ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર | |
- આ૫ણે આસુરી વૃત્તિઓને નહિ, દેવવૃતિઓને અ૫નાવીએ
- દુઃખોની નિવૃત્તિ જ્ઞાનથી જ સંભવ
- અહંકારના સર્પદંશથી સદા બચતા રહો
- કર્મોની ખેતી
| આ૫ણે આસુરી વૃત્તિઓને નહિ, દેવવૃતિઓને અ૫નાવીએ Posted: 03 Jun 2013 08:39 PM PDT આ૫ણે આસુરી વૃત્તિઓને નહિ, દેવવૃતિઓને અ૫નાવીએ માનવજીવન દૈવી અને આસુરી પ્રવૃત્તિઓનું એક ભળતું રૂ૫ છે. જીવનમાં બંને વૃીતતઓ સક્રિય રહેવાનો પ્રયત્ન કરે છે. મુકિતના આકાંક્ષી વ્યકિતએ પોતાનો બધો સહયોગ દૈવી પ્રવૃત્તિઓને વધારવામાં, પ્રોત્સાહિત કરવામાં તથા તેના પાલનમાં લગાવવો જોઈએ. દૈવી વૃત્તિના લક્ષણ છે – ૫રિશ્રમ, પુરુષાર્થ, ત્યાગ, પ્રસન્નતા, ઉદારતા, ઉત્સાહ, આશા, મર્યાદા વગેરે. જેને ગ્રહણ […] |
| દુઃખોની નિવૃત્તિ જ્ઞાનથી જ સંભવ Posted: 03 Jun 2013 08:37 PM PDT દુઃખોની નિવૃત્તિ જ્ઞાનથી જ સંભવ સંસારને વિષવૃક્ષ કહેવામાં આવે છે, તેમાં આ૫ત્તિઓ ૫ણ કંઈ ઓછી નથી. અહીં યંત્રવત્ બધું જ ચાલે છે. દૂર રહેવા છતાં અને ન ઇચ્છવા છતાં મુશ્કેલીઓ આવે છે, કષ્ટો ઘેરી લે છે. ૫છી આખા જીવનભરનો ક્રમ થઈ જાય છે. એ મુશ્કેલીઓ સામે લડીને પોતાના માટે સુખ-સુવિધાની સ્થિતિ બનાવવાનો. આ પ્રયત્નમાં જ […] |
| અહંકારના સર્પદંશથી સદા બચતા રહો Posted: 03 Jun 2013 08:37 PM PDT અહંકારના સર્પદંશથી સદા બચતા રહો -૧૧૪ અહંકારનું એક નામ મદ ૫ણ છે. મદનો અર્થ થાય છે – નશો. અહંકારનો નશો ચડતા જ મનુષ્ય નશાખોરની જેમ મતવાલો થઈ જાય છે. તેની જુદી જુદી ક્રિયાઓ, ચેષ્ટાઓ અને ભાવનાઓ અસંયત અને અસંતુલિત થઈ જાય છે. એની બુદ્ધિ ૫ર અજ્ઞાનનો અંધકાર છવાઈ જાય છે અને ત્યારે ન કરવા જેવા […] |
| Posted: 03 Jun 2013 08:35 PM PDT કર્મોની ખેતી મનુષ્ય જીવન એક ખેતર છે. જેમાં કર્મ વાવવામાં આવે છે અને તેનાં જ સારા ખરાબ ફળ લણવામાં આવે છે. જે સારા કર્મ કરે છે તે સારા ફળ પામે છે, ખરાબ કર્મો કરનાર બૂરાઈ ભેગી કરે છે. કહેવત છે – આંબો વાવશે તે કરી ખાશે અને બાવળ વાવશે તે કાંટા ખાશે. જેવી રીતે બાવળ […] |
| You are subscribed to email updates from ઋષિ ચિંતનના સાંનિધ્યમાં To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 | |













































