એસ. સી. પાસ અગર તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઇએ. આવા
ઉમેદવાર નહિ મળે તો ધો. ૭ પાસ વ્યતકિતની પસંદગી કરાશે. વિધવા, ત્યમકતા,
નિરાધાર સ્ત્રીસઓ તેમજ નબળા વર્ગની વ્યનકિતઓને અગ્રતાક્રમ અપાશે. વધુ
માહિતી અને માર્ગદર્શન માટે મામલતદારશ્રીની કચેરી, અમીરગઢનો સંપર્ક કરી
શકાશે.
કન્યાી કેળવણી અને શાળા પ્રવેશોત્સકવ-૨૦૧૨ દરમ્યા્ન બનાસકાંઠા જિલ્લા્માં
૩૯,૫૫૫ બાળકોએ ધો. ૧ માં પ્રવેશ મેળવ્યો ."
૧૩,૬૨૧ દિકરીઓને વિધાલક્ષ્મી૧ બોન્ડે એનાયત કરાયા."
તાજેતરમાં તા. ૧૪,૧૫ અને ૧૬ જુનના રોજ કન્યાય કેળવણી અને શાળા પ્રવેશોત્સ
વ યોજાયો હતો. બનાસકાંઠા જિલ્લા,ના ૧૨૧૦ ગામોમાં હર્ષ અને ઉલ્લામસના
વાતાવરણમાં શાળા પ્રવેશોત્સતવ યોજાયો હતો. કન્યાન કેળવણી અને શાળા
પ્રવેશોત્સાવ દરમ્યામન જિલ્લા્માં ૨૦,૬૮૨ વિધાર્થીઓ અને ૧૮,૮૭૩
વિધાર્થીનીઓ આમ કૂલ-૩૯,૫૫૫ બાળકોએ ધોરણ- ૧ માં પ્રવેશ મેળવ્યો હતો. ધો.
૮ માં ૨૨,૨૮૪ વિધાર્થીઓ અને ૧૭,૫૪૧ વિધાર્થીનીઓ કૂલ-૩૯,૮૨૫ વિધાર્થીઓએ
પ્રવેશ મેળવ્યો, જ્યારે આંગણવાડીમાં ૧૧,૨૧૩ દિકરાઓ અને ૧૦,૪૦૧ દિકરીઓ
કૂલ-૨૧,૬૧૪ નાના ભૂલકાઓએ પ્રવેશ મેળવ્યોં હતો. પ્રવેશોત્સથવ પ્રસંગે
દાતાઓ તરફથી રૂ. ૫૧,૯૮,૫૩૬ નો લોક સહકાર વસ્તુવ અને રોકડના સ્વ્રૂપમાં
મળ્યો હતો. ધોરણ-૧ માં પ્રવેશ મેળવનાર ૧૩,૬૨૧ દિકરીઓને રૂ. ૧૦૦૦/- હજારના
વિધાલક્ષ્મીહ બોન્ડધ એનાયત કરવામાં આવયાં હતાં.a

ગુજરાતમાં ખેડૂતખાતેદારોની જમીનનો રી સર્વેની કામગીરીનો પ્રારંભ જમીનના કૌભાંડો અટકાવવા આધુનિક વ્યીવસ્થાર ઉભી કરાશે. ટુકડા પધ્ધાતિ સુધારેલ કાયદો કેન્દ્રવ સરકારની મંજુરી માટે પડતર. ખેડૂતોના હિતમાં આમૂલ પરિવર્તન આવી રહ્યા છે. ૧૦૮ માં જન્મઆલેનાર ૨૮૦૦૦ બાળક

રાજ્યોના મહેસુલ મંત્રીશ્રીમતી આનંદીબહેન પટેલે આમોદ ખાતે જાહેર સભામાં
જમીનના ટુકડા પધ્ધંતિ કોંગ્રેસ સરકારોએ દાખલ કરી હોવાનું અને આજે હજારો
લોકો એનાથી દુઃખી હોવાનું જણાવ્યુંી હતું.
આમોદ ખાતે એમ નાગરિકે ટુકડા પધ્ધઅતિ કાયદા અંગે લેખીત નિવેદન આપ્યુંણ
ત્યાયરે મંત્રીશ્રીએ જાહેરમાં ખૂલાસો કરતાં કહ્યું કે, આ અંગે વર્તમાન
સરકારે ટુકડા પધ્ધઆતિના કાયદામાં આમૂલ પરિવર્તન લાવી સુધોરો કરતા બીલને
વિધાસભામાં પસાર કરાવીને રાજ્યમપાલશ્રીના માધ્ય‍મથી ભારત સરકારમાં
મોક્યુંાવ છે જે ત્યાા પડતર છે અને એનો કોઇ નિર્ણય લેવાતો નથી.
ગુજરાતના ખેડૂતોના હીતમાં ગુજરાત સરકારે પોતાની કામગીરી સ્પ ષ્ટન રીતે
પૂર્ણ કરી પરંતુ ભારત સરકારની વિલંબતાના કારણે આ મુશ્કેરલી ઉભીને ઉભી રહી
છે.
દાંડી માર્ગના બાબતે નાગરિકો ધ્વા‍રા અપાયેલા આવેદન પત્રનો જવાબ આપતા
મહેસુલ મંત્રીશ્રીએ જણાવ્યું કે, વર્ષ ૨૦૦૫ માં ભારત સરકારના
વડાપ્રધાનશ્રીએ જે તે વખતે યોજાયેલી દાંડીયાત્રાના ભાગરૂપે સાબરમતી
આશ્રમથી દાંડી સુધીના મૂળ દાંડીયાત્રાના માર્ગને હેરીટેજ માર્ગ જાહેર
ર્ક્યાે બાદ અને રાજ્યપ સરકારે આ માર્ગના તમામ પ્લા ન, એસ્ટીજમેટ તેમજ
નક્ષા સહિતની રૂા.૨ હજાર કરોડની આખી યોજના કેન્દ્ર સરકારને તુરત જ પરત
કરી હતી. પરંતુ આજદીન સુધીમાં કેન્દ્રા સરકાર તરફથી કોઇ પણ પ્રકારના
બજેટની ફાળવણી ન થતાં દાંડી માર્ગની કામગીરી શરૂ થઇ શકી નથી. જે પણ ખુબ જ
દુઃખદ છે.
મહેસુલ મંત્રીશ્રીએ રાજયભરના ખેડૂતોના હીતમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત
કરતાં જણાવ્યું હતું કે, સામાન્યમ રીતે નિયમ મુજબ ૩૦ વર્ષે જમીનોનું
સર્વે કામગીરી થતું હોય છે. પરંતુ કમનસીબી છે કે, ૧૦૦ વર્ષથી આ કામગીરી
થઇ નથી. જેના કારણે ખેડૂતોને અનેક મુશ્કેમલીઓ ઉભી થઇ છે. તે દુર કરવા
માટે ખેડૂત ખાતેદારોની જમીનનું ક્ષેત્રફળ તેમજ તેમા પડતી સર્વેની
મુશ્કે‍લીઓના નિવારણ માટે રાજ્યેભરમાં ૧૩ જેટલાં જિલ્લાઓમાં રી સર્વેની
કામગીરીનો પ્રારંભ કરાયો હતો. જેમાં જે તે વિસ્તાેરની જમીનનો મૂળ
ક્ષેત્રફળ તેમજ ગામના તળાવો, ગામના ગૌચર, સરકારસ ખુલ્લી જમીનો સહિતની
વિગતોનું પણ રી સર્વે કામગીરી ચાલી રહી છે, કેટલાક જિલ્લામાં પૂર્ણ થઇ
છે.
આ ઉપરાંત ૭ અને ૧૨ ના ઉતારા બાબતે પણ કામગીરીનું વિભાજન કરી ઉતારા ૭ ની
કામગીરી મહેસુલી તંત્ર કરશે અને ૧૨ ની કામગીર પંચાયતી તંત્ર કરશે. આ
કામગીરી આધુનિક રીતે પણ કરાશે તેમજ ઇજમીન પ્રોજેક્ટન હેઠળ જમીનના માલિકની
માહિતી કંમ્યુભ ટરાઇઝ કરાશે. ઉપરાંત ફીંગરપ્રીન્ટો લેવાશે. ફોટોગ્રાફ
લેવાશે જેથી જમીનોના કૌભાંડ અટકશે.
ગુજરાતભરમાં ખુબજ વખણાયેલી અને ગામે ગામ ' મોદી ગાડીના ' હુલામળાથી લાડકી
બનેલી ૧૦૮ એમ્બાયુલન્સણ ધ્વા રા મેળવાયેલી સિધ્ધિનઓમાં એક ઉમેરો થયો છે.
ગુજરાતમાં ૧૦૮ ની સેવાઓનો લાભ કુલ ૨૮ લાખ લોકોએ લીધો છે. તેમાં ૮ લાખ
ઉપરાંત મહિલાઓએ લાભ લીધો છે. ૧૦૮ માં ૨૮૦૦૦ જેટલી સલામત પ્રસુતીઓ થઇ છે.
તેમાં જન્મેાલા ૨૮૦૦૦ જેટલાં બાળકોના મા-બાપને બાળકના જન્મભ સ્થ૮ળનું
સરકારી દફતરે નોંધણીનો પ્રશ્ન ઉભો થતાં આ વાત મહેસુલ મંત્રીશ્રીના ધ્યા
ને આવતા તુરત જ તરિપત્ર કરને જન્મન સ્થદળ અંગે મહિલાનું મૂળ ગામ અથવા
નજીકની હોસ્પિશટલનું સ્થનળ લખી શકાય તેવી વ્યેવસ્થાસ કરી હતી.
હાંસોટ ખાતે એક હાઇસ્કુથલના જમીનના બાબતે ઉભા થયેલા પ્રશ્ને
રાજ્યફકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે, મહેસુલ મંત્રીશ્રીમતી
અનંદીબહેન પટેલનું ધ્યાભન દોરતા મંત્રીશ્રીએ તુરત જ કલેક્ટશરશ્રીને આ
બાબાતે નિવારણ કરવા તાકીદ કરી હતી અને ખાતરી આપી હતી કે, આ પ્રશ્નનો ઉકેલ
આવી જશે તેવી જાહેરાત કરતા જ સમગ્ર મંડપ તાડીઓના ગડગડાટથી ગુંજી ઉઠયો
હતો.


વલસાડ જિલ્લા શહેરી વિકાસ ઍજન્સીંમાં મહિલા કન્સ્લટન્ટી તરીકે જોડાવુ છે..?

જિલ્લા શહેરી વિકાસ ઍજન્સીઍ, વલસાડ, ડુડા, મિશન મંગલમ્‌ યોજના,
પ્રોજેક્ટે મોનિટરીંગ સૅલમાં મહિલા કન્સલલટન્ટ (ટીમ લીડર) તરીકે
જોડાવાની તક વલસાડની લાયકાત ધરાવતી મહિલાઓને પ્રાપ્ત થઇ છે.
નિવાસી અધિક કલેક્ટ ર અને સભ્યસ સચિવ, જિલ્લા શહેરી વિકાસ ઍજન્સીધ, વલસાડ
શ્રી પી.બી.બ્રહ્મભટૃ તરફથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર મહિલા
કન્સયલટન્ટીની આ જગ્યાી માટે રપ થી ૩પ વર્ષની વય મર્યાદા નિયત કરવામાં
આવી છે. જેમાં એસ.સી., એસ.ટી., અન્ય પછાત વર્ગના લાયક ઉમેદવારોને ઉપલી
વય મર્યાદામાં નિયમો અનુસાર પાંચ વર્ષની છૂટછાટ આપી શકાશે. આ જગ્યાક માટે
કરાર આધારિત ફિક્સા વેતન, રૂા.૧૪૦૦૦/- નિયત કરાયું છે. શૈક્ષણિક લાયકાત
જોઇએ તો મહિલા કન્સિલટન્ટ ની આ જગ્યાચ માટે ઓછામાં ઓછા બીજા વર્ગમાં
ઉત્તિર્ણ થયેલા એમ.એસ.ડબ્યુાત ., એમ.એ. સમાજશાષા, એમ.બી.એ., એમ.આર.એસ.,
સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સમાન પ્રકારના કૉર્સના અનુસ્નાાતક થયેલા
અને કોમ્યુીાચ ટરની જાણકારી ધરાવતા ઉમેદવારોને યોગ્યે ગણવામાં આવ્યાા છે.
સામાજિક સેવાની કામગીરીમાં ઓછામાં ઓછા બે વર્ષનો ક્ષેત્રિય અનુભવ
અનેસ્ત્રી ઉન્નતિના કામોની જાણકારી આ પદના ઉમેદવારોને હોવી આવશ્ય ક છે.
ઉપર મુજબની લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારોએ તેમના પાસપોર્ટ સાઇઝના
ફોટોગ્રાફસ સહિતનો સંપૂર્ણ બાયૉડેટા, તમામ શૈક્ષણિક લાયકાતો, પ્રમાણપત્રો
અને અનુભવના પ્રમાણપત્રોની ખરી નકલો સાથે તા.ર૯/૬/ર૦૧રને શુક્રવારના રોજ
સાંજે ૪:૦૦ વાગે નિવાસી અધિક કલેકટર અને સભ્યર સચિવશ્રી (ડુડા), કલેકટર
કચેરી, વલસાડ ખાતે વૉક ઇન ઇન્ટેરવ્યૂા માટે સ્વવખર્ચે રૂબરૂ ઉપસ્થિુત
રહેવા, અને આ અંગેની અરજી ઇન્ટ,રવ્યૂ ના દિવસે સવારે ૧૧ થી ૧ વાગ્યા
સુધીમાં પહોંચતી કરવા જણાવાયું છે.


ધરમપુરની વનરાજ કૉલેજમાં ગ્રંથાલય વિજ્ઞાનના ફૉર્મ ભરવાની છેલ્લી તા.૩૦મી જૂન, ર૦૧ર
વલસાડ શ્રી વનરાજ આર્ટ્સર એન્ડન કૉમર્સ કૉલેજ, ધરમપુર ખાતે ડૉ.બાબાસાહેબ
આંબેડકર ઑપન યુનિવર્સિટી, અમદાવાદ સંચાલિત એક વર્ષના સમયગાળાનો ગ્રંથાલય
અને માહિતી વિજ્ઞાનમાં સ્નાસતક પદવીનો અભ્યા,સક્રમ ચાલે છે. ચોથા વર્ષ
માટેની આ અભ્યાિસક્રમની જાહેરાત દૈનિક અખબારોમાં આવી ગઇ છે. જેના
ફોર્મનું વેચાણ કૉલેજ ગ્રંથાલયમાં ચાલુ કરાયું છે. ફૉર્મ ભરવાની છેલ્લી
તા.૩૦/૬/ર૦૧ર છે. માન્યર યુનિવર્સિટીની સ્નાચતક પદવી મેળવેલ કોઇપણ
વિદ્યાર્થી આ અભ્યાૉસક્રમમાં જોડાઇ શકે છે. રવિવારના રોજ કાઉન્સે્લીંગના
વર્ગો સાથેના આ અભ્યાકસક્રમમાં નોકરી, ધંધા કે અન્ય વ્ય વસાય સાથે પણ
વિદ્યાર્થીઓ આ અભ્યાિસક્રમમાં જોડાઇને વધારાની લાયકાત કેળવી શકે છે. આ
કોર્ષમાં સરકાર અને યુનિવર્સિટીના નિયમ મુજબ શિષ્યાવૃત્તિની પણ સગવડ
આપવામાં આવે છે. આ અંગેની વધુ વિગતો અને માર્ગદર્શન માટે વનરાજ કૉલેજના
ગ્રંથાલય કાર્યાલયનો સંપર્ક સાધવા પ્રિન્સિછપાલ શ્રી યોગેશ ભટૃની એક
અખબારી યાદીમાં જણાવાયું છે.


અગરબત્તી વ્યાવસાયથી શરૂઆત કરી, હવે પશુપાલન વ્યપવસાય શરૂ કર્યો :

સિંણધઇનું સખીમંડળની બહેનો આર્થિક પગભર બની :
નવસારીઃ
આદિવાસી વસતિ ધરાવતા વાંસદા તાલુકાનું સિણઘઇ ગામનું શિક્ષણની દષ્એિ્રિન
જાગૃત અને ખાસ કરીને ભાઇઓ કરતા બહેનોમાં સાક્ષરતા વધારે. બહેનો ખાસ કરીને
ઘરકામમાં પ્રવૃત રહેતી. આર્થિક સ્થિીતિ નબળી હોવાના કારણે કૌટુંબિક
પરિસ્થિુતિમાં અડચણ ઉભી થતી. આ સમયે નવો માર્ગ મળ્યો્. ગામમાં યોજાયેલી
ગ્રામસભામાં બહેનોનું મંડળ બનાવવા સમજ આપવામાં આવી. ગ્રામ વિકાસ
એજન્સી્ના અધિકારીઓની ઉપસ્થિમતિમાં સખીમંડળનું જુથ બનાવાયું. જેનું નામ
ગુરૂકૃપા સખીમંડળ છે. સિંણધઇ ગામની વસતિ ચાર હજારથી વધુ છે અને સાક્ષરતા
દર ૭૫ ટકાથી વધુ છે.
આ સખીમંડળમાં કુલ ૧૧ બહેનો સભ્યોત તરીકે જોડાયેલા છે અને સભ્યોન દીઠ બચત
રૂા.૧૦૦/- મળી માસિક રૂા.૧૧૦૦/-ની બચત કરે છે. જે બચત અમે બેંક ઓફ બરોડા
- ઉનાઈમાં જમા કરવામાં આવે છે. અમારા સખીમંડળની રચનાના છ માસ પૂર્ણ થયેથી
બેંક મારફત ગં્રેડીંગ થયું અને જુથને રૂા.એક લાખની કેશ ક્રેડિટ આપવામાં
આવી છે. આ લોનમાંથી જુથની બહેનો મળી અગરબતી બનાવવાની પ્રવૃતિ શરૂ કરી.
અમારી હાથ ધરેલી પ્રવૃતિથી આ જુથની બહેનોને માસિક રૂા.પ૦૦/- થી રૂા.૬૦૦/-
જેટલી આવક મળી રહે છે. સખીમંડળમાં જોડાવાથી ખેત મજુરી કરવી પડતી હતી.
તેમજ માંદગી કે અન્ય નાણાકીય જરૂરીયાત સમયે વધુ વ્યાીજે નાણા મેળવવા
પડતા જયારે હવે માંદગી, બાળકોના અભ્યા્સ, કે અન્યક નાણાકીય જરૂરીયાત સમયે
તાત્કાાલિક નજીવા વ્યાહજના દરે અમારા સખીમંડળમાંથી આંતિરક ધિરાણ મેળવી
શકે છે. સખીમંડળની નાણાકીય પરિસ્થિવતિમાં ઘણો સુધારો થયો છે. તેમજ હાલ
જુથની બચત રૂા.૪૩૦૦૦/- છે. અને રૂા.૩૦૦૦૦/- આંતરિક ધિરાણ તરીકે સભ્યો માં
ફરતુ ભંડોળ તરીકે ઉપયોગમાં ચાલુ છે. જુથની બહેનો અગરબતીની પ્રવૃતિની સાથે
સાથે હવે જુથમાંથી આંતરિક ધિરાણ મેળવી પશુપાલન જેવી પ્રવૃતિ પણ હાથ ધરી
છે. ખરેખર સરકારશ્રીની આ યોજનાથી બહેનોને સખીમંડળમાં જોડાવાથી લાભ થયો
છે. સખીમંડળની બહેનોને વિનંતી છે કે સરકારશ્રીની આવી યોજના આપણા હિતમાં
અને આપણા માટે જ હોય છે. તેથી દરેક બહેનોએ તેમાં ભાગીદાર થવું જોઈએ.


આરટીઓ કચેરી ખાતે સફાઇ કામદાર-પટાવાળા બાબત :
નવસારીઃ
આરટીઓ કચેરી ખાતે સફાઇ કામદાર તેમજ પટાવાળા તરીકેની કામગીરી બજાવી શકે
તેવા લાયક ઉમેદવારોની જરૂર હોય સંપુર્ણ વિગતો સાથેની અરજી દિન-૧૦ માં
સહાયક પ્રાદેશિક વાહન વ્ય.વહાર અધિકારી, નવસારી ખાતે મોકલી આપવા
જણાવાયું છે.

ખડસુપા પ્રાથમિક શાળા સદ્‌વિચારોની સુવાસ ફેલાવતું વિદ્યામંદિર
નવસારીઃ
નવસારી જિલ્લાની ખડસુપા પ્રાથમિક શાળા એટલે સૌહાદપુર્ણ અને સદવિચારો અને
સંસ્કારરોના સિંચન કરતી, આહલાદક વાતાવરણ અનુભવ કરાવતું વિદ્યાધામ.
શાળામાં શરૂઆતે નિયતક્રમ અનુસાર પ્રાર્થના-યોગ,ભજન-ગીત, દૈનિક વાંચનના
કાર્યક્રમનું સંચાલન શાળાના બાળકો જ કરે છે.
ખડસુપા પ્રાથમિક શાળામાં ૩૫૦ થી વધુ ભુલકાંઓ અભ્યા સ કરે છે. ગામના
બાળકોને શાળામાં કોઇ સુવિઘાની કમી ન રહે તેની કાળજી ગામજનોએ લીઘી છે.
ગામલોકો પ્રાથમિક શાળામાં ખુટતી સુવિઘાની ઉપલબ્ઘિન કરાવે છે.
શાળાએ ગામનું ઘરેણું છે. આ ઉકિતને સાર્થક કરનાર ખડસુપા પ્રાથમિક શાળા છે.
ખડસુપા પ્રાથમિક શાળાએ લોકભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ છે. ગામના લોકોની
શિક્ષણ પ્રત્યેિની જાગૃતતા અને લાગણીના દર્શન ખરેખર શાળાના પટાંગમાં
પ્રવેશતા જ દેખાય છે. શિક્ષકો અને ગામલોકો વચ્ચે તાદાત્મનય અહીં આંખે
ઉડીને વળગે એવું છે.
શાળાની દરેક જરૂરિયાત માટે ગામનાં લોકો અડીખમ ઉભા છે. શાળામાં વર્ગખંડો
ખૂટતા હતાં તે વખતે ૧૯૯૭ માં ચાર વર્ગખંડો લોકભાગીદારીથી બનાવાયાં હતાં.
ત્યા.રબાદ બાળકોને બેસવા માટેની બેંચ પણ ગામના ન્યુચઝીલેન્ડાવાસી ભાઇઓ
તરફથી ભેટમાં મળી. શાળામાં પાણીની સુવિધા માટે પણ ગામનાં લોકોએ જ
બોર-મોટરની વ્ય્વસ્થાગ કરી આપી. તેમજ આ દાતાઓની ઉદારતા તો જુઓ પોતાના
સમાજનાં બાળકોનાં ભણતાં હોવા છતાં આ શાળાના બાળકોને શિક્ષણમાં અગવડ ન પડે
એ હેતુથી ફીકસ ડિપોઝીટ મૂકી તેના વ્યા જમાંથી બે શિક્ષકોને પગાર ચૂકવે
છે. જે બાળકોને અંગ્રેજી તથા અન્યપ શિક્ષણ આપે છે.
શાળાના શિક્ષકો પણ શિક્ષણ પ્રત્યે નિષ્ઠાજવાન છે. જેના ઉદાહરણ સ્વમરૂપ
શાળા ૨૦૦૨-૨૦૦૩ માં વિજ્ઞાન-ગણિત પ્રદર્શનમાં સુંદર દેખાવ કરી રાજયકક્ષાએ
નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ‍ કર્યુ. રમતગમત ક્ષેત્રે,
સાંસ્કૃકતિકક્ષેત્રે પણ શાળાએ ઘણી સિધ્ધિેઓ હાંસલ કરી છે. ફરી વર્ષ
૨૦૦૪-૦૫ માં શાળાએ વિજ્ઞાન-ગણિત પ્રદર્શનમાં ભાગ લઇ રાજયકક્ષાએ કૃતિમાં
સ્થાઓન મેળવ્યું .
શાળામાં રંગરોગાન ફર્નિચર માટે પણ ગામનાં લોકો વિદેશમાં રહે છે, તેમનાં
તરફથી સહકાર મળે છે. શાળાની ફરતે કંમ્પારઉન્ડચવોલ બનાવવા માટે પણ શ્રી
ડાહ્યાભાઇ એલ. પટેલ તરફથી રૂા.૩,૪૦,૦૦૦/- જેટલું માતબર દાન મળેલ અને
તેમના થકી પ્રવેશદ્વાર અને કમ્પા ઉન્ડાવોલ બનાવી શકયાં. ભોંયતળિયામાં
કોટાસ્ટોીન નાંખવા માટે પણ ગામલોકોનો સહકાર મળ્યોદ છે. બાળકોને રમવા માટે
ક્રીડાંગણ માટે પણ શ્રી જયંતિભાઇ નારણભાઇ પટેલ તરફથી ક્રિડાંગણના સાધનો
મૂકાવી આપવામાં આવ્યાંર.
શાળામાં ધોરણ-૮ ની શરૂઆત થતા ગામના લોકો સાથે મળી આધુનિક યુગ મુજબ
શાળાનું મકાન બનાવવા માટે અંદાજે ૭૦ લાખ રૂપિયાના ખર્ચે ચાર ઓરડા અને
પ્રાર્થના હોલનું બાંધકામ કરવામાં આવ્યુંા. જેમાં કોમ્યુંદ ટરૂરમ,
લાયબ્રેરીરૂમ અને લેબોરેટરીરૂમ જેવી આધુનિક સુવિધા ઊભી કરવામાં આવી. હાલ
૨૪ જેટલા કોમ્યુંદ ટરનો બાળકો ઉપયોગ કરે છે. ખડસુપા ગામનો વડલો એવા શ્રી
ભુખુભાઇ દયાળજી પટેલે એવું નકકી કરેલ છે કે શાળામાં ૧૫ લાખ રૂપિયા ફીકસ
ડિપોઝીટમાં મૂકવા અને એનાં વ્યાએજમાંથી શાળાની અન્યે જરૂરિયાતો પૂર્ણ થાય
છે અને એના માટે માતૃશ્રી પ્રેમીબા નામનાં ટ્રસ્ટાની સ્થાાપના ફકત શાળના
વિકાસ માટે કરવામાં આવી.
આમ તો દર વર્ષે બાળકોને દફતર, ગણવેશ, નોટબુક, પેન્સિીલ જેવી જરૂરિયાત
મુજબની વસ્તુમ દાતાઓ તરફથી આપવામાં આવે છે. તિથિભોજન, બાળકોને પ્રવાસ
મોકલવા માટે પણ દાન અપાય છે. આમ ડગલે ને પગલે ખડસુપા પ્રાથમિક શાળામાં
લોકોની ઉત્તમ પ્રકારની ભાગીદારીના દર્શન થાય છે.

તાજેતરમાં પ્રાથમિક શાળામાં મુખ્યગ શિક્ષકની સીધી ભરતીમાં પસંદગી થયેલા ઉમેદવારોએ પુનઃ પસંદગી માટે તા.૨૫ થી ૨૭મીએ હાજર રહેવું:

સૂરત :
ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા રાજયમાં આવેલી જિલ્લા/
નગર શિક્ષણ સમિતિ હસ્તાકની પ્રાથમિક શાળાઓમાં મુખ્યવ શિક્ષકની સીધી
ભરતીથી નિમણૂક આપવા માટેની જિલ્લા પસંદગી કાર્યક્રમનું આયોજન તા.
૧૫,૧૬/૦૬/૨૦૧૨ અને તા.૧૮/૦૬/૨૦૧૨ દરમિયાન કરવામાં આવ્યુંા હતું. અને
ઉમેદવારોની જિલ્લા પસંદગી કરાવવામાં આવી છે. આ ભરતી પ્રકિયામાં સામાન્યન
વહીવટ વિભાગના તા.૨૯/૧/૨૦૦૦ ના પરિપત્રની જોગવાઇ મુજબ છૂટછાટ આપવાની
ક્ષતિ ધ્યાાન ઉપર આવતાં તેના નિવારણ માટે જે ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી
છે. તે ઉમેદવારોને આપવામાં આવેલી જિલ્લા પસંદગી રદ કરવામાં આવી છે.અને તે
માટે પુનઃ જિલ્લા પસંદગી માટે તા. ૨૫,૨૬,/૦૬/૨૦૧૨ અને તા.૨૭/૦૬/૨૦૧૨ ના
રોજ હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.
આ અંગેની વધુ વિગતો માટે વેબસાઇટ www.vidyasahayakgujarat.org પરથી મળી
શકશે. શારીરિક અશકતતા ધરાવતા ઉમેદવારોની તા. ૧૫/૬/૨૦૧૨ ના રોજ કરેલી
જિલ્લા પસંદગી યથાવત રહેશે.


છેતરપીંડી કરનારી ટોળકી ધ્યાસને આવે તો આ ટેલીફોન નંબરો પર જાણ કરશો.
ભરીમાતાના મંદિરમાં અજાણ્યાઇ બે શખ્સોે મહિલાની સોનાની બંગડી લઇ ગયાઃ
સૂરત :
સૂરત જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રદિપ શેજુળએ તાજેતરમાં બારડોલી ટાઉન કાન
ફળિયા વિસ્તાલરનાં મંદિરમાં બે અજાણ્યાધ શખ્સોર દ્વારા મહિલા સાથે બનેલા
છેતરપીંડીના બનાવને ધ્યારને લઇ આવી આચરતી કોઇ ટોળકી ધ્યાાને આવે તો સીધી
જાણ કરવા જણાવાયું છે.
સૂરત ગ્રામ્યામાં ૦૨૬૧-૨૬૫૧૮૩૨/૩૩, વલસાડ ૦૨૬૩૨-૨૫૩૩૩૩,
નવસારી-૦૨૬૩૭-૨૪૬૩૦૩, તાપી ૦૨૬૨૬- ૨૨૧૮૫૦૦, ડાંગ ૦૨૬૩૧-૨૨૦૬૫૮ અથવા ૧૦૦
નંબર ડાયલ કરી કંટ્રોલરૂમને જાણ કરવા તેમજ અત્રેની કચેરીએ રૂબરૂ લેખિતમાં
તેમજ અત્રેની કચેરીના ફેકસ નંબર ૦૨૬૧-૨૬૫૫૩૯૬ ઉપર અથવા સંબધિત જિલ્લા
પોલીસ અધિકારીશ્રીઓનો સીધો સંપર્ક કરી જાણ કરવા જણાવાયું છે.
ઉલ્લેખનીય છે, કે આ વિસ્તાસરમાં ભરીમાતાના મંદિરમાં દર્શન કરવા આવેલા બે
અજાણ્યાપ વ્યૂકિતઓએ મંદિરમાં આવેલી અજાણી મહિલાને તેઓએ ગુપ્ત દાન કરવું
છે તેમ કહી હજાર- હજારની બે નોટો કાઢી સોનાનો સ્પવર્શ કરાવવાનું જણાવી
મહિલાપાસે સોનાની બંગડી કઢાવી હજારની નોટો તથા મહિલાની સોનાની બંગડી એક
પ્લા સ્ટીવકની કોથળીમાં મૂકી દઇ, આશિર્વાદ આપવાના બહાને મહિલાને મંદિર
બહાર બોલાવ્યાં તે દરમિયાન અજાણ્યામ પૈકીનો એક કોથળી હજાર- હજારની નોટો
તથા સોનાની બંગડી મૂકેલી કોથળી નજર ચૂકવી લઇ ગયો હતો.

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા જોગ.
તા.૨૭ જૂન સુધી હક્ક, દાવા અને વાંધાની અરજી સ્વીોકારાશે.
ભરૂચઃ
ભારતના ચૂંટણી પંચ ધ્વાનરા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા
કાર્યક્રમ-૨૦૧૨ તા.૧/૬/૧૨ થી ૧૮/૬/૧૨ દરમ્યાતન નક્કી થયેલ છે. પરંતુ
તા.૧૦/૬/૧૨ ના રોજ રવિવાર ના રોજ ખાસ ઝુંબેશના દિવસે મતદારો તરફથી મોટી
સંખ્યા‍માં હક્ક, દાવા અને વાંધા અરજીઓ રજુ કરવામાં આવતા અરજીઓ
સ્વીરકારવાના સમયગાળામાં વધારો કરવા પંચને રજૂઆત મળતાં ભારતના ચૂંટણી પંચ
ધ્વાકરા મતદારયાદી સુધારણાના કાર્યક્રમમાં આ મુજબ ફેરફાર કરવામાં આવેલ
છે.
મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-૨૦૧૨ સુધારેલ કાર્યક્રમ અન્વૂયે
હક્ક-દાવા-વાંધા અરજીઓ રજુ કરવાની તા.૧/૬/૧૨ થી ૧૮/૬/૧૨ ના બદલે હવે
૧/૬/૧૨ થી ૨૭/૬/૧૨(બુધવાર) સુધી સ્વી૨કારવામાં આવશે. ખાસ ઝુંબેશની
તા.૧૭/૬/૧૨ ના બદલે હવે ૧૭/૬/૧૨ અને ૨૪/૬/૧૨ (રવિવાર) નક્કી થયેલ છે. આ
દિવસે તમામ મતદાન મથકો ઉપર બુથ લેવલ ઓફીસરશ્રીઓ બેસી હક્ક-દાવા અને
વાંધાઓ સ્વીનકારશે. (ફોર્મ ૬-૭-૮-૮(ક)) સ્વીધકારશે. મતદારયાદીની આખરી
પ્રસિધ્ધિદ તા.૩૧/૭/૧૨ ના બદલે હવે તા.૧૪/૮/૧૨ ના રોજ કરવામાં આવશે તેની
જાહેર જનતાએ તથા માન્યન રાજકીય પક્ષોએ નોંધ લેવા નાયબ જિલ્લા ચૂંટણી
અધિકારી ભરૂચની એક યાદીમાં જણાવ્યુંં છે.


છેલ્લા દસ વર્ષમાં ગુજરાતે વિકાસ અને પ્રગતિના સોપાનો સર ર્ક્યાંા છે.
ગુજરાત વિકાસના તમામ ક્ષેત્રોમાં અગ્રેસર રહયું છે.
જંબુસર ખાતે રૂા.૨૪૫ લાખના ખર્ચે તૈયાર થનાર પ્રાંત કચેરીનું ખાતમુર્હુત
કરતાં મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ.
આમોદ ખાતે રૂા.૧૮૫ લાખના ખર્ચે તૈયાર થયેલ નૂતન ભવન મામલતદાર કચેરીનું લોકાર્પણ.
રૂા.૨૦૭ લાખના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત મામલતદાર કચેરી હાંસોટને ખુલ્લી મુકાઇ.
ભરૂચઃ
જંબુસર પ્રાંત કચેરીનું ખાત મુર્હુત કરતાં મહેસુલ મંત્રીશ્રીમતી
આનંદીબહેન પટેલે જણાવ્યુંક કે, હજુ હમણાં જ રાજયમાં ૫૫ પ્રાંતમાંથી ૧૧૨
પ્રાંત ઉભા કરી બે તાલુકા દીઠ એક પ્રાંત કચેરીનું આયોજન થયું ત્યાારે
રાજયમાં ૩૫ જેટલી પ્રાંત કચેરીઓનાં આધુનિક સુવિધા યુકત મકાન-ભવનો માટે
બજેટમાં જોગવાઇ કરી અને આજે ખાત મુહૂત કરી રહયાં છીએ. માર્ગ મકાન
મંત્રીશ્રીમતી આનંદીબહેન પટેલે રાજય ભરમાં માળખાગત સુવિધાઓ ઉભી કરવાના
ભાગરૂપે ૨૦૦૧ અને ૨૦૧૧-૧૨ ની બજેટ ની સ્થિ તિ સ્પ ષ્ટ કરતાં જણાવ્યું
કે, માર્ગ-મકાનનું રાજયભરનું બજેટ રૂ.૪૨૭૦ કરોડ છે. વર્ષ ૨૦૧૧ માં
રૂ.૩૬૦૦ કરોડ હતું. મંત્રીશ્રીમતી આનંદીબહેન પટેલે જણાવ્યું્ કે, છેલ્લા
ચાલીસ વર્ષમાં રૂ.૬૨૫૦ કરોડ હતું જયારે મુખ્યંમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ
મોદીના નેતૃત્વામાં છેલ્લા દશ વર્ષમાં આ બજેટ રૂ.૧૨૨૫૦ કરોડ હતું.
માળખાગત સુવિધાઓ પુરી પાડવા અગાઉની સરકારોની નિષ્ક્રીમયતાને તેમણે લોકોને
સમજાવી હતી.
ભરૂચ જિલ્લાનાં નવા રસ્તાીના રૂ.૧૦૬ કરોડના કામોની મંજુરીની જાહેરાત
કરતાં મંત્રીશ્રી આનંદીબહેન પટેલે જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લાના ત્રણ
રસ્તાીઓ રૂા.૬૦.૮૯ કરોડ નબીપુરથી દયાદરા રસ્તાળને ચાર માર્ગીય કરવાની
કામગીરી રૂા.૨૮.૦૮ કરોડ, દયાદરાથી દેરોલ રોડને ચાર માર્ગીય કરવાની
કામગીરી રૂા.૧૭.૦૯ કરોડ અને દેરોલથી વાગરા (વિલાયત પાટીયા) રોડને ચાર
માર્ગીય કરવાની કામગીરી રૂા.૧૫.૭૨ કરોડની અંદાજીત રકમથી પ્રગતિ હેઠળ છે.
તદઉપરાંત ક્રિટીકલ ઇન્ફ્રા સ્ટ્રીક્ચરરમાં ભરૂચ જિલ્લાના
વાગરા-પખાજણ-રહીયાદ રોડને પહોળો તથા મજબૂતી કરણ કરવાના કામને રૂા.૬૬.૫૦
કરોડની વહીવટી મંજુરી મળે છે. આ કામ પ્રગતિ હેઠળ છે. તેમણે ઉમેર્યું હતું
કે, ભરૂચ જિલ્લામાં વાલીયા-નેત્રંગ રોડ કિ.મી.૨૦/૦ થી ૪૩/૨ ને ૧૦મી.
પહોળો કરવાની કામગીરી રૂા.૧૫.૯૨ કરોડના ખર્ચે પૂર્ણ કરેલ છે. ભરૂચ
જિલ્લાના અંકલેશ્વર નગરપાલિકાના કામો રૂા.૩.૭૩ કરોડની અંદાજી રકમના કામો
પૂર્ણ કરેલ છે તથા ભરૂચમાં લીંક રોડનું કામ રૂા.૪.૫૪ કરોડના ખર્ચે પૂર્ણ
કરાયું.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લાના બે કામો ગોવાલી-ગુમાનદેવ
રોડ કિ.મી.૦/૦ થી ૫/૨ નું કામ રૂા.૩.૭૮ કરોડનું કામ પૂર્ણ કરાયું છે.
ભરૂચ જિલ્લાનો જંબુસર થી ભરૂચ વચ્ચેલ ૧૭.૬ કિ.મી.ને ૧૦ મીટર પહોળો કરવા
રૂા.૨૫.૨૭ કરોડના ખર્ચે તથા અંકલેશ્વર થી રાજપીપળા વચ્ચે ૬૨.૨ કિ.મી.ને
૧૦મી. પહોળો કરવા રૂા.૩૩.૭૭ કરોડની કામગીરી પ્રગતિ હેઠળ છે જે ટુંક
સમયમાં પૂર્ણ કરવાનું આયોજન છે. ભરૂચ જિલ્લાના વાલીયા-વાડી રસ્તાંના ૨૧.૦
કિ.મી.ને ૧૦મી. પહોળો કરવાની કામગીરી રૂા.૨૨.૧૧ કરોડના ખર્ચે હાલ પ્રગતિ
હેઠળ છે. આમોદ-રોઝા-ટંકારીયા રસ્તાુના ૪૫.૮૦ કિ.મી.ને ૧૦ મી. પહોળો
કરવાની કામગીરી રૂા.૭૬.૦૦ કરોડના ખર્ચે ટુંક સમયમાં શરૂ કરવાનું આયોજન
છે.
રાજયના મહેસુલ મંત્રીશ્રી આનંદીબહેન પટેલે આજના એક દિવસીય ભરૂચ જિલ્લાના
પ્રવાસ દરમ્યારન રૂ.૨૪૫ લાખના ખર્ચે તૈયાર થનાર જંબુસર પ્રાંત કચેરીનું
ખાત મર્હુત કર્યુ હતું. જયારે રૂ.૧૮૫ લાખના ખર્ચે તૈયાર થયેલ આમોદ
મામલતદાર કચેરીનું ઉદધાટન કર્યુ હતું. જયારે રૂ.૨૦૭ લાખના ખર્ચે તૈયાર
થયેલ હાંસોટ મામલતદાર કચેરીનું લોકાર્પણ કર્યુ.
તાલુકાને સક્ષમ બનાવવા મુખ્યુમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના અભિગમને
સ્પ૦ષ્ટ કરતાં શ્રીમતી આનંદીબહેન પટેલે કહયું કે પ્રાંત અધિકારીથી કક્ષાએ
વિશેષ ગ્રાંટ આપવામાં આવી છે. તે માત્ર ખૂટતી કડીઓ, ગામડાની મુશ્કે લી,
પ્રાથમિક શાળાના કામો જે નાનાં નાનાં કામો માટે છે. ડ્રીપ ઇરીગેશન ગરીબ
પરિવારો માટે સમજણ-વૃક્ષો વાવો- ઓરગેનીક ખાતરો અંગે સમજણએ એ.ટી.વી.ટી.નો
હેતુ છે.
આમોદ ખાતે રૂ.૧૮૫ લાખના ખર્ચે તૈયાર થયેલ ' નૂતન ભવન 'મામલતદાર કચેરીનું
લોકાર્પણ બાદ યોજાયેલ જાહેર સમારોહમાં ઉમટેલી મેદનીને સંબોધતા શ્રીમતી
આનંદીબહેન પટેલે કહયું કે દેશમાં એક માત્ર ગુજરાત એવું રાજય છે કે, જેમાં
બાળ કુપોષણ મુકિત માટે માતાની પ્રસૃતિ સલામત કરવા માટે આંગણવાડીમાં
બાળકોને ફળ અને દુધ આપવા માટે રૂ.૪૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યોર છે.
પહેલાના ૪૦ વર્ષમાં કેટલી માતા અને બાળકોના મૃત્યુા થયા આજે ૯૨ ટકા
પ્રસુતિ હોસ્પિ ટલમાં સલામત રીતે થાય છે. જે અમો સો ટકાએ લઇ જવા માંગીએ
છીએ.
હાંસોટ ખાતે રૂા.૨૦૭ લાખના ખર્ચે તૈયાર થયેલ નૂતન મામલતદાર કચેરીનું
લોકાપર્ણ કરતાં મહેસુલ મંત્રીશ્રીમતી આનંદીબહેન પટેલે ગુજરાત સરકારે
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના નેત્‍ૃત્વતમાં દરેક ક્ષેત્રે
મેળવેલ સિધ્ધિ ઓની વિગતો આપી હતી. આ ઉપરાંત રાજ્યીભરમાં સામાન્ય રીતે
ખેડૂતો ખાતેદારોની જમીનની વિગતો અને તેના ક્ષેત્રફળને લગતી બાબતો તેમજ ૭
અને ૧૨ ના ઉતારાની વિગતો અંગે રાજ્યી સરકારે લીધેલા નિર્ણય અને કામગીરીની
વિગતો આપતા જણાવ્યું કે, ખેડૂતો ખાતેદારોની જમીનનું સર્વે સામાન્ય રીતે
દર ૩૦ વર્ષે થતું હોય છે. પરંતુ કમ નસીબે ૧૦૦ વર્ષથી આ કામગીરી થઇ નથી.
જેથી રાજયના ૧૩ જેટલાં જિલ્લાઓમાં આ કામગીરીનો પ્રારંભ કરાવ્યોે હતો.
કેટલાંક જિલ્લામં પૂર્ણ થયેલ છે.
મહેસુલ મંત્રીશ્રીમતી આનંદીબહેન પટેલે વધુમાં જણાવ્યું કે, આ રી સર્વેની
કામગીરીમાં જમીનની વિગત ગામની વિગત, ગામના ગૌચર, તળાવો, સર્વે નંબરો,
ખાતેદારો, ખાતેદારોના ફીંગરપ્રીન્ટરસ, વગેરેથી પાકુ કરવામાં આવશે. જેથી
ભવિષ્યૌમાં જમીનના કૈભાંડ અટકશે. આ ઉપરાંત હવેથી ૭ અને ૧૨ ઉતારાની
કામગીરીનું વિભાજન કરી ૭ ની કામગીરી મહેસુલી તંત્ર કરશે અને ૧૨ ની
કામગીરી પંચાયતી તંત્ર કરશે એવી વ્યનવસ્થાન કરવામાં આવી રહી છે.
હાંસોટ ખાતે રાજ્યવકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે રાજ્ય અને ભરૂચ
જિલ્લાના બે કામો ગોવાલી-ગુમાનદેવ રોડ કિ.મી.૦/૦ થી ૫/૨ નું કામ રૂા.૩.૭૮
કરોડનું કામ પૂર્ણ કરાયું છે. ભરૂચ જિલ્લાનો જંબુસર થી ભરૂચ વચ્ચેક ૧૭.૬
કિ.મી.ને ૧૦ મીટર પહોળો કરવા રૂા.૨૫.૨૭ કરોડના ખર્ચે તથા અંકલેશ્વર થી
રાજપીપળા વચ્ચેિ ૬૨.૨ કિ.મી.ને ૧૦મી. પહોળો કરવા રૂા.૩૩.૭૭ કરોડની
કામગીરી પ્રગતિ હેઠળ છે જે ટુંક સમયમાં પૂર્ણ કરવાનું આયોજન છે. ભરૂચ
જિલ્લાના વાલીયા-વાડી રસ્તાંના ૨૧.૦ કિ.મી.ને ૧૦મી. પહોળો કરવાની કામગીરી
રૂા.૨૨.૧૧ કરોડના ખર્ચે હાલ પ્રગતિ હેઠળ છે. આમોદ-રોઝા-ટંકારીયા રસ્તા ના
૪૫.૮૦ કિ.મી.ને ૧૦ મી. પહોળો કરવાની કામગીરી રૂા.૭૬.૦૦ કરોડના ખર્ચે ટુંક
સમયમાં શરૂ કરવાનું આયોજન છે. જિલ્લાના કરજણ-કરેણા-દોરા-સમની-દહેજ રોડ
ઉપર વેલમ ખાડી ઉપર પુલનું કામ રૂા.૪.૩૪ રોડના ખર્ચે પ્રગતિ હેઠળ છે.
વધુમાં ઉમેર્યું હતું કે, ભરૂચ શહેરમાં કલેક્ટાર ઓફિસથી નેશનલ હાઇવે
નંબર-૮ (એલ.સી.નં.૧૭૮) ને જોડતા રેલ્વેમ ઓવર બ્રીજનું એપ્રોચ સહિતનું કામ
રૂા.૩૦.૧૩ કરોડના ખર્ચે બનાવવાનું કામ હાથ ધરેલ છે. જે પૈકી બ્રીજના
એપ્રોચીસનું કામ રાજ્યઓ માર્ગ અને મકાન વિભાગ ધ્વા રા રૂા.૧૯.૨૦ કરોડના
ખર્ચે હાથ ધરાનાર છે. જિલ્લાના કુલ ૯ કામો રૂા.૧૮.૨૧ કરોડની અંદાજીત
રકમના કામો ગત વર્ષમાં પૂર્ણ થયેલ છે. ભરૂચ-જંબુસરના કિ.મી.૫૨/૦ થી ૬૩/૮,
૭૬/૮ થી ૭૭/૪,૮૯/૦ થી ૯૭/૦ મળી કુલ ૨૦.૪૦ કિ.મી.ની લંબાઇ દાંડી રૂટમાં
સમાવેશ થયેલ છે.
પ્રારંભે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઇ ગોહિલે જણાવ્યુંલ કે, ભરૂચ
જિલ્લાના માળખાગત સુવિધા અને રસ્તાજઓના વિકાસ માટે રાજ્યહ સરકારે
રૂા.૧૨૫૦ કરોડ ફાળવ્યાભ છે અન્યા બધી વિકાસની ગ્રાન્ટો મળી કુલ ત્રણ
હજાર કરોડ આ જિલ્લામાં વિકાસ માટે ખર્ચ થઇ રહ્યો છે.
ધારાસભ્ય શ્રી દુષ્યંાતભાઇ પટેલે કહ્યું કે, આ રાજ્યળ સરકાર માત્રને
માત્ર વિકાસને વરેલી છે અને જે કહેવામાં આવે છે તે જ કરીએ છીએ અને
માત્રને માત્ર પ્રજાની સુખાકારી સુવિધા અને મુશ્કેયલી દુર કરવા કટિબ્ધા
હોવાનું ભારપૂવર્ક જણાવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યન શ્રી દુષ્યં્તભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી
મનહરભાઇ ગોહિલ, મહિલા આર્થિક વિકાસ નિગમના અધ્યયક્ષા શ્રીમતી સીતાબેન
નાયક અને જિલ્લા કલેકટરશ્રી રૂપવંતસિંહજી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી
આદ્રા અગ્રવાલ સહિત મોટી સંખ્યાયમાં અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિ્ત રહયાં
હતાં.