LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શુક્રવાર, 20 જુલાઈ, 2012
Fwd: ASHOK P TAKODARA JETPUR
----------
Sent via Nokia Email
------Original message------
From: ASHOK KUMAR TAKODARA <aptakodara@gmail.com>
To: "KASHYAP JOSHI-001" <KKUMARJOSHI@gmail.com>,<kashyapjoshi007@yahoo.co.in>
Date: Friday, July 20, 2012 5:31:25 PM GMT+0530
Subject: ASHOK P TAKODARA JETPUR
કશ્યપ અનફાશ ના પાડેલા ફોટોગ્રાફ્સ જે મુસ્લિમ સમાજે ઉઘાડા પગે મસ્જીદ સુધી
ચાલીને વરસાદ માટે આલાહ પાસે દુવા માંગેલ
Fwd: ASHOK P TAKODARA JETPUR
----------
Sent via Nokia Email
------Original message------
From: ASHOK KUMAR TAKODARA <aptakodara@gmail.com>
To: "KASHYAP JOSHI-001" <KKUMARJOSHI@gmail.com>,<kashyapjoshi007@yahoo.co.in>
Date: Friday, July 20, 2012 5:31:25 PM GMT+0530
Subject: ASHOK P TAKODARA JETPUR
કશ્યપ અનફાશ ના પાડેલા ફોટોગ્રાફ્સ જે મુસ્લિમ સમાજે ઉઘાડા પગે મસ્જીદ સુધી
ચાલીને વરસાદ માટે આલાહ પાસે દુવા માંગેલ
Fwd: ASHOK P TAKODARA JETPUR
----------
Sent via Nokia Email
------Original message------
From: ASHOK KUMAR TAKODARA <aptakodara@gmail.com>
To: "KASHYAP JOSHI-001" <KKUMARJOSHI@gmail.com>,<kashyapjoshi007@yahoo.co.in>
Date: Friday, July 20, 2012 5:31:25 PM GMT+0530
Subject: ASHOK P TAKODARA JETPUR
કશ્યપ અનફાશ ના પાડેલા ફોટોગ્રાફ્સ જે મુસ્લિમ સમાજે ઉઘાડા પગે મસ્જીદ સુધી
ચાલીને વરસાદ માટે આલાહ પાસે દુવા માંગેલ
Fwd: ASHOK P TAKODARA JETPUR
----------
Sent via Nokia Email
------Original message------
From: ASHOK KUMAR TAKODARA <aptakodara@gmail.com>
To: "KASHYAP JOSHI-001" <KKUMARJOSHI@gmail.com>,<kashyapjoshi007@yahoo.co.in>
Date: Friday, July 20, 2012 5:31:25 PM GMT+0530
Subject: ASHOK P TAKODARA JETPUR
કશ્યપ અનફાશ ના પાડેલા ફોટોગ્રાફ્સ જે મુસ્લિમ સમાજે ઉઘાડા પગે મસ્જીદ સુધી
ચાલીને વરસાદ માટે આલાહ પાસે દુવા માંગેલ
Fwd: Check out "This is Nehru family" on GUJARATI-ગુજરાતી
Sent via Nokia Email
------Original message------
From: priya jain <share@gujarati.nu>
To: "kkumarjoshi@gmail.com" <kkumarjoshi@gmail.com>
Date: Friday, July 20, 2012 9:30:20 AM UTC
Subject: Check out "This is Nehru family" on GUJARATI-ગુજરાતી
GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------
Check out "This is Nehru family" on GUJARATI-ગુજરાતી
-priya jain
Blog post added by Bhailal Patel:
રાજીવના નામની સ્કીમો કે ઇન્દિરાના નામની સ્કીમો કુલ બાવન છે. તમામસ્કીમો મળીને કુલ્લે રાજીવના નામના ૪૪પ પ્રોજેક્ટો,સ્કીમો, સ્પોર્ટસટ્રોફીઓ, બ...
Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A148679&xgs=1&xg_source=msg_share_post
If your email program doesn't recognize the web address above as an active link,
please copy and paste it into your web browser
--------------------
About GUJARATI-ગુજરાતી
ગુજરાતીકવિતા,ગઝલ,લેખો,શાયરી,ગુજરાતીગીત,લોકગીત,ગુજરાતીસુવિચાર,ગુજરાતી હાસ્ય,કવિતા,ગુજરાતીગીત,મુક્તકો,ગુજરાતી જોક્સ,કાવ્યસંગ્રહ,આયુર્વેદ
8187 members
2987 photos
95 videos
131 discussions
1826 blog posts
--------------------
To control which emails you receive on GUJARATI-ગુજરાતી, or to opt-out, go to:
http://gujarati.nu/profiles/profile/emailSettings?xg_source=msg_share_post
Fwd: [New post] મન્ત્ર–તન્ત્રના નામે ધતીંગ કરતા તાન્ત્રીકો સામે કડક બનવા જેવું છે
Sent via Nokia Email
------Original message------
From: "અભીવ્યક્તી" <donotreply@wordpress.com>
To: <kkumarjoshi@gmail.com>
Date: Thursday, July 19, 2012 2:49:37 PM GMT+0000
Subject: [New post] મન્ત્ર–તન્ત્રના નામે ધતીંગ કરતા તાન્ત્રીકો સામે કડક બનવા જેવું છે
Post : મન્ત્ર–તન્ત્રના નામે ધતીંગ કરતા તાન્ત્રીકો સામે કડક બનવા જેવું છે
URL : http://govindmaru.wordpress.com/2012/07/19/p-dhakecha/
Posted : July 19, 2012 at 2:48 pm
Author : ગોવીંદ મારુ
Categories : મીત્રોનાં લેખો / કાવ્યો
આપણો દેશ લોકશાહી રાજપદ્ધતી ધરાવતો વીશાળ દેશ છે, જ્યાં જુદાજુદા ધર્મો તેના સમ્પ્રદાયો અને અનેક જાતીઓ ધરાવતા લોકો વસે છે. મોટા ભાગના લોકો ગામડામાં વસે છે અને અભણ છે. ભણતર ન હોવાને કારણે તે વાંચી લખી શકતા નથી અને ભણેલા વાંચી લખી શકે છે; તેમ છતાં અમુક માન્યતાઓ મગજમાં ઘર કરી ગઈ હોવાથી તે છોડતા નથી. ધાર્મીક ખોટી માન્યતા અને શાસ્ત્રોના ખોટા અર્થો કરી લોકોને ઘીસરા(માછલાં પકડવાની એક પ્રકારની જાળ)ના માર્ગ બતાવનારા લેભાગુ ધર્મવાહકો, ખોટા જ્યોતીષીઓ, તાન્ત્રીકો, એ ભોળા લોકોનાં મગજ બગાડવાનો ધન્ધો કરે છે. દુ:ખ તો પાછું એનું છે કે આ બધા ધર્મવાહકો છે ભગવા અને સફેદ, કાળા, લીલા પહેરવેશ પહેરી રીતસર લોકોની આંખમાં ધુળ નાંખે છે. છતાં તેની સામે કાંઈ થઈ શકતું નથી; કારણ કે લોકશાહી સીદ્ધાન્તમાં દરેક લોકોને પોતાનો ધર્મ–સમ્પ્રદાય પાળવાનો અધીકાર મળ્યો છે. આવો અધીકાર સમજીને પળાય છે કે કેમ તે કોઈ જોતું નથી. પરીણામે લોકો માનસીક રીતે પીડા ભોગવી રહ્યા છે, આર્થીક રીતે પાયમાલ થઈ જાય છે; છતાં ભુતભુવા અને તાન્ત્રીકોની માયાજાળમાંથી છુટતા નથી. કોણ સત્યનો માર્ગ બતાવશે ?
આસ્તીક અને નાસ્તીક વીચારસરણી ધરાવતા વીશાળ ભારતમાં આસ્તીકો વધુ છે જે આવી ધાર્મીક બાબતોમાં શ્રદ્ધા રાખે છે. શ્રદ્ધા રાખવું એ જરાય ખોટું નથી; પણ શ્રદ્ધા હદવળોટી જઈ ક્યારે અન્ધશ્રદ્ધામાં પલટાઈ જાય છે એની લોકોને ખબર પણ પડતી નથી !
વીજ્ઞાન પહેલાં વીકસ્યુ નહોતું ત્યારે રુઢીઓ, માન્યતાઓ, ન સમજાય ત્યારે પશુબલીઓ, માનવબલીઓ ચડાવી વીધીઓ થતી; પરન્તુ અત્યારે જ્ઞાન સાથે વીજ્ઞાને પણ વીકાસ કર્યો છે અને લોકોને સાચી જાણકારી મળી રહે છે; છતાં આવી ખોટી માન્યતાઓમાં સબડ્યા કરવાનું ? ધર્મને નામે સાધુ આજે પણ તાન્ત્રીક બની માનવબલી ચડાવી યજ્ઞ કરે, ક્યાં જાય છે ધર્મ ? આવો ધર્મ ? કુમળાં બાળકોને બલી બનાવાય ? કોણ આવા લેભાગુ ધર્મવાહકને રોકશે ? લોકોની ફરજ ખરી; પરંતુ ધર્મને નામે આ બધું થાય છે એટલે લોકો સમજે છે છતાં બોલતા નથી. ધર્મ પાળવાનો અધીકાર મળ્યો છે ને ! આવો ધર્મ પાળવાનો ? આવી વાતો સમજાવનારા થોડાક સમજુ લોકોને પાછા બધા નાસ્તીકને નામે ધુત્કારે છે; પણ આજ લોકો સત્યની નજીક છે. ખોટાને રોકે છે તે, ઈશ્વરને કે ધર્મને માને કે ન માને; પરંતુ તે સાચો રાષ્ટ્રધર્મ બજાવે છે આપણે તેનું માનીએ છીએ ? લોકોનું માનસ બગાડવું એ પણ અપરાધ–ગુનો છે. શું કરવા સરકાર આવાં તત્ત્વોને જબ્બે નથી કરતી ? ત્યાં મતનું રાજકારણ નડે છે ? રાજસત્તા એવું માને છે પ્રજા ભલે આવી માન્યતાઓ અને અન્ધશ્રદ્ધામાં અટવાયા કરે, આપણી રાજકીય પ્રવૃત્તીમાં એટલું ઓછું માથું મારશે, આવું જ રાજસત્તા સમજે છે ને ? ક્યાં સુધી આવા ધતીંગો સરકાર ચાલવા દેશે ? કોઈને મારી નાખવાથી ગુનો બને છે તેને ૩૦૨ કલમ લગાડી ફાંસી સુધીની સજા થઈ શકે છે; પણ જીવતો માણસ મરેલો થઈ ફરે તેવો કરી નાખનાર તાન્ત્રીકોને કોઈ કલમ જ ન લાગે ? ગુનો એ ગુનો જ છે. શું કરવા કાયદાનો ઉપયોગ પ્રજાકલ્યાણના શુભહેતુમાં થતો નથી ? ધર્મ ખોટું ચલાવવાનું કહે છે ? ધર્મમાં ધતીંગ હોઈ શકે ? માંદળીયાં, દોરાધાગા, મન્ત્રતન્ત્ર, ડાકલાં, વીધીયજ્ઞો, વાસ્તુશાસ્ત્ર, જ્યોતીષના નામે માણસના મગજ મારી નાખવામાં આવે છે. કેમ આ બધું સમજાતું નથી ? શું આપણું મગજ બહેર મારી ગયું છે ?
કોઈ લેભાગુ એમ કહે તમારો બંગલો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નથી બન્યો, તો શું પૃથ્વી વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બની છે ? જમીન પર પહેલાં ઝુપડું પણ નહોતું. ઝાડ ઉપર માણસ જંગલી દશામાં જીવતા હતા. પછી પૃથ્વી પર ઝુંપડું બન્યું હશે ત્યારે વાસ્તુશાસ્ત્ર નહોતું અને બંગલા બનવા માંડ્યા એટલે વાસ્તુશાસ્ત્ર આવ્યું અને નડતર ચાલુ થઈ ? રુપીયા આવ્યા અને બંગલો બન્યો તો શું રુપીયા નડતરરુપ છે ? રુપીયાના જોરે આવા ધતીંગ કરવાના અને એ પાછા ધર્મને નામે ? કેમ નાસ્તીકોને કે સમજણા માણસને વાસ્તુશાસ્ત્ર નડતું નથી ? કારણ કે તેનામાં સાચી સમજ છે, વાસ્તુ, વાસ્તુશાસ્ત્ર જેવું દુનીયામાં કંઈ નથી. આ બધું માણસોને હેરાન કરવા માટે, અમુકને રુપીયા કમાવા માટે વાસ્તુશાસ્ત્રને સાધન બનાવી દીધું છે અને તેના નામે લુંટ ચલાવાય છે. વાસ્તુશાસ્ત્રને નામે માણસના મગજમાં વહેમ પેદા કરવામાં આવે છે. પછી રસોડા અને બારણાંની દીશા બદલાવ્યા કરવાની. સમ્પત્તીવાન અને સત્તાધારીઓ આમાં વધુ માને છે. વાજપેયી વડાપ્રધાન બન્યા પછી સરકારી આવાસને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કરાવે તેને શું કહેવું ? સત્તાધારીઓ અને પૈસાદારોને આવા નડતર પોસાય, સામાન્ય માણસે આનાથી દુર રહેવા જેવું છે. આપણે કયાં સત્તા કે રુપીયા જળવાઈ રહે તે માટે વીધી કરાવવાની હોય !
આ તે કેવી માન્યતા, કર્ણાટક રાજયના શીમોગા જીલ્લાના ચંદ્રગુટ્ટી ગામડામાં અત્યારે પણ હજારો સ્ત્રી-પુરુષો, બાળકો દીગમ્બર(વસ્ત્રહીન) થઈને દેવીની પુજા કરે છે શું આને ધર્મ કહેવાય ? આ દેવીનું મન્દીર આઠમી સદીમાં બનેલું, પ્રથમ જૈન મન્દીર હતું, મન્દીરમાં રેણુકાદેવીની મુર્તી જે ગૃહમ્બા, શીવેશ્વરી, જ્વાલામાલીની એવાં જુદાં જુદાં નામે ઓળખાય છે. દર ફાગણ સુદ નોમે આ ઉત્સવ ઉજવાય છે. ત્રણ દીવસ આ ઉત્સવ ચાલે છે. છેલ્લા દીવસે માતાજીની પુજા કરવામાં આવે છે. આ પુજા હજારો સ્ત્રી–પુરુષો નગ્ન દેહે કરે છે. તેમાં સ્ત્રી વધુ હોય છે. પોતે લીધેલી માનતા આ રીતે પુરી થાય છે. શું કહેવું આવી માનતાને ? નગ્નતા ઉપર સરકારનો પ્રતીબંધ છે; છતાં લોકો માનતા નથી ! અરે દુર દુરથી લોકો આવી નગ્નતા જોવા આવે છે ! જેણે આ માન્યતા ઘાલી દીધી હશે તે તો ગયો; પણ આજદીન સુધી આ પરમ્પરા જતી નથી. વીસમી સદી ભલે ગઈ; આપણે ત્યાંના ત્યાં જ છીએ. આ બધું ધર્મને નામે થતું હોય પછી શું કહેવું ?
લોકો વીધી અને માનતા–માન્યતાને નામે કેવા ખરડાય છે તેનો નમુનો સુરતમાં તાજો જ બન્યો હતો. સુરતમાં મુળ સૌરાષ્ટ્રના મધુભાઈ કાકડીયા રહે છે. એમની સત્ય માટેની શોધ અને તે બાબતની સમજણ ઘણી ઉંચી છે. મધુભાઈ, સુરતની 'સત્યશોધક સભા'ના વર્ષોથી સહમંત્રી છે; પરંતુ તેમને આસ્તીક માણસો 'નાસ્તીક' કહે છે ! જેની સમજણ ઉંચી હોય તેને 'નાસ્તીક' નામને બહાને અણસમજુ કહેવાના ? મધુભાઈને વરાછા રોડ પર રહેતા બાલુભાઈએ વાત કરી : સુરતની દીલ્હી ગેટ પાસે બેલ્જીયમ ચેમ્બરમાં જ્યોતીષને નામે ઓફીસ ધરાવતા 'ગુઢ મસ્તાનજી' અને તેના મળતીયાઓએ જુદી જુદી વીધીઓને નામે અત્યાર સુધીમાં પાંત્રીસ લાખ રુપીયા મારી પાસેથી પડાવી લીધા છે. બાલુભાઈ ડરના માર્યા છેતરાતા જ રહ્યા. પોતાના કુટુમ્બમાં સુખશાંતી રહે માટે વીધીના નામે બધું કરતા રહ્યા. છેવટે બાલુભાઈએ મધુભાઈને આ બધી વાત કરી. માધુભાઈ અકળાઈ ઉઠ્યા, આવા ધતીંગ ?
મધુભાઈએ બાલુભાઈ તથા તેના સગાસમ્બન્ધીઓની સાથે મસ્તાનને સીધો કરવાનું બીડું ઝડપ્યું. કઈ રીતે મસ્તાને પૈસા પડાવ્યા તે પણ જાણવા જેવું છે. નડતર દુર કરવાની સૌ પ્રથમ વીધી માટે ૩,૧૦૦ રુપીયા એડવાન્સ, ત્રણ ભેંસની બલી ચડાવવા માટે છાંસેઠ હજાર, પાંચ દીવસ પછી હાથીની બલી માટે બે લાખ સાંઈઠ હજાર, દસ દીવસ પછી ચાર હરણની બલી માટે દસ લાખ ! 'હરણની વીધી નકામી ગઈ' એવું કહી ફરી દસ દીવસ પછી પાછા દસ લાખ, પાછી વીધી ફેઈલ ગઈ. કારણ કે મસ્તાન એમ કહે કે નડતર ખુબ મોટી છે એટલે વીધી જરુરી છે. ફરી પાછાં બે હરણની વીધી માટે પાંચ લાખ. આમ જુદાં જુદાં પ્રાણીઓની બલી માટેની રકમ વધતી જ ગઈ. કુલ્લે પાંત્રીસ લાખ બાલુભાઈએ આપ્યાં છતાં; વીધી પુરી ન થઈ અને સુખશાંતી આવી નહીં. આર્થીક પાયમાલીને કારણે દુ:ખ વધી ગયું ! આ બધી વીગતની લેખીત ફરીયાદ મધુભાઈને તેમણે આપી. પછી સાચી વીધી મધુભાઈએ કરી 'ગુઢ મસ્તાનજી' અને તેના ચેલકાઓની. એની જ ઓફીસમાં જઈ બરાબરના ધોઈ નાખ્યા. એમાં લોકોએ પણ હાથ સાફ કરી લીધા. મસ્તાન પાસે તેની ભુલ કબુલ કરાવી. મસ્તાન તો ભાગી ગયો, ચેલકા પકડાયા, કોર્ટમાં કેસ થયો એ બધું ખરું; પણ બાલુભાઈના પૈસાનું શું ?
પ્રશ્ન એ થાય મધુભાઈએ આ રીતે કાયદો હાથમાં લેવો જોઈએ કે નહી? આવું ન થાય તો શું કાયદો બાલુભાઈને તાન્ત્રીકની ચુંગાલમાંથી છોડાવી શકત ? પોલીસ પાસે ફરીયાદ થઈ હોત તો, તાન્ત્રીકે પાંત્રીસમાંથી થોડાક ખરચી નાખ્યા હોત અને આ વળી પાછી ધર્મની બાબત હતી; એટલે રાજસત્તા મુંગી બની જાત ! કોઈને કાયદો હાથમાં લેવો પસંદ નથી; પરંતુ સરકાર સત્યને સમજી શકશે ? લોકો તો ભોળા હોય છે, સાચી સમજ મધુભાઈ જેવા સત્યના જાણકાર જ આપી શકશે. અન્ધશ્રદ્ધામાં સબડતા લોકોને આવા જ્યોતીષીઓ, તાન્ત્રીકોની માયાજાળમાંથી ઉગારવા સરકારે લાલ આંખ કરવા જેવી છે. વીધાનસભામાં કાલાજાદુનો કાયદો પસાર થયો હોત તો આવા ગોરખધન્ધા ઉપર બ્રેક લાગત; પણ સરકારની કોઈ સરકાર છે ? ધર્મ મુંગો બની જાય છે.
–પી. બી. ઢાકેચા
રાજકોટથી પ્રકાશીત થતા 'ફુલછાબ' દૈનીકમાં વર્ષોથી પ્રગટ થતી લેખક શ્રી પી. બી. ઢાકેચાની લોકપ્રીય કટાર 'હૈયું બોલે છે' પ્રગટ થાય છે. તેના તા. 03 એપ્રીલ, 2012ના અંકમાંથી, તેમ જ આ જ લેખ 'સૌજન્ય માધુરી' માસીક, રાજકોટના મે, 2012ના અંકમાં પણ પુન: પ્રકાશીત થયો છે. 'ફુલછાબ', 'સૌજન્ય માધુરી' તથા લેખકશ્રી.ના સૌજન્યથી સાભાર…
લેખક સંપર્ક:
શ્રી. પી. બી. ઢાકેચા, એ–02, 101 શુભમ્ રેસીડન્સી, નટવરનગર પાછળ, નાના વરાછા, સુરત ફોન: 0261 2901255 સેલફોન: 98251 36990
મધુભાઈનો સંપર્ક:
શ્રી. મધુભાઈ રામભાઈ કાકડીયા, 136 અમ્બીકા નગર વીભાગ–2, કતારગામ રોડ, સુરત-395 004 ફોન: 0261 253 0298 સેલફોન: 98255 32234
http://govindmaru.files.wordpress.com/2012/07/madhubahi.jpg
●♦●♦●♦● 'રૅશનલ–વાચનયાત્રા'માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા 'અભીવ્યક્તી'' બ્લોગના હોમ–પેઈજ પર મથાળે આગલા બધા જ લેખોની પીડીએફ, વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.
●♦● દર સપ્તાહે મુકાતા 'રૅશનલ વીચારો' માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ: http://govindmaru.wordpress.com/
અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પ્રથમ ગેટ સામે, વીજલપોર, પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 99740 62600 ઈ–મેઈલ: govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ: 19-07-2012
♦●♦●♦
Add a comment to this post: http://govindmaru.wordpress.com/2012/07/19/p-dhakecha/#respond
--
WordPress.com | Thanks for flying with WordPress!
Manage Subscriptions
https://subscribe.wordpress.com/?key=983a5b54a0e0c3080eff8abebdb3c9b4&email=kkumarjoshi%40gmail.com
Unsubscribe:
https://subscribe.wordpress.com/?key=983a5b54a0e0c3080eff8abebdb3c9b4&email=kkumarjoshi%40gmail.com&b=0%3FLCeX5FYjr%2F%5BoX0RdgFIbXJRbZFHuFIWzk-Uq7l0zV.TDg0w
એ ટુ ઝેડ ગુજરાત વાર્ષિક અંક
A TO Z GUJARAT 20-07-2012.pdf
Kashyap joshi
jetpur
----------
Sent via Nokia Email
------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "ATUL N CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Friday, July 20, 2012 11:58:13 AM GMT+0800
Subject: એ ટુ ઝેડ ગુજરાત વાર્ષિક અંક
અમારા વહાલા વાચક મિત્રો
મજામાં હશો..?
અમારા નુઝ
પેપર એ ટુ ઝેડ ગુજરાત નો ત્રીજા વર્ષ માં મંગલ પ્રવેશ થઇ રહ્યો છે અને આ સાથે ૨૦ જુલાઈ - ૨૦૧૨ નો વાર્ષિક અંક પ્રસિદ્ધ કરતા અમને ખુબજ આનંદ થાય છે આ અંક ની
પી. ડી.એફ ફાઈલ આ સાથે એટેચ કરેલ છે. જે ડાઉન લોડ
કરી જોઈ લેવા વિનતી છે. વધુ માહિતી અમારી વેબ સાઈટ www.atozgujarat.com ઉપર થી મળી શકશે
આપ
અમારું એ ટુ ઝેડ ગુજરાત વાચો અને દરેક ને વંચાવો આ માટે આપે
અમારી આ સાથે એટેચ કરેલ પી. ડી.એફ ફાઈલ ને
ડાઉન લોડ કરી આપ ના મિત્રો - સ્વજનો અને સ્નેહીઓ ને મોકલશો
આપ
સહુ તરફ થી અમોને હમેશા સહકાર મળતો રહેશે એવી અપેક્ષા રાખું છે. એ ટુ ઝેડ
ગુજરાત માં આપ ને કઈ બાબત વધારે ગમે છે તે જરૂર થી જણાવશો
આભાર
આપનો
સહ્દયી
અતુલ ચોટાઈ
તંત્રી - એ ટુ
ઝેડ ગુજરાત (પાક્ષિક) રાજકોટ
=========================================================================================================
Note
: We Respect Your Privacy If You Prefer Not to Receive
future email of
this type please Reply with UNSUBSCRIBE With
Subject Line
=========================================================================================================
ગુરુવાર, 19 જુલાઈ, 2012
Check out "આપણે ક્યારે માફ કરીએ છીએ - દેવદત્ત પટ્ટનાઇક" on GUJARATI-ગુજરાતી
Sent via Nokia Email
------Original message------
From: priya jain <share@gujarati.nu>
To: "kkumarjoshi@gmail.com" <kkumarjoshi@gmail.com>
Date: Wednesday, July 18, 2012 4:05:01 PM UTC
Subject: Check out "આપણે ક્યારે માફ કરીએ છીએ - દેવદત્ત પટ્ટનાઇક" on GUJARATI-ગુજરાતી
GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------
Check out "આપણે ક્યારે માફ કરીએ છીએ - દેવદત્ત પટ્ટનાઇક" on GUJARATI-ગુજરાતી
-priya jain
Blog post added by Ashok Vaishnav:
ગૌતમ ૠષિ ઘરે પાછા ફર્યા, ત્યારે તેમણે તેમની પત્ની, અહલ્યા,ને ઇન્દ્રના બાહુપાશમાં જોઇ.આથી ક્રોધિત થયેલા ગૌતમ ઋષિએ અહલ્...
Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A148270&xgs=1&xg_source=msg_share_post
If your email program doesn't recognize the web address above as an active link,
please copy and paste it into your web browser
--------------------
About GUJARATI-ગુજરાતી
ગુજરાતીકવિતા,ગઝલ,લેખો,શાયરી,ગુજરાતીગીત,લોકગીત,ગુજરાતીસુવિચાર,ગુજરાતી હાસ્ય,કવિતા,ગુજરાતીગીત,મુક્તકો,ગુજરાતી જોક્સ,કાવ્યસંગ્રહ,આયુર્વેદ
8181 members
2965 photos
95 videos
131 discussions
1806 blog posts
--------------------
To control which emails you receive on GUJARATI-ગુજરાતી, or to opt-out, go to:
http://gujarati.nu/profiles/profile/emailSettings?xg_source=msg_share_post
Fwd:
uvs120719-001.JPG, uvs120719-005.JPG, uvs120719-001.BMP, uvs120719-012.JPG, uvs120719-004.BMP, uvs120719-008.JPG, uvs120719-003.BMP, uvs120719-011.JPG, uvs120719-013.JPG, uvs120719-007.JPG, uvs120719-009.JPG, uvs120719-002.BMP, uvs120719-006.JPG, uvs120719-010.JPG
Kan khanij khata a 11 tractors kabje lai tapasno sharu karelo dhamdhamat
----------
Sent via Nokia Email
------Original message------
From: Suresh Bhuva <sureshbhuva.news@gmail.com>
To: "kashyap joshi" <kkumarjoshi@gmail.com>
Date: Thursday, July 19, 2012 5:31:59 PM GMT+0530
Subject:
--
*FROM:-*
*Reporter*
*SURESH BHUVA *
*Jetpur
*
*Mo. 94277 23412
*
*
*
બુધવાર, 18 જુલાઈ, 2012
Fwd: [Dahod-online:1107] Shraavan
Sent via Nokia Email
------Original message------
From: Sachin Desai <sachindahod@gmail.com>
To: "GOOGLE GROUPS\"" <dahod-online@googlegroups.com>
Cc: "Gopi Sheth" <dostiyaarki@gmail.com>,"GOPI SHETH" <gsheth@comcast.net>
Date: Wednesday, July 18, 2012 7:04:05 PM GMT+0530
Subject: [Dahod-online:1107] Shraavan & Ramzaan maas sahune fale tevi Shubhechchao...
*પ્રિય દાહોદીયનો, આવતીકાલે ગુરુવારથી અર્થાત તા: ૧૯-૦૭-૨૦૧૨ થીમુસ્લિમપંથી એવા
*
*દાઉદી વહોરાઓના રમઝાન માસનો શુભારંભ થઇ રહ્યો છે તો શુક્રવારે
તા: ૨૦-૦૭-૨૦૧૨ થી હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસનો અને તા: ૨૧-૦૭-૨૦૧૨ ને
શનિવારથી મુસ્લિમોના પવિત્ર રમઝાન માસનો શુભારંભ થઇ રહ્યો છે. આમ આગામી ત્રણ
દિવસોમાં ત્રણ મહત્વના પ્રસંગોનો પ્રારંભ થવો એ જબરજસ્ત જોગાનુજોગ છે.
ઈશ્વર-અલ્લાહ
આપના મનમાં ઉમટતી દરેક ઈચ્છાઓ પૂર્ણ કરે તેવી પ્રાર્થના સહ આપના સહુના માનીતા *
*www.dahod.com* <http://www.dahod.com/>* ,દાહોદ ગુગલ ગ્રુપ તથા
વોઈસ ઓફ દાહોદ તરફથી આપ સહુને પાવન એવા ઉક્ત ત્રણેય પર્વોના શુભારંભે સહૃદય
શુભેચ્છા.*
*
Regards......આભાર....
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 856-438-0021 & M: 094265 95111
E-mail: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com
*
--
You received this message because you are subscribed to the Google Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to dahod-online+unsubscribe@googlegroups.com.
For more options, visit this group at http://groups.google.com/group/dahod-online?hl=en.
મંગળવાર, 17 જુલાઈ, 2012
Fwd: Check out "बिल्डराय नमः, भूमितस्कराय नमः" on GUJARATI-ગુજરાતી
Sent via Nokia Email
------Original message------
From: priya jain <share@gujarati.nu>
To: "kkumarjoshi@gmail.com" <kkumarjoshi@gmail.com>
Date: Tuesday, July 17, 2012 12:09:51 PM UTC
Subject: Check out "बिल्डराय नमः, भूमितस्कराय नमः" on GUJARATI-ગુજરાતી
GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------
Check out "बिल्डराय नमः, भूमितस्कराय नमः" on GUJARATI-ગુજરાતી
-priya jain
Blog post added by shirish dave:
બિલ્ડરાય નમઃ, ભૂમિતસ્કરાય નમઃ દબાણકર્ત્રે નમઃ
અમેરિકન નાગરિક સ્ત્રી નો કિસ્સો:
સરકારી કર્મચારીઓ કોણ કોણ છે? કો ઓપરેટીવ સોસાઈટીઓના રજીસ્ટ્ર...
Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A147991&xgs=1&xg_source=msg_share_post
If your email program doesn't recognize the web address above as an active link,
please copy and paste it into your web browser
--------------------
About GUJARATI-ગુજરાતી
ગુજરાતીકવિતા,ગઝલ,લેખો,શાયરી,ગુજરાતીગીત,લોકગીત,ગુજરાતીસુવિચાર,ગુજરાતી હાસ્ય,કવિતા,ગુજરાતીગીત,મુક્તકો,ગુજરાતી જોક્સ,કાવ્યસંગ્રહ,આયુર્વેદ
8178 members
2955 photos
95 videos
131 discussions
1804 blog posts
--------------------
To control which emails you receive on GUJARATI-ગુજરાતી, or to opt-out, go to:
http://gujarati.nu/profiles/profile/emailSettings?xg_source=msg_share_post
Fwd: Check out "જાણો તમારો સામાજિક બુદ્ધિઆંક ( S.I.Q.) - 4" on GUJARATI-ગુજરાતી
Sent via Nokia Email
------Original message------
From: priya jain <share@gujarati.nu>
To: "kkumarjoshi@gmail.com" <kkumarjoshi@gmail.com>
Date: Tuesday, July 17, 2012 11:50:04 AM UTC
Subject: Check out "જાણો તમારો સામાજિક બુદ્ધિઆંક ( S.I.Q.) - 4" on GUJARATI-ગુજરાતી
GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------
Check out "જાણો તમારો સામાજિક બુદ્ધિઆંક ( S.I.Q.) - 4" on GUJARATI-ગુજરાતી
-priya jain
Blog post added by i.j.saiyad.:
જાણો તમારો સામાજિક બુદ્ધિઆંક ( S.I.Q.) - 4
TEST -4
ચિત્રમાં દેખાતું કપલ પરણિત છે .
તેઓ એકબીજાને ક્યારથી ઓળખતા હશે ?
અ...
Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A148201&xgs=1&xg_source=msg_share_post
If your email program doesn't recognize the web address above as an active link,
please copy and paste it into your web browser
--------------------
About GUJARATI-ગુજરાતી
ગુજરાતીકવિતા,ગઝલ,લેખો,શાયરી,ગુજરાતીગીત,લોકગીત,ગુજરાતીસુવિચાર,ગુજરાતી હાસ્ય,કવિતા,ગુજરાતીગીત,મુક્તકો,ગુજરાતી જોક્સ,કાવ્યસંગ્રહ,આયુર્વેદ
8178 members
2955 photos
95 videos
131 discussions
1804 blog posts
--------------------
To control which emails you receive on GUJARATI-ગુજરાતી, or to opt-out, go to:
http://gujarati.nu/profiles/profile/emailSettings?xg_source=msg_share_post
ગુરુવાર, 12 જુલાઈ, 2012
રૂસ્તમ-એ-હિંદ દારાસિંહનું અવસાન..............
થોડા દિવસથી જિદંગી અને મોત વચ્ચેની જંગમાં આખરે દારાસિંહે આજે દુનિયાને
છોડી દીધી. આજરોજ દારસિંહનું તેમના નિવાસ- સ્થાને અવસાન થયું હતું. આજરોજ
તેમના અંતિમસંસ્કાર વિલેપાર્લે પાસે આવેલ પવનહં...સ સ્મશાનઘાટ પર થશે.
તેમની નાંદુરસ્ત તબિયતને કારણે તેમને 7 જુલાઇના રોજ કોકિલાબેન અંબાણી
હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા થોડા દિવસથી તેમની તબિયત વધુ
ને વધુ બગડતી જતી હતી. ડોકટરોએ કાલે જ તેમની હાલત વધુ ગંભીર છે તેવું
જણાવી દીધું હતું.
હોસ્પિટલના ડોકટરોએ તે જીવિત રહેશે તેવી આશા છોડી દીધી હતી. ડોકટરોના આ
મતને કારણે તેમને કાલે રાત્રે 10.30 વાગ્યાની આસપાસ તેમને તેમના
નિવાસસ્થાને લઇ જવામાં આવ્યા હતા જયાં તેમણે આજરોજ દેહ છોડી દીધો હતો.
આજે સવારે બિંદુએ મીડિયા સમક્ષ આવી તેમના અવસાનની જાણ કરી હતી. તેણે એ
તમામ લોકોનો આભાર માન્યો હતો જે લોકોએ દારાસિંહની તબિયત સુધારા માટે
ભગવાનને પ્રાર્થના કરી હતી. રૂસ્તમ-એ-દારાસિંહ 84 વર્ષના હતા અને
બીમારીને કારણે તેમના માથાના ભાગમાં વધુ અસર થઇ હતી.See More—
બુધવાર, 11 જુલાઈ, 2012
Fwd: હાસ્યની ફૂલકણી
---------- Forwarded message ----------
From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Wed, 11 Jul 2012 11:49:41 +0800 (SGT)
Subject: હાસ્યની ફૂલકણી
To: Amit Vaghela <amit_vaghela16@yahoo.com>
હાસ્યની ફૂલકણી – સંકલિતકોલેજના ક્લાસમાં વાંદરો આવીને બારી ઉપર બેઠો – એ
જોઈ એક છોકરી બોલી :
'સર, તમારા ભાઈ આવ્યા…'
સર : 'બેન, જમાનો બદલાય ગયો છે, હવે તો નામથી બોલાવાય…!!
******
છોકરો : 'તમે છોકરીઓ આટલી સુંદર કેમ હોવ છો ?'
છોકરી : 'એ તો ભગવાને અમને એમના પોતાના હાથે બનાવી છે ને એટલે.'
છોકરો : 'જા…જા અવે, વાતો તો એવી કરે છે કે જાણે છોકરાઓને તો નેટ પરથી
ડાઉનલોડ કર્યા હોય !'
******
'જિંદગીની સૌથી વિચિત્ર ક્ષણ કઈ છે ?'
'જ્યારે તમે સ્મશાનમાં હોવ અને તમારા મોબાઈલમાં રીંગ વાગે, જેનો રીંગટોન
હોય…. 'ઈટ્સ ટાઈમ ટુ ડિસ્કો !!'
******
શિક્ષક : 'ટેબલ પર ચાર માખીઓ હતી. તેમાંથી એક મેં મારી નાખી. હવે ટેબલ પર
કેટલી માખી હશે ?'
વિદ્યાર્થીની : 'એક જ. મરેલી માખી.'
******
શેઠાણી : 'જો હું તારા ભરોસે ઘર છોડી થોડા દિવસ બહારગામ જાઉં છું. બધી
ચાવીઓ અહીં જ છે. ધ્યાન રાખજે.'
શેઠાણી પરત આવ્યા બાદ.
નોકરાણી : 'મેડમ, હું તમારું કામ છોડું છું. તમને મારામાં વિશ્વાસ નથી. તમે જે
ચાવી મૂકી ગયાં હતાં તે કબાટને લાગતી નથી.'
******
નોકરિયાત : 'મને પગાર વધારો કરી આપો. મારી પાછળ ત્રણ કંપનીઓ પડી છે.'
શેઠ : 'અચ્છા, કઈ કંપનીઓ છે ?'
નોકરિયાત : 'ટેલિફોન, ઈલેક્ટ્રિક અને ગેસ કંપની.'
******
ડૉક્ટર : 'મોટાપાનો ફક્ત એક જ ઈલાજ છે કે તમે રોજ ફક્ત બે જ રોટલી ખાઓ.'
સંતા : 'પણ એ બે રોટલી ખાધા પછી ખાવાની કે ખાતા પહેલા ?'
******
લગ્નની રાતે બિચારો સન્તા ભારે મુંઝવણમાં મુકાઈ ગયો કે નવી નવી પત્ની
જોડે વાત શું કરવી ?
આખરે અડધો કલાક વિચાર્યા પછી એણે પૂછ્યું : 'આપ કે ઘરવાલોં કો માલુમ
હૈ ના, કિ આજ રાત આપ ઈધર રહનેવાલી હો ?'
******
દિકરી (મમ્મીને ફોન પર) : 'મમ્મી, મારા હસબન્ડ જોડે મારો ઝઘડો થઈ ગયો.
હું ઘરે પાછી આવું છું.'
મમ્મી : 'તારા પતિને સુખ નહિ, સજાની જરૂર છે. તું ત્યાં જ રહે, હું તારા ઘરે
રહેવા આવું છું !'
******
'સુંદર રાત્રિ અને ભયાનક રાત્રિમાં ફેર શું ?'
'સુંદર રાત્રિ એ કે જ્યારે તમે તમારા ટેડીબેરને વ્હાલથી બાથ ભરીને સૂઈ ગયા
હોવ અને ભયાનક રાત્રિ એ કે જ્યારે તમારું ટેડીબેર તમને સામેથી બાથ ભરે !'
******
પપ્પા (દિકરાને) : 'તું નાપાસ કેમ થયો ?'
દિકરો : 'શું કરું, પપ્પા ? 50 GB સિલેબસ હતો….. 50 MBનો મેં સ્ટડી કરેલો….
એમાંથી 5 KBના સવાલોના જવાબ લખેલા તો માર્ક Bytesમાં જ મળેને ?'
******
'સવારે લાઈબ્રેરી કેટલા વાગે ખૂલશે ?'
'સાડા આઠ વાગે. પણ આટલી મોડી રાતે તમે કોણ છો ? અને ક્યાંથી ફોન કરો છો ?'
'હું એક વાચક છું અને લાઈબ્રેરીની અંદરથી ફોન કરું છું.'
******
પત્નીએ નવું સિમ-કાર્ડ ખરીદ્યું. પતિને સરપ્રાઈઝ આપવા માટે, કિચનમાં જઈને
એણે મેસેજ કર્યો : 'હાય ડાર્લિંગ….'
પતિનો તરત જવાબ આવ્યો : 'તને થોડીવારમાં ફોન કરું છું…. પેલી ડાકણ કિચનમાં છે….'
******
પંજાબ નેશનલ બેન્કે બન્તાને નોટિસ મોકલી :
'યોર બેલેન્સ ઈઝ આઉટ સ્ટેન્ડિંગ….'
બન્તાએ તરત જવાબ આપ્યો : 'થેન્ક્સ ફોર ધ કોમ્પ્લીમેન્ટ્સ !'
******
પ્રેમી : 'તારા જન્મદિવસે હું તારા વર્ષ જેટલાં ફૂલોનો બુકે ભેટ મોકલીશ.'
પ્રેમીએ 21 ગુલાબનાં ફૂલો પ્રેમિકાના ઘરે પહોંચાડવાનો ઓર્ડર આપ્યો.
ફૂલવાળાએ ગ્રાહકને ખુશ કરવા એક ડઝન ગુલાબ પોતના તરફથી ઉમેરીને મોકલ્યાં.
પ્રેમીને સમજાયું જ નહીં કે પ્રેમિકાએ એની સાથે સંબંધ કેમ કાપી નાખ્યો !
******
'તારી પાસે ઈન્ટરનેટ કનેકશન છે ?'
'ના… એ શું વળી ? એમ કર, મને એ પેન ડ્રાઈવમાં કોપી કરીને આપી દે…'
******
મા : 'બેટા શું કરે છે ?'
દીકરો : 'વાંચું છું.'
મા : 'વાહ ! શું વાંચે છે ?'
દીકરો : 'તારી ભાવિ પુત્રવધૂનો એસએમએસ !'
******
શાકાહાર માટેનું ચિહ્ન બતાવતાં શિક્ષકે બાળકને પૂછ્યું : 'આ પારલે-જી બિસ્કિટના
પેકેટ પર લીલા કલરનું ટપકું છે એ શું દર્શાવે છે ?'
બાળક : 'મેડમ…. એનો અર્થ એ છે કે પારલે-જી અત્યારે ઓનલાઈન બેઠા છે !'
******
એક શિક્ષકે કલાસરૂમમાં મંત્રીના દીકરાને પ્રશ્ન પૂછ્યો.
શિક્ષક (મંત્રીના દીકરાને) : 'દુકાળ અને પૂરમાં શું તફાવત હોય છે ?'
મંત્રીનો દીકરો : 'જમીન-આસમાનનો.'
શિક્ષક : 'કેવી રીતે ?'
મંત્રીનો દીકરો : 'દુકાળમાં મારા પપ્પા જીપમાં સ્થળની મુલાકાત લે છે, જ્યારે
પૂરમાં હેલિકોપ્ટરમાં…!!'
******
ન્યુયોર્કથી રામજીભાઈનો ફોન આવ્યો :
'હેલ્લો… મોટાભાઈ, અહીંયા આજે સવારે જેન્તીકાકાનું અવસાન થયું છે. એમની
ડેડબોડી કોફિનમાં મોકલું છું, કોફિનમાં ઓશિકા નીચે તમારા માટે બે જીન્સ છે,
નાના ખિસ્સામાં ડાયમંડની રિંગ છે. જેન્તીકાકાની બોડીના હાથે રોડોની ઘડીયાળ
છે તે પ્રવિણકાકા માટે છે અને પગમાં રીબોકના શુઝ છે તે ધવલ માટે છે.
પિંકીની મેકઅપ કીટ જેન્તીકાકાના શર્ટમાં છે અને સુટના ખિસ્સામાં આઈ-ફોન અને
બ્લેકબેરી છે !
બીજું કાંઈ મંગાવુ હોય તો જલદી કહેજો !
રમાકાકી પણ સિરિયસ છે !'
******
બુધવાર, 4 જુલાઈ, 2012
eMPOWER- કોમ્પ્યુટર સાક્ષરતાની તાલીમના અભિયાનનો શાનદાર પ્રારંભ
માટેના eMPOWER- કોમ્પ્યુટર સાક્ષરતાની તાલીમના અભિયાનનો શાનદાર પ્રારંભ
કરાવતાં જાહેર કર્યું હતું કે, ગુજરાતમાં કોઇપણ યુવાન કે યુવતિ
કોમ્પ્યુટરના જ્ઞાન અને હુન્નર કૌશલ્ય વગર અભણ રહી જાય તે આ સરકારને
મંજૂર નથી. હુન્નર વગર સફળતા શકય નથી અને કોમ્પ્યુટર જ્ઞાનથી મૂલ્યવર્ધન
થવાનું છે.
ટેકનોલોજીએ માનવજીવનમાં સંપૂર્ણ પરિવર્તન લાવી દીધું છે અને પછાતપણાના
ગ્રહણમાંથી મુકત થવા ટેકનોલોજીનું જ્ઞાન અનિવાર્ય જ છે, સમાજજીવનનું અંગ
બની રહી છે, તેમ તેમણે જણાવ્યું હતું.
ફ્રાન્સ,જર્મની અને સ્વિટઝર્લેન્ડનું ઉઘોગજગત ગુજરાતમાં રોકાણની વિશાળ તકો અને નીતિના માળખાથી પ્રભાવિત
તકો અને નીતિના માળખાથી પ્રભાવિત
ગુજરાત સરકાર અને ઉઘોગોના પ્રતિનિધિ મંડળની યુરોપની મુલાકાત સફળતા પુર્વક સંપન્ન
ગુજરાત સરકારના અધિકારીઓ અને ઔઘોગિક જૂથના ઉચ્ચ સ્તરિય પ્રતિનિધિ મંડળે
જર્મની, ફ્રાન્સ અને સ્વિટઝર્લેન્ડની મુલાકાત લીધી
રાજયમાં રોકાણની વિશાળ તકો, વાઇબ્રન્ટ ગુજરાત સમીટ-૨૦૧૩નું પ્રમોશન અને
ઇન્ડસ્ટ્રી અને કોમર્સ સાથે જોડાણની પહેલ
યુરોપિયન મંત્રીઓ સહિતના રાજકીય આગેવાનો અને શહેરી વહીવટીતંત્ર સાથે
સંબંધોને વધુ મજબૂત બનાવવા મુલાકાત
વિવિધ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સહિતના સંગઠનો સાથે ઔઘોગિક
સંબંધો અને લાંબાગાળાની સમજૂતી
૩ જુલાઇ ૨૦૧૨ ભારતીય બજારના વિશાળ કદ અને યુવાનોના મોટા વર્ગ સાથે
રોકાણના સૌથી મોટા કેન્દ્ર તરીકે ઉભરી આવેલા ગુજરાતમાં રાજય સરકારની
અસરકારક નીતિ, મજબૂત માળખાગત સુવિધાઓ,ઉઘોગોને સાનુકૂળ વાતાવરણ અંગે ત્રણ
યુરોપિયન દેશોની મુલાકાતે ગયેલા ગુજરાતના પ્રતિનિધિ મંડળે ત્યાંની ટોચની
નેતાગીરી અને ઔઘોગિક પ્રતિનિધિઓનું ધ્યાન ખેંચ્યું હતું.
ગુજરાત સરકારના અધિકારીઓ અને ઔઘોગિક જૂથના કુલ ૧૨ સભ્યોના ઉચ્ચ સ્તરિય
પ્રતિનિધિ મંડળે ૧૮ થી ૨૮ જૂન ૨૦૧૨ દરમિયાન યુરોપની મુલાકાત લીધી
હતી.૧૮મી જૂને હમ્બર્ગ પહોંચેલા પ્રતિનિધિ મંડળે કોર્પોરેટ્સ અને ઔઘોગિક
સંગઠનોની મુલાકાત લીધી હતી. બે પ્રદેશો વચ્ચે સરહદ પાર રોકાણની તકો અને
દ્વીપક્ષીય વેપાર માટે આર્થિક અને વાહનવ્યવહાર મંત્રી ફ્રેન્ક હોર્ચની
મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી વતી શ્રી એ.કે. શર્માએ ત્યાંના રાજકીય
નેતા, જર્મનીના કારોબારક્ષેત્રના અગ્રણીઓ,રોકાણકારો,કોર્પોરેશન,
શિક્ષણક્ષેત્રના આગેવાનો અને નીતિ ઘડવૈયાઓને ૧૧થી ૧૩ જાન્યુઆરી ૨૦૧૩
દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમીટ માટે આમંત્રણ આપ્યું હતું. યુરોપ
ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ,હેન્સેટિક ઇન્ડિયા ફોરમ અને હમ્બર્ગ ચેમ્બર ઓફ
કોમર્સ દ્વારા સંયુક્તપણે યોજાયેલી કોન્ફરન્સમાં રાજયના પ્રતિનિધિ મંડળે
પ્રેઝન્ટેશન આપ્યું હતું, જેમાં ૪૦ કરતાં વધુ કંપનીઓએ ભાગ લીધો હતો.
જિનિવાની મુલાકાત દરમિયાન હિન્દુજા જૂથે (યુરોપ)ે યોજેલા લંચ અને
મીટીંગમાં પ્રતિનિધિ મંડળે હાજરી આપી હતી, જેમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમના
પ્રતિનિધિઓ, યુએનઓમાં ભારતના રાજદૂત સહિતના વૈશ્વિક સ્તરે અગ્રણી
વ્યક્તિઓ પણ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ સમારોહમાં ગુજરાતમાં
પુનઃપ્રાપ્ય ઉર્જા, નાણાકીય સેવાઓ, શિક્ષણ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને
મેડિકલ ટુરિઝમ સહિતના ક્ષેત્રોમાં રોકાણની તકો અંગે ચર્ચા થઇ હતી. આજ
દિવસે સ્વિસ ઇન્ડિયા બિઝનેસ ફોરમ અને જિનિવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ
ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત કોન્ફરન્સમાં પ્રતિનિધિ મંડળે પ્રેઝેન્ટેશન
કર્યું હતુ, જેમા ૨૫ કરતાં વધુ કંપનીઓએ હિસ્સો લીધો હતો.
જિનિવા બાદ પ્રતિનિધિ મંડળે ઝ્યુરિચની મુલાકાત લઇને સ્વિસ ઇન્ડિયા ચેમ્બર
ઓફ કોમર્સ (એસ.આઇ.સીસી) આયોજિત કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. ગુજરાતના
મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી એ.કે.શર્માએ માહિતીની આપ-લે, દ્વીપક્ષીય
રોકાણ, તાલીમ અને આર્થિક કામગીરી માટે કારોબાર અને એજન્સીઓ વચ્ચે
એક્સપર્ટ એક્સચેન્જ, કૌશલ્ય વિકાસ અને રોકાણને પ્રોત્સાહન સાથે વ્યાપારી
જોડાણ અને ઉપરોક્ત બાબતો માટે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇનવેસ્ટર્સ સમીટ
૨૦૧૩ના ઉપયોગ માટે એસઆઇસીસી સાથે ઔપચારિક ઇન્ટેન્ટ ઓફ કોઓપરેશન પર
હસ્તાક્ષર કર્યાં હતાં. પ્રતિનિધિ મંડળે સમાન પ્રેઝન્ટેશન અને મીટીંગ
સ્વિટઝર્લેન્ડના બેસલ શહેરમાં પણ કરી હતી.
ફ્રાન્સ પહોંચેલા પ્રતિનિધિ મંડળે ઉઘોગપતિઓ અને સીઇઓના સંમેલનમાં
ગુજરાતમાં રોકાણની વિશાળ તકો અંગે માહિતી આપી હતી. પેરિસમાં ભારતીય
દૂતાવાસ અને ફ્રાન્સ-ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા
આયોજિત સમાન કોન્ફરન્સમાં ફ્રાન્સની આશરે ૮૦ કંપનીઓ અને સંખ્યાબંધ
એનઆરજીએ હિસ્સો લીધો હતો, જેમાં ફ્રાન્સ ખાતે ભારતના રાજદૂત શ્રી રાકેશ
સુદ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. વાઇબ્રન્ટ ગુજરાત સમીટ અને
રોકાણની તકોને પ્રોત્સાહન આપવામાં ફ્રાન્સ-ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ
ઇન્ડસ્ટ્રી વર્ષ ૨૦૧૦થી સક્રિય ભાગીદાર રહ્યું છે અને તેણે વાઇબ્રન્ટ
ગુજરાત-૨૦૧૩ને પણ પ્રમોટ કરવાની દિશામાં કામગીરીનો પ્રારંભ કર્યો છે.
પેરિસથી ફ્રેન્કફર્ટ પહોંચેલા પ્રતિનિધિ મંડળે જર્મની અને ગુજરાત વચ્ચે
પારસ્પરિક જોડાણ વધારાવા અંગે ચર્ચા કરી હતી, જેમાં ૭૫ કરતાં વધુ કંપનીઓએ
ભાગ લીધો હતો. અહીં ફ્રેન્કફર્ટના ડેપ્યુટી મેયર વોલ્કર હોફ સાથે
પ્રતિનિધિ મંડળની મુલાકાત થઇ હતી, જેમાં ગુજકાત અને ફ્રેન્કફર્ટ વચ્ચે
સંભવિત જોડાણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આજ દિવસે જર્મનીના આર્થિક
બાબતો, ક્લાઇમેટ પ્રોટેક્શન ઉર્જા મંત્રીશ્રી એલ્વીન લેમ્કેને મળીને
પ્રતિનિધિ મંડળે આગામી વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૧૩ સમીટ માટે માનનીય
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી વતી આમંત્રણ પાઠવ્યું હતું તેમણે આમંત્રણ
સ્વિકારીને ગુજરાત આવીને મુખ્યમંત્રીશ્રી, ટોચના અધિકારીઓ સાથે મળીને
ક્લાઇમેટ પ્રોટેક્શન અને ઉર્જાક્ષેત્રે સહયોગ વધારવા અંગે ચર્ચા કરવા
આતુરતા દર્શાવી હતી.
દરેક કોન્ફરન્સમાં શ્રી એ.કે.શર્માએ વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું
હતું, જેને ઉપસ્થિત લોકોએ બિરદાવ્યું હતું. પ્રતિનિધિ મંડળે ગુજરાતના
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કરાયેલી પહેલ અને નીતિ
સાથે રોકાણ અને ભાગીદારી માટે સર્જાયેલી તકો અંગે પણ જાણકારી આપી હતી.
સંખ્યાબંધ કંપનીઓએ ગુજરાતમાં રોકાણ માટે દર્શાવેલી ઇચ્છા આર્થિક પ્રદેશ
તરીકે ગુજરાતની મહત્વતા દર્શાવે છે.
eMPOWER યુવા પેઢીને માટે કોમ્પ્યુટર સાક્ષરતા અભિયાનનો શાનદાર પ્રારંભ કરાવતા મુખ્ય મંત્રીશ્રી એક લાખથી અધિક ઓનલાઇન રજિસ્ટ્રેશન
રૂપિયામાં અનુકુળતાએ કોમ્પ્યુટરનો બેઝીક કોર્ષ કરી શકશે
મહિલા, દલિત, વનવાસી, પછાત વર્ગોના યુવક-યુવતિને સંપૂર્ણ વિનામૂલ્યે
કોમ્પ્યુટર તાલીમ
નરેન્દ્રભાઈ મોદી
કોમ્પ્યુટરના જ્ઞાન અને હુન્નર કૌશલ્ય વગર ગુજરાતનો યુવાન અભણ રહી જાય તે
આ સરકારને મંજૂર નથી
પછાતપણાના ગ્રહણથી મુકત થવા ટેકનોલોજીનું જ્ઞાન અનિવાર્ય
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજથી સમગ્ર ગુજરાતમાં યુવા પેઢી
માટેના eMPOWER- કોમ્પ્યુટર સાક્ષરતાની તાલીમના અભિયાનનો શાનદાર પ્રારંભ
કરાવતાં જાહેર કર્યું હતું કે, ગુજરાતમાં કોઇપણ યુવાન કે યુવતિ
કોમ્પ્યુટરના જ્ઞાન અને હુન્નર કૌશલ્ય વગર અભણ રહી જાય તે આ સરકારને
મંજૂર નથી. હુન્નર વગર સફળતા શકય નથી અને કોમ્પ્યુટર જ્ઞાનથી મૂલ્યવર્ધન
થવાનું છે.
ટેકનોલોજીએ માનવજીવનમાં સંપૂર્ણ પરિવર્તન લાવી દીધું છે અને પછાતપણાના
ગ્રહણમાંથી મુકત થવા ટેકનોલોજીનું જ્ઞાન અનિવાર્ય જ છે, સમાજજીવનનું અંગ
બની રહી છે, તેમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાત સરકારના રોજગાર અને શ્રમ વિભાગના ઉપક્રમે આ eMPOWER-કોમ્પ્યુટરના
બેઝીક તાલીમ કોર્સનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ માટે ઓનલાઇન
રજિસ્ટ્રેશન શરૂ થતાં જ ૧.૦૪ લાખ જેટલા યુવક-યુવતિઓએ રજિસ્ટ્રેશન કરાવી
લીધું છે. જેમાં ૮૪ ટકા ગ્રામ યુવક-યુવતિઓ અને ૩પ,૦૦૦થી વધુ મહિલાઓ
કોમ્પ્યુટર સાક્ષરતાના બેઝીક કોર્ષમાં જોડાઇ છે. રાજ્યમાં આઇ.ટી.આઇ.,
કૌશલ્ય વર્ધન કેન્દ્રો અને રોજગાર કચેરીઓમાં મળીને ૬ર૦ જેટલી સંસ્થાઓમાં
ધો.પ પાસ અને ૧૪ વર્ષથી વધુ ઉંમરના કોઇપણ વ્યક્તિ BCC-કોમ્પ્યુટર
સાક્ષરતા અભિયાનમાં જોડાઇ શકશે. આ eMPOWERકોર્સની ફી માત્ર રૂા. પચાસ
રાખી છે અને તેમાં પણ મહિલાઓ, અનુસૂચિત જાતિ અને જનજાતિ, બીપીએલ, વિકલાંગ
તથા સામાજિક-શૈક્ષણિક આર્થિક પછાતવર્ગોના લોકો eMPOWERની તાલીમ સંપૂર્ણ
વિનામૂલ્યે લઇ શકશે. આઇટીની જગવિખ્યાત માઇક્રોસોફટ કંપનીના તાલીમ શિક્ષકો
eMPOWERની તાલીમ આપશે અને BCCનું પ્રમાણપત્ર પણ આપશે.
સ્વામિ વિવેકાનંદના ૧પ૦મી જન્મજયંતી વર્ષને મુખ્ય મંત્રીશ્રીએ યુવાશક્તિ
વર્ષ તરીકે ઉજવવાનો નિર્ધાર કરેલો છે અને તેમાં પણ ""સ્કીલ ડેવલપમેન્ટ''
કૌશલ્ય વિકાસને જ કેન્દ્રસ્થાને રાખીને હુન્નર કૌશલ્યના ૧ર૦૦ ઉપરાંત
પ્રશિક્ષણ કોર્ષ શરૂ કરેલા છે. eMPOWERની કોમ્પ્યુટર બેઝીક કોર્ષ BCCની
તાલીમમાં પ્રારંભિક તબક્કે ર.રપ લાખ યુવાનોને આવરી લેવામાં આવશે.
ચોથી જુલાઇએ સ્વામિ વિવેકાનંદજીનો ૧૧૦ વર્ષ પહેલાં દેહોત્સર્ગ થયો હતો
તેમનું સ્મરણ કરાવતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ૩૯ વર્ષની
ભરયુવાનીએ સમગ્ર વિશ્વને પ્રભાવિત કરીને સ્વામિ વિવેકાનંદે ચીરવિદાય
લીધેલી. પરંતુ તેમણે જન્મોજન્મ અવતરીને પોતાનું મિશન પૂર્ણ કરવા સંકલ્પ
રાખેલો તેમની પૂણ્યતિથીએ આજથી ગુજરાતમાં eMPOWERએ માત્ર કોઇ યોજનાનો અવસર
નથી પરંતુ વર્તમાન પેઢીને ઉજ્જવળ ભાવિ પેઢી સાથે જોડવાનો નવતર આયામ છે.
જગત બદલાઇ રહ્યું છે અને આ પરિવર્તનને નહીં સ્વીકારીએ તો આપણે કાળ બાહ્ય
થઇ જઇશું એમ તેમણે જણાવ્યું હતું.
બારસો વરસની ગુલામીની પછાતપણાનો ભોગ ફરીથી બનવું ના પડે તે માટે યુવાનો
સંકલ્પ કરે કે પોતાની ક્ષમતા અને શક્તિથી ભગીરથ, અવિરત પુરૂષાર્થ કરતા
રહે એવું આહ્વાપન તેમણે કર્યું હતું.
આપણા મહાપુરૂષ મનીષીઓના જીવનકાર્યથી જ સમાજજીવનની પેઢીઓ બદલાઇ છે અને આજે
પણ આઇટી, બાયોટેકનોલોજી, લાઇફ સાયન્સ જેવી ટેકનોલોજીએ વિશ્વની માનવજાતને
ભરડો લીધો છે ત્યારે ટેકનોલોજીથી અલિપ્ત કેવી રીતે રહી શકાય એવો પ્રશ્ન
ઉઠાવી મુખ્ય મંત્રીશ્રીએ ટેકનોલોજીને સમાજમાં હાથવગી બનાવવા, સરળ રીતે
સર્વસ્વીકૃત બનાવવાની વ્યવસ્થા ઉભી થઇ રહે તે જરૂરી છે એની રૂપરેખા
મોબાઇલ, બેન્કોના એટીએમની વ્યવસ્થાન દ્રષ્ટાંતો સાથે તેમણે આપી હતી.
ટેકનોલોજીને વિકાસના એક અવસર અને તક તરીકે અપનાવી લેવાનો અનુરોધ કરતાં
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ર૧મી સદી કોની હોય તેની સ્પર્ધા
હિન્દુસ્તાન અને ચીન વચ્ચે ચાલી રહી છે અને હિન્દુસ્તાન પાસે ૬પ ટકા
જેટલી યુવાશક્તિ યૌવનથી તરબતર છે ત્યારે આ દેશની યુવાશક્તિને અવસર મળશે
તો તેના સામર્થ્યની તાકાત વિશ્વને બતાવી શકશે.
ચીને બાળકો અંગ્રેજી શીખે તેનું અભિયાન ઉપાડેલું તેની દાદ અપાવવા શ્રી
નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ગુજરાતમાં અંગ્રેજી ભાષામાં વાતચીત
માટેનું કૌશલ્ય શીખવવા સ્કોપનું અભિયાન ચલાવેલું છે તેનાથી ગુજરાતના લાખો
યુવાનો અંગ્રેજી બોલચાલમાં પારંગત બન્યા છે. જયોતિગ્રામ વીજળી દ્વારા
૧૮,૦૦૦ ગામડામાં ર૪ કલાક ઊર્જાશક્તિથી સમાજજીવનમાં ચેતના તો આવી જ છે અને
તેની સાથોસાથ કોમ્પ્યુટરની સુવિધા તથા બધા જ ગામોમાં બ્રોડ બેન્ડ
કનેકટીવિટીની ગુજરાતે ચાર વર્ષ પહેલાં સુવિધા આપી દીધી છે. ભારતના ૬ લાખ
ગામડામાંથી કેન્દ્ર સરકારે તો હજુ ત્રણ હજાર ગામડામાં આ સુવિધાનું બજેટ
બનાવ્યું છે તેની સામે ગુજરાતે કેટલી મોટી હરણફાળ ભરી છે તે સમજવા તેમણે
અનુરોધ કર્યો હતો.
eMPOWER અભિયાનને ગુજરાતના આ વર્ષના બજેટમાં કરેલી જોગવાઇથી શરૂ કરી
દીધું છે. જો કોઇને કોમ્પ્યુટર નહીં આવડતું હોય કે ઇન્ફર્મેશન ટેકનોલોજી
નહીં જાણતા બધા જ અભણ જ ગણાશે અને ગુજરાતમાં કોઇ આવી ટેકનોલોજીના જ્ઞાનથી
અભણ રહે એ મંજૂર નથી એમ પણ તેમણે જણાવ્યું હતું.
eMPOWER-કોમ્પ્યુટરની બેઝીક કોર્સ તાલીમ- BCCથી દરેક વ્યક્તિનું
મૂલ્યવર્ધન થવાનું જ છે એમ જણાવતાં મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે,
ગામેગામથી ઓનલાઇન રજિસ્ટ્રેશન ૧.૦૪ લાખ ઉપર પહોંચી ગયું છે અને ૮૪ ટકા તો
ગામડાની વ્યક્તિઓ છે અને ૩૪ ટકા તો બહેનો છે જે ઉજ્જવળ ભવિષ્યનો સંકેત
આપે છે.
હુન્નર કૌશલ્ય વગર સફળતા સંભવ નથી એમ જણાવતાં મુખ્ય મંત્રીશ્રીએ હુન્નર
કૌશલ્ય અને કોમ્પ્યુટર ટેકનોલોજી જાણકાર યુવાનોને માટે સફળતા મળવાની છે
તેની રૂપરેખા આપી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, ગુજરાતમાં ટેકનીકલ શિક્ષણની કોલેજો
૪૪રમાંથી દશ વર્ષમાં ૧૭૦૦ ઉપર પહોંચી ગઇ છે. યુનિવર્સિટીઓ ૧૧માંથી ૪ર થઇ
ગઇ છે. ડિપ્લોમા ડિગ્રીની ઇજનેરી મેનેજમેન્ટની બેઠકો ર૩,૦૦૦ હતી તે દશ
વર્ષમાં ૧.ર૩ લાખ થઇ ગઇ છે. હવે આ વર્ષથી આઇટીઆઇનો બે વર્ષનો કોર્ષ
કરનારા યુવાન માટે તેના ઉચ્ચ શિક્ષણના સપના પાર કરવા માટે ધો.૧૦ અને
ધો.૧રની સાથે આઇટીઆઇ કોર્સને સમકક્ષ ગણી દીધા છે. હવે ડિપ્લોમા કે ડિગ્રી
ઇજનેરીમાં પ્રવેશ પરીક્ષામાં બેસી શકે તેવા આ નિર્ણયથી દરવાજા ખુલી ગયા
છે.
ગુજરાતના પોલીસ બેડામાં હવે ટેકનોલોજી સશક્ત યુવા પોલીસની ભરતી થઇ છે.
ગુજરાતના યુવાનોને સપના સાકાર કરવા પોતાની સમૃદ્ધિના હકકદાર બનો, ભાગીદાર
બનો તેનો આ અવસર છે. ગુજરાત સરકાર ઇલેકટ્રોનિક મેનપાવર તરીકે યુવાનોને
સક્ષમ બનાવવા eMPOWER અભિયાન યુવાનોને સમર્પિત કરે છે, એમ તેમણે ગૌરવભેર
જાહેર કર્યું હતું. આ સરકાર ગુજરાતના નવજવાનોના ભાગ્યને ધડવા, સપના સાકાર
કરવા સમર્પિત છે એમ જોશપૂર્વક તેમણે જણાવ્યું હતું.
રાજ્યના યુવાનોને કોમ્પ્યુટર ટેકનોલોજીથી તાલીમબદ્ધ કરવા માટેના eMPOWER
યોજનાના શુભારંભ પ્રસંગે રાજ્યના નાણા અને શ્રમ-રોજગાર વિભાગના મંત્રી
શ્રી વજુભાઈ વાળાએ આ તાલીમમાં જોડાઇને પોતાનું નામાંકન કરાવનારા સૌ
યુવાનોને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું
કે, યુવાનોએ સફળ થવા માટે સ્વામી વિવેકાનંદજીના વિચારોને પ્રેરણાસ્ત્રોત
બનાવવા પડશે.
આજે ૭૫૬ આઇ.ટી.આઇ. ગુજરાત રાજયમાં છે. ગ્રામ્ય વિસ્તારમાં ૩૦૦
કૌશલ્યવર્ધન કેન્દ્રો આવેલાં છે તેમાં ૪ લાખ ૧૧ હજાર તાલીમાર્થીએ તાલીમ
મેળવી છે. જેમાં ર લાખ પ૬ હજાર મહિલાઓ હતી એટલે કે પ૮ ટકા તાલીમ પ્રાપ્ત
કરનારી મહિલાઓ હતી. રાજ્યના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ
યુવાનોને કૌશલ્યવાન બનાવવા ઝૂંબેશ ઉપાડી છે. યુવાનોને અંગ્રેજીમાં
કૌશલ્યવાન બનાવવા સ્કોપ કાર્યક્રમ અમલમાં મુકયો છે. આજે ઇન્ફર્મેશન
ટેકનોલોજીના ક્ષેત્રે વધુ કૌશલ્યવાન બનવા માટે યુવાનો માટે eMPOWER
કાર્યક્રમ અમલમાં મુકયો છે. કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી એમ જણાવી
મંત્રીશ્રીએ યુવાનોને કઠોર પરિશ્રમ દ્વારા કોમ્પ્યુટર ક્ષેત્રે પાવરફુલ
બનવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે શ્રમ અને રોજગાર વિભાગના રાજ્ય મંત્રી શ્રી લીલાધરભાઈ વાધેલાએ
યુવાનોના સશક્તિકરણ માટે આ કાર્યક્રમને મહત્વનો ગણાવ્યો હતો અને જણાવ્યું
હતું કે, સ્વામી વિવેકાનંદજીની ૧પ૦મી જન્મજયંતીને યુવા વર્ષ તરીકે
ઉજવવાનું નક્કી કર્યું છે ત્યારે આ કાર્યક્રમ યુવાનોના ભાવિ ઉત્કર્ષ અને
વિકાસ માટે મહત્વનો બની રહેશે. તેમણે જણાવ્યું હતું કે, ર૧મી સદી જ્ઞાનની
સદી છે ત્યારે યુવાનોને કોમ્પ્યુટર ક્ષેત્રે કૌશલ્યવાન બનાવવા માટે રાજ્ય
સરકારનો આ મહત્વનો પ્રોજેકટ છે. તેમણે શ્રમ અને રોજગાર વિભાગ અંતર્ગત
મળતી વિવિધ તાલીમનો ઉલ્લેખ કરી સ્વરોજગાર ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિ
દોહરાવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં શ્રમ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ શ્રી પી.
પનીરવેલે રાજ્યના બે લાખથી વધારે યુવાનોને કોમ્પ્યુટર તાલીમથી તાલીમબદ્ધ
કરી સશક્તિકરણ કરવાના eMPOWER પ્રોજેકટને સમગ્ર દેશનો આવો પ્રથમ પ્રોજેકટ
ગણાવી ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી શ્રી દિલીપ સંધાણી, શિક્ષણ મંત્રી શ્રી
રમણલાલ વોરા, શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ, ઉચ્ચ શિક્ષણ રાજ્ય
મંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદી ઉપરાંત રાજ્ય મંત્રી શ્રી વાસણભાઈ આહીર,
શ્રી જીતેન્દ્રભાઈ સુખડિયા, સાંસદ શ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા, રાજ્ય
આયોજન પંચના ઉપાધ્યક્ષ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી કૌશિકભાઈ પટેલ,
ધારાસભ્યો ઉપરાંત મુખ્ય સચિવ શ્રી એ. કે. જોતિ સહિત ઉચ્ચ અધિકારીઓ અને
અન્ય મહાનુભાવો તેમજ માઇક્રોસોફટ કંપનીના પબ્લીક સેકટરના ગ્રૃપ ડાયરેકટર
શ્રી રણવીરસિંહ અને તાલીમમાં જોડાયેલા મોટી સંખ્યામાં યુવાનો પણ ઉપસ્થિત
રહ્યા હતા
મંગળવાર, 3 જુલાઈ, 2012
ચિંતા મેં ચિતા બનાવી સળગાવી મેં,..
પણ હજી ક્યાંક ધુમાડા સ્પર્શે છે મને,..
જાણતી નથી કે શું પજવે છે મને,..
કારણ ,કિસ્સા ,કોયડા,..
કંઈક તો છે જે તપવે મને,..
અંધકાર ના ઓરડા માં,
શીદ ને લજવે છે મને,,.??
ધોધમાર વરસાદ જાણે રીઝવે છે મને...
સરનામું જાણ્યા બાદ શોધે છે કને??
તારી આંખો ના નીર ને પૂછ,,,
કે કેવી રીતે રોજ ભીંજવે છે મને,..
-પૂજા મેહતા
તા.૬ઠૃીએ વલસાડ જિલ્લાની મુલાકાત
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ આગામી તા.૬ઠૃી જુલાઇ, ર૦૧રનાં રોજ
વલસાડ જિલ્લાના અભ્યાતસ પ્રવાસે આવી રહી છે.
ગુજરાત વિધાનસભાના સેકશન ઑફિસર શ્રી આર.એસ.પંડયા દ્વારા જારી કરાયેલા આ
સમિતિના પ્રવાસ કાર્યક્રમ મુજબ સમિતિના સભ્યોર તા.૪/૭/ર૦૧રનાં રોજ સવારે
૧૧:૩૦ કલાકે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે સી.ઇ.ટી.પી.ની મુલાકાત લેશે.
ત્યા ર બાદ બપોરે ૩:૩૦ વાગે સૂરત જિલ્લાના હજીરાની મુલાકાતે જવા રવાના
થશે. માર્ગમાં સી.ઇ.ટી.પી. કડોદરાની પણ મુલાકાત લેશે. તા.પ/૭/ર૦૧રનાં રોજ
સવારે ૯ થી ૧૦ વાગ્યા દરમિયાન ઍસ્સાઇરની મુલાકાત તથા ૧૦ થી ૧ર દરમિયાન
રીલાયન્સન ઇન્ડ સ્ટ્રીિઝની મુલાકાત લઇ આ સમિતિ બપોરે ર વાગે વાપી જવા
રવાના થશે. માર્ગમાં સચિન, પાંડેસરા ટેક્ષટાઇલ મિલની મુલાકાત પણ લેશે.
તા.૬/૭/ર૦૧રનાં રોજ સવારે ૯:૦૦ વાગે વાપી સી.ઇ.ટી.પી.ની મુલાકાત, ૧૧ વાગે
વૅલસ્પાન એકમની મુલાકાત, બપોરે ર વાગે અન્ય૧ ઔદ્યોગિક એકમોની મુલાકાત બાદ
અનુラકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે.
ફલડ ડીઝાસ્ટ્ર અંગેની મોક એકસસાઈઝ હવે ૨૪ અને ૨૫મીએ યોજાશે.
નેશનલ ડિઝાસ્ટ ર મેનેજમેન્ટન ઓથોરીટી દ્વારા યોજાનાર સેમીનાર તથા ફલડ
ડીઝાસ્ટંર અંગે મોક એકસસાઈઝનું આયોજન તા.૫ અને ૬/૭/૧૨ના રોજ કરવામાં
આવ્યું્ હતું. જેનું આયોજન હવે ફેરફાર કરીને આગામી તા.૨૪ અને ૨૫ના રોજ
રાખવામાં આવ્યુંા છે.
અનુસૂચિત જાતિના અતિ પછાત જાતિના વિદ્યાર્થીઓ માટે ખાસ શિષ્યનવૃતિઃ
સૂરતઃ
અનુસૂચિત જાતિઓ પૈકી અતિ પછાત જાતિના વાલ્મિ કી, હાડી, નાડિયા, સેનવા,
તુરી, ગરો, અનુસૂચિત જાતિના બાવા અને વણકર સાધુ વગેરેના ધો.૧ થી ૧૦માં
અભ્યાુસ કરતા વિદ્યાર્થીઓને તમામ ધોરણ માટે રૂા.૬૫૦ લેખે ખાસ
શિષ્યસવૃત્તિ આપવામાં આવે છે.
નાના ઉદ્યોગ સાહસિકોને દુકાન ખરીદવા માટે લોન/સહાયઃ
સૂરતઃ
નાના ઉદ્યોગ સાહસિકોને નગરપાલિકા અથવા નગરપંચાયતોએ બાંધેલ દુકાનો ખરીદવા
રૂા.૧૫૦૦૦ સહાય સાથે ૪ ટકા વ્યા જના દરે રૂા.૬૦,૦૦૦ સુધીની લોન આપવામાં
આવે છે. આ ઉપરાંત લાબી મુદ્દતના પટ્ટાના ધોરણે પણ દુકાનો માટે લોન
આપવામાં આવે છે. આ યોજના માટે લાભાર્થીઓની વાર્ષિક આવક મયાર્દામાં
રૂા.૫૦,૦૦૦ હોવી જોઈએ.
નારાયણ ઉર્ફે નંદુના પરિવારજનો સપર્ક સાધેઃ
સૂરતઃ
- તા.૧૫/૬/૨૦૧૨ના રોજ સ્વંોય સેવી સંસ્થાક હૈલ્પ આગરા ખાતે નારાયણ ઉર્ફે
નંદુ ને ભરતી કરવામાં આવ્યાા હતા. જેના માનસિક સ્વા૨સ્ય્ ર માં સુધારો
જણાતા તેઓના જણાવ્યાીનુસાર સરનામા પર કોન્ટેમક કરવામાં આવ્યો્ હતો.
પરંતું કોઈ જવાબ મળ્યો્ ન હતો. જેથી આ નારાયણે જુદા જુદા સરનામા જણાવ્યાા
છે જે પૈકી તેના પિતા શ્રી રાજુભાઈ તે રહે, ગામ.પોસ્ટઃ - સિતાલી, જિલ્લો
સુરત તેમજ ગામઃપોસ્ટઃા- અકલેરા તા.ચોર્યાસી જિ.સૂરત તથા ગામ. રાવરાની
પોસ્ટઃા નત્થયઈ જિલ્લોઃસૂરત એમ ત્રણ સરનામા જણાવ્યાવ છે. જેથી તેમના વાલી
વારસોને સંપર્ક સાધવા જણાવાયું છે.
ખ – ૪ થી ગાંઘીનગર રેલ્વે સ્ટે શન સુઘીનો રસ્તોક કલેકટરશ્રીએ પ્રતિબંઘિત જાહેર કર્યો
રેલ્વે સ્ટેકશન સુઘીનો રસ્તોર બાંઘકામ વિસ્તાંરમાં આવતો હોઇ, આ રસ્તો હાલ
બંઘ કરવાનો હુકમ જિલ્લાલ કલેકરટ શ્રીએ કર્યો છે.
જે હુકમ અન્વયે આ માર્ગ પર જતા વાહન ચાલકો હવે પછી ખ-રોડથી બીજનિગમ થઇને
સીવીલ સપ્લાવય ગોડાઉનની ઓફિસ થઇને રેલ્વેને સમાંતર થઇ ગાંઘીનગર રેલ્વે
સ્ટેથશન જઇ શકશે. તેમજ હાલમાં હયાત ખ-રોડ ઉપરથી – મહાત્મા મંદિર
પાસેથી-રેલ્વે સ્ટેસશન ઉપર જતા રસ્તા ના ઉપયોગ જાહેર હિતમાં પ્રતિબંઘિત
કરવો જરૂરી હોય જિલ્લા્ કલેકટર અને જિલ્લા્ મેજીસ્રેય ટ શ્રી પી.
સ્વોરૂપે તેમને ગુજરાત પોલીસ અઘિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩ (૧) (ખ)થી મળેલ
સત્તાની રૂએ ઉપરોકત માર્ગના ઉપયોગ પર પ્રતિબંઘ મુક્યો છે. આ હુકમ બીજો
હુકમ ન થાય ત્યાં સુઘી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને
પાત્ર ઠરશે.
વિકલાંગતા ઘરાવતા શાળા, કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાંઅમાં અભ્યાસ કરતાં વિઘાર્થીઓને વિકલાંગ શિષ્ય વૃતિ જોગ
વિષયક, દ્રષ્ટિિહીન, શ્રવણમંદ તથા મંદબુઘ્દ્રિ જેવી વિકલાંગતા ઘરાવતા
શાળા, કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાંઅમાં અભ્યાસ કરતાં વિઘાર્થીઓને
વિકલાંગ શિષ્ય વૃતિ આપવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ-૨૦૧૨-૧૩ના વર્ષ માટે
જે વિકલાંગ વિઘાર્થીઓના વાલીની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા ૫૦,૦૦૦/- થી
ઓછી હોય તેવા વિકલાંગ વિઘાર્થીઓ વિકલાંગ શિષ્યઆવૃતિ યોજના અન્વયે નિયત
નમુનામાં અરજીઓ કરી શકે છે. આ અરજી ફોર્મ જિલ્લા સમાજ સુરક્ષા અઘિકારીની
કચેરી, એમ.એસ.બિલ્ડીંગ, બી-બ્લોક, ભોયતળીયે, સેકટર-૧૧, ગાંઘીનગરની કચેરી
માંથી વિના મૂલ્ય શાળા- કોલેજના લેખિત આઘાર રજુ કરવાથી મળીશે. તેમજ ભરેલા
ફાર્મ મોડામાં મોડા તા. ૩૧મી ઓગષ્ટર-૨૦૧૨ સુઘીમાં પરત કરવાના રહેશે.
જિલ્લાા શિક્ષણ સમિતિ હસ્ત ક પ્રાથમિક શાળા ઘોરણ ૧ થી ૮ અભ્યાસ કરતા
વિઘાર્થીઓના ભરેલ અરજી ફોર્મ શાળાઓએ તેઓની પગાર કેન્દ્ર શાળા મારફતે તથા
ઘોરણ ૧ થી ૮ ગ્રાન્ટેડ/ખાનગી શાળાઓના તેમજ ઘોરણ-૯ કે તેથી ઉચ્ચ અભ્યાસ
કરતા વિઘાર્થીઓ ભરેલ અરજીફોર્મ શાળા/સંસ્થાત દ્રારા જિલ્લાર સમાજ સુરક્ષા
અઘિકારીની કચેરી, ગાંઘીનગરને મોકલી આપવાના રહેશે.
આ શિષ્યપવૃતિ યોજના અંતર્ગત ઘોરણ – ૧ થી ૭ સુઘી ના વિઘાર્થીને રૂપિયા
૧૦૦૦/-, ઘોરણ – ૮ થી ૧૨ અને સમકક્ષ આઇ.ટી.આઇ સુઘી ના
વિઘાર્થીને રૂપિયા ૧૫૦૦/- અને હોસ્ટેયલમાં રહેતા હોય તેવા વિઘાર્થીઓને
રૂપિયા ૨૦૦૦/-, બી.એ/ બી.કોમ/ બી.એસ.સી/ સમકક્ષ ડીગ્રી અભ્યાસક્રમ ના
વિઘાર્થીને રૂપિયા ૨૫૦૦/- અને હોસ્ટે લમાં રહેતાં હોય તેવા વિઘાર્થીઓ
માટે રૂપિયા ૨૫૦૦/-, બીઇ/ બી.ટેક/ એમ.બી.બી.એસ/ એલ.એલ.બી/
બી.એડ/ડિપ્લો૦માં ઇન પ્રોફેશનલ એન્ડ એન્જી. સ્ટ્ડી વિગેરે ઇન પ્લાતન્ટ
ટ્રેનીંગ ના વિઘાર્થીને રૂપિયા ૩૦૦૦/- અને હોસ્ટેએલમાં રહેતાં હોય તેવા
વિઘાર્થીઓને રૂપિયા ૪૦૦૦/-, એમ.એ/ એમ.એસ.સી/ એમ.કોમ/ એમ.એડ/ એલ.એલ.એમ/
એમ.એડના વિઘાર્થીને ૩૦૦૦/-, હોસ્ટેેલમાં રહેતા તેવા વિઘાર્થીઓને રૂપિયા
૪૦૦૦/- તથા અંઘ વ્યકિતઓ માટે રીડર એલાઉન્સ રૂપિયા ૧૦૦૦/- આપવામાં આવશે.
દહેગામ તાલુકાના ઝાલાના મુવાડા ગામે મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલના હસ્તેા મહાત્મા ગાંઘી ગ્રામ સચિવાલયનું ખાતમુહૂર્ત કરાયું
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી શ્રી નરોત્તમભાઇ
પટેલના હસ્તેત મહાત્મા ગાંઘી ગ્રામ સચિવાલયનું ખાતમુહૂર્ત, શાળાની
કોમ્પ્યુીટર લેબ, અમૃતાલયમ તથા લાયબ્રેરીનું ઉદૂઘાટન કરવામાં આવ્યું
હતું. આ પ્રસંગે શિક્ષણ રાજય મંત્રી અને જિલ્લામ પ્રભારી મંત્રી શ્રી
જયસિંહ ચૌહાણ ઉપસ્થિંત રહયાં હતાં.
આ પ્રસંગે પંચાયત મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલે જણાવ્યું હતું કે, દરેક
સમાજના વિકાસમાં શિક્ષણ એ પાયાની ભૂમિકા અદા કરે છે. આ જ્ઞાનની સદીમાં જે
સમાજનું યુવાઘન ભણેલું-ગણેલું હશે, તે સમાજમાં આમૂલ પરિવર્તન આવશે. કોઇ
પણ ગામનો સાચો વિકાસ જયાં સુઘી ગ્રામજનો નહિં, ઇચ્છે ત્યાં સુઘી શકય નથી.
આપનું ગામ સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને સાચી રીતે સમજી ગયું છે. જેનું
દષ્ટાં ત ગામમાં સમરસ મહિલા સરપંચની નિયુકત્તી છે. તેવું કહી મંત્રીશ્રીએ
રાજય સરકારની સમરસ ગ્રામ પંચાયત યોજનાની વિસ્તૃસત વાત કરી હતી. તે ઉપરાંત
ગામમાં ચાલતી ઘાર્મિક પ્રવૃતિના કારણે ગ્રામજનોના વિચારોમાં પરિવર્તન
આવ્યું છે.
ગુરુ પૂર્ણિમાના પવિત્ર પ્રસંગે સંતોના આશીર્વાદ મેળવતા મંત્રી શ્રી ફકીરભાઇ વાઘેલા
ગુરુનું વિશેષ મહત્વા હોય છે. આજે ગુરૂપૂર્ણિમાના પવિત્ર પ્રસંગે
બનાસકાંઠા જિલ્લાંના વડગામ તાલુકાના ગામોમાં આવેલા વિવિધ મઠોના સંતો અને
મહંતશ્રીઓના આશીર્વાદ મંત્રી શ્રી ફકીરભાઇ વાઘેલાએ મેળવ્યાં હતાં.
સામાજીક ન્યા્ય અને અધિકારીતા તથા રમત ગમત વિભાગના મંત્રી શ્રી ફકીરભાઇ
વાઘેલાએ નાગરપુરા ખાતે મહંત શ્રી અરવિંદગીરી મહારાજના આશીર્વાદ મેળવ્યાં
હતાં. વડગામના મહંતશ્રી સત્યશનારાયણપુરી મહારાજ, મગરવાડા મણિભદ્ર આશ્રમના
મહંતશ્રી વિજય સ્વમરૂપદાસજી, માલોસણાના નિરાંતપંથી સંતશ્રી બાબુભાઇ વૈધ,
અને કોટડીના નિરાંતપંથી સંતશ્રી પરથીરામ મહારાજે મંત્રીશ્રીને આર્શીવચન
પાઠવ્યાંબ હતાં. મંત્રીશ્રીએ મહંતોના આશ્રમની મુલાકાત લઇ ભગવાનના દર્શન
કરી ગુરુજીઓના ચરણસ્પબર્શ કર્યા હતાં.
આ પ્રસંગે મંત્રીશ્રી સાથે અગ્રણીઓ સર્વશ્રી ર્ડા. કે. એસ. મોગરા, શ્રી
ફલજીભાઇ ચૌધરી, શ્રી એન. ટી. રાઠોડ, શ્રી ચિમનભાઇ સાંલંકી, શ્રી
પ્રવિણસિંહ રાણા, શ્રી દૂધાભાઇ પરમાર, શ્રી અશ્વિન સકસેના, જિલ્લાણ પછાત
વર્ગ કલ્યાિણ અધિકારીશ્રી વી. એલ. જાદવ, વિ. જા. સમાજ કલ્યાનણ
અધિકારીશ્રી આર. એચ. પ્રજાપતિ, મામલતદારશ્રી આર. સી. લિમ્બામચીયા,
અધિકારીઓ તથા વિશાળ સંખ્યારમાં ગ્રામજનો હાજર રહ્યાં હતાં.
ગુજરાતમાં મહેસુલી-જમીન સુધારા, ઇ-ધરા, ઇ-જમીન અને ઇ-ગ્રામ યોજનાથી પ્રભાવિત વિશ્વબેન્ક ટીમ વિશ્વબેન્કની ટીમે અમદાવાદ કલેક્ટર કચેરીની લીધેલી મુલાકાત
રાજ્યમાં અમલી બનાવેલ ઇ-ધરા, ઇ-જમીન, અને વિશ્વગ્રામ-ઇ-ગ્રામ યોજનાથી
પ્રભાવિત થઇને વિશ્વબેન્કની ટીમના સભ્યોએ સરાહના વ્યક્ત કરી છે. દેશના
અન્ય રાજ્યોની મુલાકાત પછી ગુજરાતની મુલાકાતે આવેલ વિશ્વબેન્કની ટીમે
અમદાવાદમાં જિલ્લા કલેક્ટરશ્રી વિજય નહેરા સાથેની મુલાકાતમાં ગુજરાતે
મહેસુલી સુધારણા, ઇ-ગવર્નન્સ, લેન્ડ રેકર્ડ કમ્પ્યુટરાઇઝેશન, જમીન
સંપાદન, ટાઉન પ્લાનીંગ, અર્બન ડેવલપમેન્ટ, મિલકત દસ્તાવેજોની નોંધણી,
ઓનલાઇન મ્યુટેશન, લેન્ડ કન્વર્ઝનન્સ સહિતની બાબતોમાં પારદર્શતા સાથે
અમલમાં મુકેલા પ્રોજેક્ટની વિગતવાર માહિતી મેળવીને તેને બિરદાવ્યા હતા.
સરકારી દફ્તરે મિલ્કતના માલિકી હક્ક અને માલિકીની નોંધણી, મિલ્કતના
ખરીદ-વેચાણ, જમીન સંપાદનની પ્રક્રિયા વગેરે બાબતે પણ વિગતવાર જાણકારી
મેળવી હતી. વિશ્વબેન્કની ટીમે કલેક્ટર કચેરી ખાતેના ઇ-ધરા અને ઇ-જમીન
સેન્ટરની પણ રૂબરૂ મુલાકત લઇને થતી કામગીરી અંગે જાત માહિતી મેળવી હતી.
વિશ્વબેન્કની ટીમમાં સાઉથ એશિયા રિજીયનના સેક્ટર મેનેજર સુશ્રી મારીયા
સી. કોરીયા ઉપરાંત શ્રી આઇ.યુ.બી. રેડ્ડી, શ્રી વિક્રમ રાઘવન, શ્રી શંકર
નારાયણન અને શ્રી મૃદુલાસિંઘ જોડાયા હતા.
બેભાન અવસ્થામાં મળેલ અજાણ્યા પુરુષનું મરણ
વડોદરા, ન્યાયમંદિર, સાધના ટોકિઝ પાસેના ફૂટપાથ પરથી તા.૨૬/૬/૨૦૧૨ના રોજ
૧૫-૨૧ વાગ્યા પહેલાં એક અજાણ્યા આશરે ૫૦ વર્ષની ઉંમરનો પુરુષ બેભાન
હાલતમાં મળી આવ્યો હતો. જેનું તા.૧/૭/૨૦૧૨ના રોજ સાંજે ૧૮-૩૦ વાગ્યે
એસ.એસ.જી. હોસ્પિટલમાં મૃત્યુ થયેલ છે. લાશનું પી.એમ. કરાવી કોલ્ડરૂમમાં
રાખવામાં આવી છે.
આ અજાણ્યો પુરુષ શરીરે મજબૂત બાંધાનો, રંગે ધઉંવર્ણો, મોઢું લંબગોળ, સફેદ
કલરનો ઝભ્ભો તથા કોફી કલરનો ચડ્ડો પહેરેલો છે. ઇસમની ઊંચાઇ ૫ ફૂટ ૬ ઇંચ
જેટલી છે. વાલીવારસોએ રાવપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.
ટેકનિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા અંગે
વડોદરા, દાંડિયાબજાર, સરકારી ટેકનિકલ હાઇસ્કૂલ ખાતે ચાલતા ટી.ઇ.બી.
પેટર્નના એક વર્ષના વિવિધ અભ્યાસક્રમો ચાલે છે. જેમાં ઈલેકટ્રોનિક્સ
એપ્લાયન્સીસ એન્ડ કોમ્પ્યુટર ટેકનિશિયન, ઇલેક્ટ્રિક મોટર રીવાઇન્ડિંગ
એન્ડ સર્વિસિંગ કોર્સનો સમાવેશ થાય છે. આ અભ્યાસક્રમો માટેની શૈક્ષણિક
લાયકાત ધો.૯ પાસ છે. પ્રવેશ માટેના અરજીપત્રકોનું વિતરણ તા.૭/૭/૨૦૧૨ સુધી
ચાલુ કામકાજના દિવસોએ સવારના ૧૧-૦૦થી ૪-૦૦ કલાક દરમિયાન કરવામાં આવશે તથા
ભરેલાં ફોર્મ સ્વીકારવામાં આવશે. આ અભ્યાસક્રમોમાં જૂજ જગ્યાઓ ખાલી હોઈ
વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ અપાશે. જેની ઇચ્છુક ઉમેદવારોને નોંધ લેવા
આચાર્યશ્રીએ એક અખબારી યાદી દ્વારા જણાવ્યું છે.
બોઇલર એન્જિનીયરની પરીક્ષા ઓકટોબર-ર૦૧રમાં યોજાશે
બોઇલર પરિચર(એટેન્ડન્ટ) વર્ગ-૧ અને વર્ગ-ર તથા બોઇલર ઓપરેશન એન્જીનીયરની
પરીક્ષા તા. ૧૩-૧૦-ર૦૧રથી યોજાનાર છે. રાજ્યની તમામ વિભાગીય નાયબ/મદદનીશ
નિયામકની કચેરીઓ તથા અમદાવાદ ખાતેની વડી કચેરીએથી નિયત અરજીપત્રકો તારીખ
૧૩-૭-ર૦૧ર થી તા. ૧૪-૮-ર૦૧ર સુધી વિનામૂલ્યે મળી શકશે. પરીક્ષા આપવા
લાયકાત ધરાવતા ગુજરાત રાજ્યમાં આવેલ સંસ્થાઓમાં નોકરી કરતા ઇચ્છુક
વ્યક્તિઓએ તારીખ ૧૪-૮-ર૦૧ર સુધીમાં કામકાજના દિવસોમાં અમદાવાદ ખાતેની
કચેરી, ૪થો માળ, શ્રમ ભવન, રૂસ્તમ કામા માર્ગ, ગનહાઉસની બાજુમાં ખાનપુર,
અમદાવાદ-૩૮૦૦૦૧ને નિયત અરજી મોકલી આપવી.
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આંતરરાષ્ટ્રીય પ્રતિભાને ""આપણો ભેરૂબંધ નરેન્દ્રમોદી'' પુસ્તક દ્વારા પ્રજા સમક્ષ મૂકવાનું આવકારપાત્ર કાર્ય થયું છેઃ નાણાં મંત્રી શ્રી વજુભાઇ વાળા રાજયનું વહીવટીતંત્ર-મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજયની ગ્રામ
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આંતરરાષ્ટ્રીય પ્રતિભાને ""આપણો
ભેરૂબંધ નરેન્દ્રમોદી'' પુસ્તક દ્વારા પ્રજા સમક્ષ મૂકવાનું આવકારપાત્ર
કાર્ય થયું છે તેમ નાણાંમંત્રી શ્રી વજુભાઇ વાળાએ જણાવ્યું છે.
ર્ડા. જશભાઇ પટેલ લિખિત ""આપણો ભેરૂબંધ નરેન્દ્રમોદી'' પુસ્તકનું
ગાંધીનગર ખાતે વિમોચન કરતાં નાણાંમંત્રીશ્રી એ કહયું કે, મુખ્યમંત્રીશ્રી
નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળનું ગતિશીલ વહીવટી તંત્ર અને તેમના સબળ
રાજનૈતિક માર્ગદર્શનના પરિણામે રાજયના છેવાડાના નાગરિકો સુધી પ્રજાલક્ષી
યોજનાઓ સફળતાપૂર્વક પહોંચી છે. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતીય
સંસ્કૃતિના સંસ્કાર સંવર્ધનની સાથોસાથ આધુનિક ટેકનોલોજીના માધ્યમથી
ગુજરાતનો વિકાસ કરવાનો ઉમદા સંકલ્પ રાખ્યો છે જે પરિણામલક્ષી બન્યો છે.
લેખકનું કાર્ય સંસ્કારી સમાજનું ધડતર કરવાનું છે તેમાટે લખવાનું છે તેમ
ભારપૂર્વક જણાવી મંત્રી શ્રી વજુભાઇ વાળાએરાજ્યમાં અમલી બનેલી સરકારની
કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત ઝલક આપી હતી. તેમણે ગુજરાતમાં મહિલા
શશક્તિકરણ માટે થઇ કરેલાં પ્રેરણાદાયી કાર્યોની રૂપરેખા આપીને
પુરાતનકાળના ઐતિહાસિક સ્ત્રીપાતરોમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.
ર્ડા. જશભાઇ પટેલને પુસ્તકના સર્જન બદલ હાર્દિક અભિનંદન પાઠવીને મંત્રી
શ્રી વજુભાઇ વાળાએ ગુજરાત ગ્રામીણ પ્રજા સમક્ષ રાજ્ય સરકારની કલ્યાણકારી
યોજનાઓ પહોંચાડવાના માધ્યમ આ પુસ્તક બની રહેશે.
યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી શ્રી ફકીરભાઇ વાધેલાએ રાજ્યનું
વહીવટી તંત્ર મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતની ગ્રામીણ
પ્રજા એમ ત્રણ આયામોને પુસ્તકના સ્વરૂપમાં ઉતરાવવાના લેખકના સફળ પ્રયાસ
બદલ અભિનંદન આપીને વિવિધ યોજનાઓનો લાભ ગ્રામીણ પ્રજા સમક્ષ પહોંચાડવાના
ઉત્તમ માધ્યમ તરીકે આ પુસ્તક વિશાળ વહીવટી તંત્ર માટે પ્રસ્તુત નીવડશે જ
એવી શ્રધ્ધા સાથે લેખકને અભિનંદન પાઠવ્યા હતા.
લેખક શ્રી જશભાઇ પટેલે કહ્યું કે શ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકાર દ્વારા
થતી કામગીરી, યોજનાઓ અને પ્રજાલક્ષી કાર્યોનો હું પ્રત્યક્ષ સાક્ષી બન્યો
છું. આ ભગીરથ કાર્યકર્તા-વિચારદૃષ્ટા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી
વિશે લેખ લખી ભૂમિકા આપીને વિવિધ યોજનાઓનો લાભ મેળવનારા છેવાડાના
લાભાર્થીઓ માટે તો ગુજરાતના મુખ્યમંત્રીશ્રી સૌના ભેરુબંધ છે તેવી
પુસ્તકના શીર્ષકની યથાર્થતા સમજાવી હતી તથા છેલ્લા દશ વર્ષમાં ગુજરાત
વિકાસ-પ્રગતિ અને સમૃદ્ધિ એ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળના રાજ્ય
સરકારનું ઉમદા પરિણામ તેમ જણાવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને પુસ્તકનો રસાસ્વાદ કરાવતાં શ્રી
દિનેશ દેસાઇએ સમગ્ર સંચયમાં રજૂ થયેલી તમામ વાર્તાઓ વાંચકો- ભાવકોને
વાંચવામાં-માણવામાં રસપ્રદ નીવડશે તેમ જણાવી ચરોતરની ગ્રામ પરિવેશમાંથી
આવતાં લેખકની ચરોતરની ભાષાશૈલીમાં સ્વયં ખીલી ઉઠેલી વર્તાઓ અને ગ્રામીણ
પરિવેશમાં આકાર લેતી ધટનાઓને ઊંડી આંતરસૂઝથી શબ્દસ્થ કરીને આકારબધ્ધ
કરવાના ર્ર્ડા. જશભાઇના કાર્ય બદલ અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગે શ્રી શાંતુભાઇ પટેલ, નીરવ પ્રકાશન, અમદાવાદ શ્રી નીરવ શાહ,
મદદનીશ જનસંપર્ક અધિકારી શ્રી હિતેશભાઇ પંડયા સહિત અધિકારીઓ-સાહિત્યરસિકો
મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં આભારદર્શન શ્રી
હેમલભાઇ વ્યાસે કર્યું હતું.
ઇન્ડીયન નેશનલ આર્મી ડે-૬ ઠ્ઠી જુલાઇના રોજ અમદાવાદમાં નેતાજી સુભાષ બોઝ INA ટ્રસ્ટ આયોજિત "વીરત્વ કી યાદ મેં'' રાષ્ટ્રભકિતની ચેતના જગાવતો કાર્યક્રમ
ઇન્ડિયન નેશનલ આર્મી ડે (INA-DAY) ૬ ઠ્ઠી જુલાઇ ર૦૧રના રોજ અમદાવાદમાં
નેતાજી સુભાષ બોઝ સ્થાપિત આઝાદ હિન્દ ફોજની સ્મૃતિમાં "વીરત્વ કી યાદમે'
કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
નેતાજી સુભાષ બોઝ-INA ટ્રસ્ટના ઉપક્રમે અમદાવાદના ટાગોર હોલમાં શુક્રવાર
૬ ઠ્ઠી જુલાઇની સાંજે યોજાનારા આ રાષ્ટ્રભકત આઝાદીના વીરસપૂતોની યાદમાં
કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અતિથિ વિશેષ
તરીકે અને લોકસભાના પૂર્વ અધ્યક્ષશ્રી પી. એ. સંગમા મુખ્યમહેમાન પદે તથા
વિધાનસભા અધ્યક્ષશ્રી ગણપતભાઇ વસાવા, આદિજાતિ કલ્યાણ મંત્રીશ્રી મંગુભાઇ
પટેલ, યુવા-સાંસ્કૃતિક પ્રવૃત્ત્િાઓના મંત્રીશ્રી ફકીરભાઇ વાધેલા પણ
રાષ્ટ્રના વીર શહિદોને શ્રધ્ધાંજલિ અર્પતા પ્રેરક ઉદ્દબોધન કરશે.
કચ્છના રણમાં હેલીકોપ્ટરથી બચાવી લેવાયેલા૧૦ ભરવાડ પરિવારોએ સમયસરની મદદ માટે મુખ્યમંત્રીશ્રીને મળી આભારની લાગણી વ્યકત કરી
તાલુકાના આધોઇ ગામના ૧૦ જેટલા રબારી ભરવાડ પશુપાલકોને મુખ્યમંત્રીશ્રી
નરેન્દ્રભાઇ મોદીની સમયસૂચકતાથી વાયુદળના હેલીકોપ્ટરની મદદની ઉગારી
લેવામાં આવ્યા તે અંગે મુખ્યમંત્રીશ્રીનો હાર્દિક આભાર માનવા આ અસરગ્રસ્ત
કચ્છી ભરવાડ પશુપાલકોના ૧૦૦ જેટલા પરિવારજનો ગાંધીનગર આવ્યા હતા.
ધારાસભ્યશ્રી જયંતિભાઇ ભાનુશાળીની આગેવાનીમાં શ્રી અરજણભાઇ રબારીએ આ
કચ્છી ભરવાડોના કુટુંબીજનોનો પરિચય કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ કચ્છના વિનાશક ધરતીકંપ પછી રાજ્ય સરકારે આપત્ત્િા
વ્યવસ્થાપનનું સક્ષમ તંત્ર વિકસાવ્યું છે તેની ભૂમિકા આપી હતી અને કચ્છના
રણમાં ભારે વરસાદના કારણે ફસાઇ ગયેલા આ ભરવાડ કુટુંબોની પાસેથી ધટનાની
માહિતી મેળવી હતી.
રાજુલાના બાલાપર ખાતે મળી આવેલ બિનવારસી નવજાત બાળાને કાઠિયાવાડ બાલાશ્રમ-રાજકોટ ખાતે પુનઃસ્થાસપિત કરાઇ જિલ્લાર બાળ સુરક્ષા અને મહિલા વિકાસ મંડળની ઉદાહરણરૂપ કામગીરી
રાજુલાના બાલાપર ગામે રાજુલા પોલિસ ટીમને એક નવજાત બાળકી મળી આવતા,
રાજુલા પોલિસ ઇન્પેાના ક્ટરશ્રી વોરાએ જિલ્લાત સમાજ સુરક્ષા અધિકારીશ્રી
ત્રિવેદીને જાણ કરી હતી. શ્રી ત્રિવેદીના માર્ગદર્શન મુજબ જિલ્લાલ બાળ
સુરક્ષા એકમ-અમરેલી દ્વારા બિનવારસી બાળાને શ્રી મહિલા વિકાસ મંડળ-અમરેલી
ખાતે તાત્કાલલિક પ્રવેશ અપાવવામાં આવ્યોઅ હતો. અમરેલી ખાતે શિશુગૃહની
સુવિધા ન હોવાથી જિલ્લાલ બાળ સુરક્ષા એકમ અને મહિલા વિકાસ મંડળના સ્ટાઆફ
સભ્યોો સર્વ શ્રી સજંયભાઇ સોલંકી, ભાવેશભાઇ ભાડ, અરૂણાબેન ભટ્ટ અને
મનિષાબેન પંડ્યા દ્વારા બિનવારસી નવજાત બાળાને રાજકોટ સ્થિ ત શ્રી
કાઠિયાવાડ બાલાશ્રમ શિશુગૃહ ખાતે રૂબરૂ જઇ પ્રવેશ અપાવી તેના
પુનઃસ્થાવપનની કામગીરી કરવામાં આવેલ છે, તેમ જિલ્લાર બાળ સુરક્ષા એકમના
અધિકારી શ્રી પી.બી. ભટ્ટની એક યાદીમાં જણાવાયુ છે.
અનુસૂચિત જન જાતિના યુવક-યુવતિઓએ અરજી કરવી સાહસિક પગપાળા વન વિસ્તાુર પરિભ્રમણ
યુવક સેવા અને સાંસ્કૃવતિક પ્રવૃતિના ઉપક્રમે સાહસિક પગપાળા વન વિસ્તાસર
પરિભ્રમણ ઓગષ્ટય-૨૦૧૨ દરમ્યાેન ૧૦ દિવસનો કાર્યક્રમ વડોદરા જિલ્લાવમાં
યોજાનાર છે. જેમાં ગુજરાતના રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા
(તા.૩૦/૦૬/૨૦૧૨ના રોજ)હોય અને ભાગ લેવા ઈચ્છુમક અનુસૂચિત જન જાતિના
યુવક–યુવતિઓએ પુરૂં નામ, સરનામું, જન્મ/ તારીખ (પુરાવા સાથે), શૈક્ષણિક
લાયકાત, વ્યાવસાય, એન.સી.સી./પર્વતારોહણ, રમતગમત સ્પમર્ધામાં ભાગ લીધેલ
હોય તો તેની વિગત, શારિરીક તંદુરસ્તીવ અંગેનું દાકતરી પ્રમાણપત્ર, જાતિ
અંગેના દાખલાની નકલ, અગાઉ આ પ્રકારના કાર્યક્રમમાં ભાગ લીધો હોય તો તેની
વિગતો, વાલીનો સમંતિપત્રક, તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ સાથે
તા.૩૧-૦૭-૨૦૧૨ સુધીમાં લેખિત અરજી જિલ્લાા રમત ગમત અધિકારીશ્રીની કચેરી,
વડોદરા ગ્રામ્ય, નર્મદા ભુવન, બ્લો ક-સી, ચોથે માળે, ઇન્દિારા એવન્યુઅ
રોડ,વડોદરાને મોકલી આપવા કમિશ્નેર, યુવક સેવા અને સાંસ્કૃીતિક પ્રવૃતિ
ગાંધીનગર અને જિલ્લાજ રમતગમત અધિકારીશ્રી-અમરેલીની સંયુક્ત યાદીમાં
જણાવાયુ છે.
અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓએ અરજી કરવી ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્સ
યુવક સેવા અને સાંસ્કૃનત્તિક પ્રવૃત્તિ વિભાગ-ગાંધીનગર દ્વારા આગામી
ઓક્ટોબર-નવેમ્બાર દરમ્યાસન જુનાગઢ ખાતે દસ દિવસીય ખડક ચઢાણ બેઝિક તાલીમ
કોર્સ (અનુસૂચિત જાતિના ૧૪ થી ૩૫ વર્ષ વયમર્યાદા ધરાવતાં યુવક-યુવતીઓ
માટે ૧૦ દિવસીય) યોજાનાર છે. આ માટે રાજ્યના અનુસૂચિત જાતિના
તા.૩૦/૦૬/૨૦૧૨ના રોજ ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતાં હોય તેવા
યુવક-યુવતીઓ પાસેથી અરજીઓ મગાવવામાં આવે છે. પસંદ થયેલા ૧૦૦
યુવક-યુવતીઓને આ તાલીમમાં જોડાવાની તક સાંપડશે. અરજી સાથે (૧) પુરૂં
નામ, (૨) સરનામું, (૩) જન્મ-તારીખ, (૪) શૈક્ષણિક લાયકાત, (૫) રમતગમત
સ્પીર્ધામાં ભાગ લીધો હોય તો તેની વિગત, (૬) શારીરિક તંદુરસ્તીો ધરાવતાં
હોવાનું ડોક્ટરી પ્રમાણપત્ર, (૭) અનુસૂચિત જન જાતિનું પ્રમાણપત્ર, (૮)
વાલીનો સંમતિપત્ર, (૯) તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સહિતની અરજી
તા.૩૧/૦૭/૨૦૧૨ સુધીમાં જિલ્લાક રમતગમત અધિકારીશ્રી, બહુમાળી ભવન, સરદાર
બાગ, જુનાગઢને પહોંચતી કરવાની રહેશે. અધૂરી વિગતવાળી અરજી ધ્યાતને લેવાશે
નહી. પસંદગી પામેલ શિબિરાર્થીઓને શિબિરની જાણ કરવામાં આવશે, તેમ યુવક
સેવા અને સાંસ્કૃીત્તિક પ્રવૃત્તિ-ગાંધીનગર અને જિલ્લાર રમતગમત
કચેરી-અમરેલીની સંયુક્ત યાદીમાં જણાવાયુ છે.
અખીલ ભારતીય મુલ્કી સેવા રમત – ગમત સ્પર્ધા ભાગ લેવા અંગે
અખીલ ભારતીય મુલ્કી સેવા રમત–ગમત સ્પર્ધા ૨૦૧૨–૧૩ કેન્દ્ર સરકારનાં
સેન્ટ્રલ સીવીલ સર્વીસીસ કલ્ચરલ અને સ્પોર્ટસ બોર્ડ નવી દિલ્હી દ્વારા દર
વર્ષે યોજવામાં આવે છે. આ સ્પર્ધામાં ફક્ત રાજ્ય સરકારશ્રીનાં કર્મચારીઓ
જ ભાગ લઇ શકશે, બોર્ડ – નિગમનાં કર્મચારીઓ ભાગ લઇ શકશે નહિ. આ બાબતનાં
નિયમો સરકારશ્રીની વેબસાઇટ જી-સ્વાન ઉ૫ર મુકેલ છે જામનગર જિલ્લાઓના જે
કર્મચારી ભાગ લેવા ઇચ્છતા હોય તેઓએ વધુ માહિતી માટે જિલ્લા રમત – ગમત
અધિકારીની કચેરી, જામનગર ખાતે ફોન નંબર-૨૬૭૮૨૦૯ થી સં૫ર્ક કરી શકશે. જરૂર
પડ્યે જી-સ્વાન વેબસાઇટ ઉ૫ર ૧૧/૬/૨૦૧૨ નો સામાન્ય વહીવટ વિભાગનો પરિ૫ત્ર
જોઇ જવા વિનંતી.
લાલપુરના વિજયપુરમાં રૂ.૫.૩૫ લાખના ખર્ચે પાણી પુરવઠાના કામો થશે
પીવાના પાણીની સુવિધા માટે વિકાસકામો હાથ ધરાશે. જામનગર જિલ્લા જળ અને
સ્વચ્છતા સમિતિની તાજેતરમાં જામનગર ખાતે યોજાયેલ બેઠકમાં આ કામોને બહાલી
આ૫વામાં આવી છે. વાસ્મો યોજના અંતર્ગત ૧૦ ટકા લોકફાળો ગ્રામજનોએ ભરવાનો
થાય છે. આ વિકાસકામોમાં પંપીગ મશીનરી, પં૫ હાઉસ, ઉંચી ટાંકીની મરામત,
પાણી વિતરણ પાઇપ લાઇન, અવેડાનું સમારકામ સહિતના કામોનો સમાવેશ થાય છે.
પત્રકારત્વટને ધર્મ તરીકે અપનાવીએ. - કટારલેખકશ્રી જવલંત છાયા ’’મહાત્માક ગાંધીનું પત્રકારત્વઃ આજના પરિપ્રેક્ષ્યયમાં’’ વિષય પર પોરબંદર માં પ્રેસ સેમિનાર યોજાયો
પોરબંદર માં ''મહાત્મા ગાંધીનું પત્રકારત્વઃજઆજના પરિપ્રેક્ષ્યનમાં'' ના
વિષય પર પ્રેસ સેમિનાર યોજાયો હતો.પ્રદેશિક માહિતી કચેરી-રાજકોટના
ઉપક્રમે અને જિલ્લાન માહિતી કચેરી પોરબંદરના સહયોગથી યોજાયેલા આ
સેમિનારનો પ્રારંભ કલેકટરશ્રી ગિરીશભાઇ શાહે મંગલદીપ પ્રગટાવીને કરાવ્યોા
હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.બી.ભટ્ટ, જિલ્લાપ પોલીસ વડાશ્રી દિપન
ભદ્રન, કૂતિયાણા પ્રાંત અધિકારીશ્રી પંકજ ઔંધિયા, પ્રબુધ્ધબ નાગરિકો,
પત્રકાર મિત્રો તથા વિદ્યાર્થીઓ એ આ સેમિનારમાં ભાગ લીધો હતો.
જાણીતા કટાર લેખક અને પત્રકાર શ્રીજવલંત છાયાએ ચાવીરૂપ પ્રવચન કરતાં
પૂ.ગાંધીબાપૂની જન્મ્ભૂમિ પોરબંદરમાં આ વિષય પર સેમિનારના આયોજનને
બિરદાવતા કહ્યુ હતુ કે, ગાંધીજી નું પત્રકારત્વૂ આજે પણ માર્ગદર્શક
છે.ગાંધીજીના પરિપ્રેક્ષ્યામાં પત્રકારત્વતને આપણે ધર્મ માનીને અનુસરવું
જોઇએ.ગાંધીજીએ વર્ષ- ૧૯૦૪ થી ઇન્ડી.યન ઓપીનીયન થી શરૂ કરીને પત્રકારત્વર
ક્ષેત્રે આપેલા પ્રબળ યોગદાન નું વર્ણન કરતાં શ્રી છાયાએ કહ્યુ હતુ કે,
પત્રકાર તરીકે ગાંધીજી લોકોની લાગણીઓને વાચા આપતા.માત્ર વિષયને જ
સ્પનર્શતા નહિ, પરંતુ સમાજજીવન નો એકસ-રે રજૂ કરતા હતા.ગાંધી વિચારો
દિવાદાંડીની જેમ આજે પણ માર્ગદર્શક બની રહ્યા છે, જેને સમગ્ર વિશ્વ
અનુસરી રહ્યુ છે.
ગાંધીજીના પત્રકારત્વુની મુખ્યઅ ખાસિયત એ હતી કે, તેઓ ચોકસાઇના ખૂબ જ
આગ્રહી હતા. કોઇપણ માધ્યજમથી લોકો સમક્ષ રજૂ કરવાની તમામ બાબતોને તેઓ
ઝીણવટપૂર્વક મૂલવતા અને પછી જ પ્રસ્તૂ ત કરતા.ગાંધીજીનું પત્રકારત્વર
સત્યબના ઉદ્દેશ્ય્ને કેન્દ્રજમાં રાખીને જ પ્રસ્તૂ્ત થતું હતુ અને સૌનું
સારૂ કરવા માટેની ભાવના સાથે વણાયેલુ રહેતું.ગાંધીજી પત્રકાર ઉપરાંત સારા
પત્રો લખનાર સારા પત્ર-કાર પણ હતા.ગાંધીજીનું સાહિત્યત સત્ય્ અને
રાષ્ટ્રતભકિતની જીવંત પ્રેરણા આપતું, જે લોકોમાં પ્રબળ ચેતના જગાડતુ.
ગાંધી ચિંધ્યાા માર્ગે થતાં સત્યા્ગ્રહનો ઉલ્લે્ખ કરીને શ્રી છાયા એ
કહ્યુ કે, ગાંધી ચિંધ્યોા માર્ગ સીક્સ લેન હાઇ-વે નથી પણ કાંટાળો માર્ગ
છે.સત્ય્ માટે થતાં સત્યા ગ્રહ માં કયાંય હિંસાને સ્થાેન હોઇ ન શકે, તેમ
ગાંધીજી પ્રબળપણે માનતા હતા.
ગાંધીજીની ઘણી બાબતો અનુસરણીય છે.તેઓ નાના માં નાના કામો તથા માનવસેવા ને
પણ સમાન મહત્વસ આપતા, તેના દ્દષ્ટાંંતો આપીને શ્રી છાયાએ જણાવ્યુવ હતુ
કે, પત્રકારત્વર ક્ષેત્રમાં ચોકસાઇ, ચીવટ, ભાષાની લાવણ્યાતા અને સત્ય
તાપૂર્ણ પ્રસ્તૂીતિ જેવા ગુણોના ગાંધીજી આગ્રહી હતા, જે આજના
પરિપ્રેક્ષ્ય માં પણ એટલા જ પ્રસ્તૂાત છે.
રાજકોટના સંયુકત માહિતી નિયામકશ્રી નટુભાઇ પરમારે સ્વાીગત પ્રવચન અને
મુખ્યઆ અતિથિશ્રીઓનો પરિચય આપતા કહ્યું હતુ કે, ગાંધીજી નું પત્રકારત્વત
આજના સમયમાં પણ પ્રસ્તૂયત છે. ગાંધીબાપૂ નું સમગ્ર જીવન જુદા જુદા
ક્ષેત્રે પથદર્શક છે.ગાંધીયુગના ટાંચા સાધનો અને મર્યાદિત ટેકનોલોજીના
સમયમાં પણ ગાંધીજીએ પ્રબળ પત્રકારત્વન દ્વારા દેશપ્રેમની ભાવનાને લોકોમાં
પ્રબળ બનાવી હતી.જે આજના સમયમાં પણ અદ્યતન ટેકનોલોજીના માધ્યપમથી વધુ
અસરકારક બની શકે છે.
જિલ્લાન કલેકટરશ્રી ગિરીશભાઇ શાહ અને જિલ્લાશ વિકાસ અધિકારીશ્રી
કે.બી.ભટ્ટે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. ગાંધીજીના પત્રકારત્વલ વિશે
રસપ્રદ પ્રશ્નોત્તરી થઇ હતી જેમાં પત્રકારો, પ્રબુધ્ધ. નાગરિકો તથા
વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
કાર્યક્રમના અંતે સહાયક માહિતી નિયામકશ્રી વિનોદ કોટેચાએ આભારદર્શન કર્યુ
હતું. કાર્યક્રમ નું સુંદર સંચાલન શ્રી ભાવિનીબેન શુકલએ કર્યુ હતુ.
કાર્યક્રમમાં સંદેશ-રાજકોટના પ્રતિનિધિશ્રી અમીતભાઇ રાડીયા, પ્રબુધ્ધુ
અગ્રગણ્ય નાગરિકો સર્વશ્રી પદુભાઇ રાયચુરા, ભરતભાઇ રાજાણી, ઉપેન્દ્ર
મહેતા, ગીગનભાઇ બાપોદરા, ડો.ભરડા, હિતેશભાઇ દત્તાણી સહિતના મહાનુભાવો
ઉપસ્થિેત રહ્યા હતા.
આ સેમિનારને સફળ બનાવવામાં રાજકોટના સહાયક માહિતી નિયામકશ્રી એ.પી.જોશી,
મેનેજરશ્રી જગદીશ ત્રિવેદી, શ્રી રાજકુમાર જેઠવા, રશ્મિન યાજ્ઞિક,
ડી.પી.નાકરાણી, શ્રી અરવિંદ વેકરીયા સહિત રાજકોટ તથા પોરબંદરના માહિતી
પરિવારની ટીમના સભ્યો.એ જહેમત ઉઠાવી હતી.
રૂડાની મુસદ્દારૂપ નગર રચનાને આખરી કરવા અધિકારીશ્રીની નિમણૂક
રાજય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરની
અધિસૂચના મુજબ નગર રચના યોજના નં-૧૮(મુંજકા) અને નં-૧૯(મુંજકા)ની નગર
રચના યોજનાઓને આખરી કરવા માટે નગર રચના અધિકારીશ્રી તરીકે શ્રી
જી.એ.પંડયાની નિમણૂક કરવામાં આવી છે. આ અંગેની નકલ નગર રચના
અધિકારીશ્રીની કચેરી, નગર રચના યોજના એકમ-૩, જૂનું રૂડા બિલ્ડીંગ, પ્રથમ
માળે, શારદાબાગ સામે, શ્રોફ રોડ, રાજકોટ (ફોન નં-૨૪૫૮૧૩૨) ખાતે જોઇ
શકાશે. તેમ એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
જુલાઇ માસમાં પેન્શાનરોએ હયાતીની ખરાઇ કરાવી લેવી
રાજકોટ
રાજય સરકારનું પેન્શદન મેળવતા પેન્શકનરોએ ગુજરાત તિજોરી નિયમોની જોગવાઇ
મુજબ જુલાઇ માસમાં હયાતિની ખરાઇ માટે ઉપસ્થિત થવાનું રહે છે. રાજકોટ
જિલ્લાનમાં આવેલ જુદી જુદી બેંક મારફત પેન્શપન મેળવતા પેન્શ નરોના
હયાતિની ખરાઇ માટેના ફોર્મ પેન્શગનરોના નામવાર છપાવીને તેઓ જે બેંક મારફત
પેન્શાન મેળવે છે તેઓને પહોંચાડેલ છે. આઇ.આર.એલ.એ. યોજના હેઠળ પેન્શશન
મેળવતા તમામ પેન્શાનરોએ જુલાઇ માસ દરમ્યાછન સબંધિત બેંક મેનેજર સમક્ષ
ઉપસ્થિનત થઇ હયાતિની ખરાઇ કરાવી લેવી જુલાઇ માસ દરમ્યાએન સંજોગોવશાત
હયાતિની ખરાઇ ન કરાવી શકેલ પેન્શ નરો ઓગષ્ટત અને સપ્ટેખમ્બ ર મહિના
દરમ્યામન પણ જેતે બેંક મેનેજર સમક્ષ ઉપસ્થિાત થઇ હયાતિની ખરાઇ કરાવી
શકશે.
ઉકત સમયગાળા દરમ્યાન હયાતિની ખરાઇ માટે ઉપસ્થિસત નહિં થયેલ પેન્શખનરોનું
માહે ઓકટોબર માસનું પેન્શમન અટકાવવામાં આવશે.
કુટુંબ પેન્શશન મેળવતા પેન્શ નરોએ પુનઃલગ્ની નહીં કર્યા અંગેનું
પ્રમાણપત્ર જિલ્લાક/પેટા તિજોરી અધિકારી રૂબરૂ રજુ કરવાનું રહેશે પ૦
વર્ષથી મોટી ઉંમરના સ્ત્રી પેન્શયનરોને આવુ પ્રમાણપત્ર રજુ કરવામાં
મુકિત આપવામાં આવેલ છે. જેની સબંધકર્તા તમામ પેન્શાનરોએ નોંધ લઇ અમલવારી
કરવા શ્રેયાન તિજોરી અધિકારી રાજકોટની યાદીમાં જણાવાયું છે.
રાજકોટ જિલ્લામના અગિયાર ગામોની લોક વ્યસવસ્થાનપિત પાણીપુરવઠા યોજનાઓને અપાયેલ વહીવટી મંજૂરી
જીલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ, રાજકોટ(વાસ્મોસ)ની રાજકોટ જિલ્લાઅ કલેકટર
ડો. રાજેન્દ્રકુમારની અધ્યિક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં
રાજકોટ જિલ્લાના અગિયાર ગામોની લોક વ્ય વસ્થાલપિત પાણી પુરવઠા યોજનાઓને
વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. જયારે ચાર ગામોની રીવાઇઝડ પાણી પુરવઠા
યોજનાઓને પણ આ બેઠકમાં વહીવટી મંજૂરી અપાઇ હતી.
આ બેઠકમાં રાજકોટ તાલુકાના સાતડા ગામની રૂ.૧૧,૭૭,૮૦૦ની રકમની, ઢાંઢણી
ગામની રૂ.૧૨,૯૪,૦૦૦ની રકમની, ડુંગરપુર ગામની રૂ.૫,૯૦,૦૦૦ની રકમની અને
બારવણ ગામની રૂ.૧૪,૭૭,૮૦૦ની રકમની સ્વ,જલધારા પાણી પુરવઠા યોજનાને વહિવટી
મંજૂરી અપાઇ હતી જયારે મોરબી તાલુકાના લાલપર ગામની રૂ.૧૪,૯૫,૮૦૦ની રકમની
અને લખધીરપુર ગામની રૂ.૬,૭૪,૬૦૦ની રકમની પાણી પુરવઠા યોજનાને, માળીયા
તાલુકાના રાસંગપર ગામની રૂ.૧,૨૧,૬૦૦ની રકમની પાણી પુરવઠા યોજનાને, ટંકારા
તાલુકાના બેડી ગામની રૂ.૧૪,૯૭,૮૦૦ની રકમની પાણી પુરવઠા યોજનાને, ગોંડલ
તાલુકાના નાના સખપર ગામની રૂ.૧૩,૭૫,૭૦૦ની રકમની પાણી પુરવઠા યોજનાને,
ઉપલેટા તાલુકાના પડવલા ગામની રૂ.૧૪,૫૪,૮૦૦ની રકમની પાણી પુરવઠા યોજનાને
અને જેતપુર તાલુકાના થાણાગાલોળ ગામની રૂ.૧,૦૦,૧૪,૧૩૦ની રકમની પાણી પુરવઠા
યોજનાને વહીવટી મંજૂરી અપાઇ હતી. આ કામો પૂર્ણ થતાં કૂલ ૩૧૬૧૫ ની
વસ્તીરને પીવાનું પર્યાપ્ત પાણી મળી શકશે. આ બેઠકમાં ગત બેઠકની કાર્યવાહી
નોંધને બહાલી આપવામાં આવી હતી. ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામની
રૂ.૧૩,૧૮,૬૦૦ રીવાઇઝડ કિંમતની, મોરબી તાલુકાના જસમતગઢ ગામની રૂ.૪,૨૧,૦૦૦
રીવાઇઝડ કિંમતની, અને પડધરી તાલુકાના સાલપીપળીયા ગામની રૂ.૫,૪૨,૨૯૦
રીવાઇઝડ કિંમતની અને કેરાળા ગામની રૂ. ૧૬,૮૭,૦૮૦ રીવાઇઝડ કિંમતની રીવાઇઝડ
પાણી પુરવઠા યોજનાઓને પણ આ બેઠકમાં બહાલી આપવામાં આવી હતી.
બેઠકમાં વાસ્મોના કાર્યપાલક ઇજનેરશ્રી પી.એમ.ઠાકર, નિવૃત્તા રેન્જમ
ફોરેસ્ટન ઓફિસરશ્રી રાજપરા, યુનિટ મેનેજર શ્રી સી.એમ.વરસાણી, વાસ્મોંના
આસીસ્ટ ન્ટળ કો-ઓર્ડીનેટર્સ, તથા અન્યર સરકારી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત
રહ્યા હતા.
રાજકોટ
મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજય તરફથી લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા
કક્ષાએ દર માસના ચોથા ગુરૂવારે "ફરિયાદ નિવારણ કાર્યક્રમ" યોજવામાં આવે
છે. જે મુજબ જુલાઇ-૨૦૧૨ માસનો "ફરિયાદ નિવારણ કાર્યક્રમ"
તા.૨૬-૦૭-૨૦૧૨નાં રોજ યોજાશે, જેમાં જિલ્લા કક્ષાનાં પ્રશ્નો- ફરિયાદો
તા. ૧૦-૦૭ -૨૦૧૨ સુધીમાં સબંધિત ખાતા- વિભાગોની જિલ્લા કક્ષાની કચેરીનાં
જે તે વડાને પહોંચતા કરવા સંબંધકર્તા લોકોને જણાવવામાં આવે છે. અરજીમાં
મથાળે " ફરિયાદ નિવારણ કાર્યક્રમ'' લખવાનું રહેશે. જયારે તાલુકા કક્ષાનો
ફરિયાદ નિવારણ કાર્યક્રમ જે-તે તાલુકામથકે તા.૨૫.૦૭.૨૦૧૨ના રોજ ૧૧.૦૦
કલાકે મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવશે. જેથી તાલુકા કક્ષાના પ્રશ્નોે
તાલુકા કક્ષાએ પહોંચતા કરવાના રહેશે. ગ્રામ સ્વાલગતમાં ગ્રામજનોએ પોતાના
પડતર પ્રશ્નોત/રજૂઆત અંગેની અરજી ''મારી અરજી તાલુકા સ્વાકગતમાં લેવી''
તેવા મથાળા હેઠળ સંબંધિત ગામના તલાટી/મંત્રીશ્રીને સંબોધીને
તા.૧૦.૦૭.૨૦૧૨ સુધીમાં આપવાની રહેશે. ગ્રામ સ્વાાગત કાર્યક્રમમાં
તા.૧૦.૦૭.૨૦૧૨ સુધીની અરજીઓ તા.૨૫.૦૭.૨૦૧૨ના તાલુકા સ્વાસગત કાર્યક્રમમાં
સમાવવાની રહેશે. તા.૧૦.૦૭.૨૦૧૨ પછી મળેલ અરજીઓ બીજા મહિનાના તાલુકા સ્વા
ગત કાર્યક્રમમાં લેવાની રહેશે.
મહેસુલી તંત્રને લગતા પ્રશ્નો રાજકોટ જિલ્લા પુરતા જિલ્લા કલેકટર કચેરી,
રાજકોટ ખાતે તારીખ તા.૧૦-૦૭-૨૦૧૨ સુધીમાં રજુ કરવાનાં રહેશે. ત્યા ર બાદ
આવેલા પ્રશ્નો કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહી. અન્ય ખાતાના
પ્રશ્નો હોય તો તે પ્રશ્નો જે તે ખાતાને જ મુદત હરોળ રજુ કરવા ખાસ નોંધ
લેવી. જયારે (૧) મહેસુલી તંત્ર (ર) જિલ્લા પંચાયત (૩) પોલીસ વિભાગ (૪)
ગુજરાત વિઘુત બોર્ડ (પ) એસ.ટી. (૬) પાણી પુરવઠા બોર્ડનાં પ્રશ્નો જિલ્લા
કલેકટર કચેરી, રાજકોટ ખાતે તારીખ ૨૬-૦૭-૨૦૧૨નાં રોજ સવારનાં ૧૧.૦૦ કલાકે
કચેરીનાં સભાખંડમાં સંબંધિત ખાતાનાં અધિકારી અને કલેકટરશ્રી સાંભળશે. આ
સિવાયના અન્ય ખાતાના પ્રશ્નોની ચર્ચા કલેકટર કચેરી ખાતે થશે નહી. આ
સિવાયનાં પ્રશ્નો માટે જિલ્લામાં આવેલી જે તે ખાતાની જિલ્લા કક્ષાની
કચેરીમાં તે જ દિવસે ફરીયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા અધિકારીઓ
પ્રશ્નોનો નિકાલ કરશે. આ તારીખ વિત્યા પછીની કે અસંદિગ્ધ અને અસ્પષ્ટ
રજૂઆતવાળી, એક કરતા વધુ શાખાનાં પ્રશ્નો હોય તેવી, સુવાચ્ય ન હોય તેવી,
નામ સરનામા વગરની કે વ્યકિતગત આક્ષેપોવાળી તેમજ અરજદારનું હિત સંકળાયેલ ન
હોય તેવી તથા કોર્ટમેટર આંતરિક તકરાર સેવાને લગતી અરજી પર કોઇ કાર્યવાહી
થઇ શકશે નહી જેની અરજદારોએ ખાસ નોંધ લેવી તેમ અધિક કલેકટરશ્રી, રાજકોટ
દ્વારા જણાવાયું છે.
















































