રાજકોટમાં દેહ વ્યાપારના ગુનામા સ્પા સંચાલકને જામીન પર છોડી મુકતા સેશન્સ કોટૅ
રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં અોશીયન સ્પામાં મસાજ પાલૅર ઉપર દરોડો પાડી થાઈલેન્ડની ચાર યુવતીઅોને તેના દેશ ડીપાટૅ કરી મસાજ પાલૅરના સંચાલક માલવીયાનગર પોલીસે ફોરેન અેકટની ના હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. જે ગુનાઅો અાક્ષેપોની જામીન અથેૅ કોટેૅ મંજૂરી કરી છે. અા કેસની હકીકત અેવી છે કે, માલવીયાનગર પોલીસે રાજનગર ચોકના અોશીયન સ્પામાં દરોડો પાડી થાઈલેન્ડની ૪ યુવતીઅોને ટુરીસ્ટ વિઝા હોવા છતા બોડી મસાજના કામે રાખી દેહવ્યાપાર કરાવવા સબબ અોશીયન પાલૅરના સંચાલક વિજય જોષીની ધરપકડ કરી હતી.
પોલીસે ધરપકડ કતા અારોપીઅે સેશન્સ અદાલતમાં જામીન અરજી દાખલ કરી હતી. અરજદારના વકીલે દલીલ કરી હતી કે, હાલના અરજદાર વિજયભાઈ ભારતીય નાગરીક છે અને ફોરેનસૅ અેકટમાં સનેરુર૦૦૪ માં અાવેલ સુધારા મુજબ ભારતીય નાગરીકને ફોરેન અેકટની જોગવાઈઅો લાગુ પડે નહી. તેમજ પોલીસે અલગથી ઈમોરલ ટ્રાફીક અેકટ હેઠળ ગુન્હો નોંધેલ છે જેમા પણ થાઈલેન્ડનું નાગરીત્વ ધરાવતી છોકરીઅોને અારોપી હોવા છતા અારોપી તરીકે દશાૅવેલ નથી જે પોલીસની તપાસ અેક તરફી અને ગેરકાયદે હોવાનું દશાૅવે છે.બંને પક્ષકારોની રજૂઅાતોના અંતે અદાલતે અારોપી વિજય હષૅદભાઈ જોષીને શરતોને અાધીન જામીન પર મુકત કરવા હુકમ કયોૅ છે.અા કામમાં અારોપી વતી અેડવોકેટ તુષાર ગોકાણી, રાજેશ ચાવડા, રીપન ગોકાણી, સ્તવન મહેતા, અમૃતા ભારદ્વાજ, ગૌરાંગ ગોકાણી, કેવલ પટેલ, કૃષ્ણ ગોર, જીજ્ઞેશ યાદવ, પૃથ્વીરાજસિંહ જાડેજા રોકાયેલ હતા.
રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં અોશીયન સ્પામાં મસાજ પાલૅર ઉપર દરોડો પાડી થાઈલેન્ડની ચાર યુવતીઅોને તેના દેશ ડીપાટૅ કરી મસાજ પાલૅરના સંચાલક માલવીયાનગર પોલીસે ફોરેન અેકટની ના હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. જે ગુનાઅો અાક્ષેપોની જામીન અથેૅ કોટેૅ મંજૂરી કરી છે. અા કેસની હકીકત અેવી છે કે, માલવીયાનગર પોલીસે રાજનગર ચોકના અોશીયન સ્પામાં દરોડો પાડી થાઈલેન્ડની ૪ યુવતીઅોને ટુરીસ્ટ વિઝા હોવા છતા બોડી મસાજના કામે રાખી દેહવ્યાપાર કરાવવા સબબ અોશીયન પાલૅરના સંચાલક વિજય જોષીની ધરપકડ કરી હતી.
પોલીસે ધરપકડ કતા અારોપીઅે સેશન્સ અદાલતમાં જામીન અરજી દાખલ કરી હતી. અરજદારના વકીલે દલીલ કરી હતી કે, હાલના અરજદાર વિજયભાઈ ભારતીય નાગરીક છે અને ફોરેનસૅ અેકટમાં સનેરુર૦૦૪ માં અાવેલ સુધારા મુજબ ભારતીય નાગરીકને ફોરેન અેકટની જોગવાઈઅો લાગુ પડે નહી. તેમજ પોલીસે અલગથી ઈમોરલ ટ્રાફીક અેકટ હેઠળ ગુન્હો નોંધેલ છે જેમા પણ થાઈલેન્ડનું નાગરીત્વ ધરાવતી છોકરીઅોને અારોપી હોવા છતા અારોપી તરીકે દશાૅવેલ નથી જે પોલીસની તપાસ અેક તરફી અને ગેરકાયદે હોવાનું દશાૅવે છે.બંને પક્ષકારોની રજૂઅાતોના અંતે અદાલતે અારોપી વિજય હષૅદભાઈ જોષીને શરતોને અાધીન જામીન પર મુકત કરવા હુકમ કયોૅ છે.અા કામમાં અારોપી વતી અેડવોકેટ તુષાર ગોકાણી, રાજેશ ચાવડા, રીપન ગોકાણી, સ્તવન મહેતા, અમૃતા ભારદ્વાજ, ગૌરાંગ ગોકાણી, કેવલ પટેલ, કૃષ્ણ ગોર, જીજ્ઞેશ યાદવ, પૃથ્વીરાજસિંહ જાડેજા રોકાયેલ હતા.

































