ઓરિસ્સામાં મહાનદી જોખમી સ્તરથી ઉપર વહેવા લાગતાં તેના મુખત્રિકોણ પ્રદેશમાં અંદાજે ૧૪ લાખ લોકો પૂરનો ભોગ બન્યાં છે.
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
મંગળવાર, 13 સપ્ટેમ્બર, 2011
ઓરિસ્સામાં પૂરથી ૧૪ લાખ લોકો અસરગ્રસ્ત, ૧૧૦૯ ગામો ડૂબમાં
ઓરિસ્સામાં મહાનદી જોખમી સ્તરથી ઉપર વહેવા લાગતાં તેના મુખત્રિકોણ પ્રદેશમાં અંદાજે ૧૪ લાખ લોકો પૂરનો ભોગ બન્યાં છે.
રમખાણોમાં મોદીની ભૂમિકા નીચલી કોર્ટ નક્કી કરે: સુપ્રીમ
વર્ષ ૨૦૦૨માં ગુજરાતમાં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણો રોકવામાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની કથિત નિષ્ક્રિયતા અંગે સુપ્રીમ કોર્ટે...
આવક કરતાં વધારે સંપત્તિ : માયાવતીને મળશે રાહત !
આવક કરતા વધારે સંપત્તિના મામલે સુપ્રિમ કોર્ટમાં ઉત્તર પ્રદેશની સીએમ માયાવતીની સુનવણી આજે થવાની છે. મુખ્યમંત્રી માયાવતી પોતાના વિરૂદ્ધ આવક કરતા વધારે સંપત્તિના આ કેસ
સ્વિસ બેંકમાં ભારતીય ક્રિકેટરોના પણ ખાતા?
સ્વિસ બેંકમાં બ્લેક મની જમા કરાવવાના મામલે રાજકારણીઓની સાથેસાથે હવે ઇન્ડિયન ક્રિકેટરો અને બોલીવૂડ સ્ટાર્સના નામ પણ સામે આવી રહ્યા છે. સ્વિસ બેંકના પૂર્વ કર્મચારી અને કેમન આઇલેન્ડના
માલેગાંવ બ્લાસ્ટ કેસમાં નિર્દોષ મુસ્લિમ યુવકો જેલમાં સજા ભોગવે છે
2006માં માલેગાંવ બ્લાસ્ટ સાથે જોડાયેલી એક મોટી ચૂક સામે આવી છે. પાંચ વર્ષથી આ બ્લાસ્ટના આરોપમાં જેલમાં બંધ નવ યુવકોનો આ ગુનામાં કોઇ જ હાથ નહીં હોવાનું બહાર આવ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી
કોર્ટે રેડ્ડી બંધુઓની જામીન અરજી ફગાવી
ખાણોમાં ગેરકાયદે ખોદકામ મામલે કર્ણાટકના રેડ્ડી બંધુઓ ભૂતપૂર્વ મંત્રી જી.જનાર્દન રેડ્ડી અને તેમના સંબંધી શ્રીનિવાસ રેડ્ડીની જામીન...
કસાબના વકીલોને નથી મળી તેમની ફી !
26/11ના હુમલામાં એક માત્ર જિવીત પકડવામાં આવેલા આતંકવાદી આમિર કસાબનો કેસ હાઇકોર્ટમાં લડનારા બે વકીલો અમીન સોલકર અને ફરહાના શાહનો આરોપ છે કે મહારાષ્ટ્ર સરકારે અત્યાર સુધી તેઓનું મહેનતાણું ચૂકવ્યુ નથી.
કાશ્મીરમાં ઘુસણખોરીનો પ્રયત્ન નિષ્ફળ
સરહદ સુરક્ષા દળે મંગળવારે જમ્મૂ કાશ્મીરના સાબા જીલ્લામાં ભારત પાકિસ્તાન સરહદ પર આતંકવાદીઓની ઘુસણખોરીનો...
અણ્ણા હજારેએ અડવાણી અને સોનિયા ગાંધીનો ઉધડો લીધો
ભ્રષ્ટાચાર વિરૂદ્ધ દેસભરમાં ઉભા થયેલા વાતાવરણને એલ કે અડવાણીની રથયાત્રા મારફતે ખોરંભવાના ભાજપના ઈરાદાઓને અણ્ણા હજારે જોરદાર ઝટકો આપ્યો છે. ગાંધીવાદી સમાજસેવી અણ્ણા હજારેએ એલ કે અડવાણેની...
અણ્ણા હજારેએ અડવાણી અને સોનિયા ગાંધીનો ઉધડો લીધો
ભ્રષ્ટાચાર વિરૂદ્ધ દેસભરમાં ઉભા થયેલા વાતાવરણને એલ કે અડવાણીની રથયાત્રા મારફતે ખોરંભવાના ભાજપના ઈરાદાઓને અણ્ણા હજારે જોરદાર ઝટકો આપ્યો છે. ગાંધીવાદી સમાજસેવી અણ્ણા હજારેએ એલ કે અડવાણેની...
ત્રાસવાદી હુમલાની આશંકાના પગલે અમદાવાદ સહિત દેશભરમાં સઘન સુરક્ષા
ત્રાસવાદી હુમલાની આશંકાને ધ્યાનમાં લેતા અમદાવાદ અને દિલ્હી સહિત દેશના અન્ય મોટા શહેરો સૈન્ય છાવણીમાં ફેરવાઈ ગયા છે. આ સતર્કતા ઈન્ડિયન મુઝાહિદ્દીન દ્વારા અમદાવાદમાં મોટાપાયે બોમ્બ વિસ્ફોટ...
દેશ માટે નક્સલવાદ સૌથી મોટો પડકાર : ચિદમ્બરમ
કેન્દ્રીય ગૃહમંત્રી પી ચિદમ્બરમે દિનપ્રતિદિન વકરી રહેલા નક્સલવાદ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી અને તેને ત્રાસવાદ કરતા પણ વધુ ખતરનાખ ગણાવી તેનો સામનો કરવાને સૌથી મોટો પડકાર ગણાવ્યો હતો.
અમરસિંહ જામીન અરજી ફગાવાઈ, વધુ સુનાવણી 15મીએ
રાજ્યસભાના સભ્ય અને સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ નેતા અમર સિંહની જામીન અરજી કોર્ટે ફગાવી દેતા આ અરજી પર 15 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
લાંચ નહીં સાંસદોને દાન આપીને નરસિંહ રાવે બચાવી હતી સરકાર
મુંબઈ એરપોર્ટ પર નાના વિમાનો કે હેલિકોપ્ટર દ્વારા હુમલાની આશંકા
મુંબઈ એરપોર્ટ પર ત્રાસવાદીઓ નાના વિમાન વડે અમેરિકાના 9/11ની માફક હુમલા કરવાની યોજના ધરાવતા હોવાના સેન્ટ્રલ આઈબીના અહેવાલના પહલે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે અને...
ઓમર સરકાર 3 હજાર કાશ્મીરી પંડિતોને નોકરી આપશે
કાશ્મીર સરકાર ટૂંક સમયમાં જ વિસ્થાપિત કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાં વધુ 3 હજાર નોકરીઓ આપવા માટે જાહેરાત...
ઓમર સરકાર 3 હજાર કાશ્મીરી પંડિતોને નોકરી આપશે
કાશ્મીર સરકાર ટૂંક સમયમાં જ વિસ્થાપિત કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાં વધુ 3 હજાર નોકરીઓ આપવા માટે જાહેરાત...
સુપ્રીમ કોર્ટના ત્રણ ન્યાયાધીશોએ સપથ ગ્રહણ કર્યા
ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ એસ જે મુખોપાધ્યાય સહિત અન્ય બે ન્યાયાધીશોએ આજે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના રૂપમાં શપથ ગ્રહણ કર્યા હતાં. આ સાથે જ સુપ્રીમ કોર્ટમા મહિલા ન્યાયાધીશોની...
જેતપુરનો રાજુ ધામી ૧૧૫ બોટલ વિદેશી શરાબ સાથે પકડાયો.જુનાગઢના રાજુ રબારીની શોધખોળ ચાલુ.
ગુરુવાર, 8 સપ્ટેમ્બર, 2011
હૃદયની દવાનું રસાયણ ત્રાસવાદીઓની પણ પ્રથમ પસંદગી
પેન્ટાઇરિથ્રિટોલ ટ્રિનાઇટ્રેટ (પીઈટીએન) રસાયણનાં ઘાતક મિશ્રણનો ઉપયોગ ડોક્ટરો હૃદયની બીમારીની સારવાર...
દિલ્હીમાં છેલ્લાં ૧૫ વર્ષમાં ૩૧ બોમ્બ બ્લાસ્ટ
રાજધાની દિલ્હીમાં છેલ્લાં ૧૫ વર્ષમાં ૩૧ બોમ્બ બ્લાસ્ટ થયા છે, જેમાં સંખ્યાબંધ નિર્દોષ નાગરિકોના મોત થયા છે અને સેંકડો લોકો...
અને એ મહિલા વકીલથી મોત બે ક્ષણ છેટું રહ્યું.....
દિલ્હી હાઈકોર્ટમાં જ્યારે શક્તિશાળી બોમ્બ બ્લાસ્ટ થયો ત્યારે એક મહિલા વકીલથી મોત બે ક્ષણ જ છેટું રહ્યું હતું. ‘રામ રાખે તેને કોણ ચાખે’ જેવી ઘટના...
દિલ્હી હાઇકોર્ટ બહાર બ્લાસ્ટ બાદ દેશભરમાં હાઇ એલર્ટ ઘોષિત
હોમ અને કાર લોન પર હવે પ્રિ-પેમેન્ટ પેનલ્ટી દૂર કરાશે
નિર્ધારિત સમય કરતાં પહેલાં હોમ અથવા કાર લોનની ચુકવણી કરવાની યોજના બનાવી રહેલાં લોકો માટે સારા...
જમીન સંપાદન ખરડો લોકસભામાં રજૂ
જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે જમીન સંપાદન, પુનઃવસન અને પુનઃસ્થાપન ખરડો, ૨૦૧૧ આજે લોકસભામાં...
દિલ્હી બ્લાસ્ટ : સરકારની અસમર્થતા સામે બોલિવૂડનો ફિટકાર
બુધવારે દિલ્હી હાઈકોર્ટના ગેટ નંબર ૫ અને ૪ની વચ્ચે થયેલા બોમ્બ બ્લાસ્ટ અંગે ઉગ્ર રોષ વ્યક્ત કરીને આ ઘટનામાં સરકારની અણઆવડત...
આવકવેરાના સશસ્ત્ર સ્પેશિયલ એજન્ટો મોટા કરચોરો પર ત્રાટકશે
દિલ્હી હાઈકોર્ટમાં ૨૫ મેનો બ્લાસ્ટ તોફાન પહેલાંની ચેતવણી હતી ?
દિલ્હીનાં શહેરીજનો હજી તો પથારીમાંથી આળસ મરડીને તેમનાં રોજિંદા કારોબારમાં પરોવાજાં હતાં ત્યાં જ દિલ્હી હાઈકોર્ટના પ નંબરના ગેટ પર થયેલા વિનાશક...
મુંબઇમાં અગિયાર માળનો બંગલો ૧૦૫ કરોડમાં વેચાયો
વિસ્ફોટ બાદ ઠેરઠેર માંસના ટુકડા અને લોહીથી લથપથ લોકો
દિલ્હી હાઈકોર્ટની બહાર થયેલા શક્તિશાળી બોમ્બ વિસ્ફોટ પછી ઘટનાસ્થળે હ્યદયદ્રાવક દૃશ્યો સર્જાયદાં હતાં. ઠેરઠેર માંસના ટુકડા વેરાયેલા જોવા...
દિલ્હી હાઈકોર્ટને ફૂંકી મારવા કાવતરું હતું : પોલીસ
પ્રતિષ્ઠિત મફતલાલ પરિવારમાં નવો વળાંક : અતુલ્ય-શીતલના છૂટાછેડાનો તખ્તો તૈયાર
વિસ્ફોટના ક્લાકોમાં જ હાઇકોર્ટમાં કામકાજ પુનઃ શરૂ
દિલ્હી હાઇકોર્ટ બહાર શક્તિશાળી વિસ્ફોટ બાદ હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટની કેટલીક બેન્ચે આજે થોડોક સમય માટે તેની કાર્યવાહી સ્થગિત...
જુલાઈમાં દિલ્હી પોલીસને સાવચેત કરાઈ હતી : ચિદમ્બરમ્
પાટનગરમાં ફરી એકવાર ત્રાસવાદે તેનું બિહામણું રૃપ દર્શાવ્યું છે ત્યારે દિલ્હી હાઈકોર્ટના ગેટ પર થયેલા શક્તિશાળી બોમ્બ બ્લાસ્ટને આકરા શબ્દોમાં વખોડી કાઢીને...
ઇઝરાયેલે દિલ્હી વિસ્ફોટને વખોડી કાઢયો
દિલ્હી હાઈકોર્ટમાં વિસ્ફોટની આકરી ટીકા કરતાં ભારતની મુલાકાતે આવેલા ઇઝરાયેલના પ્રધાન સ્ટાસ મિસેઝ્નિકોવે આજે જણાવ્યું હતું કે...
વિસ્ફોટમાં ફેરિયાઓ પણ ઈજાનો ભોગ બન્યા
રસ્તા પર વસ્તુઓ વેચતા ફેરિયાઓએ આજે દિલ્હી હાઈકોર્ટમાં તેમની સામેની પોલીસ કાર્યવાહીને અટકાવવા અરજી કરવા દિલ્હી હાઈકોર્ટ...
વિસ્ફોટ પહેલાં બેગ સાથે એક વ્યક્તિ કોર્ટ બહાર દેખાયો હતો
ભ્રષ્ટ અધિકારીઓની સંપત્તિ જપ્ત થશે
કેન્દ્ર સરકાર ભ્રષ્ટ અધિકારીઓના સંપત્તિને જપ્ત કરવાના ઇરાદેથી ભ્રષ્ટાચાર નિરોધ અધિનિયમમાં સંશોધન કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્યમંત્રી વી નારાયણસામીએ લોકસભામાં જયંત ચૌધરી તથા અ
બાંગ્લાદેશમાં રાષ્ટ્રીય હિતો સાથે સમાધાન નથી થયું : ચિદમ્બરમ્
કેન્દ્રીય ગૃહમંત્રી પી ચિદમ્બરમે કહ્યું કે વડાપ્રધાન મનમોહનસિંહની બાંગ્લાદેશ યાત્રા દરમિયાન રાષ્ટ્રીય હિતો સાથે સમાધાન કરવામાં નથી આવ્યું. તેઓ આસામના રાજ્યસભા સભ્યો દ્વારા ગૃહમાં રાજ્યની કેટલીક જમીન
જનાર્દન રેડ્ડીની કસ્ટડી અંગે સુનાવણી ગુરૂવારે
આંધ્ર પ્રદેશમાં એક સ્થાનીક અદાલતે બુધવારે કર્ણાટકના ભૂતપૂર્વ મંત્રી જી.જનાર્દન રેડ્ડી અને તેમના સંબંધી શ્રીનિવાસ રેડ્ડીની જામીન...
અફઝલને ફાંસી ન થઇ તો ભાજપ પ્રદર્શન કરશે
સંસદ પર હુમલાના દોષી અફઝલ ગુરુને જો ફાંસી ન થઇ અને જો રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે તેની સજાને આજીવન કારાવાસમાં ફેરવી દીધઈ તો જમ્મુ કાશ્મીરની ભારતીય જનતા પાર્ટી પ્રદર્શન કરશે.
દિલ્હી બ્લાસ્ટના સંદિગ્ધોના સ્કેચ જારી કરવામાં આવ્યા
દિલ્હી હાઇકોર્ટની બહાર થયેલા બ્લાસ્ટ શું એક ફિદાયીન હુમલો હતો, બ્લાસ્ટના સમયે ત્યાં હાજર રહેલા એક પ્રત્યક્ષદર્શીની માતાએ આ બ્લાસ્ટને કંઇક આવા અંદાજમાં વ્યક્ત કર્યો હતો.
જેડેની હત્યા : ઇંગ્લેન્ડમાંથી ત્રણ ડઝન ગ્લોબલ રોમિંગ સિમકાર્ડ ખરીદાયાં હતાં
મુંબઈમાં પત્રકાર જેડેની હત્યાનું કાવતરું પાર પાડવા માટે છોટા રાજને ગત ફેબ્રુઆરી મહિનામાં ઇંગ્લેન્ડમાંથી બોગસ દસ્તાવેજોને આધારે લાખ્ખો રૃપિયાનો...
વાંચો : આતંકવાદીઓએ ક્યારે ક્યારે કર્યા ભારત પર હુમલા...
દિલ્હી હાઇકોર્ટમાં બુધવારે સવારે કરવામાં આવેલા વિસ્ફોટે ફરી એ વાત સાબિત કરી દીધી છે કે આપણે આજે પણ ત્યાં જ છીએ જ્યાંથી ચાલવાની શરૂઆત કરી હતી, અર્થાત્ આવા હુમલાને રોકવા માટે આપણે વર્ષો બાદ પણ એટલા સક્ષમ નથી. થો
બ્લાસ્ટના ભોગ બનેલા પરિવારોએ રાહુલ ગાંધીના વિરોધમાં કરી નારેબાજી
રાહુલ ગાંધીના વિરૂદ્ધ દિલ્હી બ્લાસ્ટમાં ઘાયલ થયેલા લોકોના પરિવારજનોએ નારાબાજી કરી હતી. દિલ્હી હાઇકોર્ટમાં બુધવારે થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીને રામ
અફઝલની ફાંસી રદ ન થાય તો સુપ્રીમ કોર્ટ ટાર્ગેટ : ‘હુજી’
દિલ્હી હાઈકોર્ટની બહાર આજે થયેલા બોમ્બ બ્લાસ્ટની જવાબદારી સ્વીકારતાં પાકિસ્તાનસ્થિત આતંકવાદી સંગઠન હરકત-ઉલ-જિહાદ ઇસ્લામી (હુજી) દ્વારા મોકલવામાં...
પિંડદાન માટે પણ હવે ઓનલાઇન બૂકિંગ!
આજના સમયમાં જ્યાં દરેક ચીજવસ્તુઓ ઓનલાઇન થઇ હી છે ત્યાં હવે પિંડદાન પણ આ બાબતમાંથી દૂર નથી રહ્યું, પિંડદાન ઓનલાઇન થઇ ગયું છે.
દિલ્હી બ્લાસ્ટ મામલે ગડકરીએ ચિદમ્બરમની ઝાટકણી કાઢી
ભાજપે સંસદ ભવનથી લગભગ એક કિલોમીટર દૂર દિલ્હી હાઈકોર્ટ બહાર થયેલા બોમ્બ વિસ્ફોટની નિંદા કરતા કહ્યું કે આ ઘટનાએ...
વિદ્યાર્થિનીનું અપહરણ કરી એસઆઈએ વાંધાજનક ફોટો પાડ્યા
એક સોળ વર્ષની વિદ્યાર્થિનીને પિસ્તોલના જોરે કિડનેપ કરી તેના આપત્તિજનક ફોટો પાડી તેને બ્લેકમેલ કરવાના આરોપમાં એક સબ-ઇનસ્પેક્ટર સહિત 3 લોકોની ધરપકડ
બોમ્બ વિસ્ફોટની તપાસ એનઆઇએને સોંપાઇ
દિલ્હી હાઇકોર્ટની બહાર થયેલા બોમ્બ વિસ્ફોટની તપાસ આજે રાષ્ટ્રીય તપાસ સંસ્થા (એનઆઇએ)ને સોંપવામાં આવી છે. આ હુમલામાં ૧૦નાં મોત નીપજ્યાં ...
સંસદે દિલ્હી વિસ્ફોટને વખોડી કાઢયો : બંને ગૃહો મુલતવી રહ્યાં
દિલ્હી હાઈકોર્ટની બહાર થયેલા બોમ્બ વિસ્ફોટને સંસદનાં બંને ગૃહોએ વખોડી કાઢયા હતા અને બંને ગૃહ મુલતવી રાખવામાં...
મમતા હઠની સાઇડ ઇફેક્ટ, ફેની પર સમજૂતી અટકી
ભારત અને બાંગ્લાદેશ પોતાની સીમાઓ સાથે જોડાયેલા વિવાદોનું નિરાકરણ લાવવા માટે મહત્વની સમજૂતી કરવામાં આવી હતી પરંતુ પાણીની વહેંચણી પર વાત નથી થઇ શકી.
...મેં બોમ્બ મુકનાર વ્યક્તિને જોયો છે
દિલ્હી હાઇકોર્ટમાં બોમ્બ મુકનારા આતંકવાદીને એક પ્રત્યક્ષદર્શીએ જોયા હોવાનો દાવો કર્યો છે. આ પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે હાઇકોર્ટની બહાર જેણે બોમ્બ મુક્યો હતો તે શખ્શ છ ફૂટ લંબાઇ ધરાવે છે અને આ ગુમ
રાજીવ ગાંધીની હત્યાની દોષી નલિનીને વેલ્લોર જેલમાં ખસેડાઇ
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યાકાંડ કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલી નલિનીને બુધવારે ઉચ્ચ સુરક્ષા ધરાવતી વેલ્લોર જેલમાં સ્થળાંતરિત કરી દેવામાં આવી, જ્યાં તેનો પતિ મુરુગન પણ
કેશ ફોર વોટ : હવે પ્રશ્નોનું તોફાન કોંગ્રેસ તરફ વળ્યું
માયાવતીએ માફી માંગવી જોઇએ :જૂલિયન અસાંજે
વિકિલીક્સના સંસ્થાપક જૂલિયન અસાંજેએ માયાવતીના તીખા શબ્દોનો તેમની જ ભાષામાં જવાબ આપ્યો છે. અસાંજે લખ્યું છે કે અમિરકન દૂતાવાસના આ દસ્તાવેજોની સચ્ચાઇ પર કોઇ
નિષ્ણાંત તપાસ પંચ કરશે પદ્મનાભસ્વામી મંદિરના ખજાનાની ગણના
કેરળના પદ્મનાભસ્વામી મંદિરના છમાંથી પાંચ બેઝમેન્ટમાંથી મળેલા કરોડો રૂપિયાના ખજાનાની ગણના નિષ્ણાંત એજન્સીઓ પાસે કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય
બુધવાર, 7 સપ્ટેમ્બર, 2011
કેશ ફોર વોટ દોષીઓને ફાંસીની સજા આપો :અણ્ણા હજારે
ગાંધીવાદી અણ્ણા હજારેએ કેશ ફોર વોટ કૌભાંડના આરોપીઓને ફાંસી આપવાની માંગ કરી છે. કેશ ફોર વોટ મામલે પોતાનું કડક વલણ દાખવતા ગાંધીવાદી અણ્ણા હજારેએ મંગ
દિલ્હી હાઈકોર્ટ બહાર બ્રીફકેસ બ્લાસ્ટ : ૧૧નાં મોત
દેશનું પાટનગર નવી દિલ્હી ફરી એકવાર પ્રચંડ બોમ્બ બ્લાસ્ટથી હચમચી ઉઠયું છે. ત્રાસવાદે ફરી એકવાર તેનો બિહામણો ચહેરો...