સત્યાગ્રહોના ઇતિહાસે સમગ્ર રાષ્ટ્રમાં જનશકિતની ચેતના જગાડી છે
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
બુધવાર, 17 ઑગસ્ટ, 2011
આઝાદીની લડતમાં અંકિત થયેલા ગુજરાતના સત્યાગ્રહો
સત્યાગ્રહોના ઇતિહાસે સમગ્ર રાષ્ટ્રમાં જનશકિતની ચેતના જગાડી છે
મંગળવાર, 16 ઑગસ્ટ, 2011
LETTER OF THE EDITOR OF "THE TIMES OF INDIA " TO THE PRIME MINISTER OF INDIA
Must Read ! Very Powerfully Worded. Bravo - Prakash Bajaj, Editor of
Times of India . LETTER OF THE EDITOR OF "THE TIMES OF INDIA " TO THE PRIME MINISTER OF INDIA
I am born and brought up in Mumbai for last fifty eight years. Believe me, corruption in Maharashtra is worse than that in Bihar . Look at all the politicians, Sharad Pawar, Chagan Bhujbal, Narayan Rane, Bal Thackray , Gopinath Munde, Raj Thackray, Vilasrao Deshmukh all are rolling in money. Vilasrao Deshmukh is one of the worst Chief ministers I have seen. His only business is to increase the FSI every other day, make money and send it to Delhi , so Congress can fight next election. Now the clown has found new way and will increase FSI for fishermen, so they can build concrete houses right on sea shore. Next time terrorists can comfortably live in those houses, enjoy the beauty of the sea and then attack our Mumbai at their will.
Recently, I had to purchase a house in Mumbai. I met about two dozen builders. Everybody wanted about 30% in black. A common person like me knows this and with all your intelligence agency & CBI, you and your finance ministers are not aware of it. Where all the black money goes? To the underworld, isn't it? Our politicians take help of these goondas to vacate people by force. I myself was victim of it. If you have time please come to me, I will tell you everything.
If this has been a land of fools, idiots, then I would not have ever cared to write to you this letter. Just see the tragedy. On one side we are reaching moon, people are so intelligent; and on the other side, you politicians have converted nectar into deadly poison.I am everything - Hindu, Muslim, Christian, Scheduled Caste, OBC, Muslim OBC, Christian Scheduled Caste, and Creamy Scheduled Caste; only what I am not is INDIAN. You politicians have raped every part of Mother India by your policy of divide and rule.
Take example of our Former President Abdul Kalam. Such an intelligent person; such a fine human being. But you politician didn't even spare him and instead choose a worthless lady who had corruption charges and insignificant local polititian of Jalgaon WHO'S NAME ENTIRE COUNTRY HAD NOT HEARD BEFORE. Its simple logic your party just wanted a rubber stamp in the name of president. Imagine SHE IS SUPREME COMMANDER OF INDIA 'S THREE DEFENCE FORCES. What morale you will expect from our defence forces? Your party along with opposition joined hands, because politicians feel they are supreme and there is no place for a good person.
Dear Mr Prime minister, you are one of the most intelligent person, a most learned person. Just wake up, be a real SARDAR. First and foremost, expose all selfish politicians. Ask Swiss banks to give names of all Indian account holders. Give reins of CBI to independent agency. Let them find wolves among us. There will be political upheaval, but that will be better than dance of death which we are witnessing every day. Just give us ambience where we can work honestly and without fear. Let there be rule of law. Everything else will be taken care of.
Choice is yours Mr. Prime Minister. Do you want to be lead by one person, or you want to lead the nation of 100 Crore people?
Prakash B. Bajaj
Editor Mumbai-Times of India
PLEASE READ N FORWARD TO AS MANY PEOPLE IN YOUR CONTACT LIST..............
IF EVERYONE FORWARDING THIS MESSAGE EVERYDAY, ATLEAST 10 NEW PEOPLE, THEN IT WILL REACH 1.21 BILLIONS OF INDIA INCLUDING PRIME MINISTER.
1ST DAY
10.00
2ND DAY
100.00
3RD DAY
1,000.00
4TH DAY
10,000.00
5TH DAY
100,000.00
6TH DAY
1,000,000.00
7TH DAY
10,000,000.00
8TH DAY
100,000,000.00
9TH DAY
1,000,000,000.00
10TH DAY
1,210,193,422.00
સોમવાર, 15 ઑગસ્ટ, 2011
280 लाख करोड़ का सवाल है ...
“दर्द होता रहा छटपटाते रहे, आईने॒से सदा चोट खाते रहे, वो वतन बेचकर मुस्कुराते रहे
हम वतन के लिए॒सिर कटाते रहे”
280 लाख करोड़ का सवाल है ...
भारतीय गरीब है लेकिन भारत देश कभी गरीब नहीं रहा"* ये कहना है स्विस बैंक के डाइरेक्टर का. स्विस बैंक के डाइरेक्टर ने यह भी कहा है कि भारत का लगभग 280 लाख करोड़ रुपये उनके स्विस बैंक में जमा है. ये रकम इतनी है कि भारत का आने वाले 30 सालों का बजट बिना टैक्स के बनाया जा सकता है.
या यूँ कहें कि 60 करोड़ रोजगार के अवसर दिए जा सकते है. या यूँ भी कह सकते है कि भारत के किसी भी गाँव से दिल्ली तक 4 लेन रोड बनाया जा सकता है.
ऐसा भी कह सकते है कि 500 से ज्यादा सामाजिक प्रोजेक्ट पूर्ण किये जा सकते है. ये रकम इतनी ज्यादा है कि अगर हर भारतीय को2000 रुपये हर महीने भी दिए जाये तो 60 साल तक ख़त्म ना हो.यानी भारत को किसी वर्ल्ड बैंक से लोन लेने कि कोई जरुरत नहीं है. जरा सोचिये ... हमारे भ्रष्ट राजनेताओं और नोकरशाहों ने कैसे देश को
लूटा है और ये लूट का सिलसिला अभी तक 2011 तक जारी है.
इस सिलसिले को अब रोकना बहुत ज्यादा जरूरी हो गया है. अंग्रेजो ने हमारे भारत पर करीब 200 सालो तक राज करके करीब 1 लाख करोड़ रुपये लूटा.
मगर आजादी के केवल 64 सालों में हमारे भ्रस्टाचार ने 280 लाख करोड़ लूटा है. एक तरफ 200 साल में 1 लाख करोड़ है और दूसरी तरफ केवल 64 सालों में 280 लाख करोड़ है. यानि हर साल लगभग4.37 लाख करोड़, या हर महीने करीब 36 हजार करोड़ भारतीय मुद्रा स्विस बैंक में इन भ्रष्ट लोगों द्वारा जमा करवाई गई है.
भारत को किसी वर्ल्ड बैंक के लोन की कोई दरकार नहीं है. सोचो की कितना पैसा हमारे भ्रष्ट राजनेताओं और उच्च अधिकारीयों ने ब्लाक करके रखा हुआ है.
हमे भ्रस्ट राजनेताओं और भ्रष्ट अधिकारीयों के खिलाफ जाने का पूर्ण अधिकार है.हाल ही में हुवे घोटालों का आप सभी को पता ही है - CWG घोटाला, २ जी स्पेक्ट्रुम घोटाला , आदर्श होउसिंग घोटाला ... और ना जाने कौन कौन से घोटाले अभी उजागर होने वाले है ........
आप लोग जोक्स फॉरवर्ड करते ही हो.
इसे भी इतना फॉरवर्ड करो की पूरा भारत इसे पढ़े ... और एक आन्दोलन बन जाये
રવિવાર, 14 ઑગસ્ટ, 2011
अन्ना की तरह
જેતપુર માં બ્રહ્મ સમાંજના ૧૫ સમૂહ લગ્ન નું આયોજન
(કશ્યપ જોશી દ્વારા)
જય પરશુરામ સેના જેતપુર દ્વારા અગામી નવેમ્બર માસમાં ૧૫-૧૫ સમૂહ લગ્ન અને સમૂહ યજ્ઞોપવીતનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૨૭-11-૨૦૧૧ ના રોજ યોજાનાર આ કાર્યક્રમમાં જોડવા ઈચ્છતા વાલીઓએ ૧૫-10-૨૦૧૧ સુધીમાં લગ્ન ફોર્મ મેળવી પરત કરવા અનુરોધ કરાયો છે.
વધુ માહિતી માટે અશોકભાઈ ઠાકર ૯૯૯૮૧૯૪૭૯૦ તથા પ્રવીણભાઈ વ્યાસ 98796 ૮૩૮૩૫ નો સમ્પર્ક કરવા અનુરોધ કરાયો છે. લગ્નમાં જોડવા ઈચ્છતા લોકો પરશુરામ સેનાના કાર્યાલય શિવમ કોમ્પ્લેક્ષ ,પહેલા માળે , જુનાગઢ રોડ જેતપુર નો સમ્પર્ક kari શકે છે.
મંગળવાર, 9 ઑગસ્ટ, 2011
થાણાગાલોળના ઠાકોર યુવાનનું ઝેરી અસરથી મોત.
જેતપુર TALUKANA થાણા ગાલોળ ગામના વિનોદ અર્જન ઠાકોર ખેતરમાં ઝેરી દવા છાંટતો હતો ત્યારે તેમને ઝેરી અસર થઈ જતા સારવાર માટે દવાખાને ખસેડેલ પણ તેમનું સારવાર દરમિયાન મોત થયાનું પોલીસ જણાવે છે.
જેતપુર ના મેવાસા ગામે જુગાર દરોડો.
જેતપુર ના મેવાસા ગામે આજે વીરપુર પોલીસ ના ફોજદાર ગમ્ભીરસીહ જાડેજા એ જુગાર દરોડો પાડી ગામના ૬ ઇસમોને તીનપતિનો જુગાર રમતા ઝડપી લીધા હતા.
પકડાયેલા જુગારીઓમાં ભરત ભીખા સોલંકી, ધીરુ રાઝા, રમેશ સવા કંડોળિયા, સંજય રવજી, રમેશ બાબુ તથા મહેશ ઉકા નો શમાંવેશ થતો હોવાનું પોલીસ કહે છે.
જેતપુરનું પરબ ચાડી ખાય છે સતાધીસોની આળસની
જેતપુરના નાઝાવાલા પર વિસ્તારમાં ગંદકી રાજ.
રવિવાર, 7 ઑગસ્ટ, 2011
ધારા સભ્ય જસુબેન કોરાટે જેતપુર જેતલસર ના યુવા પત્રકાર કશ્યપ જોશી ને જણાવેલ કે

જેતપુર તાલુકાના તીમ્બડી ગામે જન્મેલ બો ગસ ખાતરના પ્રકરણને દબાવી દેવા રાજકીય માણસોના ધમપછાડા.
જેતપુર તાલુકાના તીમ્બડી ગામે જન્મેલ બોગસ ખાતરના પ્રકરણને દબાવી દેવા રાજકીય માણસોના ધમપછાડા.
જેતપુર ના આરબ તીમ્બડી ગામે ખેડૂતોને બોગસ ખાતર ધાબડી દેવાનું કૌભાંડ
જેતપુર નઝીક એસ ટી બસ હડફેટે જેતપુર ના યુવાનનું મોત.





જેતપુર ના બસ સ્ટેન્ડ નઝીક આજે સવારે જેતપુર અમરેલી રુટ ની બસના ચાલકે જેતપુર ના ગોંદરા વિસ્તારમાં રહેતા ખોડુભાઇ સામજીભાઈ સોઢાં નામના ૪૫ વર્ષના આધેડને કચડી નાખતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બનાવ વખતે પોલીસની ભયંકર બેદરકારી તે જોવા મળી હતી કે ઘટના ના ચાર કલાક પછી પોલીસ શું થયું શું થયું તેમ કરતા દોડી આવી કામગીરીનો ડોળ કર્યો હતો. નઝરે જોનારા લોકો નું કહેવું હતું કે મૃતકનો મલાઝો જાળવવામાં લગતા વળગતા સતાધીસો ની ઘોર બેદરકારી જોવા મળી હતી. બનાવ સ્થળે હાજર લોકોનો આક્ષેપ હતો કે માત્ર પૈસા ઉઘરાવવામાં વ્યસ્ત પોલીસ મોડી પહોચી કામગીરી નું નાટક કરતી હતી. ખરેખર પોલીસે તાત્કાલિક બનાવ સમયે પહોચવાની જરૂર જરૂર હતી,
શુક્રવાર, 5 ઑગસ્ટ, 2011
હાસ્ય ઝરમર – સંકલિત
સાસુમાએ પૂછ્યું : ‘જમાઈરાજ, શું બનાવું ?’
તેની દવા શું ? અને ખર્ચ કેટલો થશે ?’ ડૉક્ટર : ‘દસ હજાર.’
પૂછ્યું : ‘જયંતીભાઈ, આ વર્ષે ફટાકડા કેટલા રૂપિયાના ખરીદ્યા છે તે આખી રાત ફોડ્યા ?’
સીડી લઈ આવેલો તે આખી રાત વગાડી….!’
વજન અને ભવિષ્ય બતાવતું કાર્ડ બહાર આવ્યું. તે માણસે તે કાર્ડ તેની પત્નીને બતાવ્યું. કાર્ડમાં લખ્યું હતું : ‘બુદ્ધિશાળી,
બળવાન અને મહાન પ્રેમી’ પત્નીએ માથું હલાવી કાર્ડ તરફ આંગળી ચીંધીને કહ્યું : ‘જો, તારું વજન પણ ખોટું છે.’
કેવો આપ્યો છે ?’ કેમિસ્ટે કહ્યું : ‘કેમ, શું થયું ? જીવડાં ના મર્યાં ?’
છેલ્લે કોઈને કંઈ પૂછવાનું બાકી છે ?’ વિદ્યાર્થી-1 : ‘સર, પ્રશ્નપત્રોમાં કેટલા પ્રશ્નો આવશે ?’
ગુરુવાર, 4 ઑગસ્ટ, 2011
ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારામુખ્યમંત્રીશ્રીને રૂ.૩૩.૫૧ લાખનું ડિવીડન્ડ અર્પણ

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને ગુજરાત રાજ્ય બીજ નિગમનો સને ર૦૦૯-૧૦ વર્ષ માટેની ડિવિડન્ડની રૂ. ૩૩.૫૧ લાખની રકમનો ચેક આજે કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંધાણીએ અર્પણ કર્યો હતો.
આ પ્રસંગે કૃષિ સહકાર રાજ્યમંત્રીશ્રી કનુભાઇ ભાલાલા, અગ્ર સચિવશ્રી આર. કે. ત્રિપાઠી, નિગમના વહીવટી સંચાલક શ્રી યુ. ડી. સિંગ ઉપસ્થિત હતા.
ખેડૂતોને શુધ્ધ અને ઉંચી ગૂણવત્તાવાળા પ્રમાણિત બિયારણ મળી રહે તે હેતુથી ગુજરાત રાજ્ય બીજ નિગમે કૃષિ બીજ ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થાનું ફલક વિકસાવેલું છે અને આ નિગમે આજ સુધી રાજ્ય સરકારને ડિવીડન્ડ પેટે સમગ્રતયા રૂ. ૪૮૧.૮૧ લાખની માતબર રકમ ચૂકવી છે.
કૃષિ પ્રવૃતિ સાથે સંકળાયેલારોજમદાર શ્રમિકોના લધુતમ વેતનમાં ર૦ ટકાનો નોંધપાત્ર વધારો
રૂ. ૧ર૦ લધુતમ વેતન મળશે
૮૬.૧ર લાખ શ્રમીકોને દરમહિને અંદાજે રૂ. પ૦૦ કરોડ જેટલું વધુ વેતન પ્રાપ્ત થશે
મુખ્યમંત્રીશ્રીનો સ્તુત્ય નિર્ણય
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કૃષિ પ્રવૃતિ સાથે સંકળાયેલા છૂટક-રોજમદાર શ્રમયોગીઓને હાલમાં મળતા લધુતમ વેતનદરમાં વધારો કરીને પ્રતિદિન રૂ. ૧ર૦નું લધુતમ વેતન દર મળવાપાત્ર થાય તેવો સ્તુત્ય નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારના પ્રવકતા આરોગ્યમંત્રીશ્રી જયનારાયણભાઇ વ્યાસ તથા ઊર્જા રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલે મુખ્યમંત્રીશ્રીના આ શ્રમયોગી કલ્યાણ નિર્ણયની ભૂમિકા આપતાં જણાવ્યું કે, આ નિર્ણયને પરિણામે હવેથી કૃષિ પ્રવૃતિ સાથે સંકળાયેલા પ્રત્યેક રોજમદાર શ્રમયોગીને પ્રતિદિન રૂ. ૧ર૦નું લધુતમ વેતન મળશે. અગાઉ આ વેતન પ્રતિદિન રૂ. ૧૦૦ પ્રમાણે ચૂકવવામાં આવતું હતું.
પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે, ભારત સરકારે દેશના રાજ્યોમાં સમાન લધુતમ વેતન માળખા માટે કૃષિ પ્રવૃતિ કરતા રોજમદાર શ્રમયોગીઓને તા.૧ લી એપિ્રલ-ર૦૧૧ થી પ્રતિદિન રૂ. ૧૧પ લધુતમ વેતન ચૂકવવાની ભલામણ કરી હતી પરંતુ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના શ્રમ યોગીઓના વ્યાપક હિતમાં આ લધુતમ વેતન રૂ. ૧ર૦ પ્રતિદિન કરવાનો કલ્યાણલક્ષી નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારના આ નિર્ણય અનુસાર કૃષિ ક્ષેત્રના ૮૬.૧ર લાખ અસંગઠિત શ્રમીકોને પ્રતિદિન રૂપિયા ર૦ લેખે વધુ વેતન પ્રાપ્ત થશે, પરિણામે પ્રતિદિન રાજ્યના અસંગઠિત શ્રમીકોને રૂ. ૧૭.રર કરોડનો વેતન વધારાનો લાભ મળશે, જે એક માસ માટે રૂપિયા પ૧૬.૭ર કરોડનો થાય છે.
રાજ્યના ૮૬.૧ર લાખ અસંગઠીત ક્ષેત્રના શ્રમીકોમાં ૬૧.૪૮ લાખ પુરૂષ અને ર૪.૬૪ લાખ મહિલાઓનો સમાવેશ થાય છે. આ તમામ શ્રમીકોને એકસરખું વેતન પ્રાપ્ત થાય છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીને ક્વોલીટી મેનેજમેન્ટ સીસ્ટમ. આઇ.એસ.ઓ. પ્રમાણપત્ર એનાયત
રાજ્ય સરકારના પ્રભાગ માટે ગૌરવપ્રદ ધટના
ગાંધીનગર,
કમિશનર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની મુખ્ય કચેરીને ક્વૉલીટી મેનેજમેન્ટ સીસ્ટમ (Q.M.S.) I.S.O. 9001 : 2008 ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડસ ઓર્ગેનાઇઝેશન પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. દેશમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રને I.S.O. 9001 : 2008 ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડસ ઓર્ગેનાઇઝેશનનું પ્રમાણપત્ર મળ્યું હોય તેવો આ પ્રથમ બનાવ છે.
કમિશનર, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવ્યા મુજબ, ડૉ. જીવરાજ મહેતા ભવન, બ્લોક નં. ૮, ૧લો માળ, ગાંધીનગર ખાતે કાર્યરત આ કચેરીને ચોથા ક્રમે (Q.M.S.) I.S.O. 9001 : 2008 ક્વૉલીટી મેનેજમેન્ટ સીસ્ટમ પ્રાપ્ત કરનાર રાજ્ય સરકારની કચેરીને રાજ્ય સરકારના પ્રભાગને આવું પ્રમાણપત્ર પ્રાપ્ત થાય તે આ કચેરી અને રાજ્ય સરકાર માટે ગૌરવપ્રદ ધટના છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ખાઘ પદાર્થો - ઔષધોને લગતી ફરિયાદો માટેની વેબસાઇટ
ગાંધીનગર,
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્ય દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતાર્થે લોક ફરિયાદ કરવા સારૂં વેબબેઇઝ ફરિયાદ અંગેનું મોડયુલ તૈયાર કરવામાં આવેલ છે. આ મોડયુલમાં ખાઘ પદાર્થો તથા ઔષધોને લગતી ફરિયાદો આ માધ્યમથી કરી શકાય તેવી સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જાહેર જનતાને આ માધ્યમનો મહત્તમ ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવે છે. આ વેબ એડ્રેસ www.gujhealth.gov.in/complaint-feedbackpublic.htm છે.
જાહેર જનતાએ આ વેબબેઇઝ વ્યવસ્થાનો ઉપયોગ કરવા કમિશનર, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવાયું છે.
પ્રમાણિત બિયારણના કાર્યક્રમમાં જોડાવા માટે ખેડૂતો જોગ અપીલ
ગાંધીનગર,
વધુ ખેત ઉત્પાદન મેળવવા પ્રમાણિત બીજ જરૂરી છે. ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી દ્વારા માન્ય જાતોને પ્રમાણિત કરી આપવામાં આવે છે. ખરીફ ઋતુ બીજ ઉત્પાદન કાર્યક્રમ નોંૅધણી કરવાની તારીખો અનિયમિત વરસાદના કારણે લંબાવી છે. આ કાર્યક્રમમાં જોડાવા માટે ગુજરાત રાજ્ય બીજ પ્રમાણિત એજન્સી, અમદાવાદ ""બીજ પ્રમાણન ભવન'', શ્યામલ રોહાઉસ વિભાગ-૫, બસ સ્ટેન્ડ પાસે, ગોકુલ રોહાઉસ સામે, સેટેલાઇટ, અમદાવાદ-૧૫ ટેલિફોન નં. ૦૭૯-૨૬૭૩૪૧૧૬, ૨૬૭૬૩૭૨૦નો સંપર્ક કરવો.
ખરીફ પાક જેવા કે, શંકર કપાસ, દેશી કપાસ, જ્યુટ, બાજરી, મકાઇ, મગફળી, તલ, સુર્યમુખી, સોયાબીન મગ, અડદ, ચોળા, તુવેર, ગુવાર, શાકભાજી-ધાસચારા પાકોના પાકો માટે ૧૭મી ઓગષ્ટ-૨૦૧૧ સુધીમાં નોંધણી કરાવવી. સરકારની મંજૂરી આધિન સરકારી / સહકારી સંસ્થાઓ મારફતે રજીસ્ટ્રેશન કરાવનાર પેટા બીજ ઉત્પાદકને વધારાના ખર્ચને પહોંચી વળવા રૂ. ૫૦૦ પ્રતિ એકરે પ્રોત્સાહન ચૂકવવામાં આવશે. જેથી જે તે પેટા બીજ ઉત્પાદકે વાવેતર તારીખ સાથે તેમની બેંકનું નામ, ખાતા નંબર યાદીમાં અચૂક નિર્દેશ કરાવવાનો રહેશે. આ અંગે વધુ માહિતી એજન્સીની વડી કચેરી / પેટા કચેરીનો સંપર્ક સાધવાથી જાણી શકાશે તેમ પણ બીજ પ્રમાણિત એજન્સી દ્વારા જણાવાયું છે.




