LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શુક્રવાર, 15 જૂન, 2012
શાળા પ્રવેશોત્સમવ-કન્યાન કેળવણી-૨૦૧૨ દ્વિતિય દિને ઉમરપાડા તાલુકાના પાંચઆબા, ચોખવાડા, દિવતણ, પીનપુર અને કાલીજામણ ગામના ૮૬ જેટલા ભૂલકાઓનું નામાંકન કરાવતા વિધાનસભાના અધ્ય ક્ષઃ
શાળા પ્રવેશોત્સાવ-કન્યારકેળવણીના જનઅભિયાનના બીજા દિવસે વિધાનસભાના
અધ્યકક્ષશ્રી ગણપતભાઈ વસાવાએ સૂરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના પાંચઆબા,
ચોખવાડા, દિવતણ, પીનપુર અને કાલીજામણ ગામની પ્રાથમિક શાળાઓમાં ૮૬ જેટલા
બાળકોનું નામાંકનની સાથે શૈક્ષણિક સાધનોની કીટ, પુસ્તરકો અને રમકડાનું
વિતરણ કર્યું હતું.
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રાભાઇ મોદી આટ-તવડી કન્યા્ કેળવણી શાળા પ્રવેશોત્સ વમાં હાજરી આપશે :
રાજયના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર્ભાઇ મોદી
તા.૧૬/૬/૨૦૧૨ ના રોજ નવસારી આવશે. નિયત કાર્યક્રમ અનુસાર
મુખ્યામંત્રીશ્રી સવારે ૭-૪૫ વાગે સુરત સરકિટ હાઉસથી સુરત એરપોર્ટ આવી,
એરક્રાફટ ઘ્વાટરા ૮-૧૫ વાગે નવસારી કૃષિ યુનિવર્સિટીના હેલીપેડ ખાતે
આવશે. ત્યાંીથી વાહન માર્ગે સવારે ૮-૩૦ વાગે જલાલપોર તાલુકાના આટ
પ્રાથમિક શાળા ખાતે કન્યાત કેળવણી - શાળા પ્રવેશોત્સગવ-૨૦૧૨ કાર્યક્રમમાં
ઉપસ્થિનત રહેશે. આ કાર્યક્રમ બાદ મુખ્યકમંત્રીશ્રી ૧૦-૦૦ કલાકે આટ થી
રવાના થઇ, તવડી પ્રાથમિક શાળા ખાતે ૧૦-૩૦ વાગે કન્યાર કેળવણી શાળા
પ્રવેશોત્સીવ કાર્યક્રમમાં હાજરી આપશે અને બપોરે ૧૨-૦૦ વાગે નીકળી ૧૨-૧૦
માણેકપોર-મીરઝાપોર-ભિનાર-માગરોળ માર્ગનું માણેકપોર ખાતે ભુમિપૂજન કરશે.
ત્યાંથી ૧૨-૨૦ વાગે નીકળી ૧૨-૩૦ વાગે મહેન્દ્રગ બ્રધર્સ હેલીપેડ ખાતેથી
એરક્રાફટ ઘ્વા.રા ગાંધીનગર જવા રવાના થશે.
બાળકોને વિદ્યારૂપી દાન દ્વારા આપણે સંસ્કારરીત બનાવવા પડશે નાણા મંત્રીશ્રી વજુભાઈ વાળા ચોટીલા તાલુકાના જીવાપર, બામણબોર – ર, ચામુંડાનગર અને જાનીવડલા ગામની શાળાના બાળકોને શૈક્ષણિક કિટ્સ વિતરણ કરી શાળા પ્રવેશ કરાવતાં નાણા મંત્રીશ્રી વજુભાઈ વાળા
સુરેન્દ્રશનગર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના બીજા દિવસે આજરોજ
રાજ્યના નાણા મંત્રીશ્રી અને સુરેન્દ્રેનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી
વજુભાઇ વાળાએ ચોટીલા તાલુકાનાજીવાપર (બા) બામણબોર – ર, ચામુંડાનગર અને
જાનીવડલા ગામીની શાળામાં પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કિટ્સ વિતરણ કરી
શાળા પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે નાણામંત્રીશ્રી વજુભાઈ વાળાએ જણાવ્યું હતુ કે, રાજયનું એકપણ
બાળક શિક્ષણરૂપી સંસ્કાણરોથી વંચિત ન રહે તે માટે છેલ્લા એક દસકામાં
રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે અનેકવિધ કાર્યો અને કાર્યક્રમો હાથ ધરી
સમગ્ર રાજ્યમાં શિક્ષણની જ્યોત જગાવી છે, ત્યારે આપણે સૌએ પણ શાળામાં
પ્રવેશપાત્ર એકપણ બાળક શાળા પ્રવેશથી વંચિત ન રહે તે માટે જાગૃત બની
બાળકોને વિદ્યારૂપી દાન દ્વારા સંસ્કાંરીત બનાવવા પડશે.
તેમણે જણાવ્યુ હતું કે, શિક્ષણ એ આજના યુગની આવશ્યયક જરૂરિયાત બન્યું
છે. શિક્ષણ થકી આજે દેશ – દુનિયામાં મહિલાઓ આગળ આવી પુરૂષ સમોવડી બની
આર્થિક સક્ષમ બની શકી છે. રાજ્ય સરકારે પણ ગુજરાતની પ્રત્યેક દિકરીઓ
શિક્ષીત બને, આગળ વધી શકે તે માટે કન્યા કેળવણી રૂપી અભિનવ કાર્ય કેટલાક
વર્ષોથી આરંભ્યુ છે જેના પરિણામે આજે ગુજરાતમાં કન્યા કેળવણીનું પ્રમાણ
નોંધપાત્ર વધ્યું છે.
પ્રાથમિક શિક્ષણની સાથે સમાજનો સર્વાંગી વિકાસ કરવા અનેકવિધ યોજના અમલી બનાવી સામાજીક ઉત્કસર્ષ કરવાનું કાર્ય રાજય સરકારે કર્યુ છે -કૃષિ અને સહકાર મંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણી પ્રતાપપરા ખાતે પ્રાથમિક શાળામાં-૧૨ અને આંગણવાડીમાં ૧૩ બાળકો દાખલ થયા
કન્યાી કેળવણી અને શાળા પ્રવેશોત્સ૨વના બીજા દિવસે રાજયના કૃષિ અને સહકાર
મંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણીએ અમરેલી તાલુકાના પ્રતાપપરા પ્રાથમિક શાળા
ખાતે ૬ કુમાર અને ૬ કન્યાપઓને પ્રાથમિક શાળામાં તેમજ ૮ કુમાર અને ૫
કન્યામઓને કુમકુમ તિલક કરી આંગણવાડીમાં પ્રવેશ કરાવ્યોા હતો.
પ્રાથમિક શિક્ષણની સાથે સમાજનો સર્વાંગી વિકાસ કરવા અનેકવિધ યોજના અમલી
બનાવી સામાજીક ઉત્ક્ર્ષ કરવાનું કાર્ય રાજય સરકારે કર્યુ છે તેમ જણાવી
કૃષિ અને સહકાર મંત્રીશ્રી સંઘાણીએ જણાવ્યું હતું કે, રાજય સરકારે
બજેટમાં બાળકો, કિશોરીઓ અને ધાત્રી માતાઓને કુપોષણમાંથી ઉગારવા રૂ. ૭૦૦
કરોડની ફાળવણી કરી ભાવી પેઢીને તંદુરસ્ત, રાખવા ખેવના કરી છે.
મુખ્યામંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટીથથી ગરીબ અને સામાન્યર
માનવીના જીવનમાં શિક્ષણ પ્રત્યેયની આહલેક જગાવી ગુજરાતને શિક્ષિત,
સંસ્કાીરી અને સમૃધ્ધ બનાવવા મંત્રીમંડળના સદસ્યાશ્રીઓ અને ઉચ્ચ
અધિકારીઓને ગામડે ગામડે મોકલી, પ્રવેશપાત્ર બાળકોને શાળામાં દાખલ કરાવવા
રાજય સરકારે છેલ્લા્ ૧૦ વર્ષથી કન્યાે કેળવણી અને શાળા પ્રવેશોત્સ્વનું
આયોજન કરી રહી હોય, શાળામાં દાખલ થતાં દરેક બાળકો અધવચ્ચેથી ઉઠી ન જાય
તેમજ પ્રાથમિક શિક્ષણ પુરૂ કરે તેવો વાલીઓને મંત્રીશ્રીએ અનુરોધ પણ કર્યો
હતો.
“શિક્ષણ એ બીજી માતા છે.” - શ્રી પંકજભાઇ ઓંધિયા ખાદી ગ્રામ ઉધોગભવન- પોરબંદર દ્વારા ગરીબ બાળકોને અભ્યાસકીટ અપાયા સ્વ. મથુરદાસ ભૂપ્તા ની સ્મૃતિમાં સરસ્વતી વંદના પ્રોજેકટ શરૂ કરાયો
પોરબંદર ના ખાદીગ્રામ ઉધોગ ભવન દ્વારા ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ
ઇન્ડસ્ટ્રીઝના હોલમાં ગરીબ બાળકોને અભ્યાસકીટ અર્પણ કરવાનો કાર્યક્રમ
યોજાયો હતો. જેમાં શહેરના ગરીબ બાળકોને અભ્યાસ કીટ મહાનુભાવોના હસ્તે
અર્પણ કરાઇ હતી.
કૂતિયાણા- રાણાવાવના નાયબ કલેકટર અને પ્રખર વકતા શ્રી પંકજભાઇ ઔંધિયાએ
સાહિત્યિક ભાષામાં જણાવ્યું હતું કે શિક્ષણ એ બીજી માતા છે. અભાવમાંથી
ઇચ્છાશકિત જન્મતી હોય છે, તેથીજ મોટી સિધ્ધિઓ હાંસલ કરનારી મોટી હસ્તીઓ
મોટા ભાગે ગરીબી કે અભાવ સાથે સંઘર્ષ કરીને આગળ આવી હોવાના ઘણાં
દ્રષ્ટાંએતો મળે છે. તેમણે ગરીબ બાળકોને આગળ વધવાનો સંકલ્પ કરવા પ્રેરણા
આપી હતી. અને આ પ્રકારના કાર્યક્રમોમાં હંમેશા સહયોગ આપવાની તત્પરતા
વ્યકત કરી હતી.
સ્વામિનારાયણ સંત પૂ. ભાનુપ્રકાશ સ્વામિજી એ રાજય સરકારના શાળા
પ્રવેશોત્સવ ને અનુરૂપ સંસ્થા દ્વારા થયેલ ગરીબ બાળકોને શૈક્ષણિક સાધન
સહાય ની પવૃતિને આવકારી હતી. ર્ડો. સુરેખાબેન શાહે ખાદી ગ્રામોધોગ
ટ્રસ્ટસના આધ સ્થાપક સ્વ. મથુરાદાસભાઇ ભૂપ્તાૃની સેવાકીય પ્રવૃતિઓ અને
ગાંધીવાદી અભિગમની પ્રશંસા કરી હતી. સંસ્થાના મંત્રીશ્રી મૂકેશભાઇ દત્તાએ
ખાદી ગ્રામઉધોગ ભવનની સેવાકીય પ્રવૃતિઓની વિસ્તૃત વિગતો આપી સ્વ.
મથૂરદાસભાઇ ભૂપ્તારની સ્મૃતિમાં સરસ્વતી વંદના યોજના ના પ્રારંભની
જાહેરાત કરી હતી. પ્રારંભમાં સંસ્થાના પ્રમુખશ્રી અનિલભાઇ કારીયાએ સ્વાગત
પ્રવચન કર્યું હતું જયારે કાર્યક્રમના અંતે શ્રી જયેશભાઇ લાખાણીએ
આભારદર્શન કર્યુ હતું. આ કાર્યક્રમમાં શ્રી દયારામભાઇ ગોંડલિયા, ચેમ્બર
ઓફ કોમર્સના મંત્રીશ્રી જતીનભાઇ હાથી અને હોદેદારો, સંસ્થાના પ્રતિનિધિ,
શહેરના પ્રતિષ્ઠીકત નાગરિકો સહીત ના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.
યાંત્રિક બોટો દ્વારા તેમજ જળાશયોમાં ઇજારદારો દ્વારા થતી માછીમારી પર પ્રતિબંધ
રાજકોટ જિલ્લા હેઠળ આવેલ જળાશયના ઇજારદાર તથા માળીયા (મીં) તાલુકામાં
આવેલ દરીયાઇ વિસ્તા રના માછીમારો જોગ અખબારી યાદીમાં રાજયના મત્યોા
દ્યોગ ખાતાના જણાવાયા મુજબ ગુજરાત મત્ય્ા જદ્યોગ કાયદો-૨૦૦૩ હેઠળના તા.
૧૫/૦૮/૨૦૦૩ના રોજ પ્રસિધ્ધત થયેલ જાહેરનામાંના પ્રકરણઃ-૦રની કલમઃ-
૬(૮),(ત),(ર),(ર)થી થયેલ જોગવાઇ મુજબ તા. ૧૦/૦૬/૨૦૧૨ થી તા. ૧૫/૦૮/૨૦૧૨
સુધી યાંત્રિક બોટો દ્વારા થતી માછીમારી તથા જળાશયોમાં ઇજારદાર દ્વારા
થતી માછીમારી માટે પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ પ્રતિબંધમાંથી દરીયાઇ
માછીમારોની એકલકડી બીન યાંત્રિક હોડી અને સઢ વાળી હોડી તેમજ પગડીયા
માછીમારોને બાકાત રાખવામાં આવે છે. આ આદેશનો ભંગ કરનાર માછીમારો સામે
ગુજરાત મત્યો બી દ્યોગ કાયદાની કલમઃ- ૬(૧) મુજબ કાયદાકિય કાર્યવાહી
કરવામાં આવશે તેમ શ્રી બી.કે.લેઉવા, મદદનીશ મત્યોજ પગદ્યોગ નિયામક,
રાજકોટની અખબારી યાદીમાં જણાવાયું છે.
તા. ૧૭ જુનના રોજ જસદણ તાલુકામાં રૂ. ૯૪ કરોડના ખર્ચે બનનાર રસ્તાભના કામોની ખાતમુહુર્તવિધિ રાજયમંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમારના હસ્તે કરવામાં આવશે.
જિલ્લા ના જસદણ તાલુકામાં અંદાજે રૂ. ૯૪ કરોડના ખર્ચે બનનાર રસ્તાઆના
કામોની ખાતમુહુર્તવિધિ માર્ગ-મકાન રાજયમંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમારના
હસ્તેહ તા. ૧૭ જુનના રોજ યોજાશે. મુખ્યહ મહેમાન પદે ધારાસભ્યય ડો. ભરતભાઇ
બોધરા ઉપસ્થિરત રહેશે. આ અંગેના બે ઉદધાટન કાર્યક્રમો તા. ૧૭ના રોજ સવારે
૯ કલાકે ઉમીયા વિદ્યા મંદિર, થોરીયાળી ગામ અને સવારે ૧૦.૩૦ કલાકે કન્યાક
છાત્રાલય પાસે આટકોટ ખાતે યોજવામાં આવશે. આ પહોળા અને મજબુતી કરણ કરવામાં
આવનાર રસ્તાળઓમાં અંદાજે રૂ. ૬ર કરોડના ખર્ચે વાંગધ્રા-જસદણ રાજય ધોરી
માર્ગ નં.૧ કિ.મી. ૧૬૭/૦ થી ૧૯૮/ર અને રૂ. રર કરોડના ખર્ચે
આટકોટ-જીવાપર-વાસાવડ રાજય ધોરી માર્ગ નં. ૩૨૦ કિ.મી. ૦ થી ર૮ નો સમાવેશ
થાય છે. આ રસ્તાકઓની કામગીરી સાથે ૬ માઇનોર બ્રીજનું વાઇડનીંગ, ૧૮
નાળાનું વાઇડનીંગ તથા રીકન્ટ્ર૬કશન, ૧ નંગ બોકસ કલવર્ટ તથા ૭ નંગ નાળા
પુલીયા નવા બનાવવાનું કામ અને સાણથલી ગામમાંથી પસાર થતા રસ્તાક પર પ૮૦
મીટર લંબાઇનો સી.સી. રોડની કામગીરી કરાશે. તેમ જિલ્લાપ માર્ગ અને મકાન
વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રીની યાદીમાં જણાવાયું છે.
અનુસૂચિત જાતિનાં ખેલાડીઓ માટે ૨૧ દિવસના સ્કિ૨લ ડેવલપમેન્ટી કેમ્પ યોજાશે.
ગુજરાત રાજયના અનુસૂચિત જાતિના ખેલાડીઓ માટે રાજય સરકાર દ્વારા એકવીસ
દિવસનાં સ્કિ લ ડેવલપમેન્ટા કોચિંગ કેમ્પસનું આયોજન કરવામાં આવશે.
રાજય સરકારના કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,
ગાંધીનગર દ્વારા મંજૂર થયેલ ''અનુસૂચિત જાતિના ખેલાડીઓ માટે ક્રીડા
કૌશલ્યાવર્ધક કાર્યક્રમની યોજના''ની નવી બાબત અંતર્ગત અનુસૂચિત જાતિનાં
ખેલાડીઓને પ્રોત્સાેહન આપવાના આશયથી અનુસૂચિત જાતિનાં ૧૬ વર્ષથી નીચેના
ખેલ મહાકુંભની જિલ્લાા કક્ષાની સ્પહર્ધામાં વિજેતા થયેલ, જિલ્લાન કક્ષાની
શાળાકીય સ્પતર્ધામાં વિજેતા થયેલ, જિલ્લાા એસોસિએશન દ્વારા યોજાતી
સ્પપર્ધામાં વિજેતા થયેલ અને રમત-ગમત પ્રતિભા ધરાવતા ખેલાડી ભાઇ-બહેનો
માટે
એકવીસ દિવસનાં સ્કિમલ ડેવલપમેન્ટસ કોચિંગ કેમ્પથનું આયોજન કરવામાં આવશે.
કબડ્ડી, ખો-ખો, વોલી-બોલ, યોગાસન અને એથ્લેકટીકસની રમતો માટે
જુલાઇ-ઓગસ્ટમ માસમાં જિલ્લાક રમત પ્રશિક્ષણ કેન્દ્ર , રાજકોટની કચેરી
દ્વારા યોજાનારા આ કેમ્પતમાં પ્રત્યેઓક રમતના ૧૦૦ ખેલાડી ભાઇ-બહેનોને
પ્રવેશ આપવામાં આવશે. કેમ્પ માટે પસંદ થનાર ખેલાડીઓને સરકારશ્રી દ્વારા
નિવાસ-ભોજન-પ્રવાસખર્ચ-સ્પો-ર્ટસ કિટ પુરા પાડવામાં આવશે. અને જે-તે
રમતનાં નિષ્ણા ત કોચીઝ દ્વારા વૈજ્ઞાનિક ઢબે ઘનિષ્ટઇ તાલીમ આપવામાં આવશે.
આ કેમ્પ્માં ભાગ લેવા માગતા અનુસૂચિત જાતિના ૧૬ વર્ષથી નીચેના ખેલાડીઓએ
પૂરૂં નામ, સરનામું, ટેલિફોન નંબર, શાળા/સંસ્થાુનું નામ તથા ટેલિફોન
નંબર, જાતિ અને પેટા જાતિ, જન્મમતારીખ, જે રમતમાં ભાગ લેવા માગતા હોય તે
રમતનું નામ, રમત-ગમતમાં ભાગ લીધો હોય અને સિધ્ધિડ મેળવી હોય તેની વિગતો
દર્શાવી જરૂરી આધાર સાથેની અરજીમાં પોતાની શાળા/સંસ્થા /છાત્રાલયના
આચાર્યશ્રીના સહી-સિક્કા કરાવી સીનિયર કોચશ્રી, જિલ્લાં રમત પ્રશિક્ષણ
કેન્દ્ર , બહુમાળી ભવન, બ્લોીક નં-૩/૭મો માળ, રાજકોટ ૩૬૦૦૦૧ને તા.૫
જુલાઇ-૨૦૧૨ સુધીમાં મોકલવાની રહેશે. આ અંગેની વધુ વિગતો માટે
૦૨૮૧-૨૪૪૭૦૮૦ અથવા સીનિયર કોચશ્રી રોશનબેન ચૌહાણને ૯૮૨૫૬૧૩૨૯૨ નંબર પર
ફોન કરવાથી અથવા કચેરીનો ચાલુ દિવસો દરમ્યાકન રૂબરૂ સંપર્ક કરવાથી મળી
શકશે, તેમ કચેરીની યાદીમાં જણાવાયું છે.
જેતપુર તાલુકામાં બાળકોનું શાળામાં નામાંકન કરાવતા ધારાસભ્ય જસુમતીબેન કોરાટ
જેતપુર તાલુકામાં થઇ રહેલી કન્યા કેળવણી રથ યાત્રા અને શાળા
પ્રવેશોત્સવની ઉજવણીમાં જોડાયેલા ધારાસભ્ય જસુમતીબેન કોરાટે હરિપર, જેપુર
અને ઉમરાળી ગામમાં બાળકોનું શાળામાં નામાંકન કરાવ્યું હતું. આ ગામોમાં
કન્યા કેળવણી રથયાત્રા ધામધૂમથી કાઢવામાં આવી હતી. તેમાં બાળકો સાથે તેના
વાલીઓ અને ગ્રામજનો પણ જોડાયા હતા. ઉમરાળી ગામમાં પ્રાથમિક શાળામાં નવા
ઓરડાના બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
જેતપુર તાલુકામાં શાળા પ્રવેશોત્સવનો શાનદાર પ્રારંભ બાળકો શિક્ષિત બનતા દેશ પ્રગતિ કરશે- શ્રી પ્રકાશ સોની, અધ્યક્ષ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પીઠડિયા, કાગવડ, વીરપુર(જ), થોરાળા, સેલુકામાં ૩૩૪ ભૂલકાઓને વિદ્યામંદિરમાં પ્રવેશ અપાયો
જેતપુર તાલુકામાં કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવનો શાનદાર
પ્રારંભ થયો હતો. રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ અભિયાનના પ્રારંભે જેતપુર
તાલુકાના પીઠડિયા, કાગવડ, વીરપુર(જ), થોરાળા, સેલુકામાં ૩૩૪ ભૂલકાઓને
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષશ્રી પ્રકાશ સોનીએ વિદ્યામંદિરમાં
પ્રવેશ અપાવ્યો હતો. તેમણે બાળકોને ભણીગણી આગળ વધી દેશનું નામ રોશન કરવા
જણાવ્યું હતું.
શાળાઓમાં નાના ભૂલકાઓને જ્ઞાન પ્રાપ્તિના યજ્ઞમાં જોડવા માટે યોજવામાં
આવેલા કાર્યક્રમમાં ઉપસ્થિત વાલીઓ અને ગ્રામજનોને સંબોધતા શ્રી સોનીએ
વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધરે એ
માટે તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે. સવા લાખ જેટલા નવા શિક્ષકોની ભરતી
કરવામાં આવી છે. શાળાઓમાં ધોરણ ૮નો ઉમેરો અને નવા વર્ગખંડોનું નિર્માણ
કરવામાં આવ્યું છે, જે સૌની નજર સમક્ષ છે. આથી વાલીઓએ પોતાના સંતાનોને
ભણાવવા અનુરોધ કર્યો હતો. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીપ્રવીણભાઇ
ક્યાડાએ પ્રાંસગિક પ્રવચન કર્યું હતું.
જેતપુરના અગ્રણીશ્રી મનસુખભાઇ ખાચરિયાએ કહ્યું હતું કે રાજ્ય સરકારે
શાળામાં બાળકના નામાંકનની પ્રક્રિયાને ઉત્સવ બનાવ્યો છે. જેથી બાળકોનું
સ્થાયીકરણ થાય અને એનું પરિણામ સૌને જોવા મળે છે. કારણ કે ડ્રોપ આઉટ
રેશિયો ઘટી ગયો છે.
બાળક શિક્ષિત બને તો જ દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનશે શ્રી કનુભાઇ ભાલાળા, કૃષિ રાજ્ય મંત્રી ધોરાજી તાલુકાના જમનાવડ, પીપળિયા, મોટી મારડ, વાડોદર અને ઉદકિયામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી
શ્રી કનુભાઇ ભાલાળા, કૃષિ રાજ્ય મંત્રી
ધોરાજી તાલુકાના જમનાવડ, પીપળિયા, મોટી મારડ, વાડોદર અને ઉદકિયામાં શાળા
પ્રવેશોત્સવની ઉજવણી
રાજકોટ
ધોરાજી તાલુકાના જમનાવડ, પીપળિયા, મોટી મારડ, વાડોદર અને ઉદકિયામાં કૃષિ
રાજ્ય મંત્રી શ્રી કનુભાઇ ભાલાળાની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા
પ્રવેશોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ તકે શ્રી ભાલાળાએ
જણાવ્યું હતું કે આજે બાળક જો શિક્ષિત બને તો જ આપણા દેશનું ભવિષ્ય
ઉજ્જવળ બનશે. રાજ્ય સરકાર દ્વારા બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે એ
માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે ગામડાની શાળાઓમાં પણ કમ્પ્યુટર લેબ આપવામાં આવી છે.
હવે, અંગ્રેજીના શિક્ષકોની પણ ભરતી કરવામાં આવી છે. જેથી બાળકોને શહેરની
કક્ષાનું શિક્ષણ મળી રહે. રાજ્ય સરકાર દ્વારા નવા શિક્ષકોની ભરતી કરવામાં
આવી છે. ત્યારે, હવે વાલીઓની જવાબદારી બને છે કે તે પોતના બાળકને સારી
રીતે ભણાવે.
શ્રી ભલાળાએ ઉમેર્યું હતું કે આજે આપણે જોઇએ છે કે ઘણા બાળકોના વાલીઓને
કોઇને કોઇ વ્યસન હોઇ છે. જે પોતાની આવકનો એક મોટો ભાગ વ્યસન પાછળ વેડફતા
હોય છે. આ વાલીઓ જો પોતાનું વ્યસન ત્યજી તેને બદલે બાળકને દૂધ પીવડાવશે
તો પણ બાળકની બુદ્ધિ તીવ્ર બનશે.
રાજ્ય કક્ષાએથી ઉપસ્થિતિ સીઆઇડી ક્રાઇમના એસ. પી. શ્રી ડી. એન. પટેલે
પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું કે વર્તમાન સમયે જરૂરી તમામ
પ્રકારની સુવિધા તમામ પ્રાથમિક શાળાઓને આપવામાં આવી છે. સુશિક્ષિત
શિક્ષકગણ અને કમ્પ્યુટર વડે બાળકોને સારી ભણાવી શકાય એમ છે. ત્યારે વાલીઓ
પોતાના બાળકોને શાળાએ મોકલે અને તેને ભણાવે એ જરૂરી છે.
છેલ્લા્ ૧૦ વષર્માં રાજયમાં ૭૫ હજાર શાળાના ઓરડાનું નિર્માણ થયું છે શ્રી મહેન્દ્રપભાઇ ત્રિવેદી વાંકાનેર તાલુકામાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અધ્યવક્ષશ્રી મહેન્દ્રિભાઇ ત્રિવેદીએ શાળા પ્રવેશોત્સમવમાં ભુલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો
રાજય સરકારે રાજયના ઔદ્યોગિક અને આર્થિક વિકાસ સાથે રાજય સો ટકા સાક્ષર
થાય તે માટે છેલ્લાિ ૧૦ વર્ષમાં ૭૫ હજાર શાળાઓના ઓરડા બનાવ્યાસ બીજા ૧૫
હજાર ઓરડાના બાંધકામ ચાલુ છે. ૧.૩૩ લાખ શિક્ષકોની ભરતી કરી ર૪ હજાર
પ્રયોગશાળા બનાવી છે. ૧૭૮ કરોડ રુ. ના વિદ્યાલક્ષ્મી૧ બોન્ડલ અપાયા છે.
તેમ આજે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અધ્યશક્ષશ્રી મહેન્દ્ર૭ભાઇ
ત્રિવેદીએ વાંકાનેર તાલુકામાં શાળા પ્રવેશોત્સિવ અને કન્યાા કેળવણી
મહોત્સયવ-૨૦૧૨ના યોજાયેલ કાર્યક્રમમાં જણાવ્યુ હતું. અધ્યેક્ષશ્રી
ત્રિવેદીએ વધુમાં ઉમેર્યુ હતુ કે રાજય સરકારે છેલ્લા દશ વર્ષથી શાળા
પ્રવેશોત્સજવ દ્વારા શાળામાં પ્રવેશપાત્ર બાળકો હસતા હસતા શાળામાં આવતા
થાય તેવું વાતાવરણ બનાવ્યુ૨ છે. સાથે શાળાઓનું શિક્ષણ સુધરે તે માટે
ગુણોત્સાવ જેવા કાયક્રમો, તજજ્ઞ શૈક્ષણિક શિક્ષકો, અદ્યતન સુવિધાવાળા
શાળાના મકાનો, કોમ્યુતે ટર લેબ પ્રયોગશાળાઓ શાળામાંજ ઉપલબ્ધઞ કરવામાં
આવી છે. આમ ખાનગી શાળામાં ન હોય તેવી સુવિધા અને વાતાવરણ આજે સરકારી
શાળાઓમાં નિર્માણ થયુ છે ત્યા્રે વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાં
સારુ શિક્ષણ અને સુવિધા મળે તેવી ભ્રામક માન્યેતા છોડે અને સરકારી
શાળાઓમાં બાળકોને શિક્ષણ માટે દાખલ કરે તે જરુરી છે તેમ જણાવ્યુવ હતું.
અધ્ય ક્ષશ્રી ત્રિવેદીએ વાંકાનેર તાલુકામાં વીડી ભોજપરા ગામે ર કુમાર, ર
કન્યાક મળી કુલ-૪, ખાંભરાનેશ- કુમાર-૭, કન્યાએ ૪ મળી કુલ-૧૧, નવા રાજા
વડલા અને કલા ઢોયડીના ૧૩ કુમાર ૧૨ કન્યા મળી કૂલ રપ અને રાજા કુ.કુ.
ગામની શાળામાં ૧૩ કુમાર ૧૨ કન્યાા મળી કુલ રપ બાળકો સાથે પાંચ ગામના કૂલ
૩૫ કુમાર ૩૦ કન્યા મળી કૂલ ૬૫ બાળકોને મો મીઠા કરાવી શૈક્ષણીક કીટ
અર્પણ કરી પ્રથમ ધોરણમાં રંગેચંગે શાળા પ્રવેશ કરાવ્યોી હતો તથા નાના
ભુલકાને અન્નપ્રાસન કરાવ્યુે હતું. શાળાના આચાર્યશ્રીઓને તરતા પુસ્તપકો
અર્પણ કર્યા હતા. આ તકે આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોને પણ રમકડા સાથે
પ્રવેશ આપવામાં આવ્યોપ હતો.
ગામડા ગામની સરકારી શાળામાંથી ઇજનેરો, ડોકટરો જન્મેો છે રાજકોટ
શાળાપ્રવેશોત્સલવ કન્યા કેળવણી મહોત્સ વ-૨૦૧૨ વાંકાનેર તાલુકાના વીડી
ભોજપરા ગામે યોજાયો હતો. આ ગામમાં આવેલી શાળામાં ધોરણ ૭ સુધી શિક્ષણની
સુવિધા છે. વર્ષોથી આ સરકારી શાળામાં ઉત્તમ શિક્ષણ અપાય છે. આ શાળામાં
શિક્ષકો દ્વારા અપાતા ઉત્તમ શિક્ષણનો અનુભવ લોકોએ પ્રત્યાક્ષ અનુભવ્યોઅ
હતો. ભુતકાળમાં વીડી ભોજપરાની આ સરકારી શાળામાં જ ભણીને આજે કોમ્યુો અનટર
એન્જિ્નિયર થયેલા મુઝફર હુસેન તથા બી.એ.એમ.એસ. ડોકટર થયેલા ડો. હનીફનું
મોમેન્ટો અર્પણ કરી મંત્રીશ્રીએ સન્મા ન કર્યુ હતુ અને ઉપસ્થિોત લોકોને
પ્રત્યકક્ષ શીખ આપી હતી કે ફકત ખાનગી શાળામાંથી જ ઇજનેરો અને ડોકટરો નથી
જન્મનતા પણ સરકારી શાળામાંથી પણ જન્મેશ છે. તેની વાલીઓ નોંધ લે.
શાળા પ્રવેશોત્સઅવ કાર્યક્રમ દરમિયાન પ૯ હજાર સાયકલોનું વિદ્યાર્થીનીઓને વિતરણ કરાશે ઉચ્ચે શૈક્ષણિક કારકિર્દી અને ઘડતર માટે વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કાયરનું સિંચન કરીએ ગ્રામ્યર ઉદ્યોગ કમિશ્નરશ્રી
નામાંકન જુના ઘાટીલા ગામે બસ સ્ટેાશનનું લોકાર્પણ અને મંદરકી ગામે શાળાના
ઓરડાની કરાયેલી ખાતમુહુર્ત વિધિ રાજકોટ
શાળા પ્રવેશોત્સરવ કાર્યક્રમના બીજા દિવસે રાજકોટ જિલ્લાાના માળીયા (મીં)
તાલુકાના ઉંડાણના જુના ઘાટીલા અને મંદરકી ગામે ધો.૧માં નવા દાખલ થયેલ
બાળકોનું નામાંકન કરતા રાજયના કોટેજ અને રૂરલ કમિશ્નરશ્રી પી.એલ.દરબારે
જણાવ્યુબ હતુ કે અમારા ખાતા દ્વારા શાળા પ્રવેશોત્સનવ કાર્યક્રમ દરમીયાન
સરસ્વનતી સાધના યોજના અંતર્ગત દુરથી કે અન્યુ ગામથી ભણવા આવતી
વિદ્યાર્થીનીઓને દેવા માટે પ૯ હજાર સાયકલો આપવામાં આવેલ છે. તેમજ બાકી
રહી ગયેલા લાભાર્થીઓને માનવ ગરિમા તથા માનવ કલ્યાસણ યોજના અંતર્ગત સ્વ
રોજગારી માટેના કીટસ અપાયેલ છે. જેનું પણ વિતરણ કરવામાં આવે છે.
કમિશ્નરશ્રી દરબારે વિદ્યાર્થીઓના ઉચ્ચુ શૈક્ષણીક કારકિર્દી અને ઘડતર
માટે શિક્ષણ સાથે સંસ્કાણરનુ સિંચન કરવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો.
તેમણે કન્યાક કેળવણીનો વ્યાટપ વધારવા અને શાળામાં દાખલ થયેલ બાળકો ઉચ્ચક
શિક્ષણ પ્રાપ્ત કરે ત્યાંન સુધી તેની કાળજી વાલીઓને લેવા અનુરોધ કર્યો
હતો.
શાળા પ્રવેશોત્સઅવ કાર્યક્રમ દરમિયાન પ૯ હજાર સાયકલોનું વિદ્યાર્થીનીઓને વિતરણ કરાશે ઉચ્ચે શૈક્ષણિક કારકિર્દી અને ઘડતર માટે વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કાયરનું સિંચન કરીએ ગ્રામ્યર ઉદ્યોગ કમિશ્નરશ્રી
વિતરણ કરાશે ઉચ્ચે શૈક્ષણિક કારકિર્દી અને ઘડતર માટે વિદ્યાર્થીઓને
શિક્ષણ સાથે સંસ્કાયરનું સિંચન કરીએ ગ્રામ્યર ઉદ્યોગ કમિશ્નરશ્રી
પી.એલ.દરબાર જુના ઘાટીલા અને મંદરકી ગામે કૂલ ૩૦ બાળકોનું ઘો.૧માં કરાયેલ
નામાંકન જુના ઘાટીલા ગામે બસ સ્ટેાશનનું લોકાર્પણ અને મંદરકી ગામે શાળાના
ઓરડાની કરાયેલી ખાતમુહુર્ત વિધિ રાજકોટ
શાળા પ્રવેશોત્સરવ કાર્યક્રમના બીજા દિવસે રાજકોટ જિલ્લાાના માળીયા (મીં)
તાલુકાના ઉંડાણના જુના ઘાટીલા અને મંદરકી ગામે ધો.૧માં નવા દાખલ થયેલ
બાળકોનું નામાંકન કરતા રાજયના કોટેજ અને રૂરલ કમિશ્નરશ્રી પી.એલ.દરબારે
જણાવ્યુબ હતુ કે અમારા ખાતા દ્વારા શાળા પ્રવેશોત્સનવ કાર્યક્રમ દરમીયાન
સરસ્વનતી સાધના યોજના અંતર્ગત દુરથી કે અન્યુ ગામથી ભણવા આવતી
વિદ્યાર્થીનીઓને દેવા માટે પ૯ હજાર સાયકલો આપવામાં આવેલ છે. તેમજ બાકી
રહી ગયેલા લાભાર્થીઓને માનવ ગરિમા તથા માનવ કલ્યાસણ યોજના અંતર્ગત સ્વ
રોજગારી માટેના કીટસ અપાયેલ છે. જેનું પણ વિતરણ કરવામાં આવે છે.
કમિશ્નરશ્રી દરબારે વિદ્યાર્થીઓના ઉચ્ચુ શૈક્ષણીક કારકિર્દી અને ઘડતર
માટે શિક્ષણ સાથે સંસ્કાણરનુ સિંચન કરવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો.
તેમણે કન્યાક કેળવણીનો વ્યાટપ વધારવા અને શાળામાં દાખલ થયેલ બાળકો ઉચ્ચક
શિક્ષણ પ્રાપ્ત કરે ત્યાંન સુધી તેની કાળજી વાલીઓને લેવા અનુરોધ કર્યો
હતો.
શાળા પ્રવેશોત્સાવ થકી બાળકોમાં સંસ્કાોર અને શિક્ષણનું સિંચન થાય છે -ગ્રામ વિકાસ રાજયમંત્રીશ્રી કુંડારીયા પડધરી તાલુકાના પાંચ ગામોમાં ૩૩ બાળકોને શાળા પ્રવેશ કરાવતા મંત્રીશ્રી કુંડારિયા
કન્યાટ કેળવણી અને શાળા પ્રવેશોત્સાવ જેવા કાર્યક્રમો થકી રાજયના
બાળકોમાં સંસ્કા ર અને શિક્ષણનું સિંચન થાય છે, તેમ પડધરી તાલુકાના ઉકરડા
ખાતે બાળકોને શાળામાં પ્રવેશ કરાવતી વેળાએ રાજયના ગ્રામ વિકાસ
રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારિયાએ જણાવ્યું હતું.
રાજ્યભરમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સાવ અને કન્યાહ કેળવણી મહોત્સજવના
બીજા દિવસે રાજકોટ જિલ્લાયના પડધરી તાલુકાનાં ઉકરડા ખાતે ગ્રામ વિકાસ
રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયાએ આજે ૩ કુમારો અને ૨ કન્યા ઓ મળી કૂલ
પાંચ બાળકોનો પહેલા ધોરણમાં પ્રવેશ કરાવ્યોડ હતો. આ ભૂલકાઓને શૈક્ષણીક
કિટ અર્પણ કરતા મંત્રીશ્રી કુંડારીયાએ જણાવ્યુંો હતું કે એકવીસમી સદી
વિજ્ઞાનની સદી છે, ત્યાૈરે ઉગતી પેઢીમાં બાળપણથી જ વૈજ્ઞાનિક અભિગમ
કેળવાય અને ઉચ્ચુ શિક્ષણ પ્રતિ રુચિ જાગે, તે માટે શાળા પ્રવેશોત્સષવ
જેવા કાર્યક્રમો ખૂબ જરૂરી છે. આપણા ગામનું ભાવિ આ પ્રાથમિક શાળામાં છે,
ત્યાતરે વધુ ને વધુ બાળકો શાળાએ આવે, બાળકમાં પડેલી શક્તિઓ ઉજાગર થાય અને
બાળકો શિક્ષણ અધવચ્ચે પડતું ન મુકે તે જોવા તેમણે વાલીઓ અને શિક્ષકોને
ખાસ અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ હરિપર ખાતે એક કન્યા અને સાત કુમારો
મળી આઠ બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો હતો.
ગંગાપુરા ગામે માહિતી કમિશ્નરશ્રીનë હસ્તે ૧૨ બાળકોનું શાળા નામાંકન સરસ્વતિ સાધના યોજના હેઠળ નવ બાળાઓને સાયકલ વિતરણ કરાયું
તાલુકાના ગંગાપુરા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ
મહોત્સવ-૨૦૧૨ની ઉજવણી કરવામાં આવી હતી.
માહિતી કમિશ્નર વી.થીરૂપુગલે ગંગાપુરા ગામના પાંચ વર્ષ પૂર્ણ કરનાર કુમાર
અને ૬ કન્યા મળી કુલ ૧૨ બાળકોને કપાળમાં કુમકુમ તિલક કરી, ચોકલેટ ખવડાવી,
મોંઢુ મીઠું કરાવી પાટી-પેન-દફતર આપી પહેલા ધોરણમાં નામાંકન કરાવ્યું
હતું.
ઉપસ્થિત વાલીઓ, ગ્રામજનો, શિક્ષકો અને બાળકો સાથે સંવાદ કરતા માહિતી
કમિશ્નર વી. થીરૂપુગલે જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવની ઉજવણી એ
શિક્ષણ પ્રત્યે લોકજાગૃતિ ઉભી કરવાનું અભિયાન છે. કન્યા કેળવણીને ઉત્તજન
મળે, અધવચ્ચેથી શાળા છોડી જવાનું પ્રમાણ ધટે અને દરેક ગામમાં સો ટકા
શાળા નામાંકન થાય તે માટે સમાજમાં હવે જાગૃતિ ઉભી થઇ છે.
છેલ્લા દાયકામાં ગુજરાતે શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ પામ્યું છે. દશ
વર્ષ પહેલાં વેપાર અને ઉઘોગ ક્ષેત્રમાં રાષ્ટ્રમાં અગ્રેસર રહેલા
ગુજરાતનું સ્થાન ટકાવી સરકારશ્રીએ શિક્ષણને ખૂબ જ મહત્વ આપ્યું છે. તેમ
જણાવી થીરૂપુગલે ઉમેર્યું હતું કે દરેક પ્રાથમિક શાળામાં પીવાનું પાણી,
મધ્યાહન યોજના ખંડ, કંમ્પાઉન્ડ વોલ, કોમ્પ્યુટર શિક્ષણ સહિતની
આંતરસ્તરિય સવલતો પુરી પાડવામાં આવી છે
સાવચેતીપૂર્વક અસલી અને પ્રમાણિત બિયારણ ખરીદવા ખેડૂતોને અનુરોધ
ચાલુ વર્ષમાં ચોમાસાના આગમનની તૈયારીઓ થઇ રહી છે ત્યારે ખેડૂતો પણ ખરીફ
ઋતુનાં વાવેતરની તૈયારી માટે બિયારણની ખરીદી કરી રહેલ છે. બિયારણની ખરીદી
ખેડૂતોએ સાવચેતીપૂર્વક કરવાની જરૂર છે. ખેડૂતોએ સુધારેલ/પ્રમાણિત
(સર્ટીફાઇડ,ભુરા લેબલવાળુ) બિયારણનો ઉપયોગ કરવો તથા લોભામણી જાહેરાતોમાં
લોભાઇ જઇ છૂટક (લુઝ પેકીંગ) બિયારણો ખરીદવા નહીં. અર્ધ સરકારી
સંસ્થા/સહકારી સંસ્થા/નિગમો/પ્રતિષ્ઠિત વેપારીઓ કે જેઓએ બિયારણ કાયદા
હેઠળની પરવાનગી (લાઇસન્સ) મેળવેલ હોય તેવી જગ્યાએથી પ્રમાણિત બિયારણ
ખરીદવું. બિયારણની સીલબંધ થેલી, લેબલ અને લેબલ પરની માહિતીની ખાત્રી
કરીને જ બિયારણ ખરીદવું. પ્રમાણિત બિયારણ સીલ બંધ થેલીના લેબલ ઉપર પાકનું
નામ, જાત, ભૌતિક આનુવાંશિક શુધ્ધતા, ઉગવાના ટકા, લોટ નં., ઉત્પાદન વર્ષ,
ચકાસણી તારીખ, બિયારણના કાયદેસરપણાની મુદત, ઉત્પાદક તેમજ વિતરકના નામ
વગેરેની બરાબર ચકાસણી કરીને જ બિયારણ ખરીદવું. બી.ટી. કપાસમાં સરકારશ્રી
દ્વારા માન્ય થયેલ જાતોનું જ બિયારણ ખરીદવું. બિયારણ ખરીદી વખતે ખેડૂતોએ
વિતરક પાસેથી ખરીદીનું પાકુ બીલ અવશ્ય લેવું અને તેમાં બિયારણની જાત, લોટ
નં., ઉત્પાદન વર્ષ, જથ્થો વગેરે વિગતોનું સમાવેશનું ખાસ ધ્યાન રાખવું તથા
બિયારણની થેલી ઉપર પ્રીન્ટ થયેલ ચોક્કસ કિંમત પ્રમાણે જ કિંમતની ચુકવણી
કરવી, તેનાથી વધારે કિંમતની ચુકવણી કરવી નહી અને જે તે કિંમત, પાકા બીલ
સાથે સરખાવી લેવી. ખેડૂતોએ બિયારણનું પાકું બીલ તથા બિયારણની થેલી/પેકીંગ
(ટેગ સહિત) પાકની કાપણી પુરી ન થાય ત્યાં સુધી સાચવી રાખવું. બિયારણના
કાયદેસરપણાની મુદત વિતી ગઇ હોય તેવું બિયારણ વાવેતર માટે ખરીદવું નહી.
બિયારણની ગુણવત્તા અને કિંમત બાબતે માર્ગદર્શન અથવા રજુઆત કરવા આપના
વિસ્તારનાં ગુણવત્તા નિયંત્રણ હેઠળના ખેતી અધિકારી અથવા નાયબ ખેતી નિયામક
(વિસ્તરણ) નો સંપર્ક કરવા જણાવાયું છે.
મતદાર યાદીની સુધારણાની કામગીરીનું ચૂંટણી પંચના પ્રતિનિધિ નિરીક્ષણ કરશે ઃ નાગરિકો તેમને મળી શકશે મતદાર યાદીમાં નામ નોંધણી કરાવી લેવાના છેલ્લા ૦૩ દિવસ બાકી રવિવારે મતદાન મથકે નામ નોંધણીની સગવડ
આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટેઅઘતન મતદાર યાદી બનાવવા હાલમાં ભારતના
ચૂંટણી પંચના દિશાનિર્દેશો પ્રમાણે મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણાની
કામગીરી ચાલી રહી છે અને છેલ્લા તબક્કામાં પ્રવેશી છે. આ કામગીરીનું
નિરીક્ષણ કરવા માટે ભારતના નિર્વાચન આયોગ દ્વારા નિયુક્ત કરાયેલા મતદાર
યાદી નિરીક્ષકશ્રી આર.એલ.મોપાલવર વડોદરા જિલ્લાની મુલાકાત લેવાના છે. આ
સનદી ઉચ્ચાધિકારીશ્રીને નાગરિકો મતદાર યાદી સુધારણાની બાબતમાં રવિવાર
તા.૧૭/૬/૨૦૧૨ના રોજ શહેર ના સર્કિટ હાઉસ ખાતે સાંજના ૪-૦૦થી ૫-૦૦ વાગ્યા
સુધી મળી શકશે. શ્રી મોપાલવરનો મોબાઇલ નંબર ૦૮૧૦૮૫૩૩૩૩૩ છે જેની મદદથી પણ
સંપર્ક થઇ શકશે.
હાલમાં તા.૧/૧/૨૦૧૨ના રોજ ૧૮ વર્ષની ઉંમર પૂરી કરનારા અને તેથી વધુ
ઉંમરના પરંતુ મતદાર યાદીમાં જેમની નામ નોંધણી સંદતર થઇ નથી, જેઓ
વર્તમાનને બદલે નવા વિધાનસભા વિસ્તારમાં તેમનું નામ ફેરવવા ઇચ્છે છે,
સ્થળાંતરને કારણે નામ ઉમેરવા કે કમી કરાવવા માંગે છે, નામની ભુલ સુધારવા
માંગે છે તેવા તમામ નાગરિકો યોગ્ય ફોર્મ ભરીને આ કામગીરી સોમવાર તા.૧૮મી
જૂન, ૨૦૧૨ સુધી કરાવી શકશે. આમ, મતદાર યાદીમાં નામ દાખલ કરવા કે તેને
લગતી અન્ય કામગીરી કરાવવા માટેની તક હવે છેલ્લા ૦૩ દિવસ જ ઉપલબ્ધ છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર વિનોદ રાવે આ તક ન ગુમાવવા નાગરિકોને
અનુરોધ કર્યો છે. તેની સાથે જ નર્મદા ભવનના જનસેવા કેન્દ્ર ખાતે અને
તાલુકા મામલતદાર કચેરીઓમાં ઓળખપત્રોની કામગીરી ચાલી રહી છે. જેના હેઠળ
ખોવાઇ કે ફાટી ગયેલા કે નાશ પામેલા મતદાર ઓળખપત્રની અવેજીમાં રૂા. ૨૫/-ની
ફી ભરીને ડુપ્લીકેટ ઓળખપત્ર બનાવી શકાય છે. ઉપરોક્ત સ્થળોએ મતદાર યાદીમાં
નામ નોંધણી સહિતની કામગીરીઓ પણ ચાલુ છે.
આ ઉપરાંત રવિવાર તા.૧૭/૬/૨૦૧૨ના રોજ ખાસ ઝુંબેશના ભાગરૂપે જે તે
વિસ્તારના મતદાન મથકો ખાતે સવારના ૯-૦૦થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી નામ
નોંધણી તેમજ અન્ય કામો માટેના અરજીપત્રકો મેળવી તેમજ ભરીને પરત આપી
શકાશે. ધરઆંગણે ઉપલબ્ધ આ સગવડો રવિવારની રજાની મોકળાશમાં લાભ લેવાનું
નાગરિકો ચૂકે નહિ.
મતદાર યાદીમાં મતદાર પોતાના નામ સંબંધી વિગતોની ચકાસણી કરી શકે તે માટે
અત્રેની જિલ્લા કચેરી ખાતે ટેલિફોન હેલ્પલાઇન તા.૧/૬/૨૦૧૨થી તા.૧૮/૬/૨૦૧૨
દરમિયાન શરૂ કરવામાં આવી છે. જેનો ટેલિફોન નંબર ૦૨૬૫-૨૪૨૦૦૦૦ છે. તેના પર
મતદારો પૃચ્છા કરી શકે છે. તેમજ સંબધિત મામલતદારશ્રી/ પ્રાંત
અધિકારીશ્રી, જિલ્લા કલેકટર કચેરી ખાતે મતદાર યાદી રૂબરૂમાં જોઇને પણ
નામની ચકાસણી કરી શકશે.
મૂળ રાજકોટના ગુજરાતી અધિકારી શ્રી સુજન આર. ચિનોયની મેક્સિકો ખાતેના ભારતીય રાજદૂત પદે નિમણુંક વિદેશ મંત્રાલયના પ્રથમ ગુજરાતી અધિકારીની ઉચ્ચ હોદ્દા પર વરણી
સુજન આર. ચિનોયની ભારતના મેક્સિકો ખાતેના આગામી રાજદૂત તરીકે નિમણુંક
કરવામાં આવી છે. આવી નિમણુંક મેળવનારા શ્રી ચિનોય પહેલા ગુજરાતી છે૧૯૮૧
બેચના ભારતીય વિદેશ સેવાના અધિકારી શ્રી ચિનોય રાજકોટના ખ્યાતનામ
પરિવારમાંથી આવે છે. એમના દાદા બેરિસ્ટર સી.એન. ચિનોય, આઝાદી પૂર્વે
રાજકોટ રાજયના દીવાન હતા.
શ્રી ચિનોય ચીન અને પૂર્વી એશિયાને લગતી બાબતો પર પ્રભુત્વ ધરાવે છે અને
કમ્યુનિસ્ટ દેશની મહત્વપૂર્ણ મુલાકાતો વખતે ભારતીય નેતાઓની સાથે વર્ષો
સુધી જતા રહ્યા છે. ૨૦૦૨થી ૨૦૦૫ વચ્ચે ભારતના શાંગહાઈ ખાતેના કોંસ્યુલ
જનરલ તરીકે અને ત્યાર પછી ૨૦૦૮ સુધી સિડની ખાતેના કોંસ્યુલ જનરલ તરીકે,
શ્રી ચિનોયે ભારતના વિદેશ વેપાર અને આર્થિક બાબતો અંગે ઉત્તમ કાર્ય
કર્યું છે.
૧૯૮૦ના દાયકામાં શ્રી ચિનોય હોંગકોંગ અને બેઈજિંગ ખાતેના ભારતીય મિશનોમાં
વિવિધ પદે કાર્યરત રહ્યા હતા અને ૧૯૮૮માં દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધી,
૧૯૯૨માં પૂર્વ રાષ્ટ્રપતિ આર. વેંકટરામન તથા ૨૦૦૦માં પૂર્વ રાષ્ટ્રપતિ
કે. આર. નારાયણનની ચીનની મુલાકાતો વખતે એમની સાથે રહ્યા હતા. એમણે ભારતના
૧૯૯૮માં પરમાણું પરીક્ષણના સમયે અને તે પછી ચીન સાથેના દ્વિ-પક્ષીય
સંબંધોને સુધારવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.
એમણે વિદેશ મંત્રાલયના પૂર્વ-એશિયા વિભાગમાં ચીનને લગતી બાબતોના ઉપ-સચિવ/
નાયબ સચિવ, અમેરિકા વિભાગમાં નાયબ સચિવ અને વિદેશ મંત્રાલયના જ પ્રચાર
વિભાગમાં પ્રેસ રિલેશન અંગેના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી(વિશેષ
કાર્યાધિકાર) ફરજો બજાવી છે.
૧૯૯૨થી ૧૯૯૫ સુધી ન્યુયોર્ક ખાતે સંયુક્ત રાષ્ટ્રો (યુ.એન) માં ભારતના
સ્થાયી મિશન માં પ્રથમ સચિવ/કાઉંસેલર તરીકે, એમણે યુ.એન.ની સુરક્ષા
પરિષદમાં અસ્થાયી સભ્ય તરીકે ભારતના દાવા સહિત વિવિધ બહુપક્ષીય મુદ્દાઓના
સમાધાન માટે પ્રયત્નો કર્યા. યુ.એન. ની સાધારણ સભાની પ્રથમ સમિતિમાં
નિઃશસ્ત્રીકરણ, નોન-પ્રોલિફરેશન અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા અંગેની
બાબતોમાં એમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. એમણે ૧૯૯૦ના દસકામાં રિયાધ
ખાતેની એલચી કચેરીમાં કાઉંસેલર )પોલિટિકલ(અને એ પછી વિદેશ મંત્રાલયમાં
ચીન અંગેની બાબતોના નિયામક તરીકે ચાર વર્ષ સુધી ભારત- ચીન સરહદના
વિસ્તારોમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર શાંતિ, સુલેહ અને પરસ્પર
વિશ્વાસને ઉત્તેજન આપવાનું કાર્ય કર્યું.
૨૭મી સપ્ટેમ્બર, ૧૯૫૮ના રોજ જન્મેલા, શ્રી ચિનોય એમનું પ્રાથમિક શિક્ષણ
રાજકોટ ખાતેની રાજકુમાર કોલેજમાં લીધું. એમણે વડોદરા ખાતેની એમ. એસ.
યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્ય અને માનસશાસ્ત્ર સાથે બી.એ ઓનર્સ
કર્યું અને અમદાવાદથી માર્કેટિંગમાં એમ.બી.એ.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ
ચીની ભાષા કુશળતાપૂર્વક બોલી શકે છે અને ફ્રેંચ, જર્મન , અરેબિક અને
ક્રિઓલ ભાષાઓ પર પણ પ્રભુત્વ ધરાવે છે.
ચિલ્ડ્રન યુનિવર્સિટીની સલાહકાર સમિતિમાં ૧ર નિષ્ણાંતોની નિમણૂંક કરાઇ
સલાહકાર સમિતિમાં દેશભરમાંથી શિક્ષણ ક્ષેત્રના ૧ર નિષ્ણાતની સભ્યો તરીકે
નિમણૂંક કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે સલાહકાર સમિતિમાં શ્રી દિનાનાથજી બત્રા, શ્રી વિનય
રાય, નવીદિલ્હી, શ્રી બિનોદ કે બવરી, કોલકત્તા, શ્રી રામચંદ્ર ભટ્ટ, શ્રી
વૈકટ સુબ્બારાવ-બેંગ્લોર, સુશ્રી જ્યોતિબેન થાનકી, ર્ડા. દિપકભાઇ
તરૈયા-ગાંધીનગર, શ્રી ઇશ્વરભાઇ પરમાર, દ્વારકા, ર્ડા. મહેન્દ્રભાઇ
ચોટાલીયા વિઘાનગર, ર્ડા.ધનશ્યામભાઇ રાવલ,બારડોલી, શ્રી મહાદેવભાઇ દેસાઇ,
નવસારી અને શ્રીમતી ગીતાબેન શ્રોફ, સુરતનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમ
શિક્ષણ વિભાગના જાહેરનામામાં જણાવાયું છે.
ગુજરાત રાજય મહિલા આયોગનું પુનઃગઠન કરાયુઃ ચાર નવા સભ્યોની નિમણૂંક
આયોગનું પુનઃગઠન કરી ચાર નવા સભ્યોની નિમણૂંક કરી છે, એમ ગુજરાત રાજ્ય
મહિલા આયોગની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં જણાવ્યા મુજબ જે ચાર નવા સભ્યો નિમાયા છે તેમાં મહેસાણા જિલ્લાના
લીંચના સામાજીક કાર્યકર શ્રીમતિ અંજનાબેન પટેલ, જામનગરના શ્રીમતી હંસાબેન
પીપળીયા, ડાંગ જિલ્લાના શીવારીમાળના શ્રીમતી ઉર્મિલાબેન ખૈરાડ, રાજકોટના
સુશ્રી મહેશ્વરી જે. ચૌહાણનો સમાવેશ થાય છે. જ્યારે આયોગના અધ્યક્ષા
શ્રીમતી લીલાબેન અંકોલીયાને અધ્યક્ષ તરીકે પુનઃ નિમણૂંક અપાઇ છે. રાજ્ય
મહિલા આયોગના સંપર્ક નંબર ૦૭૯-ર૩ર-પ૧૬૧૩, પ૧૬૦ર, પ૧૬૦૪ અને પ૧૬૦૮ પર
સંપર્ક કરવા જણાવાયું છે.
વિકલાંગોના કલ્યાણ ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા અનુદાન માટે દરખાસ્ત કરે
ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓને જો કેન્દ્ર સરકારનું અનુદાન
મેળવવામાં રસ હોય તો તેઓ પાસેથી દિનદયાળ રીહેબિલીટેશન યોજના તથા "એડીપ'
યોજના હેઠળની દરખાસ્તો મંગાવવામાં આવે છે. આ અંગેના નીતિ નિયમો અને
માર્ગદર્શન રાજયના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની વેબસાઇટ
http/sjegujarat.gov.in ઉપરથી મળી શકશે. સ્વૈચ્છિક સંસ્થાઓએ તેમની
દરખાસ્તો સબંધિત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી ખાતે તા.૨૮ જૂન
સુધીમાં મોકલી આપવા જણાવાયું છે.
પ્રથમ દિવસે ૧,૬૪,૨૩૬ બાળકોનું નામાંકન રાજ્યભરમાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઊજવણી સમાજ તરફથી રૂા. ૨,૯૭,૩૮,૭૬૯ના દાન મળ્યાં
દિવસે રાજ્યમાં ૮૦,૩૮૬ કન્યાઓ અને ૮૩,૮૫૦ કુમારો સહિત કુલ ૧,૬૪,૨૩૬
બાળકોએ આનંદ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં પહેલા ધોરણમાં પ્રવેશ મેળવ્યો
હતો. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં રાજ્યભરમાં ચાલી
રહેલા શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે રાજ્યની શાળાઓને રૂા. ૨ કરોડ, ૯૭
લાખથી વધુ કિંમતના દાન અને ઇનામો મળ્યાં હતા.
સર્વ શિક્ષા અભિયાન મિશન દ્વારા જણાવાયું છે કે, શિક્ષણમંત્રી શ્રી
રમણલાલ વોરા અને શિક્ષણ રાજય મંત્રી શ્રી જયસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ
રાજ્યભરમાં ઉજવાઇ રહેલા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવને અભૂતપૂર્વ
લોક સહકાર મળી રહ્યો છે. શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જ દોઢ લાખથી વધુ
બાળકોએ શાળામાં પ્રવેશ મેળવ્યો છે. રાજ્ય મંત્રીમંડળના સભ્યો, વરિષ્ઠ
સનદી અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, આઇ.એફ.એસ. અધિકારીઓ તથા શિક્ષણ વિભાગના
અને સચિવાલયના વરિષ્ઠ અધિકારીઓ આ ત્રણ દિવસ દરમિયાન દરરોજ પાંચ-પાંચ
શાળાઓમાં કન્યા કેળવણી રથની આગેવાની કરીને પ્રવેશોત્સવમાં ભાગ લઇ રહ્યા
છે. ઉલ્લાસભર્યા વાતાવરણમાં બાળકોને બળદગાડાં, ઊંટગાડીઓ, ટ્રેક્ટર, ટ્રક
વગેરે જેવા વાહનોમાં શાળા સુધી ધોરણ-૧માં નામાંકન માટે વાજતે-ગાજતે
લાવવામાં આવી રહ્યા છે. બાળકોના કપાળે તિલક કરીને, મિઠાઇ કે ચોકલેટ
દ્વારા તેમનું મિઠું મોઢું કરાવીને શાળામાં ઉમળકાભેર આવકાર અપાઇ રહ્યો
છે. સમગ્ર રાજ્યમાં-શાળાઓમાં ઉત્સવ જેવું વાતાવરણ છે.
કન્યા કેળવણી પ્રત્યે વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવા ઓછી મહિલા સાક્ષરતા
ધરાવતા ગામોમાં ધોરણ-૧માં પ્રવેશ મેળવતી કન્યાઓને વિઘાલક્ષ્મી યોજના
અંતર્ગત રૂા. ૧૦૦૦/-ના નર્મદા બોન્ડ આપવામાં આવી રહ્યા છે. બાળકોના અને
ખાસ કરીને કન્યાઓના સો ટકા નામાંકન તથા સ્થાયીકરણ માટે ગ્રામ શિક્ષણ
સમિતિ, માતૃ-શિક્ષક મંડળ, વાલી-શિક્ષક મંડળ તથા સ્વસહાય જૂથો તરફથી પણ
ઉત્સાહભર્યા પ્રયાસો હાથ ધરાયા છે.
***ગોલીબારના "પઝલ મેઝિક' મેગેઝિનમાં અભદ્ર લખાણ અંગે શિક્ષણ મંત્રીશ્રીનો ખૂલાસો પ્રકાશન સંસ્થાને બ્લેક લિસ્ટેડ જાહેર કરીઃ પેનલ્ટી સહિતના તમામ કાયદેસર પગલાં ભરાશે***કસુરવાર સામે ગંભીરત્તમ પગલાં લેવાશે
લીધા વગર મેગેઝિન શાળાઓમાં રવાના થયાનું ધ્યાને આવતાં સર્વશિક્ષા અભિયાન
કચેરીએ તે જ દિવસે તાત્કાલિક અસરથી મેગેઝિનની બધી નકલો શાળાઓમાંથી પાછી
ખેંચી લીધી
કસુરવાર સામે ગંભીરત્તમ પગલાં લેવાશે
શિક્ષણ મંત્રી રમણલાલ વોરાએ ગોલીબારના "પઝલ મેઝિક' મેગેઝિનના મે-ર૦૧રના
અંકમાં અભદ્ર લખાણ અંગેની પ્રસિધ્ધિના વિવાદ સંદર્ભમાં સ્પષ્ટતા કરતા
જણાવ્યું છે કે, આ અભદ્ર લખાણની બાબત તંત્રના ધ્યાન ઉપર આવતાં જ તેની
એજન્સી મે. અમિષા પિ્રન્ટ એન્ડ પબ્લીશીંગ અમદાવાદનો વર્ક ઓર્ડર તાત્કાલિક
અસરથી રદ કરવામાં આવ્યો છે. તદ્દઉપરાંત જે શાળાઓમાં આ મેગેઝિન પહોંચ્યા
હતા તે તમામ શાળામાંથી તે પાછા ખેંચી લેવામાં આવ્યા છે અને એજન્સીને
બ્લેક લિસ્ટેડ જાહેર કરીને તેની સામે પેનલ્ટી સહિત નિયમાનુસારના પગલાં
ભરવાની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવામાં આવી છે.
શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું કે આ સમગ્ર બાબતને રાજ્ય સરકારે અત્યંત
ગંભીર ધટના તરીકે ધ્યાનમાં લીધી છે. બાળકોમાં વાંચન શકિત ખીલે, સામાન્ય
જ્ઞાનનો વધારો થાય અને ગણિત-વિજ્ઞાન જેવા વિષયોમાં અભિરૂચિ કેળવાય તેવા
હેતુથી સર્વશિક્ષા અભિયાન અંતર્ગત મે. અમિષા પિ્રન્ટ એન્ડ પબ્લીશિંગ,
અમદાવાદને ત્રણ મહિના માટે આ મેગેઝિન પ્રકાશિત કરીને પ્રાથમિક શાળાઓમાં
સપ્લાય કરવા માટેનો વર્ક ઓર્ડર આપેલો હતો અને તે અંગેના ટેન્ડરની શરત
મુજબ એજન્સીએ બાંહેધરી આપી હતી કે મેગેઝિનમાં કોઇપણ નૈતિક મૂલ્યો કે
ચારિત્રયવર્ધક બાબતોનો ભંગ થશે નહીં, તેમજ મેગેઝિન યોગ્ય ગુણવત્તાનું
હશે. એટલું જ નહીં મેગેઝિન સપ્લાય કરતા પહેલાં તેની સંપૂર્ણપણે સ્ટેટ
પ્રોજેકટ ઓફિસ સર્વશિક્ષા અભિયાનમાં ફરજીયાત ખરાઇ કરાવવાની રહેશે અને
મેગેઝિન સપ્લાય કરવાની લેખિત સંમતિ મળે તે પછી કચેરીના કર્મચારીની
હાજરીમાં મેગેઝિન પોસ્ટ કરવાના રહેશે.
આમ, ટેન્ડરની સ્પષ્ટ શરતો મુજબ સ્ટેટ પ્રોજેકટ ઓફિસમાં સક્ષમ અધિકારીને
મેગેઝિન બનાવી તેના નૈતિક મૂલ્યો અને લખાણોની ખરાઇ કરાવવાની શરતોનો
એજન્સીએ સંપૂર્ણ ભંગ કર્યો છે અને કોઇની પાસે ખરાઇ કરાવ્યા વગર, મેગેઝિન
બતાવ્યા વગર કે પૂર્વમંજૂરી લીધા વગર શાળાઓમાં તા.૧૯/પ/ર૦૧ર ના રોજ પોસ્ટ
કરી દીધા હતા જેને અત્યંત ગંભીર ગણીને સર્વશિક્ષા અભિયાને આ બાબત
ધ્યાનમાં આવતાં જ ધડીના પણ વિલંબ વગર તે જ દિવસે એટલે કે તા.૧૯/પ/ર૦૧રના
રોજ એજન્સીને નોટિસ આપી દીધી હતી અને વર્કઓર્ડર તાત્કાલિક અસરથી રદ
કરવામાં આવ્યો હતો અને શાળાઓમાંથી મેગેઝિન પરત ખેંચી લેવામાં આવ્યા હતા.
શિક્ષણ મંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે મેગેઝિનમાં પ્રસિધ્ધ થયેલા
અભદ્ર લખાણની સમગ્ર બાબત અત્યંત ગંભીર છે. અને એટલે જ રાજ્ય સરકાર
જવાબદારો સામે નિયમાનુસાર પગલાં લેવામાં કોઇપણ કચાશ રાખવાની નથી.
મુખ્યમંત્રીશ્રી નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સાગરકાંઠાના ગામોમાં કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવના જનઅભિયાનનું નેતૃત્વ કરશે
દશમાં અભિયાન અંતર્ગત શનિવારે, જલાલપોરના સાગરકાંઠાના બે ગામો આટ અને
તવડી ગામોમાં બાળકોનું શાળા નામાંકન કરાવશે અને પ્રેરક માર્ગદર્શન પુરૂં
પાડશે.
અમદાવાદ જિલ્લાના વટામણ, પચ્છમના ગામોની પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં ભૂલકાંઓનું નામાંકન કરાવતા મુખ્યમંત્રીશ્રી
ગુજરાતની વધુ એક આગવી પહેલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વટામણ ગામની
સરકારી પ્રાથમિક શાળામાં સ્માર્ટ કલાસ પ્રોજેકટનું લોકાર્પણ
કોઇ ગરીબ પરિવારનું બાળપણ મૂરઝાયેલું રહે તે મંજૂર નથી
સરકારી પ્રાથમિક શાળામાં ઉત્તમ શિક્ષણ અને સુવિધા
યોગ-પ્રાણાયમ નિર્દશન, સભા સંચાલન અને સાંસ્કૃતિક કાર્યક્રમના કૌશલ્યથી
બાળકોએ સૌને પ્રભાવિત કર્યા
સમાજ સમસ્તની શિક્ષણ-આરોગ્ય માટે સામૂહિક સંવેદના જગાવતા મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ટેકનોલોજી અને ઓડિયો-વિઝયુઅલ લર્નિંગ
પ્રોસેસ દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ કલાસ
પ્રોજેકટનું સર્વપ્રથમ લોકાર્પણ આજે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના
વટામણ ગામની સરકારી પ્રાથમિક શાળામાં કર્યું હતું.
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં વટામણ ગામે આવેલા શ્રી નરેન્દ્રભાઇ
મોદીએ સ્માર્ટ કલાસરૂમના આધુનિક શિક્ષણની પહેલ રાજ્યના ગ્રામવિસ્તારની
સરકારી પ્રાથમિક શાળામાં શરૂ કરવાની ભૂમિકા આપી હતી. ગામની સરકારી
પ્રાથમિક શાળામાં ર૪ કલાક થ્રી ફેઇઝ વીજળી અને ઇન્ટરનેટ કનેકટીવિટી
ઉપલબ્ધ છે ત્યારે બદલાતા યુગમાં ગરીબનું બાળક પણ ટેકનોલોજીના માધ્યમથી
સ્માર્ટ કલાસમાં ભણવાનું ગૌરવ લઇ શકશે એમ તેમણે જણાવ્યું હતું.
વિસનગર તાલુકાના કંસારાકુઇ,બેચરપુરા અને બાસણા પ્રાથમિક શાળામાં મહેસુલ મંત્રીશ્રીએ બાળકોને નામાંકન કરાવ્યા છેલ્લા દશકામાં શિક્ષણ જગતમાં આમુલ પરિવર્તનો આવ્યા છે-મહેસુલમંત્રીશ્રી આનંદીબેન પટેલ
મહેસુલ મંત્રીશ્રી આનંદીબેન પટેલના હસ્તે આંગણવાડી અને પ્રાથમિક શાળાના
બાળકોનું નામાંકન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધોરણ 1 ના તેમજ
આંગણવાડીના બાળકોને પાટી પેન તેમજ ફળ ફળાદિનું વિતરણ કરવામાં આવ્યું
હતું.આ કાર્યક્રમ દરમિયાન શાળા વ્યવસ્થાપન સમિતિમાં શ્રેષ્ઠ કામગીરી
કરનાર સમિતિને એવોર્ડ મહેસુલ મંત્રીશ્રીના હસ્તે અપાયો હતો.આ ઉપરાંત
ગામના સીનીયર સીટીઝનનું સન્માન,કીટ વિતરણ,ફળોનું વિતરણ,દાતાઓનું
સન્માન,ગરીબ કલ્યાણ મેળામાં બાકી રહેલ કીટોનું વિતરણ,સરસ્વતી સાધન સહાય
યોજના હેઠળ સાઇકલોનું વિતરણ,રમકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.,
શિક્ષિત અને સંસ્કારી સમાજના નિર્માણ માટે શિક્ષણ અનિવાર્ય છે. –ગૃહરાજ્યા મંત્રી શ્રી પ્રફૂલભાઇ પટેલ હિંમતનગર તાલુકાના ગામોમાં શાળામાં બાળકોનું નામાકંન કરાવ્યું
હડિયોલ અને ગઢોડા પ્રાથમિક શાળામાં ગૃહ રાજય મંત્રીશ્રી પ્રફૂલભાઇ પટેલે
ધોરણ- ૧ અને આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોનું નામાકંન કરાવ્યું હતું
આ પ્રસંગે શાળામાં બાળકોને નામાંકન કરાવતા ગૃહ રાજય મંત્રીશ્રી પ્રફૂલભાઇ
પટેલે જણાવ્યું હતું કે દરેક સમાજનો વિકાસ શિક્ષણ થકી શક્ય્ છે. આથી
દરેક ગામના વાલીઓ,આગેવાનોને પ્રાથમિક શાળામાં પ્રવેશપાત્ર દરેક બાળકને
પ્રાથમિક શાળામાં દાખલ કરાવવા તથા બાળકને નિયમિત શાળાએ મોકલવા અને
શિક્ષણક્ષેત્રે આગળ વધે તેવી વાલી તરીકે જવાબદારી નિભાવવી તથા શિક્ષિત
બનાવી સંસ્કાતરી સમાજનું નિર્માણ કરવા અનુરોધ કર્યો હતો.
તલોદ અને પ્રાંતિજ તાલુકાના ગામોમાં શિક્ષણ રાજય મંત્રીશ્રીના હસ્તેમ બાળકોને શાળા પ્રવેશ અપાયો
મહોત્સાવ નિમિત્તે આજેસાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ભીમપુરા, નવલપુર,
ફોજીવાડા, કાબોદરા અને કાબોદરી અને પ્રાતિંજ તાલુકાના જેનપુર અને લાલપુર
પ્રાથમિક શાળામાં શિક્ષણ રાજય મંત્રીશ્રી જયસિંહ ચૌહાણના હસ્તેઅ
પ્રવેશપાત્ર ધો-૧માં બાળકો તથા આંગણવાડીના ભૂલકાંઓને પ્રવેશ અપાવ્યો
હતો.
પ્રાંતિજ તાલુકાના વદરાડ અને મેમદપુર ગામે પ્રભારી મંત્રીના હસ્તે બાળકોનું નામાકંન
ગુણવત્તા સુધરે તે માટે નકકર દિશામાં પગલાં ભરવાને પરિણામે આજે રાજયમાં
ડ્રોપ આઉટ દર ઘટયો છે. રાજયમાં સાક્ષરતાનો દર ૮૦ ટકાએ પહોંચ્યો છે. એમ
જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી
મહોત્સવના બીજા દિવસે આરોગ્ય અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જયનારાયણ
વ્યાસે પ્રાંતિજતાલુકાના વદરાડ અને મેમદપુરા પ્રાથમિક શાળામાં
ધોરણ-૧માં પ્રવેશ પાત્ર બાળકોને ઉમંગભેર શાળા પ્રવેશ અપાવ્યો હતો.
મંત્રીશ્રીના હસ્તે આંગણવાડીના ભૂલકાંઓને પણ પ્રવેશ આપવામાં આવ્યો હતો.
મુખ્યીમંત્રીશ્રીના અગ્રસચિવ શ્રી કૈલાસનાથનના હસ્તેવ બાળકોનું શાળા નામાંકન
કન્યાા કેળવણી મહોત્સંવ નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાની
વણધોલ, રાજપુર, સરસવ, ચંદવાસા અને નાલશેરી પ્રાથમિક શાળામાં ધો-૧માં
પ્રવેશપાત્ર બાળકો તથા આંગણવાડીના ભૂલકાંઓને ઉમંગ અને ઉલ્લાસમય
વાતાવરણમાં પ્રવેશ અપાવ્યોા હતો.
મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવ શ્રી કે. કૈલાસનાથને જણાવ્યું હતું કે,
પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણાની દિશામાં રાજય સરકારે સર્વગ્રાહી
પગલા લીધા છે. રાજયમાં ૧.૩૩ લાખ વિદ્યાસહાયકોની ભરતી, ૮૦ હજારથી વધુ નવા
ઓરડા, શૌચાલયો તથા પ્રાથમિક શાળાઓમાં કોમ્યુા ટર લેબ ઉભી કરવામાં આવી
છે. ઉપરાંતશાળા પ્રવેશોત્સ્વ અને કન્યાી કેળવણી અભિયાનને પરિણામે સમાજમાં
કન્યાલ શિક્ષણનું પ્રમાણ વધ્યુંળ છે
રાજ્યમાં ૪૩ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે
૪૩ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાશે. રાજ્યમાં તા.૩૦-૯-૨૦૧૨ સુધી
મુદત પૂરી થતી હોય તેવી ૩૦ અને વિભાજનથી અસ્તિત્વમાં આવેલી ૬ ગ્રામ
પંચાયતો મળી કુલ ૪૩ ગ્રામપંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાશે. જે પૈકી ૬
ગ્રામપંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાશે. જે પૈકી ૬ ગ્રામ પંચાયતોમાં તમામ
વોર્ડના સભ્યો અને સરપંચની બેઠકો સહિત સંપૂર્ણ બિનહરીફ જાહેર થયેલ છે.
આથી ૩૭ ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાશે. આ સાથે રાજ્યની ગ્રામ પંચાયતોમાં
ખાલી પડેલી વોર્ડની / સરપંચની બેઠકોની પેટા ચૂંટણી માટે મતદાન થશે જે
માટે સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીઓ દ્વારા સંપૂર્ણ
તૈયારીઓ કરવામાં આવી છે એમ નાયબ ચૂંટણી કમિશનર શ્રી રાજ્ય ચૂંટણી આયોગ
ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
વેદ શાસ્ત્રોના પારંગત ત્રણ પંડિતોનું સન્માન ટાઉનહોલ ખાતે
મુખ્યમંત્રીશ્રી દ્વારા કરાશે
વેદ શાસ્ત્રના પારંગત ત્રણ પંડિતો શ્રી જ્યાનંદ દયાળજી શુકલ - યર્જુવેદ,
શ્રી ભગવતલાલ ભાનુપ્રસાદ શુકલ-ઙ્ગગ્વેદ અને શ્રી ઇન્દ્રવદન ભાનુશંકર ભટ્ટ
- શાસ્ત્રનું વર્ષ ૨૦૧૧-૧૨ માટે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના
વરદ્ હસ્તે સન્માન કરવામાં આવશે. આ પ્રસંગે વર્ષ ૨૦૧૨ના સાહિત્ય ગૌરવ
પુરસ્કાર શ્રી લક્ષ્મેશ વલ્લભજી જોષી અને યુવા ગૌરવ પુરસ્કાર શ્રી મિહિર
પ્રદીપભાઇ ઉપાધ્યાયને અર્પણ કરવામાં આવશે.
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િા વિભાગ અતર્ગત સંસ્કૃત સાહિત્ય
અકાદમી, ગાંધીનગર દ્વારા તા.૨૦-૬-૨૦૧૨ના રોજ ટાઉન હોલ ગાંધીનગર ખાતે
સાંજે ૬-૩૦ વાગે યોજનારા સંસ્કૃતોત્સવ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી સાથે
સાંસ્કૃતિક પ્રવૃતિ મંત્રીશ્રી ફફીરભાઇ વાધેલા, પ્રભારી મંત્રીશ્રી
જયસિંહ ચૌહાણ, શ્રી સોમનાથ યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી વેપટિ
કુટુંબશાસ્ત્રીજી, ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોર સન્માનમાં જોડાશે એમ
સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગરના મહામાત્ર શ્રી હર્ષદ ત્રિવેદીની
યાદીમાં જણાવાયું છે.
આઠ નગરપાલિકાઓની ૧૧ ખાલી બેઠકોની પેટા ચૂંટણી ૧૭મી જૂને યોજાશે
૨૦૧૨ના રોજ યોજાશે. આ બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના ૧૧, ભારતીય
રાષ્ટ્રીય કોંગ્રેસના ૧૧ અને ૨ અપક્ષ ઉમેદવારો મળી કુલ ૨૪ ઉમેદવારો
હરિફાઇમાં છે. કોડીનાર નગરપાલિકાના વોર્ડ નં.૮ની એક બેઠક પર ભારતીય જનતા
પક્ષના ઉમેદવાર બિનહરીફ જાહેર થયેલા છે.
આ પેટા ચૂંટણીમાં ૩૨,૩૪૨ મતદારો ૩૯ મતદાન મથકો પર મતદાન કરશે. ચૂંટણીના
સરળ સંચાલન માટે ૮ ચૂંટણી અધિકારી, ૮ મદદનીશ ચૂંટણી અધિકાર, મતદાન મથકના
પોલીંગ સ્ટાફ સાથે ૨૩૪ અને કાયદા વ્યવસ્થા માટે કુલ ૧૧૭ પોલીસ
કર્મચારીઓની નિયુકિત કરવામાં આવી છે. આ ઉપરાંત જે તે પોલીસ સ્ટેશનના
અધિકારીશ્રીઓને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી છે એમ
નાયબ ચૂંટણી આયોગ, ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.
સ્થાનકિ સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી ૧૭મી જૂને યોજાશે
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી તા.૧૭-૬-૨૦૧૨ના રોજ
યોજાશે. આ ચૂંટણીમાં મતદાતાએ ચૂંટણી ઓળખપત્ર ફૂષ્ટશણૂ રજૂ કરવાનું રહેશે.
જો ઓળખપત્ર ના આપવામાં આવ્યું હોય તો મતદારની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તા.૨૧-૩-૨૦૧૧ના આદેથી નકકી કરેલ ફોટા સાથેના
તેર પુરવા પૈકી એક પુરાવો રજૂ કરી મતદાન કરી શકશે. મતદાનની પ્રક્રિયામાં
સંબંધિત સર્વનો સહકાર મળશે એમ નાયબ ચૂંટણી કમિશનરશ્રી, ગાંધીનગરની
યાદીમાં જણાવ્યું છે.
ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ વિષય પર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ૧૬મી જૂને સેમિનાર
એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તા.૧૬ જુન, ૨૦૧૨ના રોજ સાંજે ૫-૩૦ વાગ્યે
ચેમ્બરના હોલમાં સેમિનાર યોજાનાર છે. કેન્દ્ર સરકાર દ્વારા તા.૫-૮-૨૦૧૧
રોજથી અમલમાં આવેલ નવા ફૂડ એકટનો સેમિનારમાં રાજ્યના ફુડ અને ડ્રગ્સ
કમિશનરશ્રી એચ.જી.કોશિયા તેમના અધિકારીગણ સાથે ઉપસ્થિત રહેશે. રાજ્યભરના
ફુડબિઝનેસ સાથે સંકળાયેલા વ્યવસાયકારો તેમના પ્રતિનિધિઓ તેમજ સંબંધિત
એસોસીએશનો, ફેડરેશનોના પ્રતિનિધિઓને ઉપસ્થિત રહેવા ગુજરાત ચેમ્બર ઓફ
કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની યાદીમાં જણાવાયું છે.
અનુસૂચિત જાતિના ખેલાડીઓના સ્કીલ ડેવલપમેન્ટ કેમ્પ માટે ૧૫ જુલાઇ સુધી અરજી મંગાવાઇ
ભાઇ-બહેનો માટેનો કબડ્ડી/ ખોખો/ વોલીબોલ / એથ્લેટીકસ અને યોગાસનનો સ્કીલ
ડેવલેપમેન્ટ કેમ્પ યોજાનાર છે. ૨૧ દિવસનો નિવાસી પ્રશિક્ષણ શિબિર
તા.૩૧-૮-૨૦૧૨ પહેલા યોજનાર છે. જેની અરજી પરત કરવાની તા.૧૫મી જુલાઇ ૨૦૧૨
છે.
રમતગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િા વ્ભિાગની સ્પોર્ટસ ઓથોરીટી
ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત અને સિનિયર કોચ જિલ્લા રમત પ્રશિક્ષણ
કેન્દ્ર, ગાંધીનગર, મહાત્મા ગાંધી વઘિા મંદિર, સેકટર-૨૧, ગાંધીનગર દ્વારા
આયોજિત આ કેમ્પમાં તા.૩૧-૮-૧૨ના રોજ ૧૬ વર્ષ પૂર્ણ કરનાર ખેલાડી ભાગ લઇ
શકશે. સિનીયર કોચ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગાંધીનગર ખાતેથી કચેરી
સમય દરમિયાન ફોર્મ તેમજ માહિતી મેળવવા સિનીયર કોચ શ્રી એચ.બી.સાવલિયાની
યાદીમાં જણાવાયું છે.
SHAME..SHAME..SHAME..
MEGIK BOOKS APATA KHALBHALAT..VAALIOMA ROSH..BOOKS VITRAN KARNARAO PAR
VARASTO FITKAR..
ગુરુવાર, 14 જૂન, 2012
"શા માટે આગેવાન ઢીલ ન કરી શકે? - જૅસન વૉમૅક" on GUJARATI-ગુજરાતી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------
Check out "શા માટે આગેવાન ઢીલ ન કરી શકે? - જૅસન વૉમૅક" on GUJARATI-ગુજરાતી
-Payal Patel
Blog post added by Ashok Vaishnav:
[Your best Just Got Better પુસ્તક ના લેખક જૅસન વૉમૅકની આ મહેમાન પૉસ્ટ
છે.આ પુસ્તકની રૂપરેખા આપણને આપણાં શ્રેષ્ઠને હજૂ વધારે સારૂં કેમ થઇ
શક...
Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A141882&xgs=1&xg_source=msg_share_post
If your email program doesn't recognize the web address above as an active link,
please copy and paste it into your web browser
રેડિઓ સ્ટેશન સ્થાપવા
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય, નવી દિલ્હી તરફથી કોમ્યુનિટી
રેડિઓ પોલીસી ગાઇડલાઇન્સ-૨૦૦૬ અંતર્ગત કોમ્યુનિટી રેડિઓ સ્ટેશન શરૂ
કરવાની મંજૂરી આપવામાં આવે છે. આ રેડિઓ સ્ટે્શન બિન નફાકારક રીતે
સ્વૈચ્છિક સંસ્થાઓ, ટ્રસ્ટોઓ વગેરે દ્વારા ચલાવવામાં આવે છે. કોમ્યુનિટી
રેડિઓ સ્ટેશન સામૂહિક સ્તરે સામાજિક પરિવર્તન માટ મહત્વ નો ભાગ ભજવે છે.
આ સ્ટે્શન મારફત જાહેર
હિતના કાર્યક્રમો જેવા કે આરોગ્યા, શિક્ષણ રજૂ કરી શકાય છે. આ
કોમ્યુનિટી રેડિઓ સ્ટેશન સ્થાપવા ઇચ્છુ્ક સંસ્થાઓએ www.mib.nic.in ઉપરથી
વધુ વિગત મેળવવાની રહેશે. તેમ કલેકટરશ્રી, જામનગરની યાદીમાં જણાવાયુ છે.
NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812
suíkÃkwh{kt çkk¤ hkuøk íkçkeçkLke Mkuðk [k÷wt ÚkE..
suík÷Mkh íkk.14
suíkÃkwhLke Mkhfkhe nkurMÃkx÷{kt fkuE çkk¤hkuøk rLk»ýktík íkçkeçk Lkk nkuÞ, suíkÃkwh þnuh íku{s íkk÷wfk rðMíkkhLkk Ãkh økk{Lkk ðk÷eykuLku ÃkkuíkÃkkuíkkLkk çkk¤fkuLke Mkkhðkh {kxu swLkkøkZ yÚkðk íkku hksfkux íkhV Ëkuzðwt Ãkzíkwt.
Ãký suíkÃkwh ÃktÚkfLkk ðk÷eykuLke yk Mk{MÞk nðu n÷ ÚkE økE nkuÞ íku{ þnuhLkk y{hLkøkh hkuz Ãkh ykðu÷ økkuÃkesLk Lkk{Lke ¾kLkøke nkurMÃkx÷{kt fkÞ{e çkk¤hkuøk íkçkeçk MLkun÷ rMkíkkÃkhkLke Mkuðk [k÷wt ÚkE Au.
yk íkçkeçku Þwðk Ãkºkfkh f~ÞÃk òu»keLku fnu÷ fu þnuh{kt y{wf çkk¤fkuLkk íkçkeçkkuLku çkkË fhíkkt çkk¤fkuLku fkuE {ush MkkhðkhLke sÁh nkuÞ íÞkhu ðk÷eykuLku yLÞ þnuhku íkhV Ëkuzðwt Ãkzíkwt. Ãký nðu íku{Lke MkuðkLkku yÄwhk {rnLku sL{u÷k çkk¤fkuLku fk[Lke Ãkuxe(yuLkykEMkeÞw) rðøkhu Mkuðkyku {¤íke Úkþu.NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
///////////////////////////////////////////
મનની અવળચંડાઈ
Posted: 12 Jun 2012 10:10 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/fWp-8nEX3_E/?utm_source=feedburner&utm_medium=email
અન્યની આંતરડી ઠારે, એના ઉ૫ર ઈશ્વરની આંખડી ઠરે. -પૂ. શ્રી રામચંદ્ર ડોંગરેજી
મહારાજ મનની અવળચંડાઈ સુખ અને દુઃખનો અનુભવ અહંતા અને મમતાને લીધે જ થતો હોય
છે. બિલાડી ઘરમાં આવીને કોઈ ઉંદરને ૫કડી જાય તો માનવીને દુઃખ થતું નથી, ૫રંતુ
તે જ બિલાડી જો પાળેલા પો૫ટને લઈ જાય તો પારાવાર દુઃખ થાય છે ને ખાવાનું [...]
///////////////////////////////////////////
ફોગટ ફાંફાં
Posted: 12 Jun 2012 10:06 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/6auQy2M36NU/?utm_source=feedburner&utm_medium=email
પ્રેમભર્યુ પ્રભુસ્મરણ પ્રભુ પાસે ૫હોંચાડે છે. -પૂ. શ્રી રામચંદ્ર ડોંગરેજી
મહારાજ ફોગટ ફાંફાં આનંદ મેળવવા માટે બહારનાં સાધનોમાં ફાંફાં મારનારને તો
આનંદને બદલે સુખ-દુઃખ જ મળે છે. નિર્ભેળ આનંદ મેળવવા માટે તો ભીતરમાં ડોકિયું
કરવું જોઈશે. ઈન્દ્રિયો અંતર્મુખ થાય તો આનંદ મળે, ને એ જો બહિર્મુખ થાય તો
સુખ -દુઃખમાં ૫ડે. એટલે, બહારનાં સાધનોમાં તો [...]
NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812
þrõík MkkuMkkÞxe rðMíkkhLkk hkuz ÃkhLke øktËfe Ëwh fhku !
økxh MkkV MkVkELkk y¼kðu øktËfe hkuz Ãkh ykðe síke nkuðkLke «ò hkð..
suík÷Mkh íkk.14
suíkÃkwhLkk swLkkÃkktÃkeÃk¤k hkuz Ãkh økxh MkkV MkVkE fhðkLkk y¼kðu íku{s yrLkÞr{ík f[hku WÃkkzðkLke ðkíku þrõík MkkuMkkÞxe{kt sðkLkk hkuzLke øktËfe ¼hu÷e ËwËoþk íkkrfËu MkwÄkhðk {ktøk fhkE Au.
yk çkkçkíku {¤íke rðøkíkku {wsçk suíkÃkwhLkk swLkkÃkkt[ÃkeÃk¤k hkuz Ãkh ykðu÷ þrõík MkkuMkkÞxe{kt sðkLkk hkuz Ãkh ykðu÷ y{wf Mkkze fkh¾kLkkLke økxhku øktËfeÞwõík Ãkkýe yLku f[hkÚke W¼hkíke nkuÞ, íktºkLkk {kýMkku yk økxhku MkkV fhðk Vhfíkk Lkk nkuðkLke ÷¥kkðkMkeykuLke VheÞkË Au.
yux÷wts Lkrnt yk hkuz Ãkh LkøkhÃkkr÷fkLke f[hkÃkuxe Ãký ¼hkE økE nkuðk Aíkkt íkuLke Mkk{wt Lkk òuðkíkwt nkuÞ, f[hkÃkuxe A÷fkE síkkt øktËfeÞwõík f[hku ykswçkksw ÃkÚkhkELku, WzeLku ¼Þtfh hkuøk[k¤ku Lkkuíkhu íkuðe ¼eíke ÷¥kkðkMkeyku{kt MkuðkE hne Au.
÷¥kkðkMkeyku fnu Au fu [k{kMkkLkk rËðMkku{kt ðÄw ðhMkkËÚke A÷fkÞu÷ økxhLkk øktÄkíkk Ãkkýe yLku f[hku ðhMkkËe Ãkkýe{kt íkýkELku ík¤kðzk suðwt ðkíkkðhý ¾zwt fhíkwt nkuÞ, yk rðMíkkh{kt hkuøk[k¤ku ÃkøkÃkuMkkhku fhu íku Ãknu÷kt ÷køkíkkt ð¤økíkkt Mk¥kkrÄþkuyu ÞkuøÞ fhðwt sYhe Au.
çkkuûk: f[hku WÃkkzkÞ, økxhku MkkV Lk fhkÞ ?!
suík÷Mkh: yk rðMíkkhLkk Ãke.Mke.frÚkheÞk MkrníkLkk ykøkuðkLkkuyu sýkðu÷ fu ßÞkhu ßÞkhu LkøkhÃkkr÷fkLku f[hku yLku øktËfe çkkçkíku VkuLk fhkÞ Au íÞkhu íÞkhu MkVkE fk{Ëkhku ykðe {kºk Wzíkku f[hku WÃkkze òÞ Au. Ãký øktËfeÚke ¾ËçkËíke økxhkuLku nkÚk Ãký Lkk yzkze, MkkV fÞko ðøkh [kÕÞk síkkt nkuÞ, yrnt øktËfeLkwt fkÞ{e Mkk{úkßÞ MÚkÃkkÞu÷wt hnu Au.
Vkuxku yLku ynuðk÷: f~ÞÃk òu»ke-suík÷Mkh(suíkÃkwh) suík÷Mkh{kt yzÄku #[
W{hk¤e{kt 3 #[, rðs¤eyu çku ÃkþwykuLkku ¼kuøk ÷eÄku
ðkzkzwtøkhk, nrhÃkh rðøkuhu økk{ku{kt ËkuZÚke çku #[,
suík÷Mkh íkk.13
suík÷Mkh ÃktÚkfLkk Lkðe-swLke Mkktf¤e økk{u yksu çkÃkkuhLkk ËkuZÚke çku ðkøÞk Ëhr{ÞkLk ðhMku÷k òuhËkh ðhMkkËÚke økk{Lkk ¾uzqíkkuLku ðkðýeòuøk ðhMkkËLke ykþk òøke níke. Ãký økk{Lkk {wfuþ¼kE ÷~fheLkk fnuðk {wsçk yzÄku #[ {ktz ðhMkeLku {uÄhkò yxfe økÞk níkkt.
suík÷Mkh{kt Ãký yzÄku #[ sux÷kt ðhMkkËÚke «òyu økh{eLke yf¤k{ý yLkw¼ðe níke.
íkk÷wfkLkk W{hk¤e økk{u MkhÃkt[ sÞuþ¼kE Mkkð÷eÞkLkk fnuðk {wsçk yksu çkÃkkuhu ºký #[ sux÷ku ðkðýeòuøk ðhMkkË ÚkE síkkt økk{Lkk ¾uzqíkku øku÷{kt ykðe økÞk nkuðkLkwt íkuyku sýkðu Au.
Ëhr{ÞkLk ðkÍze yLku rðs¤eLkk fzkfk ¼zkfk ðå[u W{hk¤e økk{Lkk yþkuf¼kE þk{S¼kE ðkuhkLkk ¾uíkh{kt rðs¤e Ãkzíkkt íku{Lke ¼utMk yLku çk¤ËLkk {kuík ÚkÞkt nkuðkLke ÷køkíkk ð¤økíkkykuLku òý fhkE Au.
ík÷kxe {tºke yþkuf¼kE Ãktzâkyu sýkðu÷ fu íku{Lkk W{hk¤e WÃkhktík ðk¤kzwtøkhk yLku nrhÃkh økk{{kt Ãký yksu çkÃkkuhu yufÚke çku #[ ðhMkkË Ãkze økÞkLkwt yLkw{kLk ÷økkðkÞwt Au.
suíkÃkwh{kt {kºk çku ðhMkkËe ÍktÃkxkyu ykfhku çkVkhku MkSo Ëuíkkt þnuhesLkku ÃkhMkuðu LnkELku yf¤k{ý yLkw¼ðe níke.
f~ÞÃkfw{kh su.òu»ke
suík÷Mkh(suíkÃkwh)NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812
મંગળવાર, 12 જૂન, 2012
NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812
E økúk{ ÞkusLkk yLku {nkí{k økktÄe hk»xÙeÞ
økuhtxe ÞkusLkk íkkrfËu [k÷wt fhkððk {ktøk...
rËðMk 1Ãk {kt Äxíkwt Lkk ÚkkÞ íkku yktËku÷LkLke r[{fe Wå[khíkkt hksfkux SÕ÷k fkUøkúuMk {tºke Lkkhý ðMkkuÞk
(f~ÞÃk òu»ke) suík÷Mkh(suíkÃkwh) íkk.1h
økwshkík Mkhfkh ð¾íkkuð¾íkLke ònuhkíkku {kºkLku {kºk fkøk¤ Ãkhs òýu y{÷e çkLkkðkíke nkuðkLkku ykûkuÃk fhe hksfkux SÕ÷k fkUøkúuMk {tºke Lkkhý¼kE ðMkkuÞkyu
suíkÃkwh íkk÷wfkLkk 48 økk{ku{kt íkkrfËu Eøkúk{ ÞkusLkk yLku {nkí{kt økktÄe hk»xÙeÞ økuhtxe ÞkusLkk [k÷wt fhðk yLku rËðMk 1Ãk {kt ÞkuøÞ Lkk fhkÞ íkku yktËku÷Lk AuzðkLke r[{fe Wå[khe Au.
yk çkkçkíku íkuykuyu hswykík{kt sýkÔÞwt Au fu økwshkík Mkhfkhu økk{u økk{ Ãkt[kÞíkku{kt E økúk{ ÞkusLkk [k÷wt fhe ¾uzqíkkuLke {w~fu÷eyku n÷ fhðkLke ònuhkík fhe níke. Ãký
MkhfkhLke yk ÞkusLkk {kºk fkøk¤ Ãkh s nkuÞ íku{ yksu suíkÃkwh íkk÷wfkLkk Lkðkýwt xfk økk{ku{kt yk ÞkusLkk [k÷wt ÚkE Lkk nkuÞ ¾uzqíkkuLku suíkÃkwhLke {k{÷íkËkh f[uheyu Ĭk ¾kðk Ãkzu Au.
¾uzqíkkuLku 7-1h 8-y Lkk Wíkkhkyku fkZe ykÃkðkLke yk ÞkusLkk òu Mkhfkhe ònuhkík {wsçk suíku økúk{ Ãkt[kÞíkku{kt [k÷wt fhkÞ íkku ¾uzqíkkuLku suíkÃkwh MkwÄe ÷ktçkwt Lkk Úkðwt Ãkzu.
Ëw:¾Lke ðkík yu Au fu suíkÃkwhLke {k{÷íkËkh f[uhe{kt yk ÞkusLkk {kxu yufs fkuBÃÞwxh nkuÞ, yhsËkhku ¼khu nuhkLk ÃkhuþkLk ÚkE hÌkkt Au.
yk rMkðkÞ suíkÃkwh íkk÷wfk rðMíkkhLkk økk{ku{kt fuLÿ MkhfkhLke {nkí{k økktÄe hk»xÙeÞ økuhhLxe ÞkusLkk(100 rËðMk hkusøkkhe) ÃkwLk: [k÷wt fhðe sYhe Au. òu yk çkÒku ÞkusLkkyku ykøkk{e 1Ãk rËðMk{kt
[k÷wt Lkrnt fhkÞ fu yk çkkçkíku Äxíkwt Lkrnt fhðk{kt ykðu íkku hswykíkfíkko suíkÃkwh ¾kíku WÃkðkMk yktËku÷Lk Auze LÞkÞe {ktøkýe {kxu ÷ze ÷uþu íkuðe r[{fe Wå[khkE Au.
f~ÞÃk òu»ke-suík÷Mkh(suíkÃkwh)NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812
NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812
Ãk¿kk[ûkw {kíkkLke EåAkyku Ãkwhe fhðkt,íku{Lku fkðz{kt çkuMkkze Auf {æÞ«ËuþÚke [khÄk{Lke [k÷eLku Þkºkk fhðk rLkf¤u÷kt çkk÷çkúñ[khe fi÷kþøkehe Mkku{ðkhLke hkºkeLkk suík÷Mkh økk{ ykðe ÃknkUåÞk níkkt.
íÞkhu {kík]¼õík fi÷k»køkeheLku rLknk¤ðk suík÷MkhðkMkeyku W{xe Ãkzâkt níkkt. «Míkwík íkMkðehku îkhk yksLkk fr¤Þwøke ©ðýkuLku çkMk yufs çkkuÄfÚkkYÃk Ëk¾÷ku ykÃkðku Ãkzu íku{ Au fu, òu ykðe heíku çkÄk Ãkwºkku ÃkkuíkÃkkuíkkLke {kíkk-rÃkíkkLke Mkuðkyku{kt ÷køke òÞ íkku
Mkkihk»xÙ-økwshkík{kt MÚkÃkkÞu÷k ð]æÄk©{ku ¾k÷¾{ ¼kMkðk {ktzu !! fi÷k»køkeheyu MÚkkrLkf Ãkºkfkh f~ÞÃk òu»keLku fnu÷ fu, {it íkku {kt fe {Òkík Ãkwhe fhLkufu ÷eyu rLkf÷k nwt ÃktËhn-Mkku÷n Mkk÷ nku økE ni [÷íku [÷íku..[knu {híkuË{íkf õÞwt [÷Lkk Lkk Ãkzu, {uhe {ktfku [khku Äk{fe Þkºkk fhðkfune hnwtøkk !!
(íkMkðeh: f~ÞÃk òu»ke-suík÷Mkh(suíkÃkwh)
NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812
સોમવાર, 11 જૂન, 2012
ભરૂચ જિલ્લાનું ગૌરવ. નારાયણ વિદ્યાલયના આચાર્યશ્રીનું રશિયામાં તાસ્કંછદ ખાતે એશિયા પેસિફિક ઇન્ટ રનેશનલ એવોર્ડથી સન્માયન કરાયું.
નારાયણ વિદ્યાલયના આચાર્યશ્રી ર્ડા. ભગુભાઇ આઇ. પ્રજાપતિને ગ્લોશબલ
એચીવર્સ ફાઉન્ડેિશન દિલ્હીો ધ્વાસરા ભારતના જુદા જુદા રાજ્યોશના હેલ્થન
અને શિક્ષણ વિભાગના મહાનુભાવો સાથે રશિયાના યુઝબેકિસ્તાહન દેશમાં
તાસ્કંભદની મુલાકાત લીધી હતી ત્યાં એશિયા પેસિફિક ઇન્ટિરનેશનલ એવોર્ડથી
આચાર્યશ્રી ર્ડા. ભગુભાઇ આઇ. પ્રજાપતિનું સન્મા ન કરવામાં આવ્યુંિ હતું.
જેનાથી શાળાનું, જિલ્લાનું અને રાજ્ય નું ગૌરવ વધાર્યું છે.
ગેરકાયદેસર માંસ મટનનું વેચાણ કરનારાઓ વિરૂદ્ધ સૂરત મહાનગર પાલિકાએ ઝુંબેશ હાથધરીઃ
સૂરત મહાનગર પાલિકાના દ્વારા તા. ૮મીના રોજ સેન્ટ્ર લ ઝોન વિસ્તા રનીની
પટની કોલોની, ખજુરાવાડી, કોળીવાડ, મુસીબતપુરા, વેડદરવાજા, રામપુરા(ટુંકી)
સૈયદપુરા માર્કેટ, ઝાંપાબજાર, અકબર સઈદનો ટેકરો, નવસૈયદનો ટેકરો,
સગરામપુરા મૌલવી સ્ટ્રીોટ,નવસારી બજાર,નાનપુરા વિસ્તારરમાં આરોગ્યઈ
વિભાગની ટીમ મારફતે આકસ્મિકત ચેકિંગ હાથધરી ગેરકાયદેસર માંસ અને મટનનું
વેચાણ કરતાં વ્યોક્તિ ઓ/સંસ્થાતઓ સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે.
તપાસ દરમિયાન વગર લાયસન્સેન ગેરકાયદેસર માંસ/મટનનું વેચાણ કરતા ૩૮
વ્યેક્તિાઓ વિરૂદ્ધ મ્યુ.. કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે જ્યાારે ૪૭
વ્યવક્તિાઓને નોટીસ તથા ૫૦ વ્ય ક્તિ ઓ પાસેથી રૂા. ૯,૨૦૦ વહીવટી ચાર્જ
વસુલાવામાં આવ્યાય છે. જ્યાેરે કુલ ૪૫ કિલો મટનનો નાશ કરવામાં આવ્યો છે.
વગર લાયસન્સે મરઘીનું વેચાણ કરતી રોનક ચીકન સેન્ટ.ર, રામપુરા રામબાગ તથા
રામબાગ પાસે લારી પર મરઘીના માસનું વેચાણ કરતી લારી તથા જાહેરમાં ઈંડાનું
વગર લાયસન્સેે વેચાણ કરતી ૩ લારીઓ બંધ કરાવવામાં આવી છે.
નવા સ્થનળે રહેવા ગયા હોય એવા મતદાતાઓ હેલ્પ લાઈન પર સંપર્ક સાધેઃ
મતદાર જાગૃતિ અભિયાનમાં કોઈપણ મતદાતા વંચિત ન રહી જાય તે માટેના તંત્ર
દ્વારા કરવામાં આવતા વેગવંતા પ્રયાસોના ભાગરૂપે સૂરત જિલ્લામાં ચૂંટણી
વિભાગે હેલ્પાલાઇન શરૂ કરી છે. જે અન્વપયે શહેરમાં નવા વિસ્તાારોમાં
થયેલા બાંધકામો, નવી વસાહતો, સોસાયટીઓ, એપાર્ટમેન્ટોતમાં રહેતા મતદારોના
નામ છુટી ગયા હોય તો તેઓ (૦૨૬૧)૨૪૬૪૬૧૦ના હેલ્પંલાઈન નંબર પરથી પોતાનું
મતદાન વિભાગનું નામ, એપાર્ટમેન્ટર હોય તો તેનું નામ, સરનામું, સોસાયટીની
તમામ વિગતો લખાવી શકશે. જેથી ચૂંટણી વિભાગ દ્વારા મળેલી ફરિયાદને
તાત્કાનલિક સંબધિત વિભાગના મદદનીશ નોંધણી અધિકારીને જણાવીને જે તે
વિસ્તાભરના મતદારોના નામ નોંધાય તે માટે સૂચના આપવામાં આવશે. જેથી આવા
નવા વિકસેલા વિસ્તાેરોમાં રહેતા મતદારોના નામ નોંધવામાં આવશે. આવા
વિસ્તાદરના મતદાતાઓના નામો નોંધાયા વગરના રહી ગયા હોય તો જાગૃત નાગરિકો
ફોન દ્વારા પણ જે તે વિસ્તાઓરની વિગતો આપી શકશે.
ઉંદરથી પાકોને થતા નુક્શાધનને અટકાવવા અભિયાન શરૂ કરાયું: ઉંદરના જીવંત દરોનું સર્વે કરી ઝેરી પ્રલોભિકા મુકવામાં આવીઃ
જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા અને સૂરત જિલ્લાની તમામ સુગર ફેક્ટ્રીના
સંયુક્તા ઉપક્રમે રાષ્ટ્રિાય કૃષિ વિકાસ યોજના હેઠળ એક ખાસ ઝુંબેશ હાથ
ધરવામાં આવી છે. જેના ભાગ રૂપે સૂરત જિલ્લાના તમામ ગામમાં ઉંદરના જીવંત
દરોનું સર્વે કરી નક્કી થયેલા જીવંત દરોમાં ઉંદરના નાશ માટે ઝેરી
પ્રલોભિકા મુકવાની કામગીરી હાલમાં જ તા. ૧લીથી શરૂ કરવામાં આવી હતી. ઉંદર
નિયંત્રણની કામગીરી ઝુંબેશ સ્વહરૂપે સૌપ્રથમ વાર હાથ ધરવામાં આવેલી
કાર્યવાહીને કારણે ખેતી પાકોને થતું નુક્શામન અટકાવવાનો ઉમદા પ્રયાસ
સરકાર દ્વારા હાથ ધરી ખેતી પાકોમાં ઉંદરથી થતું નુક્શાેન અટકાવી ખેતી
ઉત્પાનદન વધારવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યોી છે.
મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા બાહોશ પોલીસકર્મીઓનું સન્માઓન કરાયું: શહિદ વીરો, રાષ્ટ્રાપતિ એવોર્ડ વિજેતા અને નિવૃત કર્મચારીઓનું સન્મા ન કરાયું: પોલીસ વિભાગ સમાજ પાસે સન્મા્ન અને સ્વાવભિમાનની અપેક્ષા રાખે છેઃ ગૃહ રાજ્યમંત્રી
રાજ્ય્ની પ્રજાના જાન-માલના રક્ષણાર્થે આપણા પોલીસ જવાનો પોતાની
અનુકૂળતા- પ્રતિકૂળતાની પરવાહ કર્યા વગર સમાજલક્ષી પોતાની ફરજ નિષ્ઠા્થી
અદા કરે છે, ત્યાારે પોલીસ જવાનો પ્રત્યેસ સમાજને આદર થવો જોઈએ અને તેમની
સારી કામગીરીને ચોક્કસ બિરદાવવી જોઇએ તેમ રાજ્યરના ગૃહ રાજ્ય મંત્રીશ્રી
પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું.
દક્ષિણ ગુજરાતમાં ફરજ દરમિયાન શહીદ થયેલા શહીદ વીરોના પરિવારજનો,
રાષ્ટ્રવપતિ એવોર્ડ વિજેતા બાહોશ પોલીસ જવાનો અને નિવૃત અધિકારીઓ અને
કર્મચારીઓનો સન્માજન સમારોહ ગઇકાલે મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા સૂરત
ખાતે યોજાયો હતો. જેમાં ઉદ્ઘાટક તરીકે ગૃહ રાજ્યઅમંત્રીશ્રી પ્રફુલભાઈ
પટેલ અને અધ્યમક્ષસ્થાતને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના
કુલપતિશ્રી દક્ષેશભાઈ ઠાકર ઉપસ્થિનત રહ્યાં હતાં.
શિસ્તિબધ્ધહ દળ એવા પોલીસ દળના મુખિયા બનવાનું મને સદ્ભાગ્યલ મળ્યું છે
અને આ વિભાગ સમાજ પાસે સન્માધન અને સ્વાોભિમાનની અપેક્ષા રાખે છે ત્યારરે
સમાજમાં પોલીસકર્મીઓ માટે ઘૃણા શબ્દભ ભૂતકાલીન બની જાય તે ઇચ્છનનીય છે
તેમ પણ તેમણે વધુમાં ઉમેર્યું છે.
મુખ્યલમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ આ વિભાગને સુદ્રઢ કરવા નિષ્ઠા
પૂર્વકના સબળ પ્રયાસો કર્યા છે. જેના ભાગરૂપે છેલ્લા પાંચવર્ષમાં ૨૬ હજાર
પોલીસ કર્મીઓની ભરતી કરાઈ છે. આ ઉપરાંત અતિ આધુનિક હથિયારો બુલેટપ્રુફ
જેકેટ સહિત પોલીસ કર્મીઓને શ્રેષ્ઠી તાલીમ આપતા રાજ્યરમાં શાંતિ- સલામતી
માટે રાજ્યર સરકારે તમામ પ્રયાસો કર્યા છે. તેમ પણ ગૃહરાજ્યા મંત્રીશ્રી
પ્રફુલભાઈ પટેલ જણાવ્યું હતું.
ભૂતકાળની સરખામણીએ છેલ્લા દશકામાં રાજ્યામાં શાંતિ-સલામતિ અને સુરક્ષાના
અહેસાસની અનુભૂતિ સૌને થઇ છે અને તેના શ્રેયમાં પોલીસકર્મીઓના પણ
મહત્વંના યોગદાનની તેમણે જાહેરમાં સરાહના કરી આ કાર્યક્રમના પ્રણેતા
સાંસદશ્રી સી.આર.પાટીલ અને આયોજક મોદી સમર્થક મહિલા મંડળને અભિનંદન
આપ્યા્ હતા.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. દક્ષેશ ઠાકરે
કાર્યક્રમમાં અધ્યાક્ષસ્થાિનેથી પોલીસકર્મીઓ દેશની આંતરિક રક્ષા-સેવાનું
ખૂબ મહત્વાનું કાર્ય કરે છે. ત્યાયરે સમાજે તેમને બિરદાવવામાં અને ટીકા
કરવામાંથી બહાર આવવાની આવશ્ય-કતા ઉપર ભાર મુક્યોષ હતો.
રાષ્ટ્રાને આઝાદ કરવામાં ખાદીનું યોગદાન અનેરૂ રહ્યું છે ત્યાુરે દેશની
આઝાદી ટકાવી તેને આબાદ કરવામાં ખાખી રંગનો મુલ્યરવાન ફાળો છે. તેમ જણાવતા
શ્રી ઠાકરે આપણા દેશમાં કોહિનુર સમા પોલીસ અધિકારીઓ/ કર્મચારીઓ છે
ત્યાફરે તેમને સન્માજનવાનો બિરદાવવાનો સૂરતને મળેલા આ અનેરા અવસર બદલ
ખુશી વ્ય/ક્તચ કરી સન્માેનિતોને અભિનંદન આપ્યાન હતા.
સાંસદશ્રી સી.આર.પાટીલે દેશના સૈનિકોથી પોલીસકર્મીઓનો ફાળો બિલકુલ ઓછો ન
હોવાનો સ્પ ષ્ટર મત વ્યસક્ત. કરતા પોલીસકર્મીઓને પોતાના વર્તનથી સમાજમાં
આદરપાત્ર થાય તેવો વ્યાવહાર કરવાની આવશ્યશકતા વ્યક્તો કરી હતી.
રાષ્ટ્રરપતિ એવોર્ડ મેળવેલા પોલીસકર્મીઓને સમાજમાં પણ સન્મામન મળે તેવો
અજંપો દૂર કરવાના ભાગરૂપે આ કાર્યક્રમ યોજયાનું જણાવતા શ્રી પાટીલે
રાજ્યાના પોલીસકર્મીઓ માટેના સન્માપનનો આ સમારંભની શરૂઆત છે અને સમગ્ર
રાજ્યતમાં આ પ્રકારના કાર્યક્રમો યોજી પોલીસનું મનોબળ વધારવાની નેમ
વ્યીકત કરી હતી.
ગૃહ રાજ્યશમંત્રીશ્રી પ્રફુલભાઈ પટેલને સાંસદશ્રી પાટીલે તેમની એમ.પી.
ગ્રાન્ટીમાંથી રૂા. ૨૫ લાખ પોલીસ કોમ્યુજનિટી હોલ માટે, રૂા. ૨૫ લાખ
સી.સી.ટી.વી કેમેરા અને રૂા. ૧૨ લાખ પુસ્તોકો માટે મળી કુલ રૂા. ૬૨ લાખનો
મંજૂરીપત્ર સુપ્રત કર્યો હતો.
સૂરતના પોલીસ કમિશનરશ્રી રાકેશ અસ્થાાએ પોતાના ૨૮ વર્ષના ફરજકાળમાં
દેશમાં આ સર્વપ્રથમ કાર્યક્રમ છે જેમાં પોલીસકર્મીઓનું જાહેર સન્માોન
થયું હોય તેમ જણાવી દેશના અન્યા રાજ્યોક પણ આ અનુકરણીય પહેલને પોતાના
રાજ્યીમાં અનુસરે તેવી લાગણી વ્યજકત કરી હતી.
આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતમાં ફરજ બજાવતા શહિદ થયેલા પોલીસ
પરિવારજનોનું સન્માતન રાષ્ટ્રાપતિ એવોર્ડ મેળવનારા તથા નિવૃત- ફરજયુક્તહ
પોલીસ અધિકારીઓ કર્મચારીઓનું સન્મા ન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ પ્રારંભે મોદી સમર્થક મહિલા મંડળના પ્રમુખ શ્રીમતિ ઉજ્જવલાબેન
નિકમે સૌને આવકારતા મંડળ દ્વારા કરાતી સમાજલક્ષી પ્રવૃતિઓની ટુંકમાં
વિગતો આપી હતી.
આ કાર્યક્રમમાં ડેપ્યુજટી મેયર શ્રીમતિ વર્ષાબેન રાણા, હાસ્યે કલાકાર
શ્રી સાંઇરામ દવે સહિત નિવૃત અને ફરજયુક્ત્ પોલીસ અધિકારીઓ- કર્મચારીઓ
તેમના પરિવારજનો સાથે ઉપસ્થિ ત રહ્યાં હતાં.
"ગૌચરની જમીન ઉપર કોંગીનું દે ધનાધન" on GUJARATI-ગુજરાતી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------
Check out "ગૌચરની જમીન ઉપર કોંગીનું દે ધનાધન" on GUJARATI-ગુજરાતી
-priya jain
Blog post added by shirish dave:
મહાત્મા ગાંધીના સમયનું ભારતઃ
મહાત્મા ગાંધી ભારતમાં આવ્યા આઝાદીની લડતે ખરું જોર પકડ્યું. તેમણે
આમ-જનતાને લડતમાં સામેલ કરી. આ સમય હતો ૧૯૨...
Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A141350&xgs=1&xg_source=msg_share_post
શનિવાર, 9 જૂન, 2012
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
///////////////////////////////////////////
ભાગેડુ સૈનિકની દુર્દશાથી બચો
Posted: 07 Jun 2012 09:10 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/uIMgVEjBx6U/?utm_source=feedburner&utm_medium=email
યુગઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના ભાગેડુ સૈનિકની દુર્દશાથી બચો આ૫ણે
ભાગ્યશાળી છીએ કે સસ્તામાં આ૫ણું કામ થઈ રહ્યું છે. અસલી કામ અને મોટો ત્યાગ
તથા બલિદાન તો હવે ૫છી આગળ આવનારા લોકોને આ૫વા ૫ડશે. આ૫ણા માથે જ્ઞાનયજ્ઞનું
સમિધાદાન અને આજ્યાહુતિ હોમનું માત્ર પ્રથમ ચરણ જ આવ્યું છે. આકાશને આંબતી
જવાળાઓમાં આહુતિઓ આ૫વાનું કામ હવે ૫છી [...]
NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812
suíkÃkwhLkwt økkihð rðãkºkeçkk ¾k[h
{k{kLkk ½hu ¼ýíke ¼kýeçkkLkwt íkusMðe Ãkheýk{ !
suík÷Mkh: ¼Y[ hnuíkkt fkXe ûkrºkÞ Mk{ksLkk nfw¼kE ¾k[hLkk MkwÃkwºke rðãkºkeçkk ¾k[hu suíkÃkwh BÞwrLkrMkÃk÷ fwt¼kýe økÕMko nkEMfw÷{kt ¼ýe,
Äku.10 Lke Ãkheûkk{kt 99.h1 ÃkMkoLxkEÕMk yLku xfk 91 {u¤ðe Mk{Mík fkXe ûkrºkÞ Mk{ks suíkÃkwh yLku ¼Y[Lkwt økkihð ðÄkÞwO Au.
rðãkºkeçkkyu ÃkkuíkkLke {øksLke íkusrMðíkk Mkkrçkík fhe økrýík{kt 98 økwý {u¤ÔÞk nkuðkLkwt íku{Lkk {k{k MkwSík¼kE ðktf(suíkÃkwh) sýkðu Au.
Vkuxku: rðãkºkeçkk ¾k[h- E{uE÷ fhu÷ Au.
f~ÞÃkfw{kh su.òu»ke-suík÷Mkh(suíkÃkwh)NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812
NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812
nurztøk..suík÷Mkh Mkrník Lkð rðsrVzhku{kt MkòoÞu÷
VkuÕxÚke Ãk nòh ¾uzqíkku yk¾e hkík nuhkLk !
Ãkuxk...MkrðoMk [kso ðMkw÷íkwt SEçke íktºk VkuÕx n÷ fhðkt yksLke íkkhe¾uÞ ðk{ýwt Mkkrçkík Úkíkwt nkuðkLkku ykûkuÃk
(suík÷Mkh çÞwhku) f~ÞÃk òu»ke îkhk suík÷Mkh íkk.9
økEfk÷u ¼khu ÃkðLk yLku {kºk ðhMkkËe AktxkÚke suík÷Mkh Mkrník ¾uríkðkzeLkk Lkð rðsrVzhku{kt MksokÞu÷ VkuÕxÚke ykþhu Ãkkt[ nòh sux÷k ¾uzqíkkuyu ytÄkhk ykuZe ÞkíkLkk ðUXe nkuðkLke [kUfkðLkkhe nrffíkku {¤e Au.
yk çkkçkíku suík÷Mkh(suíkÃkwh)Lkk Þwðk Ãkºkfkh f~ÞÃkfw{kh òu»keLku {krníke ykÃkíkkt suík÷Mkh økk{Lkk ¾uzqík ÞwðkLk yhrðt˼kE YÃkkÃkhkyu sýkðu÷ fu, þw¢ðkhLkk hkus ¼khu ÃkðLk yLku n¤ðk ðhMkkËe ÍktÃkxkyku ðå[u
Mkktf¤e, ÃkeÃk¤ðk, suík÷Mkh, yfk¤k, zuzhðk, çkkuhze Mk{ZeÞk¤k, Úkkýkøkk÷ku¤, økk÷ku¤eÞk rðøkhu rðsrVzhku{kt VkuÕx W¼ku Úkíkkt íktºkyu ôÄu {kÚku fk{økehe [k÷wt fhe níke. Ãký yk ÷¾kÞ Au íÞkhu çkeò rËðMku {kºk çku ºký ðesrVzhkus ÃkwLk: [k÷wt ÚkE þõÞk nkuÞ, íktºk ÃkkMku yÃkwhíkk MxkVÚke ¾uzqíkku Ãkkhkðkh nkz{khe ¼kuøkðe hÌkkLkku ykûkuÃk ÚkÞku Au.
yk çkkçkíku ðÄw yuðe rðøkíkku {¤e níke fu, suíkÃkwh rMÚkík rðsíktºkLkk 66 fuðe MkçkMxuþLk{ktÚke MkÃ÷kÞ Úkíkkt yLku rðsrVzhku{kt(WÃkhkuõík økk{ku{kt)ÃknkU[íkku rðsÃkwhðXku økEfk÷u ðhMkkËe ðkíkkðhý ðå[u ¾kuhðkE síkkt {kºk ykX f÷kf rðs¤eLke hknu çkuXu÷kt ¾uzqíkkuLku økýíkheLke r{rLkxku Ãký rðs¤e {¤e Lkk níke. rËðMkLkk ¾kuhðkÞu÷ku rðs ÃkwhðXku hkºkeLkk ykðþu
íkuðe [kíkf Lkshu hkn òuLkkhk ¾uzqíkkuLku rðs¤e íkku {¤e Lkrnt, Ãký fk¤k rzçkktøk yÄkhk ykuZe hkík rðíkkðe ÃkzeLke VheÞkËku ¾uzqíkku{kt WXe Au.
çkkuûk: {kUÄkËkx rçkÞkhýLkwt MkíÞkLkkþ ?!
suík÷Mkh: suík÷Mkh ÃktÚkfLkk ¾uzqíkkuyu yk ÷¾LkkhLku sýkðu÷ fu YrÃkÞk h100 Lkk {ý yuðk ËkýkLkwt ðkðuíkh ÚkE økÞwt Au. òu ðkðuíkh ÃkAe çkeòs rËðMku Ãkkýe Lkk Ãkeðzkðe þfkÞ íkku yk Ëkýk Ãkûkeyku [ýe òÞ yÚkðk íkku fkuxk(ytfwh) Vwxe çk¤e òÞ íkuðe rMÚkrík rðs¤eLkk y¼kðu ÃkuËk ÚkE nkuÞ rðsíktºk íkkrfËu ¾uríkðkzeLkk rVzhku [k÷wt fhu íku sÁhe Au.
çkkuûk: {Mk{kuxku MkrðoMk [kso, MkuðkLkk Lkk{u r{tzw !?
suík÷Mkh: suík÷Mkh ÃktÚkfLkk ¾uzqíkku fnu Au fu rðsíktºk ykt¾ku Vkze Lkkt¾u íkuðku MkrðoMk [kso ðMkw÷u Au. Ãký ßÞkhu ßÞkhu fkuE VkuÕx MkòoÞ Au íÞkhu ÷ktçkku Mk{Þ MkwÄe fkuE íktºkLkk {kýMkku zkufkíkk LkÚke. Ãkheýk{u nòhku ¾uzqíkku rðs¤eLkk y¼kðu ¼khu nuhkLk ÃkhuþkLk ÚkE hÌkkt Au.
çkkuûk:¾uzqíkku hkLke ÃkþwykuÚkeÚke ¼Þ¼eík !
suík÷Mkh: suík÷Mkh ÃktÚkfLkk yfk¤kLku ÃkeÃk¤ðk{kt íkku nk÷íkk rMktn Ãkheðkh ykðe [zíkk nkuðkLke ÄxLkkyku çkLke hne Au. økEfk÷u økkZ ytÄkhk{kt rðs¤eLke hkn òuíkk ¾uzqíkkuyu ykðk støk÷e ÃkþwykuLke rçkfu hkík yk¾e fkZe níke. íÞkhu íktºk rðsÃkwhðXku Ãkwðoðík fhðk ð¾íkkuð¾ík çkLku íkux÷e sÕËe fhu íku sYhe Au.
f~ÞÃkfw{kh su.òu»ke,suík÷Mkh
NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812
ગાંઘીનગર જિલ્લાઘમાં મતદાર યાદી સુઘારણા કાર્યક્રમ-૨૦૧૨ અંતર્ગત
મતદારયાદીમાં નામ નોંઘાવવા, રદ કરાવવા, કોઇ નામ સામે વાંઘો લેવા અને નામ
તથા અન્ય વિગતો સુઘારવા માટેની જરૂરી કાર્યાવહી માટે તા.૧૮મી જૂન-૨૦૧૨
સુઘી વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ માટે જિલ્લા૮ વહીવટી તંત્ર
દ્રારા મતદાર યાદીની સુઘારણા માટે હેલ્પ લાઇન નંબર- ૦૭૯-૨૩૨ ૫૧ ૨૪૩ શરૂ
કરવામાં આવેલ છે. મતદારયાદીમાં નામ નોંઘાવવા, રદ કરાવવા, કોઇ નામ સામે
વાંઘો લેવા અને નામ તથા અન્ય વિગતો સુઘારવા માટેના ફોર્મ જિલ્લાવ સેવા
સદનના જનસેવા કેન્દ્ર પરથી, મતદાર નોંઘણી અઘિકારી/પ્રાંત અઘિકારીની
કચેરી, મામલતદાર કચેરીમાંથી મળી શકશે.તેમજ મતદાર યાદીનો મસુદો તા.૧૮મી
જૂન-૨૦૧૨ સુઘી કલેકટર કચેરી, મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ કચેરી, મતદાર
નોંઘણી/પ્રાંત અઘિકારીની કચેરી, ગ્રામ પંચાયતની કચેરી, મામલતદારની કચેરી,
મ્યુનિસિપાલટી અને નજીકના બુથ લેવલ ઓફિસર ખાતે રાખવામાં આવેલ છે. તા.૧૦મી
જૂન અને તા. ૧૭મી જૂન-૨૦૧૨ના રોજ આ માટે એક ખાસ ઝુંબેશનું પણ આયોજન
કરવામાં આવ્યું છે. જેમાં સવારના ૯.૦૦ કલાક થી સાંજના ૬.૦૦ કલાક સુઘી
દરેક વિસ્તા્રના મતદાન મથકોએ તમામ પ્રકારના ફોર્મ મળશે. ત્યાં જ ભરેલી
અરજીઓનો સ્વીકારવામાં આવશે. મતદાર યાદીમાં નામ ચેક કરવા માટે
http://www.ceogujarat.nic.in માં Search Your Name- Electoral Roll
મેનુંમાં જઇ ચેક કરી શકાશે. મતદારે જે તે વિગતોમાં સુઘારો કરવા જે નમૂના
પત્રકમાં અરજી કરી હોય તેમાં દર્શાવેલ પુરાવા જેવા કે જુનું મતદાર
ઓળખકાર્ડ, જન્મ તારીખનો દાખલો( સ્કુલ લીવીંગ/ જન્મ પ્રમાણ પત્ર/ પાન
કાર્ડ વગેરે), ફોટો અંગેનો કોઇ પણ એક પુરાવો ( લાયસન્સ, પાનકાર્ડ વગેરે),
રહેણાંકના પુરાવો ( લાઇટ બીલ, રેશનકાર્ડ, ગેસ બીલ વગેરે) સાથે આપવાના
રહેશે.તા.૧ જાન્યુઆરી-૨૦૧૨ના રોજ ૧૮ વર્ષ કે તેથી વઘુ ઉંમરના નવા
મતદારનું નામ પણ આ ઝુંબેશમાં દરમ્યાન નોંઘાવી શકશે.
સૂરેન્દ્ર નગર ખાતે માહિતી ખાતા દ્વારા ‘‘વંચિતોના વિકાસમાં સમૂહ માધ્ય્મોની ભૂમિકા’’ પ્રેસ સેમીનાર યોજાશે ફુલછાબના તંત્રીશ્રી કૌશિકભાઇ મહેતા અને ટાઇમ્સત ઓફ ઇન્ડીરયાના બ્યુકરો ચીફ શ્રી વિજયસિંહ પરમાર ઉપસ્થિૌત રહી ચાવીરૂપ પ્રવચનો આપશે
રાજયનાં માહિતી ખાતાની રાજકોટ ખાતેની પ્રાદેશિક માહિતી કચેરીના ઉપક્રમે
સૂરેન્દ્રપનગર જિલ્લાુ માહિતી કચેરી દ્વારા સુરેન્દ્ર નગર ખાતે હોટેલ શિવ
ઇન્ટમરનેશનલ ખાતે આગામી તા. ૧૨/૬/૧૨ના રોજ સવારે ૧૦-૦૦ વાગે ''વંચિતોના
વિકાસમાં સમૂહ માધ્યશમોની ભૂમિકા'' વિષયક પ્રેસ સેમીનાર યોજાશે. વંચિતોના
વિકાસ અર્થે રાજય સરકારે અનેકવિધ કાર્યક્રમો હાથ ધર્યા છે. ત્યાયરે
રાજયનાં છેવાડાના અને ગરીબ એવા પ્રજાજનો પણ તેમના હકક-હિતો મેળવી શકે અને
તેમનામાં જાગૃતિ આવે તેમાં સમૂહ માધ્યનમોની ભૂમિકા પણ જાગૃત પહેરેદાર
તરીકે મહત્વેની હોય છે, જે વિષયને કેન્દ્રનમાં રાખી આ પ્રેસ સેમીનારનું
આયોજન થયું છે. આ પ્રેસ સેમીનારમાં ''ફુલછાબ''ના તંત્રીશ્રી કૌશિકભાઇ
મહેતા તેમજ ટાઇમ્સિ ઓફ ઇન્ડીલયા રાજકોટના બ્યુસરો ચીફ શ્રી વિજયસિંહ
પરમાર ચાવીરૂપ પ્રવચનો આપશે જયારે અતિથિવિશેષ પદે સુરેન્દ્રમનગર જિલ્લાષ
કલેકટરશ્રી પ્રદિપ શાહ તેમજ જિલ્લાન વિકાસ અધિકારીશ્રી સી.પી.પટેલ
ઉપસ્થિેત રહેશે. આ પ્રેસ સેમીનારમાં રાજકોટના સંયુકત માહિતી નિયામકશ્રી
એન.એ.પરમાર ઉપસ્થિ.ત રહેશે. જામકંડોરણા તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ
કાર્યક્રમ
રાજકોટ
જામકંડોરણા તાલુકાના પ્રજાજનોનાં પ્રશ્નોેનાં નિવારણ માટે ''ફરીયાદ
નિવારણ કાર્યક્રમ'' તા.૨૭.૦૬.૨૦૧૨ના રોજ મામલતદાર કચેરી, જામકંડોરણા ખાતે
સવારે ૧૧.૦૦ વાગે યોજાશે. આ માટે અરજદારોએ પોતાનાં પ્રશ્નો મામલતદાર
કચેરી, જામકંડોરણા ખાતે તા.૧૫.૦૬.૨૦૧૨ સુધીમાં મળી જાય, તે રીતે ર(બે)
નકલમાં ''તાલુકા ફરીયાદ નિવારણ કાર્યક્રમ'' ના મથાળા હેઠળ મોકલી આપવાના
રહેશે. ગ્રામ સ્વા ગત કાર્યક્રમના પ્રશ્નોમ તા.૧ થી ૧૦ સુધીમાં
તલાટી-કમ-મંત્રીશ્રીને પહોંચાડવાના રહેશે.
આ કાર્યક્રમમાં અરજી કરતાં પહેલા કોઇ અરજદાર ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો
ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલ હોવી જોઇએ
અને તે અનિર્ણિત હોવી જોઇએ. તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના
જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખીતમાં રજુઆત કરેલી હોવી જોઇએ અને તે
અનિર્ણિત હોવી જોઇએ. આ કાર્યક્રમમાં રજુ થતાં પ્રશ્નો ગ્રામ અને તાલુકા
કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા હોવા જોઇએ. તે સિવાયના પ્રશ્નો હોય તો જે
તે સક્ષમ કચેરીને રજુઆત કરવી.
આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે
રજુઆત કરી શકશે. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી વ્યકિતગત રજુઆત
કરી શકશે, સામુહિક રજુઆતો કરી શકાશે નહીં, તેમ મામલતદાર- જામકંડોરણાની
યાદીમાં જણાવાયું છે.
મુખ્યમંત્રીશ્રીનો ગોંડલ તાલુકાનો જુન-૧૨ માસનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ
રાજકોટ, ૮ જુન- મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજયના નાગરીકોના ગ્રામ્ય કે
તાલુકા કક્ષાના પ્રશ્ન અસરકારક અને ન્યાયિક રીતે ત્યાં જ હલ થાય, તે માટે
તાલુકા કક્ષાએ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ શરૂ કરવાનું નકકી કરેલ છે,
જે અંતર્ગત ગોંડલ તાલુકા માટે ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નો માટે
આગામી તા. ર૭-૬-૨૦૧૨ના રોજ ૧૧-૦૦ કલાકે મામલતદાર કચેરી, ગોંડલ ખાતે
તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ મામલતદાર અને એકઝીકયુટીવ
મેજીસ્ટ્રેટશ્રી, ગોંડલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવશે.
જેથી સંબંધકર્તા લોકોએ ગોંડલ તાલુકાના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નો
અગેની અરજી ર નકલમાં પુરતા પુરાવા સાથે મામલતદાર કચેરી, ગોંડલ ખાતે તા.
૧૪-૬-૨૦૧૨ સુધીમાં રજુ કરવી ત્યાર બાદ રજુ થયેલ પ્રશ્નો ઉકત નિયત તારીખના
કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહી.
આ કાર્યક્રમમાં નીચે દર્શાવેલ પ્રકારની અરજીઓ સ્વીકારવામાં આવશે.
તાલુકા સ્વાગતમાં અરજી કરતાં પહેલા કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન
હોય તો ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલ
હોવી જોઇએ અને અનિર્ણિત હોય.
તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ
લેખીતમાં રજુઆત કરેલી હોવી જોઇએ અને અનિર્ણિત હોય.
આ કાર્યક્રમમાં રજુ થતાં પ્રશ્નો ગ્રામ અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઇ
શકાય તેવા પ્રશ્નો હોવા જોઇએ. તે સિવાયના પ્રશ્નો હોય તો જે તે સક્ષમ
કચેરીને રજુઆત કરવી.
આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે
રજુઆત કરી શકશે.
આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે, સામુહિક રજુઆતો નહિ.
ઉપર મુજબની કેટેગરીમાં આવતી અરજીઓ જ ધ્યાંનમાં લેવામાં આવશે, તે સિવાયની
અરજીઓ ધ્યારનમાં લેવામાં આવશે નહીં, તેમ મામલતદારશ્રી, ગોંડલની યાદીમાં
જણાવાયું છે.
જિલ્લાં જળ અને સ્વીચ્છમતા સમિતિની બેઠક
રાજકોટ
રાજકોટ જિલ્લાે જળ અને સ્વદચ્છયતા સમિતિ(વાસ્મો )ની બેઠક આગામી તા.૧૧
જુને સાંજે ૫.૩૦ વાગે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. જિલ્લા્ કલેકટર
ડો. રાજેન્દ્રોકુમારના અધ્યમક્ષસ્થાનને યોજાનારી આ બેઠકમાં સંબંધિત સર્વે
સરકારી વિભાગના અધિકારીશ્રીઓને ઉપસ્થિ ત રહેવા કાર્યપાલક ઇજનેર અને
વાસ્મોાના સભ્યસ સચિવશ્રીની યાદીમાં જણાવાયું છે.
રાજકોટ જિલ્લા્ના રોલ ઓબ્ઝેરર્વર શ્રી એ.એન.લીમયે.(આઇ.એ.એસ) મતદાર યાદી
ખાસ સંક્ષિપ્તલ સુધારણા કાર્યક્રમ-૨૦૧૨ને લગતા પ્રશ્નો અને રજુઆતો
સાંભળવા રાજકોટની મુલાકાતે ૧૧મી જુને બપોરના ૧-૩૦ કલાકે કલેકટર કચેરી
ખાતે લોકોને રજુઆત માટે ઉપસ્થિટત રહેવા સૂચના રાજકોટ તા. ૮ જુન – ભારતના
ચૂંટણી પંચના આદેશાનુસાર અને ગુજરાત રાજયના મુખ્ય નિર્વાચન અધિકારી
ગાંધીનગરના જણાવ્યાક અનુસાર રોલ ઓબ્ઝ ર્વર તરીકે નિયુકત થયેલ શ્રી
એ.એન.લીમયે (આઇ.એ.એસ.) (મહારાષ્ટ્ર ) મતદાર યાદી ખાસ સંક્ષિપ્તએ સુધારણા
કાર્યક્રમ-૨૦૧૨ હેઠળ કામગીરી નિરીક્ષણ માટે રાજકોટની મુલાકાતે આવી રહ્યા
છે. તેઓશ્રી મતદાર યાદીને લગતા પ્રશ્નો સંદર્ભે તા. ૧૧/૬/૧૨ના બપોરના
૧૩-૩૦ કલાકે નવી કલેકટર કચેરીમાં ત્રીજામાળે સભાખંડમાં લોકોની રજુઆત
સાંભળશે તો ઉકત મતદાર યાદી અંગે કોઇપણ રજુઆત હોય તો ઉપરોકત કચેરી અને
દર્શાવેલ સમયે હાજર રહેવા જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી રાજકોટ
જિલ્લા રાજકોટની યાદીમાં જણાવાયું છે.
કડીયા કામ, પ્લુમ્બીંેગ વગેરે બાંધકામ શિખવા માટેનો તાલીમ વર્ગ યોજાશે
તાલિમાર્થીઓને સ્ટાણઇપન્ડહ પણ ચૂકવાશે
રાજકોટ
ગુજરાત રાજયમાં બાંધકામ ક્ષેત્રનો ખુબ જ ઝડપી વિકાસ થઇ રહેલ છે. આ
ઉદ્યોગમાં તાલીમબધ્ધા કારીગરોની અછત વર્તાઇ રહેલ છે. આથી રોજગાર કચેરી
ખાતે નોંધાયેલ ધોરણ-પ થી ધોરણ-૧૦ પાસ ઉમદવારો માટે કન્ટ્ર કશન
ક્ષેત્રે તાલીમ જેવી કે ફ્રેમવર્ક એન્ડો કારપેન્ટકરી સ્કેેફોડીંગ, બાર
બેન્ડીણગ, પ્લવમ્બીંતગ એન્ડે સેનીટેશન વિગેરેની તાલીમ આપવા માટે ઔદ્યોગીક
તાલીમ સંસ્થાટ ખાતે ૧ થી ૩ માસનો મર્યાદીત સંખ્યા નો તાલીમ વર્ગ શરુ
કરવામાં આવનાર છે. આ તાલીમ વર્ગમાં પ્રવેશ મેળવી તાલીમ પૂર્ણ કરનાર
ઉમેદવારોને ૮૦ ટકા હાજરી થયેલ હોય તેઓને અનુ. જાતિ, અનુ. જનજાતિ,
બી.પી.એલ. ઉમેદવારોને માસીક રૂ. રપ૦૦/ સ્ટા ઇપેન્ડજ તથા બક્ષીપંચ અને
જનરલ કેટેગરીના ઉમેદવારોને માસીક રૂ. ૧૫૦૦/ સ્ટાનઇપેન્ડટ રોજગાર કચેરી
દ્વારા ચુકવવામાં આવશે. પ્રવેશ ઇચ્છુાક ઉમેદવારોને વધુ વિગત જાણવા તથા
અરજી ફોર્મ મેળવવા મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ૧/૩/ બહુમાળી ભવન,
રેસકોર્સ પાસે, રાજકોટનો સંપર્ક કરવાનો રહશે. ભરેલ અરજી ફોર્મ પરત કરવાની
છેલ્લીસ તારીખ ર૫/૬/૧૨ છે. શુકલ/ ભટ્ટ
લાલપુરમાં તાલુકા ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
માનનીય મુખ્યમમંત્રીશ્રીનો આગામી તાલુકા ફરીયાદ નિવારણ (સ્વા ગત)
કાર્યક્રમ તા. ૨૭/૬/૨૦૧૨ ના સવારે ૧૧ વાગ્યે મામલતદારZlના અધ્યાક્ષ
સ્થા્ને મામલતદાર કચેરી, લાલપુર ખાતે યોજાશે. લોકોએ પોતાના
પ્રશ્નોમ/અરજીઓ મામલતદાર કચેરી લાલપુરને દસ દિવસમાં મોકલી આપવાની રહેશે.
તેમ મામલતદારશ્રી, લાલપુરની યાદીમાં જણાવાયુ છે.
બીપીએલ,અંત્યોદદય કાર્ડ ધારકોને ખાંડની ફાળવણી
બીપીએલ તથા અંત્યોંદય કાર્ડ ધારકોને વ્ય કિત દીઠ ૩૫૦ ગ્રામ ખાંડની
રેગ્યુાલર ફાળવણી રૂ.૧૩.૫૦ ના ભાવથી કરાશે.
જાહેર વિતરણ વ્યયવસ્થાા હેઠળ બીપીએલ, અંત્યોવદય કાર્ડ ધારકોને ફાળવવામાં
આવતા જથ્થા નું કાર્ડ દીઠ વિતરણ, પ્રમાણ અને સમયગાળો, વિતરણ ભાવ અંગેની
વિગતો વ્યાાજબી ભાવના દુકાનદારોએ બોર્ડ ઉપર પ્રદર્શિત કરવાની રહેશે. તેમ
જિલ્લાણ કલેકટરશ્રી, જામનગરની યાદીમાં જણાવાયુ છે.
આર્મી ભરતી રેલીમાં શારીરિક કસોટીમાં પાસ થયેલ ઉમેદવારો માટે લેખીત
તાલીમ વર્ગ મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, જામનગર દ્વારા રાજકોટમાં
યોજાયેલ આર્મી ભરતી રેલીમાં શારીરિક કસોટીમાં પાસ થયેલ ઉમેદવારો માટે
લેખીત તાલીમ વર્ગ યોજાશે. ઉમેદાવારો એડમીટકાર્ડ અને સંમતિપત્રક સાથે
સ્વમખર્ચે તાત્કા લિક રોજગાર કચેરી, જામનગરનો સંપર્ક સાધે જેથી તાલીમ
વર્ગ શરૂ કરી શકાય. તેમ એક યાદીમાં જણાવાયુ છે.
જામજોધપુર વિધાનસભા વિસ્તાદરમાં ૧૭૪૮૦૭ મતદારો ૮૦- જામજોધપુર વિધાનસભા
વિસ્તા રમાં હાલ ૯૩૦૯૯ પુરુષ અને ૮૧૭૦૭ સ્ત્રી્ તેમજ અન્યઠ એક એમ કુલ
૧૭૪૮૦૭ મતદારો નોંધાયા છે.
હાલ સમગ્ર જિલ્લારની સાથે તા.૧ થી ૧૮ જૂન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ
જામજોધપુર વિસ્તાશરમાં કાર્યરત છે. આથી તા.૧/૧/૧૨ ની તારીખે ૧૮ વર્ષ
પૂર્ણ કરેલા હોય તેવા તમામ તેમજ બાકી મતદારોને મતદારયાદીમાં નામ નોંધાવવા
ચૂંટણી શાખા દ્વારા અનુરોધ કરાયો છે.
જામનગરમાં ગ્રાહક તકારાર નિવારણ ફોરમના નવનિર્મિત બિલ્ડીં ગનું તા.૯ ના
રોજ લોકાર્પણ કરાશે
જામનગરમાં સરકારી અનાજ ગોડાઉન, બેડેશ્વિરમાં ગ્રાહક તકારાર નિવારણ
ફોરમના નવનિર્મિત બિલ્ડીંમગનું તા.૯/૬/૧૨ ના રોજ ૯.૩૦ કલાકે લોકાર્પણ
કરાશે. પ્રમુખશ્રી ગ્રાહક તકારાર નિવારણ કમીશન ગુજરાત રાજય અમદાવાદ
જસ્ટીાશશ્રી આરપી ધોળકિયાના અધ્યિક્ષસ્થાપને યોજાનાર કાર્યક્રમમાં મહિલા
અને બાળ વિકાસ રાજયમંત્રી પ્રો.વસુબેન ત્રિવેદી, ગ્રામ વિકાસ રાજય
મંત્રીશ્રી મોહનભાઇ કુંડારિયા, સાંસદશ્રી વિક્રમભાઇ માડમ અને જિલ્લાતના
ધારાસભ્યોુ ઉપસ્થિરત રહેશે.
હાલારમાં મતદાર યાદી સંદર્ભે કેન્દ્રીથય ચૂંટણી પંચે નિમેલા નિરિક્ષકશ્રી
લિમયે તા.૯ ના રોજ સરકીટ હાઉસમાં મળશે
કેન્દ્રી ય ચૂંટણી પંચના કાર્ગક્રમ અનુસાર તા.૧/૧/૧૨ ની લાયકાતની તારીખના
સંદર્ભમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાલ સમગ્ર
જિલ્લારમાં કાર્યરત છે. જેના સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર
યાદી નિરિક્ષક તરીકે શ્રી એ.એન લિમયેની નિમણૂક કરવામા આવેલ છે. તેઓશ્રી
તા.૯/૬/૧૨ ના રોજ જામનગર જિલ્લાષની મુલાકાતે આવનાર છે. આથી મતદાર યાદી
સંદર્ભમાં કોઇ રજૂઆત કરવાની હોય તો તેઓશ્રી તા.૯/૬/૧૨ ના રોજ સાંજે ૬ થી
૮ દરમિયાન સરકીટ હાઉસમાં મળી શકશે. જેની સબંધિત સૌને નોંધ લેવા જિલ્લા
ચૂંટણી અધિકારી અને કલેકટર, જામનગરની યાદીમાં જણાવાયુ છે.
ભારતીય નૌકાદળમાં ભરતી
ભુજ, શુક્રવારઃ ભારતીય નૌકાદળમાં સ્ટુ અર્ટ/ કુક અને ટોપાઝ ડ્રાયવરની
ભરતી કરવાની છે. જેમાં ૧૭ થી ૨૧ વર્ષની મર્યાદા અને એસ એસ સી ની લાયકાત
(સ્ટુ અર્ટ/ કુક માટે) તેમજ ધોરણ ૬પાસ (ટોપાઝ ડ્રાયવર) ની લાયકાત ધરાવતા
પુરુષ ઉમેદવારો(અપંગો સિવાય) ઉમેદવારી કરી શકશે. તમામ જગ્યાોઓ માટે ઉંચાઇ
ઓછામાં ઓછી ૧૫૭ સે.મી.હોવી જરુરી છે. ઉંચાઇ પ્રમાણમાં છાતી અને વજન હોવા
જરુર છે.
ભારતીય નૌકાદળમાં કારકિર્દી બનાવવા ઈચ્છૂતક ઉમેદવારોએ તા. ૬/૭/૨૦૧૨
સુધીમાં નિયત નમુનામાં અરજી, પોષ્ટય બોકસ નં૦૨ પોષ્ટો ઓફિસ, લોભી રોડ,
ન્યુ દિલ્હી ૧૧૦૦૦૩ ને અંગ્રેજીમાં સાદી ટપાલથી બ્રાઉન કલરના કવરમાં
(જેની ઉપર ભરતીનો પ્રકાર, પરીક્ષા કેન્દ્રાનું નામ અને પસંદગીની બ્રાન્ચદ
અચૂક લખવું) મોકલી આપવી, તેમજ અરજી પત્રક સાથે મેટ્રિક પાસનું
પ્રમાણપત્ર, જે ન હોયતો ગેઝટેડ અધિકારી પાસે પ્રમાણિત કરાવેલો જન્મ
તારીખનો દાખલો, માર્કશીટની નકલ (મેટ્રિક પાસે ગેઝેટેડ ઓફિસરે કરેલ ખરી
નકલ અને મેટ્રિકથી ઓછું ભણેલા માટે જિલ્લાખ શિક્ષણાધિકારીએ કરેલ પ્રમાણિત
નકલ), પોતાના અંગ્રેજીમાં સરનામાંવાળા ૨૨બાય૧૦ સેમી ના રુ.૧૦/ની
ટીકિટવાળા બે કવર અને નિયત નમુનામાં ડોમીસાઇલ સર્ટિફિકકેટની ખરી નકલ
જોડવી. વધુ વિગત ફોસ્મકના નમુના માટે નૌકાદળની વેબસાઇટ
www.nausena-nic.in કરવી અથવા રોજગાર વિનિમય કચેરી, ભુજનો સંપર્ક સાધવો.
મુખ્યમંત્રીશ્રીનો ગોંડલ તાલુકાનો જુન-૧૨ માસનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજયના નાગરીકોના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના
પ્રશ્ન અસરકારક અને ન્યાયિક રીતે ત્યાં જ હલ થાય, તે માટે તાલુકા કક્ષાએ
સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ શરૂ કરવાનું નકકી કરેલ છે, જે અંતર્ગત
ગોંડલ તાલુકા માટે ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નો માટે આગામી તા.
ર૭-૬-૨૦૧૨ના રોજ ૧૧-૦૦ કલાકે મામલતદાર કચેરી, ગોંડલ ખાતે તાલુકા સ્વાગત
ફરીયાદ નિવારણ કાર્યક્રમ મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રી,
ગોંડલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવશે.
જેથી સંબંધકર્તા લોકોએ ગોંડલ તાલુકાના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નો
અગેની અરજી ર નકલમાં પુરતા પુરાવા સાથે મામલતદાર કચેરી, ગોંડલ ખાતે તા.
૧૪-૬-૨૦૧૨ સુધીમાં રજુ કરવી ત્યાર બાદ રજુ થયેલ પ્રશ્નો ઉકત નિયત તારીખના
કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહી.
આ કાર્યક્રમમાં નીચે દર્શાવેલ પ્રકારની અરજીઓ સ્વીકારવામાં આવશે.
તાલુકા સ્વાગતમાં અરજી કરતાં પહેલા કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન
હોય તો ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલ
હોવી જોઇએ અને અનિર્ણિત હોય.
તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ
લેખીતમાં રજુઆત કરેલી હોવી જોઇએ અને અનિર્ણિત હોય.
આ કાર્યક્રમમાં રજુ થતાં પ્રશ્નો ગ્રામ અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઇ
શકાય તેવા પ્રશ્નો હોવા જોઇએ. તે સિવાયના પ્રશ્નો હોય તો જે તે સક્ષમ
કચેરીને રજુઆત કરવી.
આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે
રજુઆત કરી શકશે.
આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે, સામુહિક રજુઆતો નહિ.
ઉપર મુજબની કેટેગરીમાં આવતી અરજીઓ જ ધ્યાંનમાં લેવામાં આવશે, તે સિવાયની
અરજીઓ ધ્યારનમાં લેવામાં આવશે નહીં, તેમ મામલતદારશ્રી, ગોંડલની યાદીમાં
જણાવાયું છે.
જામકંડોરણા તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ
જામકંડોરણા તાલુકાના પ્રજાજનોનાં પ્રશ્નોેનાં નિવારણ માટે ''ફરીયાદ
નિવારણ કાર્યક્રમ'' તા.૨૭.૦૬.૨૦૧૨ના રોજ મામલતદાર કચેરી, જામકંડોરણા ખાતે
સવારે ૧૧.૦૦ વાગે યોજાશે. આ માટે અરજદારોએ પોતાનાં પ્રશ્નો મામલતદાર
કચેરી, જામકંડોરણા ખાતે તા.૧૫.૦૬.૨૦૧૨ સુધીમાં મળી જાય, તે રીતે ર(બે)
નકલમાં ''તાલુકા ફરીયાદ નિવારણ કાર્યક્રમ'' ના મથાળા હેઠળ મોકલી આપવાના
રહેશે. ગ્રામ સ્વા ગત કાર્યક્રમના પ્રશ્નોમ તા.૧ થી ૧૦ સુધીમાં
તલાટી-કમ-મંત્રીશ્રીને પહોંચાડવાના રહેશે.
આ કાર્યક્રમમાં અરજી કરતાં પહેલા કોઇ અરજદાર ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો
ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલ હોવી જોઇએ
અને તે અનિર્ણિત હોવી જોઇએ. તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના
જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખીતમાં રજુઆત કરેલી હોવી જોઇએ અને તે
અનિર્ણિત હોવી જોઇએ. આ કાર્યક્રમમાં રજુ થતાં પ્રશ્નો ગ્રામ અને તાલુકા
કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા હોવા જોઇએ. તે સિવાયના પ્રશ્નો હોય તો જે
તે સક્ષમ કચેરીને રજુઆત કરવી.
આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે
રજુઆત કરી શકશે. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી વ્યકિતગત રજુઆત
કરી શકશે, સામુહિક રજુઆતો કરી શકાશે નહીં, તેમ મામલતદાર- જામકંડોરણાની
યાદીમાં જણાવાયું છે.
સૂરેન્દ્રેનગર ખાતે માહિતી ખાતા દ્વારા ‘‘વંચિતોના વિકાસમાં સમૂહ માધ્યમોની ભૂમિકા’’ પ્રેસ સેમીનાર યોજાશે ફુલછાબના તંત્રીશ્રી કૌશિકભાઇ મહેતા અને ટાઇમ્સા ઓફ ઇન્ડીચયાના બ્યુમરો ચીફ શ્રી વિજયસિંહ પરમાર ઉપસ્થિૌત રહી ચાવીરૂપ પ્રવચનો આપશે
રાજયનાં માહિતી ખાતાની રાજકોટ ખાતેની પ્રાદેશિક માહિતી કચેરીના ઉપક્રમે
સૂરેન્દ્રપનગર જિલ્લાુ માહિતી કચેરી દ્વારા સુરેન્દ્ર નગર ખાતે હોટેલ શિવ
ઇન્ટમરનેશનલ ખાતે આગામી તા. ૧૨/૬/૧૨ના રોજ સવારે ૧૦-૦૦ વાગે ''વંચિતોના
વિકાસમાં સમૂહ માધ્યશમોની ભૂમિકા'' વિષયક પ્રેસ સેમીનાર યોજાશે. વંચિતોના
વિકાસ અર્થે રાજય સરકારે અનેકવિધ કાર્યક્રમો હાથ ધર્યા છે. ત્યાયરે
રાજયનાં છેવાડાના અને ગરીબ એવા પ્રજાજનો પણ તેમના હકક-હિતો મેળવી શકે અને
તેમનામાં જાગૃતિ આવે તેમાં સમૂહ માધ્યનમોની ભૂમિકા પણ જાગૃત પહેરેદાર
તરીકે મહત્વેની હોય છે, જે વિષયને કેન્દ્રનમાં રાખી આ પ્રેસ સેમીનારનું
આયોજન થયું છે. આ પ્રેસ સેમીનારમાં ''ફુલછાબ''ના તંત્રીશ્રી કૌશિકભાઇ
મહેતા તેમજ ટાઇમ્સિ ઓફ ઇન્ડીલયા રાજકોટના બ્યુસરો ચીફ શ્રી વિજયસિંહ
પરમાર ચાવીરૂપ પ્રવચનોઆપશે જયારે અતિથિવિશેષ પદે સુરેન્દ્રમનગર જિલ્લાષ
કલેકટરશ્રી પ્રદિપ શાહ તેમજ જિલ્લાન વિકાસ અધિકારીશ્રી સી.પી.પટેલ
ઉપસ્થિેત રહેશે. આ પ્રેસ સેમીનારમાં રાજકોટના સંયુકત માહિતી નિયામકશ્રી
એન.એ.પરમાર ઉપસ્થિ.ત રહેશે.
શુક્રવાર, 8 જૂન, 2012
NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812
suíkÃkwh{kt {Lk{qfeLku ðhMÞk: «Úk{ hkWLz{kts yZe #[ Ãkkýe Xk÷ÔÞwt !!
þnuhLkk rLk[kýðk¤k rðMíkkh{kt yLkuf søÞkyu {fkLkku{kt Ãkkýe ÄqMÞk..xkfwze Ãkhk{kt ðkUf¤e ykuðh^÷ku Úkíkkt {fkLk{kt Ãkkýe ÄqMÞk
(f~ÞÃk òu»ke) suík÷Mkh(suíkÃkwh) íkk.8
suíkÃkwh íkk÷wfkLkk suík÷Mkh økk{u yksu MkktsLkk Mkkzk[kh ðkøÞkÚke ykfkþ{kt fk¤k rzçkktøk ðkˤkuÚke søkíkkík yk÷{ yLku økúk{sLkku{kt {uÄkLkk ykøk{LkLku ðÄkððkLke íkiÞkheyku ykht¼kE níke.
Ãký fk¤k rzçkktøk ðkˤkyku Mk{Mík suík÷Mkh ÃktÚkfLku Auíkhe suíkÃkwh þnuh{kt {Lk {qfeLku ðhMÞk nkuÞ íku{ ykþhu ËkuZ çku f÷kf Ëhr{ÞkLk 66 {e{e Ãkkýe Xk÷ÔÞwt nkuðkLkwt suíkÃkwh {k{÷íkËkh f[uhe rMÚkík ^÷z ftxÙku÷ Y{Lkku VkuLk WÃkkzLkkh LkkÞçk {k{÷íkËkh rLk{kðíku sýkÔÞwt níkwt.
çku rËðMk Ãknu÷kt y[kLkf ðhMku÷k ÍktÃkxk MðYÃkLkk ðhMkkËÚke çkVkhk{kt Ãkkuík ÃkkuíkkLkk {fkLkkuLke yøkkþe Ãkh Mkqíkk ÚkÞu÷kt suíkÃkwh íkk÷wfk rðMíkkhLke «ò Äku¤u Ënkzu ôÄíke ÍzÃkkE økE nkuÞ íku{ {kuxk ¼køkLkk ÷kufkuLkk yøkkþe Ãkh Ãkzu÷k økkË÷k, økkuËzk Ãk÷k¤e {qõÞkt níkkt.
Ëhr{ÞkLk suíkÃkwh íkk÷wfk ÃktÚkfLke søkíkkík yk÷{ Ãký øku÷{kt ykðe sE çkMk nðu {uÄkLke ÃkÄhk{ýe Zqfzes nkuðkLkwt {kLke ÷E ÃkkuíkÃkkuíkkLkk ¾uíkhku Mk{kLk{kt fhðk ÷køÞkt níkkt. çkeSçkkswt yksu MkktsLkk Mkkzk [kh ðkøÞkLke ykMkÃkkMk òuhËkh ðkÍze [k÷wt ÚkE íku Mk{Þu ÄLkÄkuh fk¤k ðkˤkyku ykfþ{kt
{tzhkíkk yk¾k suíkÃkwh íkk÷wfkLkk {kýMkku{kt hkSÃkku AðkÞku níkku..Ãký yk ðkík{ktÚke suík÷Mkh ÃktÚkfLke «òLku Auíkhe {uÄkyu suíkÃkwh þnuh{kt Mkíkík ËkuZÚke çku f÷kf Ëhr{ÞkLk 66 {e{e yux÷ufu yZe #[Úke Ãký ðÄkhu Ãkkýe Xk÷ðe Ëuíkkt þnuhLkk ½ýkt rðMíkkhku yLku hkuz Ãkh økkuXýzqçk Ãkkýe ¼hkÞk níkkt.
{uÄkLkk «Úk{ hkWLzÚke hkS ÚkÞu÷kt suíkÃkwh ðkMkeyku Ãký ðhMkkËe Ãkkýe{kt Auf MkwÄe LkkÌkkt níkkt. íkku þnuhLkk xkfwze Ãkhk{kt ð¾íkku ð¾ík [ku{kMkk Ëhr{ÞkLk ðkUf¤e MkkV Lk fhðkÚke Mkòoíke {fkLkku{kt Ãkkýe ÄqMkðkLke Mk{MÞk yksu Ãký Mkkrçkík ÚkE nkuÞ íku{ yLkuf {fkLkku{kt Ãkkýe ÄqMke økÞu÷k xur÷VkurLkf ynuðk÷ku {éÞkt níkkt.
yksLkk {uÄkLkk ykøk{LkÚke yuf ykùÞo sLkf yu ðkík òuðk {¤e níke fu ðhMkkË Ëhr{ÞkLk þnuhLke þuheyku, øk÷eyku yLku çkÍkhku{kt fVoÞw suðku {knku÷ MksoðkLku çkË÷u Mkki {uÄkLkk ÃkkýeLkk MLkkLkLkku rðLkkMktfku[u ÷k¼ ÷uíkkt níkkt.
suíkÃkwh þnuh{kt [ku{kMkkuLkku «Úk{ rËðMkus yZe #[ suðk ðhMkkËÚke «kht¼ Úkíkkt ¾uzqíkku, ðuÃkkheyku yu{ Mkki{kt ðhMkkËe xkZf MkkÚku ykLktËLke ÷nuh «Mkhe økE níke.
f~ÞÃkfw{kh su.òu»keNEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812
AERIAL VIEWS OF THE OLYMPIC PARK LONDON, UK FOR 2012 OLYMPIC GAMES BETWEEN 27 July 2012 and 12 August 2012 [1] The Olympic Park showing the Olympic Stadium with concession pods around the perimeter with the Orbit to the left.
LONDON, UK FOR 2012 OLYMPIC GAMES
BETWEEN 27 July 2012 and 12 August 2012
[1]
The Olympic Park showing the Olympic Stadium with concession pods around
the perimeter with the Orbit to the left.
NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812
xTŮkrVf LŢwMkLMk Äxkzđk skřkíkwt MÚkkrLkf Ăkkr÷fk íktşk....
çkMkMxuLz hkuz, swLkkřkZ hkuz yLku yu{S hkuz ĂkhLkk ËçkkýfkhkuLku nxkđkŢk..
(f~ŢĂk ňu»ke) suík÷Mkh(suíkĂkwh)íkk.8
suíkĂkwh ţnuh{kt rËLk«ríkrËLk đÄíkkt síke xŮkrVf Mk{MŢkLku ÄxkzđkLkk ĽkřkYĂku yksu MÚkkrLkf Ăkkr÷fk íktşkyu rMktÄ{ VuE{ ykEĂkeyuMk ykurVMkh Ăkku÷eMk yrÄfkhe rËĂkffw{kh {uÄkýeLku MkkÚku hkľe xŮkrVf Mk{MŢk ĂkuËk fhíkkt íkíđku, đuĂkkheyku yLku ËwfkLkËkhkuLku fzf ţçËku{kt [uíkđýe ykĂke [uíkÔŢk níkkt.
yk çkkçkíku {¤íke rđřkíkku {wsçk suíkĂkwh ţnuhLkk çkMkMxuLz hkuz, swLkkřkZ hkuz yLku çkřke[kđk¤k hkuz Ăkh fkŢ{e ĂkÚkhkŢu÷e hnuíke xŮkrVf Mk{MŢkLku n÷ fhđkt yksu MÚkkrLkf Ăkkr÷fk íktşkLkk r[V ykurVMkh řkkihktřk Ăkxu÷Lku MkkÚku hkľe rMktÄ{ VuE{ Ăkku÷eMk yrÄfkhe rËĂkffw{kh {uÄkýeyu heíkMkhLkk rVŐ{e ˙~Ţku WĽk fhe xŮkrVf ĂkuËk fhíkkt đuĂkkheyku, đknLk[k÷fku, LkkLkk LkkLkk ÄtÄkËkheyku yLku MktçktrÄíkkuLku fzf ţçËku{kt xŮkrVf LŢwMkLMk Äxkzđk Mkw[Lkkyku Ăkk¤đkt yÚkđk íkku Ëtz ĽkuřkđđkLke [uíkđýe ykĂke níke.
«Míkwík íkMkđehku{kt suíkĂkwhLkk çkMkMxuLzÚke fýrőŢk Ă÷kux{kt ykđđkLkku hkuz, çkMkMxuLz hkuz, swLkkřkZ hkuz yLku MkđSĽkE fkuhkx ţkuĂkŞřk MkuLxh{ktLke ËwfkLkku {kr÷fkuyu {Mk{kuxk çkkuzkuo îkhk xŮkrVf Mk{MŢk ĂkuËk fhe nkuŢ íkkrfËu nxkđe ÷uđkLke fzf ţçËku{kt [uíkđýe ykĂke níke.
yuf íkçk¬T yuđk ˙~Ţku ňuđk {éŢkt níkkt fu xqtfk Mk{Ţ {kxu suíkĂkwh ykđu÷k Ăkku÷eMk yrÄfkheLke Mkw[LkkÚke yLku MknfkhLke yĂkuűkk Ëkľđe Ăkkr÷fk íktşk ĂkkMkuÚke fk{ ÷uđkŢwt nkuđkLkwt ňuđk {éŢwt níkwt. fkhý ykđe xŮkrVf Mk{MŢk đhMkku ÚkŢkt suíkĂkwh{kt ˝h fhe řkE Au. Ăký fkuE rËđMk Ăkkr÷fk íktşk ňřŢwt LkÚke. yksu Ăkkr÷fkLkku MxkV yux÷e nËu yLku MkĄkkLkk ňuhu ËçkkýfkhkuLku ËtzLke [uíkđýe ykĂkíkku níkku íkuđe heíku fkŢ{e fk{řkehe fhkŢ íkku suíkĂkwh{kt fËe fkuE xŮkrVf Mk{MŢk ĂkuËks Lkk ÚkkŢ íkuđwt Lkshu ňuLkkhkykuLkwt fnuđwt Au.
çkkuűk: yufLku yuf đknLkLku fux÷e đkh hkufđkLkwt ?
suík÷Mkh: Lkđk Ăkku÷eMk ykurVMkh çkuËhfkh đknLkkuLke yktľku WÄkzđk yđkhLkđkh Ăkku÷eMk {Úkf, MxuLz [kuf fu íkeLkçkĄke [kuf{kt WĽk hne đknLk [k÷fkuLku hkufe ÷kŢMkLMk íku{s [kuľe Lktçkh Ă÷uxku hkľđkLke Mkw[Lkkyku ykĂke nksh Ëtz đMkw÷u Au íku Mkkhe đkík Au. Ăký y{wf đuĂkkheyku{kt yuđku «&™ ĂkuËk ÚkŢku Au fu yu{S hkuz Ăkh ËwfkLkku Ähđíkk đuĂkkheyku yufÚke đÄw đľík ĂkkuíkkLke ËwfkLkuÚke ykđ ň fhíkkt nkuŢ yLku đĺ[u Ăkku÷eMk yrÄfkhe WĽk nkuŢ íkku fux÷e đkh đknLk ÚkkuĽkđeLku Ăkku÷eMk íktşkLku fnuđkLkwt fu ĽkE n{ýkts Ëtz ĽŢkuo ?!!
yk çkkçkíku Ăkku÷eMk yrÄfkhe Mkw[kY hMíkku yĂkLkkđe Ëtz đMkw÷e [qfu÷k đknLkku ËwhÚkes yku¤ľkŢ ňŢ yLku ykđk đknLk [k÷fkuLku çkeSđkh Lkk hkufđk Ăkzu íkuđe ÔŢđMÚkk WĽe fhu íkuđe đuĂkkhe yk÷{{kt {qtřkk {kuyu đkíkku MktĽ¤kE hne Au.
íkMkđehku:
f~ŢĂkfw{kh su.ňu»ke
suík÷Mkh(suíkĂkwh)NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812















