LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
મંગળવાર, 20 નવેમ્બર, 2012
JETPURNA JAGRUT ST DEPOT MANAGER NE VAAMNA SAABIT KARTA KHISSAKATRUO..KASHYAP JOSHI JETPUR
KASHYAP JOSHI JETPUR
JETALSAR
સોમવાર, 19 નવેમ્બર, 2012
PUJYA SWAMI DHARMA BANDHUJINE JANMA DINANI SUBHECCHHA PATHAVTA JETPURNA SEVABHAVIO...KASHYAP JOSHI.. JETPUR
.KASHYAP JOSHI.. JETPUR
----------
Sent via Nokia Email
રવિવાર, 18 નવેમ્બર, 2012
MUBAINA TIGER BALASAHEB THAKRE NO NASHWAR DEH PANCH MAHABHUTMA VILIN..LAKHO AANKHO RADI PADI..SAU DWARA APAI BHAVBHINI SHRADHANJALI....
-kashyap joshi
reporter
Sent via Nokia Email
JETPURNA THANAGALOL GAAME PIVANA PAANINI VIKAT PARISTHITI THI PRAJA TRAAHIMAAM..KASHYAP JOSHI JETALSAR-JETPUR
KASHYAP JOSHI J
ETALSAR
JETPUR
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
To: <KKUMARJOSHI@gmail.com>
Date: Sunday, November 18, 2012 2:07:47 AM GMT+0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
///////////////////////////////////////////
સંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી - ફ્રી ડાઉન લોડ
Posted: 17 Nov 2012 07:11 AM PST
http://feedproxy.google.com/~r/karshalakg/~3/LvJjoTIeqOg/?utm_source=feedburner&utm_medium=email
"પોતાનું મૂલ્ય સમજો અને વિશ્વાસ કરો કે તમે સંસારની સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ
છો". ઇતિહાસ સાક્ષી છે કે યુવાનોની શક્તિ, સાહસ અને અદમ્ય ઊર્જાના સંકલ્પની
મદદથી સદૈવ નવા-નવા યશ પ્રાપ્ત કર્યા છે.રાણા, શિવાજી, ભગતસિંહ અને ઝાંસીની
રાણીના સમયના મંત્ર ભણો. હવે એકવીસમી સદીના ઉજ્જ્વલ ભવિષ્ય માટે તમારા સમગ્ર
જીવનનું રૂપાંતર જરૂરી છે. યુવાન સંન્યાસી સ્વામી વિવેકાનંદનો સંદેશ : યુવાનો
[...]
///////////////////////////////////////////
ઉજ્જવળ ભવિષ્યના જ્યોતિકણ ગુજરાતી ફ્રી ડાઉન લોડ
Posted: 17 Nov 2012 03:39 AM PST
http://feedproxy.google.com/~r/karshalakg/~3/7gut34-Pe18/?utm_source=feedburner&utm_medium=email
આધુનિક વૈજ્ઞાનિક શોધોની ખામીઓની દુઃખી થયેલા માનવ સમુદાયના ઉદ્ધાર માટે જો
કોઈ રસ્તો હોય તો તે એ છે કે તે કુદરતના શરણે જાય. આ૫ણે પ્રાકૃતિક ચિંતન અને
પ્રાકૃતિક જીવન જીવવું ૫ડશે. આ૫ણે આ૫ણા પૂર્વજો પાસેથી પ્રાપ્ત થયેલ "સાદું
જીવન ઉચ્ચ વિચાર" વાળા નિયમનો અનુભવ કરવો ૫ડશે. સાદાં ક૫ડાં ૫હેરો, દરરોજ
ભ્રમણ કરો. સિનેમા અને નાટકો [...]
--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM
Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610
શુક્રવાર, 16 નવેમ્બર, 2012
સત્યની શોધ ને સ્વીકાર – ભાગ – 7
URL : http://govindmaru.wordpress.com/2012/11/16/murji-gada-20/
Posted : November 16, 2012 at 3:06 am
Author : ગોવીંદ મારુ
Categories : શ્રી મુરજીભાઈ ગડા
ભાષાનો આત્મા અને આત્માની ભાષા –મુરજી ગડા માનવોની સૌથી અગત્યની પહેલી
શોધ છે ભાષાની. એને થોડા ઉંડાણમાં તપાસીએ. આદી માનવ પોતાના વીચાર વ્યક્ત
કરવા જુદા જુદા અવાજ કાઢતો હતો. વધુ વીવીધતાવાળા અવાજ કાઢવાના પ્રયત્ન
સાથે એની સ્વરપેટી પણ વીકસતી ગઈ. માત્ર અવાજોની વીવીધતા પુરતી નહોતી.
વીચારો અને ઈચ્છાઓ વ્યક્ત કરવા એમણે શબ્દો બનાવ્યા. જરુરત પ્રમાણે [...]
Read more of this post
(http://govindmaru.wordpress.com/2012/11/16/murji-gada-20/)
Add a comment to this post:
http://govindmaru.wordpress.com/2012/11/16/murji-gada-20/#respond
--
WordPress.com | Thanks for flying with WordPress!
Manage Subscriptions
https://subscribe.wordpress.com/?key=983a5b54a0e0c3080eff8abebdb3c9b4&email=kkumarjoshi%40gmail.com
JETPURMA AGRANI UDHYOGPATI RATILALBHAI KHACHARIYANI PUTRI SNEHA A BANAVELI BENMOON RANGOLI..KASHYAP JOSHI JETPUR
BANAVELI BENMOON RANGOLI..
KASHYAP JOSHI JETPUR
ઇયરફોનના વધેલા ઉપયોગ થી ૨૦ ટકા યુવાનો હિઅરિંગ લોસના શિકાર
From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Thu, 15 Nov 2012 12:38:09 +0800 (SGT)
Subject: ઇયરફોનના વધેલા ઉપયોગ થી ૨૦ ટકા યુવાનો હિઅરિંગ લોસના શિકાર
To: Amit Vaghela <amit_vaghela16@yahoo.com>
મોબાઇલમાં ઇયરફોનના વધેલા ઉપયોગ થી ૨૦ ટકા યુવાનો હિઅરિંગ લોસના શિકાર
મોબાઇલ
તથા ઇયરફોનના વધુ ઉપયોગ તથા લાઉડ વોલ્યુમમાં મ્યુઝિક સાંભળવાથી યુવાનોમાં
હિઅરિંગ લોસની સમસ્યા વધી રહી છે.ઓછું સંભળાવું એ હવે મોટેરાઓની બીમારી
નથી રહી તે હવે યુવાનોમાં પણ જોવા મળી રહી છે, આ સમસ્યા પહેલા પપથી ૬૦
વર્ષના લોકોમાં જ જોવા મળતી હતી પરંતુ હવે ૨૦ વર્ષના યંગસ્ટર્સમાં પણ આ
સમસ્યા જોવા મળી રહી છે. આંતરારાષ્ટ્રીય સ્તર પર યંગસ્ટર્સને લઇને થયેલા એક
સેમ્પલ સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, ચારમાંથી એક યુવા હિઅરિંગ લોસના
ડેન્જર ઝોનમાં છે, તો બીજીતરફ શહેરના સ્પેશિયાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે
ઇએનટીની સમસ્યા લઇને આવવાવાળા ૨૦ ટકા યુવાનો હિઅરિંગ લોસનો શિકાર બનેલા
છે.
નિષ્ણાતોનું કહેવું છે કે, નોઇસ-ઇંડયુસ્ડ હિઅરિંગ લોસ એટલે કે,અવાજના
કારણે થતું બહેરાપણુ વધી રહ્યું છે, એનું મોટું કારણ ઓકયુપેશનલ નોઇસ અને
લગાતાર વધતું અવાજ પ્રદૂષણ છે. ૮૦ ડેસિબલથી વધુ અવાજ સાંભળનારાઓને હિઅરિંગ
લોસ થવાનું નક્કી છે. તબીબોએ મોબાઇલ ફોનનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય તેવી સલાહ
આજની યુવા પેઢીને આપી છે, જે જરૂર માનવી પડશે.
- આ છે કારણો
૧)
મોબાઇલનો વધુ ઉપયોગ
મોબાઇલ ફોનનો વધુ સમય ઉપયોગ સાંભળવાની ક્ષમતાને નુકસાન કરી રહયો છે તથા
મોબાઇલના રેડિએશન સાંભળવાની ક્ષમતાને નુકસાન પહોચાડી રહ્યા છે.
૨) પર્સનલ લિસનિંગ ડિવાઇસીસ ઇઅરફોન તથા હેડફોનના લગાતાર ઉપયોગથી પણ
સાંભળવા માટે ઉપયોગી નાજુક તંતુઓ ડેમજ થઇ રહ્યા છે
૩) પ્રેશર હોર્ન્સ પ્રેશર હોર્ન ૧૨૦થી ૧૮૦ ડેસિબલના આવી રહ્યા છે આટલા
ઉંચા અવાજ સાંભળવાથી બહેરાપણુ આવી શકે છે, આનાથી
બ્લડપ્રેસર પણ વધે છે તથા લગાતાર ચક્કર આવવાની સમસ્યા પણ ઊભી થઇ શકે છે.
- આંતરરાષ્ટ્રીય અભ્યાસ
તેલ
અબીબ યુનિવર્સિટીએ યુવાનોમાં થતી સાંભળવાની સમસ્યા પર તાજેતરમાં અભ્યાસ
કર્યો હતો. પર્સનલ ડિવાઇસીસ સિસ્ટમ પર ઉંચા અવાજે મ્યુઝિક સાંભળવાના કારણે
૨પ ટકા યુવાનો આ સમસ્યાના ડેન્જર ઝોનમાં છે તે બહાર આવ્યું છે. સર્વેમાં એ
પણ બહાર આવ્યું છે કે ૨૧ ટકા યુવાનો પીએલડીમાં ૨થી ૩
કલાક તથા ૮ ટકા યુવાનો ૪ કલાકથી વધુ સંગીત સાંભળી રહ્યા છે.
- ૨૦થી ૨પ વર્ષના યુવાનોના કેસ વધ્યા છે
મારી
પાસે સપ્તાહમાં ૩થી ૪ આવા યુવાનના કેસ આવે જેઓને સાંભળવાને લઇને ફરિયાદ
હોય છે. આવા યુવાનોમાં લાંબાગાળે કાનમાં તમરાં બોલે તેવો અવાજ આવવો,
આસપાસના અન્ય ર્નોમલ અવાજ ન સંભળાવા તેમજ બહેરાશ પણ આવી શકે છે. હાલે
હિઅરિંગ લોસની સમસ્યાના ડેન્જર ઝોનમાં ૨૦ થી ૨પ વર્ષના યુવાનો
આવી રહ્યા છે. લગાતાર ઉંચા અવાજે અમુક ડેસીબલ કરતાં વધુ અવાજે સંગીત
સાંભળવાની આદત યુવાનોને નુકસાન કરશે. - ડો.નરેન્દ્ર હિરાણી,ઇએનટી સર્જન
યુવાનોમાં
આજે ઇયરફોન કાનમાં સતત લગાડવાની આદતથી તેઓમાં સાંભળવાની ફ્રિકવન્સી ઘટતી
જાય છે, તેઓ મોટો અવાજ સાંભળવાના જ આદી થઇ ગયા હોવાથી તેઓને ઝીણો અવાજ
સંભળાતો નથી.આમ તેઓમાં કાનની સંવેદનશિલતા ઘટી જાય છે અને તેઓમાં નોર્મલ
અવાજ
સાંભળવાની ક્ષમતા ઘટે છે અને પથી ૭ વર્ષ બાદ તેઓમાં સાંભળવાની નસ નબળી પડી
જાય છે અને બહેરાશ આવવાની શકયતા વધી જાય છે. ૨૦૩૦માં જે વસતી હશે તેમાં ૯૦
ટકાથી વધારે લોકો બહેરા હશે. કારણ કે, આજે જે હદે યુવાનો મોબાઇલ અને
ઇયરફોનનો ઉપયોગ કરે છે, પહેલાં આ સમસ્યા ૬૦થી ૭૦ વર્ષે આવતી પણ હવે જલદી
આવી રહી છે. - ડો.જયોતન્દ્રિ છાયા,ઇએનટી સર્જન
રેલ્વે ટ્રેકિંગ સિસ્ટમ
http://railradar.trainenquiry.com/
આભાર
AMDAVAD NAZIK NI SATPANTH DWARA HINDUO NE MUSLIMO BANAVATA HOVANO CHAUKAVNARO GHATSFOR KARTA BHARAT SADHU SAMAJNA GUJARAT PRADESH PRAMUKH MAHANT SRI PUJYA GOPALANANDAJI-BILKHA[ JUNAGADH]
CHAUKAVNARO GHATSFOR KARTA BHARAT SADHU SAMAJNA GUJARAT PRADESH
PRAMUKH MAHANT SRI PUJYA GOPALANANDAJI-BILKHA[ JUNAGADH]
KASHYAP JOSHI
REPORTER
JETALSAR
JETPUR
AHMEDABAD
બુધવાર, 14 નવેમ્બર, 2012
[Dahod-online:1219] Dahod Diwali (Part-2) Kali Chaudash at Smashan (Photo by- Manish Jain)
From: Sachin Desai <sachin_dokiyu@yahoo.co.in>
To: "GOOGLE GROUPS" <dahod-online@googlegroups.com>
Cc: "GOPI B.SHETH" <dostiyaarki@gmail.com>
Date: Wednesday, November 14, 2012 8:43:27 PM GMT+0800
Subject: [Dahod-online:1219] Dahod Diwali (Part-2) Kali Chaudash at Smashan (Photo by- Manish Jain)
પ્રિય દાહોદીયનો, તમને સહુને વિક્રમ સંવત 2069 ના નવા વર્ષની સહૃદય શુભકામનાઓ.દીપોત્સવના પર્વે દાહોદમાં પરંપરાગત ઉજવણીમાં આ વર્ષે મોંઘવારીને લઈને થોડી પીછેહઠ જોવા મળી હતી તે છતાંયે દાહોદની દિવાળી તેના વિશિષ્ઠ સ્વરૂપે રહેવા પામી હતી. દીપોત્સવના પહેલા જ દિવસથી દાહોદના એમ.જી. રોડ ખાતે સમસ્ત નગરનું યુવાધન જાણે કે હિલ્લોળા લેતું હોય તેમ ઉમટી પડ્યું
હતું.વર્ષોથી ચાલતા રિવાજ મુજબ અગિયારસથી લઈને દિવાળીના દિવસ લાગી ગુજરાતીવાડથી લઈને નગર પાલિકા ખાતેના ગાંધી ચોક સુધીના વિસ્તારમાં હૈયાથી હૈયું ભીંચાય તેવા દ્રશ્યો સર્જાયા હતા સમગ્ર નગરમાં રોશની અને તોરણ વડે થયેલ શણગારથી દીપોત્સવનું પર્વ તેની સોળે કળાએ ખીલેલું જોવા મળ્યું હતું. તોકાળી ચૌદશે દાહોદના હિંદુ સાર્વજનિક સ્મશાન ખાતે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ સુંદર
કાંડ તથા ભજનનો કાર્યક્રમ મોડી રાત લાગી ચાલ્યો હતો. તેને પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરજનોએ માણ્યો હતો. દિવાળીના વિવિધ શણગાર જેવાકે રંગોળી માટેના રંગનું વેચાણ, ગાય માટેની મોરપીંછમાંથી બનતી વિવિધ આઈટમ્સ, કે મોજીલા નગરજનોની ખરીદી સહિત દિવાળી સુધીના દિવસોના અને બેસતા વર્ષની સવારના તથા બપોરે ગાયગોહરીની આગવી પરંપરાના વિવિધ દ્રશ્યોને દાહોદના શ્રી મનિષ જૈન
(D.T.V.) એ પોતાના કેમેરામાં કંડાર્યા હતા. આવો, આપણે પણ દાહોદના દીપોત્સવને આ અને આ બાદના અન્ય ઈ-મેઈલ્સ દ્વારા માણીએ. Regards......આભાર.... Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021 & M: 094265 95111 E-mail: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com
--
You received this message because you are subscribed to the Google Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to dahod-online+unsubscribe@googlegroups.com.
સાલ મુબારક
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Wednesday, November 14, 2012 2:38:39 PM GMT+0800
Subject: સાલ મુબારક
અમારા
વહાલા તમામ મિત્રો - વડીલો - સ્નેહીઓ - સ્વજનો ને વિક્રમ સવંત 2069 નું
વર્ષ સુખ, સમૃધી અને તંદુરસ્તી થી ભરપુર રહે તેવી હૃદયપૂર્વક ની શુભકામનાઓ
ગયું વરસ ભલે ગમે તેવું ગયું હોય
પણ આવનારું વરસ તમને ગમે તેવું
જાય તેવી શુભ કામનાઓ સાથે સહુને
નવા વર્ષ ના સાલ મુબારક
- અતુલ એન. ચોટાઈ - રાજકોટ
GUJARAT RAAJYANI PRAJANE DIWALI SHUBHKAAMNA PATHAVTA MUKHYA MANTRI NARENDRABHAI MODI..KASHYAP JOSHI REPORTER
KASHYAP JOSHI REPORTER
----------
Sent via Nokia Email
------Original message------
From: kashyap joshi <kashyapjoshi007@yahoo.co.in>
To: <jetty50nodule@m.facebook.com>,<kkumarjoshi@gmail.com>
Date: Wednesday, November 14, 2012 12:11:35 PM GMT+0000
Subject: GUJARAT RAAJYANI PRAJANE DIWALI SHUBHKAAMNA PATHAVTA MUKHYA MANTRI NARENDRABHAI MODI..KASHYAP JOSHI REPORTER
GUJARAT RAAJYANI PRAJANE DIWALI SHUBHKAAMNA PATHAVTA MUKHYA MANTRI NARENDRABHAI MODI..
KASHYAP JOSHI REPORTER











































