અનુયાયીઓ

ગુરુવાર, 28 જૂન, 2012

સુલપડ પ્રાથમિક શાળામાં રાજ્યટ સરકારની કાર્યપ્રણાલીનો ચિતાર આપતા પંચાયત મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલ શિક્ષણના આ મહાયજ્ઞમાં સરકારની સાથે સાથે વાલીઓ, પ્રજાજનોને પણ જાગૃતિ દાખવવા મંત્રીશ્રીનો અનુરોધ સુલપડ પ્રાથમિક શાળામાં યોજાયો શાળા પ્રવેશોત્સ વ :

રાજ્ય ના તમામ બાળકોને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મળી રહે અને એક પણ બાળક
શાળા પ્રવેશથી વંચિત ન રહી જાય તે માટે મુખ્યયમંત્રી શ્રી નરેન્દ્રઅભાઇ
મોદીની વર્તમાન રાજ્ય્ સરકારે અપનાવેલી કાર્યપ્રણાલીનો ચિતાર આપતા વલસાડ
જિલ્લાનાં પ્રભારી મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલે બાળકોના અભ્યાજસ માટે
સતત ચિંતા કરતી રાજ્ય સરકારની સાથે સાથે પ્રજાજનો, વાલીઓને પણ વિશેષ
તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો.
વાપી નગરપાલિકા વિસ્તાારમાં સમાવિષ્ટા સુલપડ ખાતેની પ્રાથમિક શાળામાં
આયોજિત શાળા પ્રવેશોત્સખવ કાર્યક્રમમાં ઉપસ્થિતત રહેલા રાજ્યિના પંચાયત
મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલે ઉપસ્થિાત વાલીઓને રાજ્યવ સરકારના આવા
કાર્યક્રમો પાછળનો ઉદૃેશ સ્પેષ્ટય કરીને, બાળકોને શિક્ષણના સંસ્કાીર
આપવાના આ મહાયજ્ઞમાં સહયોગ આપવા અપીલ કરી હતી.
ગુણોત્સમવ તથા શાળા પ્રવેશોત્સયવ જેવા કાર્યક્રમોને કારણે શિક્ષણની
ગુણવત્તા તથા શાળા સુવિધાઓમાં થયેલા વધારાની ચર્ચા કરતા મંત્રીશ્રીએ
રાજ્યસ સરકારના આવા કાર્યક્રમોને કારણે શિક્ષકો સહિત પ્રજાજનોમાં આવેલી
જાગૃતિનો ખ્યાશલ આપ્યોવ હતો. ગુણોત્સેવ જેવા કાર્યક્રમોથી શિક્ષકની
સજ્જતા ચકાસવામાં આવે છે, તેમ જણાવી મંત્રીશ્રી પટેલે રાજ્યા સરકાર
અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ઝીણામાં ઝીણી વિગતો એકત્ર કરી, જરુરી
મોનિટરીંગ કરી રહી છે તેમ જણાવ્યુંય હતું. રાજ્યં સરકાર દ્વારા પારદર્શક
પ્રક્રિયા થકી વિદ્યા સહાયકોની ભરતી કરાતા, હવે તાલીમબદ્ધ અને
ગુણાવત્તાલક્ષી શિક્ષણ ગ્રામીણ બાળકોને મળતું થયું છે તેમ જણાવી મંત્રી
શ્રી પટેલે ઉજજ્વ ળ ભવિષ્યાના નિર્માણમાં સૌના સહકારની અપેક્ષા વ્યુક્તમ
કરી હતી.
મોટાભાગના પરપ્રાંતિય બાળકોની હાજરી ધરાવતી સુલપડ પ્રાથમિક શાળા ખાતે
આયોજિત કાર્યક્રમમાં ૪૭ કુમાર અને ૬૨ કન્યાજ મળી કુલ-૧૦૯ બાળકોને
ધોરણ-૧માં પ્રવેશ અપાયો હતો. કાર્યક્રમમાં વાપી નગરપાલિકાના પ્રમુખ
શ્રીમતી પારૂલબેન દેસાઇ, શિક્ષણ સમિતિના અધ્યેક્ષ શ્રી પ્રકાશભાઇ પટેલ
સહિત સ્થાાનિક પદાધિકારીઓ, અધિકારીઓ, માહિતી વિભાગની ટીમ, સ્થાભનિક
મીડિયાકર્મીઓ, પારડી તાલુકા કેળવણી નિરીક્ષક શ્રીમતી કે.એ.કશલી, નવાગંતૂક
બાળકો, શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો વગેરે મોટી સંખ્યાકમાં
ઉપસ્થિાત રહ્યા હતા. આ અવસરે માહિતી વિભાગ દ્વારા યોજનાકિય સાહિત્યિનું
પણ પ્રજાજનોમાં વિનામૂલ્યેઉ વિતરણ કરાયું હતું.

વાપી ઔદ્યોગિક વસાહતની પ્રાથમિક કેન્દ્રર શાળા ખાતે ૭૯ બાળકોને શાળા
પ્રવેશ કરાવતા પ્રભારી મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલ

રાજ્યરના મુખ્યરમંત્રીથી લઇને સરકારના તમામ મંત્રીઓ, ગાંધીનગરના જુદા
જુદા વિભાગોના વડાઓ, ઉચ્ચય અધિકારીઓ સૌને ગામે ગામ મોકલીને રાજ્યીના એકે
એક બાળકને શાળામાં પ્રવેશ અપાવવાના કાર્યક્રમ એવા શાળા પ્રવેશોત્સગવનો
ઉદૃેશ સમજાવતા વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી-વ-રાજ્ય ના પંચાયત મંત્રી
શ્રી નરોત્તમભાઇ પટેલે ભૂતકાળની સરકારની સરખામણીએ, વર્તમાન રાજ્યઅ સરકાર
દ્વારા શિક્ષણની કેટલી ચિંતા કરવામાં આવી રહી છે તેનો ચિતાર રજુ કર્યો
હતો.
ભૂતકાળની શિક્ષણ પ્રણાલીનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ વર્તમાન સરકાર દ્વારા
શિક્ષણ ક્ષેત્રે કરાયેલા આમૂલ પરિવર્તનનો ખ્યા લ આપી, મુખ્યરમંત્રી શ્રી
નરેન્દ્ર્ભાઇ મોદી અને તેમની સરકાર દ્વારા શિક્ષણક્ષેત્રે હાથ ધરાયેલા
નવતર સુધારાઓની વિગતો રજુ કરી હતી. વર્તમાન સરકારે નાણાંના અભાવે
વિકાસનું એક પણ કામ ના અટકે તેની જડબેસલાક વ્ય વસ્થાી ગોઠવી છે તેમ જણાવી
મંત્રીશ્રીએ માળખાગત સુવિધાઓ માટે સરકારે હાથ ધરેલા પ્રયાસોની વિગતો
વર્ણવી હતી. મંત્રીશ્રીએ બાળકોના સર્વાંગીણ વિકાસમાં શિક્ષકોને વિશેષ
ચિંતા કરવા અને તકેદારી દાખવવા અપીલ કરી હતી. તેમણે શાળાના બાળકોને
ઉજ્જવળ ભવિષ્યે માટે શુભકામના પાઠવી હતી.
વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યવક્ષ શ્રી પ્રકાશભાઇ પટેલે,
વાપી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી પારૂલબેન દેસાઇ, તાલુકા મહામંત્રી શ્રી
કનુભાઇ દેસાઇ વગેરેએ આ વેળા પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યું હતું.
વાપી ઔદ્યોગિક વસાહત પ્રાથમિક શાળાના શ્રી અંબામાતા મંદિર પરિસરમાં
યોજાયેલા શાળા પ્રવેશોત્સસવ કાર્યક્રમ દરમિયાન બાળકોએ પ્રાર્થના, સ્વાદગત
ગીત, અભિનય ગીત, યોગ નિદર્શન સહિતના કાર્યક્રમો રજુ કર્યા હતા. આ શાળામાં
૩૧ કુમાર તથા ૪૮ કન્યા ઓ મળી કુલ-૭૯ બાળકોને ધોરણ-૧માં મહાનુભાવોએ પ્રવેશ
કરાવ્યોય હતો. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓને સરસ્વપતી સાધના યોજના
હેઠળની સાયકલો, શૈક્ષણિક કીટ, શાળા માટે દાતાઓ તરફથી પુરસ્કાશર અને દાન
પણ આપવામાં આવ્યુંત હતું.
શ્રી અંબામાતા મંદિર પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા
શિક્ષણાધિકારી શ્રી કે.એલ.તબિયાડ, શિક્ષણકર્મી શ્રી રાઠોડ, તાલુકા કેળવણી
નિરીક્ષક શ્રીમતી કે.એ.કશલી, સ્થાાનિક પદાધિકારીઓ, માહિતી વિભાગની ટીમ
સહિત શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને આસપાસના પ્રજાજનો વગેરે ઉપસ્થિ ત
રહ્યા હતા. આ અવસરે માહિતી વિભાગ દ્વારા પ્રજાજનોમાં યોજનાકીય
સાહિત્યરનું પણ વિતરણ કરાયું હતું.


બીલીમોરા નગરપાલિકા વિસ્તાાર વન-પર્યાવરણ મંત્રી મંગુભાઇ પટેલના હસ્તેણ
૧૨૧ જેટલા બાળકોનું નામાંકન :
શિક્ષણ એ પ્રગતિની પારાશીશી છે : વન મંત્રી શ્રી મંગુભાઇ પટેલ
નવસારીઃ
રાજય સરકાર ઘ્વાનરા શહેરી વિસ્તાદરોમાં આરંભાયેલા શાળા પ્રવેશોત્સાવના
પ્રથમ દિવસે બીલીમોરા નગરપાલિકા વિસ્તા‍રની શાળાઓમાં રાજયના આદિજાતિ
વિકાસ, વન-પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઇ પટેલ ધોરણ-૧ માં ૧૨૧ જેટલા
બાળકોને આનંદ અને ઉત્સા,હમય વાતાવરણમાં શાળા પ્રવેશ કરાવ્યોુ હતો. આ
અવસરે ગણદેવીના ધારાસભ્ય શ્રી લક્ષ્મણભાઇ પટેલ, ગાંધીનગરના સ્ટેરમ્પ
ડયુટી સચિવ શ્રી શિવકુમાર, નવસારી સ્ટેીમ્પ્ ડયુટી નાયબ કલેકટર શ્રી
મોદી, પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ખરાડી સહિત મહાનુભાવો ઉપસ્થિ ત રહ્યાં
હતાં.
આ પ્રવેશોત્સથવ અવસરે વનમંત્રી શ્રી મંગુભાઇ પટેલે જણાવ્યું હતું કે,
રાજય અને રાષ્ટ્ર ના વિકાસમાં શિક્ષણ ખૂબ જ જરૂરી છે. રાજય સરકારે શરૂ
કરેલા શાળા પ્રવેશોત્સરવ કાર્યક્રમના કારણે શિક્ષણમાં પરિવર્તન દેખાઇ
રહયું છે. આજે કન્યાશ કેળવણી શિક્ષણના કારણે અનેક ક્ષેત્રેસ્ત્રીઓએ આગવું
સ્થારન પ્રાપ્ત કયું છે. શિક્ષણ એ પ્રગતિની પારાશીશી છે. વ્યનકિતના
ઘડતરમાં શિક્ષણ ખૂબજ જરૂરી છે. સારૂ શિક્ષણ કુંટુબ, સમાજ, રાજય અને
રાષ્ટ્ર ના નિર્માણ માટે મહત્વનનું પરિબળ છે. રાજય સરકાર જયારે શિક્ષણ
માટે આટલી ચિંતા કરતી હોય ત્યાયરે વાલીઓએ પણ જાગૃત થવાની જરૂરીયાત છે,
બાળકોને ઉચ્ચ શિક્ષણ મળે તેવું વાતાવરણ પુરૂ પાડવું જરૂરી છે.
વધુમાં મંત્રીશ્રી પટેલે જણાવ્યું કે, રાજય સરકાર ઘ્વાારા ગ્રામ્યત અને
શહેરી વિસ્તાેરમાં શાળા પ્રવેશોત્સ્વના કારણે ડ્રોપઆઉટ રેશીયોમાં
નોંધપાત્ર ધટાડો થયો છે.આજે સમાજમાં જાગૃતિ આવી છે અને શિક્ષણની ભૂખ જાગી
છે. રાજય સરકારે પ્રાથમિક શિક્ષણના સવાઁગી વિકાસ માટે ભૌતિક સુવિધાઓ
ઉપલબ્ધન કરાવી છે. કોઇ બાળક પ્રવેશથી વંચિત ન રહે એ માટે
મુખ્યટમંત્રીશ્રીના આ યજ્ઞમાં સહકારની અપેક્ષા વ્યખકત કરી હતી.
ગણદેવી ધારાસભ્યક શ્રી લક્ષ્મણભાઇ પટેલે જણાવ્યુ કે, ગુજરાતનો યુવાન
શિક્ષણ થકી અન્યક દેશોની સાથે સ્પકર્ધામાં ટકી શકે એવો સક્ષમ બન્યોઇ છે.
શિક્ષણ સમાજને ઉન્નનત શિખરે લઇ જવા માટે ઘણું જ ઉપયોગી છે. તેમણે
શિક્ષકો-વાલીઓને બાળકની ક્ષમતાને ખીલવવા નૈતિક જવાબદારી અદા કરવા અનુરોધ
કર્યો હતો.
ગાંધીનગરના સ્ટેધમ્પ્ ડયુટી સચિવ શ્રી શિવકુમારે જણાવ્યું હતું કે,
સરકાર અને સમાજના સામુહિક પ્રયાસોથી બાળકો ઉચ્ચટ શિક્ષણ મેળવે તેવો
સંકલ્પુ કરીએ. પ્રવેશોત્સુવ એ બાળકોનો દિવસ છે. તેમણે વાલી, વિદ્યાર્થી
અને શિક્ષકનું સંકલન હશે તો ગુજરાત સો ટકા સાક્ષર બનશે એવી આશા વ્યએકત
કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિવત મહાનુભાવોના હસ્તેન શાળામાં પ્રવેશ મેળવનાર ભુલકાંઓને
શિક્ષણના અને આંગણવાડીના બાળકોને રમકડાનાં કિટ્સભ, ટ્રાયસીકલ વિતરણ
કરવામાં આવ્યુંા હતું.
આ પ્રસંગે ગણદેવી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ પટેલ, બીલીમોરા
નગરપાલિકા પ્રમુખ શ્રી પ્રજ્ઞેશભાઇ,નવસારીના તાલુકા વિકાસ અધિકારી શ્રી
એ.કે.પટેલ, મામલતદારશ્રી, શાળાના આચાર્ય શ્રી નટુભાઇ પટેલ, મંજુબેન
ટંડેલ, કેળવણી નિરિક્ષક શ્રીમતી હેમલતાબેન પટેલ, ગ્રામજનો, વાલીઓ, બાળકો
મોટી સંખ્યાણમાં ઉપસ્થિબત રહયાં હતાં. કાર્યક્રમના અંતે મંત્રીશ્રી
પટેલના હસ્તેમ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.


પ્રાથમિક શાળાઓ હવે સુવિધાથી સજ્જ તાલીમબધ્ધય શિક્ષકો ધ્વાકરા થઇ રહેલું
ઘડતર.દિકરી-દિકરો ભેદભાવ ગુજરાતમાં નહી.
અંકલેશ્વર નગરની શાળાઓમાં શાળા પ્રવેશ કાર્ય સંપન્ન.
ભરૂચઃ
રાજ્ય ના યુવા સેવા સાંસ્કૃવત્તિક અને સહકાર રાજ્ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ
પટેલે આજે અંકલેશ્વર નગર વિસ્તા ર શાળા પ્રવેશોત્સ વમાં ૩૦૦ જેટલા
બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો્ હતો.
ગોયા બજાર અને નૌબરીયા પ્રાથમિક શાળા ખાતે આ વિસ્તા રની કુલ ૧૮ પ્રાથમિક
શાળાઓનો સંયુક્ત્ શાળા પ્રવેશોત્સૌવ કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકા
પ્રમુખશ્રી સંદિપભાઇ પટેલ, શાશનાધિકારીશ્રી વિજયભાઇ મોદી, નાયબ
કલેક્ટમરશ્રી એમ.ડી.પટેલ સહિત અગ્રણીઓ અને નગરજનો મોટી સંખ્યાવમાં આ
કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
રાજ્યકના યુવા સેવા અને સાંસ્કૃાત્તિક વિભાગના મંત્રીશ્રી ઇશ્વરસિંહ ટી.
પટેલે આજે અંકલેશ્વર નગર પાલિકા વિસ્તા્રની ગોયા બજાર, નોબારીયા પ્રાથમિક
શાળા ખાતે શાળા પ્રવેશોત્સહવ કાર્યક્રમમાં કુલ-૧૮ શાળાના ૩૦૧ શાળા પ્રવેશ
કરાવ્યોન હતો. ૨૨ જેટલી દિકરીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ તેમજ ગામડેથી આવતી
૧૨ દિકરીઓને સાઇકલ અર્પણ કરી હતી.
આ ઉપરાંત નૌબારીયા પ્રાથમિક શાળા સંકુલ ખાતે રૂા.૭૪ લાખના ખર્ચે તૈયાર
થનાર ૧૩ જેટલા શાળાના ઓરડાનું ખાત મર્હૂત ર્ક્યું હતું તેમજ કુડાદરા
ગામે ૧૯ લાખના ખર્ચે ૪ શાળાના ઓરડાનું પણ ભૂમિકા પુંજન કર્યું હતું.
મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે ઉપસ્‍થિત નગરજનોને સંબોધતાં કહ્યું કે,
સરકારી પ્રાથમિક શાળા હવે આધુનિક સુવિધાઓથી સજ્જ થઇ છે અને શિક્ષિત અને
તાલીમબધ્ધસ શિક્ષકો બાળકોનું ઘડતર કરી રહ્યા છે. જેથી ખાનગી શાળાઓ કરતાં
સરકારી પ્રાથમિક શાળાઓમાં વાલીઓનું આકર્ષણ વધ્યુંી છે.
મંત્રીશ્રીએ અંકલેશ્વર શહેર વિસ્તાળરમાં કોઇ બાળક શિક્ષણથી વંચિત ન રહે
તે માટે સૌને જાગૃત રહેવા અને પોતાની શાળા પ્રત્યેહ સજાગતા રાખવા અનુરોધ
ર્ક્યોિ હતો.
અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખશ્રી સંદિપભાઇ પટેલે જણાવ્યું્ હતું કે,
છેલ્લા દશ વર્ષમાં સરકારી શાળાઓ સુવિધાઓથી સજ્જ બની છે. એના કારણે આજના
સ્પ્ર્ધાત્મહક યુગમાં પણ સરકારી પ્રાથમિક શાળામાં ભણેલાં બાળકો પણ આગળ જઇ
પોતાની પ્રતિભાને સારી રીતે પ્રસ્તૃરત કરી શકે છે.
નગરપાલિકા પ્રમુખશ્રી સંદિપભાઇ પટેલે દિકરી ગુજરાતની દિકરી હવે સામર્થવાન
બની છે. ગુજરાતમાં દિકરા-દિકરી વચ્ચેદ કોઇ ભેદભાવ રહ્યો નથી. તે આપણા
સૌનું ગૌરવ બની રહ્યું છે. ગોયા બજાર અને નૌબારીયા પ્રાથમિક શાળા સંકુલ
ખાતે શાળાની બાલીકા અને બાળકો ધ્વાારા સાંસ્કુસત્તિક કાર્યક્રમો રજુ થયા
હતા.
શાશના અધિકારીશ્રી વિજયભાઇ મોદીએ પ્રારંભે સૌનું સ્વા ગત ર્ક્યું હતું.


કુડાદરા ગામે શાળાના આઠ ઓરડા તૈયાર થશે.
ભરૂચઃ
રાજ્યૂના યુવક સેવા સાંસ્કૃ ત્તિક અને સહકાર રાજ્યક મંત્રીશ્રી ઇશ્વરસિંહ
પટેલે આજે કુડાદરા ગામે પંચવટી બાગની બાજુમાં પ્રાથમિક શાળા માટે નવા આઠ
ઓરડાના બાંધકામનો મંગલ પ્રારંભ કરાવ્યો્ હતો અને ભૂમિપુંજન ર્ક્યુંા
હતું.
આ ગામે યોજાયેલા નાનકડા સમારોહમાં નગરપાલિકા પ્રમુખશ્રી સંદિપભાઇ પટેલ,
તાલુકા વિકાસ અધિકારીશ્રી પ્રિતીબહેન ઠક્કર, શ્રી ઘેમલસિંહ ઠાકોર
પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખશ્રી હર્ષદભાઇ પટેલ, શ્રી જયેશ પટેલ સામાજીક
ન્યા ય સમિતિના ચેરમેન શ્રી ગોપાલભાઇ પટેલ, શ્રી કમલેશભાઇ પરમાર,
મામલતદારશ્રી આર.આર.સોલંકી સહિત ગામના યુવાનો અને મોટી સંખ્યા માં
ગ્રામજનો હાજર રહ્યા હતા. શ્રી ગજેન્દ્રશ પટેલે કાર્યક્રમનું સફળ સંચાલન
ર્ક્યુંા હતું.
કુડાદરા ગામે બાંધકામ થનારા નવા આઠ ઓરડા માટે પ્રથમ ચાર ઓરડા માટે રૂા.૧૯
લાખનો ખર્ચ અને બીજા ચાર ઓરડા માટે ખાનગી કંમ્પાનીઓનો સહયોગ મળનાર છે.


ઇન્દિચરા ગાંધી વૃધ્ધ સહાય અને વય વંદના યોજના હેઠળના લાભાર્થીઓ નોંધે.
ભરૂચઃ
ઇન્દિ રા ગાંધી વૃધ્ધ સહાય અને વય વંદના યોજના હેઠળ લાભાર્થીની વય
મર્યાદા ૬૫ વર્ષથી ઘટાડીને ૬૦ વર્ષ કરવામાં આવેલ છે. જેથી ૬૦ વર્ષની વય
ધરાવતા હોય અને બીપીએલ હેઠળ નોંધાયેલ હોય તેવા (ગ્રામ્યં વિસ્તાધરમાં ૦
થી ૧૬ નો સ્કોપરવાળા) ઇસમોને આ યોજના હેઠળ રૂા.૪૦૦/- સહાય મળવા પાત્ર
થશે.
હાલમાં નિરાધાર વૃધ્ધ સહાય યોજના હેઠળ લાભ મેળવનાર બીપીએલ હેઠળ
નોંધાયેલા હોય તેવા (ગ્રામ્યધ વિસ્તાધરમાં ૦ થી ૧૬ નો સ્કો રવાળા)
લાભાર્થીને રૂા.૪૦૦/- લેખે સહાય મળવાપાત્ર હોય આ બાબતે મામલતદાર કચેરીનો
સંપર્ક સાધવો.
ઇન્દિ રા ગાંધી વૃધ્ધક સહાય અને વય વંદના યોજના હેઠળ લાભ મેળવનાર બીપીએલ
હેઠળ લાભ મેળવનાર ૮૦ કે તેથી વધુ વય ધરાવનારને રૂા.૪૦૦/- ઉપરાંત વધુ
૩૦૦/- સહાય મળી કુલ રૂા.૭૦૦/- સહાય મળવા પાત્ર થશે તેમ નિવાસી અધિક
કલેક્ટવર ભરૂચની એક યાદીમાં જણાવ્યું્ છે.


શ્રમયોગી યાદીની ગ્રામસભામાં ચર્ચા કરાશે.
ભરૂચઃ
ભરૂચ જિલ્લામાં ગામ દીઠ અતિ ગરીબ શ્રમયોગી લાભાર્થીની યાદી તૈયાર કરવામાં
આવનાર છે અને યાદીની ચકાસણી કરી હાલમાં ૩૦ જૂન સુધી યોજાનાર ગ્રામસભાઓમાં
પુનઃબહાલી અપાશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચ દ્વારા ગુજરાત
લાઇવલીહુડ પ્રમોશન કંપની હસ્તસકની મિશન મંગલમ્‌ યોજના હેઠળ ૧૦૦૦ સુધીની
વસ્તીસ ધરાવતા ગામોમાં પાંચ શ્રમયોગીઓ અને ૧૦૦૦ થી વધુ વસ્તીગ ધરાવતા
ગામોમાં દશ શ્રમયોગી પસંદગી કરવાની સરકારની સૂચના અન્વંયે ગામ દીઠ અતિ
ગરીબ શ્રમયોગી લાભાર્થી તરીકે જાહેર કરવા માટે ગ્રામ કક્ષાએ શ્રમયોગી
સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિમાં સરપંચ, તલાટી કમમંત્રી તથા અન્ય્
સભ્યોય દ્રારા સૂચવેલ શ્રમયોગીની યાદીની ચકાસણી કરી તા.૨૫ થી ૩૦ જૂન
દરમિયાન યોજાનાર ગ્રામસભાઓમાં પુનઃબહાલી તથા છુટી ગયેલ ખરેખર શ્રમયોગી
પરિવારોનો યાદીમાં સમાવેશ કરવાની છે અને સબંધિત તાલુકા પંચાયતમાં
સુધારેલી યાદી મોકલી આપવા કર્મચારી, પદાધિકારી, શ્રમયોગી પરિવારો તથા
સર્વે ગ્રામજનોને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેમ જિલ્લા
ગ્રામ વિકાસ એજન્સીપ ભરૂચની એક યાદીમાં જણાવ્યુંય છે.


ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યીવસ્થાચ જાળવવા જાહેરનામું બહાર પડાયું.
ભરૂચઃ
ભરૂચ જિલ્લામમાં કાયદો અને વ્યોવસ્થા ની પરિસ્થિ તિ યોગ્ય રીતે જળવાઇ
રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેાટશ્રી આર.એસ.નિનામા એક જાહેરનામા
ઘ્વા‍રા સમગ્ર ભરૂચ જિલ્લામાં તાત્કાહલીક અસરથી તા.૨૮/૬/૨૦૧૨ ના કલાક
૮-૦૦ થી તા.૧૨/૭/૨૦૧૨ રાત્રીના ૨૪.૦૦ કલાક સુધીની મુદ્દત માટે ચાર કરતા
વધુ વ્ય૨કિતઓને એકત્ર થવા ઉપર કે કોઇપણ જગ્યા-એ ભેગા થવા કોઇ મંડળી, રેલી
કે સરઘસ કાઢવા માટે મનાઇ ફરમાવાઇ છે.
આ હુકમ ફરજ પર સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યાકિતને, ફરજ પર
હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યસકિતઓ, કોઇ લગ્નના વરઘોડાને તથા સ્મનશાન
યાત્રા અને ખાસ કિસ્સાી તરીકેની પરવાનગી આપી હોય તેને લાગુ પડશે નહી.
આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર કોઇપણ વ્ય્કિતને ફોજદારી અધિનિયમની કલમ
૧૩૫ ની પેટા કલમ ૩ તથા ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ ના પ્રકરણ ૧૦ ની કલમ ૧૮૮
હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેરટ ભરૂચે એક
જાહેરનામા ઘ્વારરા જણાવાયું છે.

શાળા પ્રવેશોત્સયવ-કન્યાે કેળવણી અભિયાનના બીજા તબક્કાનો પ્રારંભઃ તરસાડી નગરપાલિકા ખાતે ૧૬૩ ભૂલકાઓનું નામાંકન કરાવતા વિધાનસભાના અધ્યરક્ષઃ શિક્ષણએ નોકરી મેળવવાનું સાધન નથી પણ જીવનમાં અમૂલ્યએ પરિવર્તન લાવવાની જડીબુટ્ટી છે. ૨૧ જેટલા વિદ્યાલક્ષ્મી બોન્ડી એ

સૂરતઃ
શાળા પ્રવેશોત્સિવ-કન્યા કેળવણીના બીજા તબક્કાનો પ્રારંભ શહેરી વિસ્તાદર
એવા સૂરતની તરસાડી નગરપાલિકા ખાતે થયો હતો. બાળકો શાળામાં વધુમાં વધુ
શિક્ષણ લેતા થાય તેવા હેતુંથી આજરોજ વિધાનસભાના અધ્યથક્ષશ્રી ગણપતભાઈ
વસાવાએ ઉચ્ચુત્તર પ્રાથમિક શાળા તરસાડી અને દાદરી પ્રા.શાળા ખાતે ૧૬૩
જેટલા બાળકોનું નામાંકન સાથે શૈક્ષણિક સાધનોની કીટ, પુસ્ત કો અને
રમકડાનું વિતરણ કર્યું હતું.
આ પ્રસંગે તેમણે કહયું કે, એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેમજ તેનું
ભણતર, ગણતર અને ઘડતર થાય તથા કારકિર્દીનું ચણતર થાય તે માટે અથાગ
પ્રયત્નોત રાજય સરકારે કર્યા છે. એક સમયે શાળા શરૂ થવાની હોય ત્યાુરે
શિક્ષક આમતેમ આટા મારતો ત્યાતરે જાગૃત નાગરિકો દ્વારા માંડ ગણ્યાએ ગાઢયા
બાળકો શાળામાં પ્રવેશ મેળતા હતા. જયારે આજે રાજય સરકાર સામે ચાલીને
બાળકોને શાળામાં પ્રવેશ અપાવે છે. તેમણે કહ્યું કે, આપણા દેશ પછી આઝાદ
થયેલા નાના દેશો પણ આજે પ્રગતિમાં આપણી કરતા આગળ નીકળી ગયા છે. જે દેશ,
રાજય, સમાજ, કુટુંબ કે વ્યપકિતએ સૌપ્રથમ શિક્ષણ મેળવ્યું છે તેઓનો જ
વિકાસ પ્રથમ થયો છે. માણસના જીવનમાં ડગલેને પગલે શિક્ષણની જરૂરીયાત ઉભી
થાય છે. જેથી દરેક બાળક શિક્ષણના અમૃતપાન વગર રહી ન જાય તેવા સનિષ્ઠક
પ્રયાસો હાથ ધરવા આહ્વાન કર્યું હતું.


સૂરત શહેરમાં સાંસદશ્રીમતિ સ્મૃ તિબેન ઈરાનીએ ભૂલકાઓને શાળામાં આવકાર્યાઃ
સૂરતઃ
શાળા પ્રવેશોત્સંવ-કન્યાૃકેળવણી-૨૦૧૨ અંતર્ગત કોર્પોરેશન-નગરપાલિકાના
દ્રિતીય ચરણના અભિયાનના પ્રથમ દિને સુરત શહેરમાં સાંસદશ્રી(રાજયસભા)
શ્રીમતિ સ્મૃઅતિબેન ઈરાનીએ આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-સુરત સંચાલિત
પ્રાથમિક શાળાઓમાં બાળકોને શાળા પ્રવેશોત્સતવ કરાવ્યોો હતો.
સાંસદશ્રી, ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીિય અધ્યકક્ષ અને ટી.વી.કલાકાર
શ્રીમતી સ્મૃ તિબેન ઈરાનીએ ફુલપાડામાં આવેલ ડો.વિક્રમ સારાભાઈ પ્રાથમિક
કુમાર શાળા નં-૧૩૬ અને કવિશ્રી રાજેન્દ્રલ શાહ કન્યાૃ શાળા નં-૧૪૩ ખાતે
પ્રવેશપાત્ર બાળકોને આવકાર્યા હતા. આ કાર્યક્રમનું ઉદ્દધાટન ઝોન-૪ સુરતના
ડી.સી.પી. ડો.એસ.કે.ગઢવીએ કર્યું હતું.
અગ્રણીશ્રી કે.કે.પટેલ, કોર્પોરેટરો સર્વશ્રી મુકેશભાઈ કોઠીયા, રમેશભાઈ
લાઠીયા, મંજુલાબેન સાવલિયા, ન.પ્રા.શિ.સમિતિના સભ્યકશ્રી રાકેશભાઈ શાહે
બંને શાળાના મળી કુલ-૧૦૧ વિદ્યાર્થી ભાઈ બહેનોને આવકારી ધો.૧ના બાળકોને
કીટ અર્પણ કરી હતી.
આ ઉપરાંત આ પ્રસંગે ધો.૩ થી ૭ના પ્રથમ ત્રણમાં સ્થાભન મેળવનારા તેજસ્વીલ
તારલાઓને ઈનામવિતરણ અને શિષ્યધવૃત્તિના ચેકો મહાનુભાવોના હસ્તેણ અપાયા
હતા. તેમજ વાંચે ગુજરાત અંતર્ગત વાંચનના પુસ્ત કો તરતા મૂકાયા હતા.
અધ્યનક્ષ સ્થાકનેથી સાંસદ શ્રીમતિ સ્મૃાતિબેન ઈરાનીએ મુખ્યમ મંત્રીશ્રી
નરેન્દ્રરભાઈ મોદીના નેતૃત્વકમાં રાજય સરકાર પ્રત્યેકક બાળકને સવિશેષ ગણી
શાળા પ્રવેશોત્સ્વ-ગુણોત્સવવ જેવા કાર્યક્રમો યોજે છે. તેમ જણાવી
ટેકનોલોજીના આજના વર્તમાન યુગમાં ગુજરાતનો વિદ્યાર્થી-નવયુવાન કૌશલ્યણથી
સુસજ્જ બને તેવી મુખ્ય મંત્રીશ્રીની નેમને સાકાર કરવા સૌ સહયોગી બને તેવી
અભિલાષા વ્યૌકત કરી હતી.
કાર્યક્રમના ઉદ્દધાટક ડી.સી.પી. ડો.એસ.કે.ગઢવીએ વાલીઓ સંતાનોને ઉત્સા હથી
ભણાવી તેના ભવિષ્યજને ઉજ્જવળ બનાવે તેવી શુભલાગણી વ્યાકત કરતા શિક્ષકગણ
પોતાના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ સાથે સુસંસ્કાજરોનું સિંચન કરી
દેશને સારા નાગરિકો આપે તેવો અનુરોધ કરી બાળકોને શુભકામનાઓ આપી હતી.
આ કાર્યક્રમ પૂર્વે સાંસદ શ્રીમતિ સ્મૃનતિબેન ઈરાનીએ ગોટાલાવાડી ખાતેની
શાળા નં.૧૧૭ અને ઉધના ખાતેની શાળા નં.૨૦૪ ખાતે ઉપસ્થિાત રહી ધો.૧માં
પ્રવેશ લેનાર બાળકોને શાળામાં આવકાર્યા હતા.


અનુસૂચિત જન જાતિ(આદિજાતિ)ના વિદ્યાર્થીઓને કમર્શીયલ પાયલોટ લાયસન્સેની
તાલીમ માટે રૂા.૨૦ લાખ સુધીની લોન મળે છેઃ
સૂરતઃ
ગુજરાત આદિજાતિ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા આદિજાતિઓના વિકાસ માટે
અનેકવિધ યોજનાઓ અમલમાં છે. જે અંતર્ગત અનુસૂચિત જન જાતિ (આદિજાતિ)નાં
ધોરણ ૧૨ પાસ અથવા ઈન્ડી્યન સ્કુ લ સર્ટિ કે તેની સમકક્ષ પરિક્ષા પાસ કરી
હોય તેવા વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચા અભ્યારસ કરવા માટેનો ખર્ચને પહોચી
વળવા માટે ૪ ટકાના વ્યાાજના રાહતદરે રૂા.૧૦ લાખ સુધીની લોન આપવામાં આવે
છે. આ ઉપરાંત કમર્શીયલ પાયલોટ લાયસન્સા તાલીમ માટેના ખર્ચને પહોચી વળવા
માટે ૪ ટકા વ્યાનજના રાહતદરે રૂા.૨૦ લાખ સુધીની લોન આપવામાં આવે છે. આ
યોજના હેઠળ અરજી ફોર્મ્સ્ તેમજ અન્યા માહિતી પ્રાયોજના વહીવટદારશ્રી
સંકલિત આદિજાતિ વિકાસ યોજના, માંડવીની કચેરી તથા તકેદારી અધિકારીશ્રીની
કચેરીનો સંપર્ક સાધવા જણાવાયું છે.


અનુસુચિત જન જાતિના કાયદાના સ્નાધતકોને પ્રેકટીશ માટે રૂા.૨૮,૫૦૦નું
તબક્કાવાર સ્ટાુઈપેન્ડા મળે છેઃ
સૂરતઃ
અનુસૂચિત જન જાતિના કાયદાનાં સ્નાેતકોને સીનીયર વકીલનાં હાથ નીચે
પ્રેકટીશ કરવા માટે રૂા.૨૮,૫૦૦ની તબક્કાવાર સ્ટાટઈપેન્ડા તથા તે અનુસુચિત
જન જાતિ(આદિજાતિ)નાં ધોરણ ૧૨ પાસ અથવા ઈન્ડીનયન સ્કુ૦લસર્ટી કે તેની
સમકક્ષ પરીક્ષા પાસ કરી હોય તેઓના સીનીયર વકીલને રૂા.૧૮ હજાર સુધી તબક્કા
વાર એલાઉન્સ‍ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ જે કાયદાના સ્ના તકો દ્વારા
ગુજરાત બાર કાઉન્સીાલમાં નો઼ધણી કરાવ્યા બાદ બે વર્ષના ગાળાની અંદર અરજી
કરનારને મળશે. આ યોજના હેઠળ અરજી ફોર્મ્સા તેમજ અન્યય માહિતી પ્રાયોજના
વહીવટદારશ્રી સંકલિત આદિજાતિ વિકાસ યોજના, માંડવીની કચેરી તથા તકેદારી
અધિકારીશ્રી કચેરીમાં ઉપલબ્ધદ થશે. લાભાર્થી આદિજાતિ વિસ્તાહરના હોય
તેઓને સપંૂર્ણ વિગતો સાથે ભરેલી અરજી ફોર્મ તે વિસ્તાબરની પ્રાયોજના
વહીવટદારશ્રીની કચેરી તેમજ બીન આદિજાતિ વિસ્તાથરના લાભાર્થીઓએ તકેદારી
અધિકારીશ્રીની કચેરીમાં રજુ કરવાનાં રહેશે. વધુ વિગતો માટે ગુજરાત
આદિજાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગરના ફોન નંબર (૦૭૯)૨૩૨૫૬૮૪૬ ઉપર સંપર્ક
સાધવો.


અનુ સૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને વ્ય્વસાયિક, ટેકનીકલ તેમજ પી.એચ.ડી.ના
અભ્યાૂસક્રમો માટે રૂા.૫ લાખની લોન મળે છે.
સૂરતઃ
ગુજરાત આદિજાતિ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા આદિજાતિઓના વિકાસ માટે
અનેકવિધ યોજનાઓ અમલમાં છે. અનુ સૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને વ્યાવસાયિક,
ટેકનીકલ તેમજ પી.એચ.ડી.ના અભ્યાંસક્રમો માટે છ ટકાના વ્યા જના રાહતદરે
રૂા.૫ લાખ સુધીની લોન આપવામાં આવે છે. એમ.બી.બી.એસ, બી.સી.એ.,
બી.એ.એમ.એસ. તથા બી.ડી.એસ(ડેન્ટ લની ડીગ્રી મેળવેલા ડોકટરને સ્વવતંત્ર
વ્યયવસાય કરવા માટે ૧.૫ લાખ ધિરાણ સામે અધિકત્તમ રૂા.૫૦ હજારની
મર્યાદામાં લોન મળે છે. વધુ વિગતો માટે પ્રાયોજના વહીવટદાર માંડવી અથવા
તકેદારી અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક સાધવા જણાવાયું છે.

પાંડેસરા ખાતે રહેતા વિજય ચૌહાણની ભાળ મળે તો જાણ કરશોઃ
સૂરતઃ
સૂરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેીશનના જણાવાયા અનુસાર તા.૯/૬/૧૨ના રોજ ૯૩
અબિકા નિકેતના સો., ગુ.હા.બોર્ડ, પાંડેસરા ખાતે રહેતા વિજય (ઉ.વ.૧૪)
ઉર્ફે ગોલુ પ્રમોદ ચૌહાણ ઘરેથી કોઈને કહ્યા વગર કયાંક ચાલ્યા, ગયા છે. જે
શરીરે પાતળા બાંધાના, રંગ ગૌરવર્ણના, ઉંચાઈ પાંચ ફુટ ત્રણ ઈચ છે. લાલ
રંગનું લાબી બાયનું શર્ટ તથા કાળુ પેન્ટશ પહેર્યું છે. કોઇને ભાળ મળે તો
નજીકના પોલીસ સ્ટેયશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.


વલસાડ ન.પા. વિસ્તાશરની પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સોવ યોજાયો
બાળકોને શિક્ષણ સાથે સંસ્કાાર આપવાની જવાબદારી શિક્ષકો અને મા-બાપની છે-
શ્રી ચુડાસમા

રાજ્યન સરકાર દ્વારા શરૂ કરાયેલા શાળા પ્રવેશોત્સકવ કાર્યક્રમના બીજા
તબક્કામાં વલસાડ શહેરની સ્વ્.ગુ.ના.શાહ પ્રાથમિક શાળામાં ૧૪ કુમાર અને ૨૨
કન્યાવ મળી કુલ ૩૬, હાલર મુખ્યલ શાળામાં ૧૪ કુમાર અને ૭ કન્યાુ મળી કુલ
૨૧, કુમાર શાળામાં ૨૦, તેમજ કન્યામ શાળામાં ૩૨ કન્યા ઓને આયોજન પંચના
ઉપાધ્યેક્ષશ્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાના હસ્તેળ શાળામાં પ્રવેશ અપાયો
હતો.
આ પ્રસંગે ઉપાધ્યશક્ષશ્રી ભૂપેન્દ્રહસિંહ ચુડાસમાએ જણાવ્યુંં હતું કે,
મુખ્યેમંત્રીશ્રી નરેન્દ્રયભાઇ મોદીની કુનેહ-કુશળતાને લીધે સરકારી
પ્રાથમિક શાળામાં શિક્ષણનું સ્તસર ઊંચું આવતાં આજે ખાનગી શાળાઓમાંથી
સરકારી પ્રાથમિક શાળામાં બાળકો આવતા થયા છે. રાજ્યુ સરકાર દ્વારા ૧૦ વર્ષ
પહેલાં શાળા પ્રવેશોત્સાવરૂપી વાવેલા શિક્ષણરૂપી બીજનાં ફળરૂપી ડ્રોપઆઉટ
રેશિયો ૪૦ ટકાથી ઘટીને ૨ ટકા થયો છે. શાળા પ્રવેશોત્સ વ આજે લોકોત્સપવ
બની ગયો છે. સમાજ સુખી, સમૃદ્ધ અને સંસ્કા રી થાય તેવા રાજ્યૂ સરકાર
દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. શહેરથી લઇને ગામડાંઓ સુધી
ઉચ્ચે શિક્ષણ આપવાના પ્રયાસ થઇ રહ્યો છે, ત્યાારે લોકોમાં પણ શિક્ષણની
ભૂખ જાગી છે.
શિક્ષણ સાથે આરોગ્યહ પણ જળવાઇ રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા
કુપોષણયુકત બાળકોને પૌષ્ટિ ક આહાર આપવાનો પણ નિર્ણય કર્યો છે. સાથે સાથે
શાળા આરોગ્યા તપાસણી દ્વારા બાળકો કોઇ ગંભીર રોગથી પીડાતા હોય તો રાજ્યય
સરકાર દ્વારા તેની વિનામૂલ્યે‍ સારવાર રાજ્યક અથવા રાજ્યઆ બહાર પણ
આપવામાં આવે છે. વીમા યોજના દ્વારા રાજ્ય ના તમામ બાળકોને શાળાપ્રવેશની
સાથે જ વીમાકવચ પણ આપવામાં આવે છે.
રાજ્યા સરકાર જ્યા રે શિક્ષણ અને સ્વાવસ્ય્ામ ની જરૂરિયાત પૂરી પાડે છે
ત્યાારે બાળકોને શિક્ષણ સાથે સંસ્કામર આપવાની જવાબદારી શિક્ષકો અને
મા-બાપની છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ અવસરે ધારાસભ્યદશ્રી દોલતભાઇ દેસાઇએ જણાવ્યુંિ કે, રાજ્યુના મુખ્ય
મંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના વિચારોની પરિપૂર્ણતા શાળાના શિક્ષકો
દ્વારા કરવામાં આવી રહી છે. શાળા પ્રવેશોત્સ વ દ્વારા કન્યાતઓમાં
શિક્ષણનું પ્રમાણ વધ્યુંક છે. સાથે સમાજમાંસ્ત્રી પુરુષના જન્મ દરમાં પણ
સમાનતા આવી છે.
આ પ્રસંગે અગ્રણીશ્રી ઠાકોરભાઇ પટેલ, શ્રી ભરતભાઇ પટેલ, વલસાડ
નગરપાલિકાના શ્રી બ્રિજેશભાઇ સોલંકીએ પ્રાસંગિક પ્રવચનો કર્યાં હતાં.
આ પ્રસંગે ઉપસ્થિકત મહાનુભાવોના હસ્તેા શાળામાં પ્રવેશ પામનાર બાળકોને
શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પતનાબેન પટેલ, જિલ્લા વિકાસ
અધિકારીશ્રીમતી પી.ભારતી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી તાબિયાડ, જિલ્લા
આયોજન શ્રી ડી.એમ.મકવાણા, તાલુકા કેળવણી નિરિક્ષક શ્રીમતી કુસુમબેન,
વલસાડ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ શ્રીમતી ભારતીબેન, અગ્રણી સર્વ શ્રી
જીજ્ઞેશભાઇ, કેયુરભાઇ સંબંધિત શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો, વાલીઓ તથા
શાળાના બાળકો બહોળી સંખ્યાશમાં ઉપસ્થિકત રહ્યા હતા.


ચલા મુખ્યઇ પ્રાથમિક શાળા ખાતે આગામી ગુણોત્સાવના કાર્યક્રમ વેળા શાળાના
ઉત્કૃાષ્ટો દેખાવ માટે શિક્ષકોને સજ્જ થવા મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલની
હાંકલ
એક પણ બાળક શાળા પ્રવેશથી વંચિત ન રહે, તથા કોઇ પણ વિદ્યાર્થી અધવચ્ચેન
અભ્યાતસ છોડી ન જાય તેની તકેદારી રાખવા શિક્ષકોને અનુરોધ
સ્ત્રી સાક્ષરતા દર સો ટકા કરવા તથા ડ્રોપ આઉટનો દર શૂન્યા ટકાએ લાવવા માટે
સતત જાગૃત રહેવા શિક્ષકોને મંત્રીશ્રીની અપીલ

આગામી દિવસોમાં યોજાનારા ગુણોત્સીવના કાર્યક્રમ વેળા જે તે શાળાને ઉત્તમ
ગ્રેડ પ્રાપ્ત થાય તે માટે અત્યા રથી જ વિદ્યાર્થીઓની કેળવણી બાબતે સજ્જ
થઇ, કમર કસવાની અપીલ કરતા વલસાડના પ્રભારી મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલે
ચલા મુખ્યણ પ્રાથમિક શાળા ખાતે આયોજિત શાળા પ્રવેશોત્સાવના કાર્યક્રમ
દરમિયાન અહીંનો સ્ત્રી સાક્ષરતા દર સો ટકાએ લાવવા તથા ડ્રોપ આઉટનો દર
શૂન્યે ટકાએ લાવવા માટે સતત પ્રયત્નંશીલ રહેવા શાળા પરિવારને અપીલ કરી
હતી.
રાજ્ય્ સરકાર દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સ વ તથા ગુણોત્સરવ જેવા
કાર્યક્રમોને કારણે રાજ્યરમાં સૂધરેલા શિક્ષણના સ્તયરનો ચિતાર આપી પંચાયત
મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલે આવા કાર્યક્રમોના માધ્યકમથી મુખ્યણમંત્રી
શ્રી નરેન્દ્રીભાઇ મોદી તથા તેમની ટીમ દ્વારા શાળાની ગુણવત્તા, સુવિધા,
ઉપલબ્ધિધ, મુશ્કેંલી વગેરેનો અહેવાલ મેળવી તેનું સતત મૂલ્યાંાકન કરી
ઉપયોગી સૂચનો તથા માર્ગદર્શન આપવામાં આવે છે તેમ જણાવ્યું હતું. શાળામાં
શિક્ષણની સાથે સાથે બાળકને ભવિષ્યદના શિસ્ત બદ્ધ નાગરિક બનાવવા માટે
તેમનામાં સંસ્કામર બીજનું પણ વાવેતર કરવાની જવાબદારી શિક્ષકોની છે તેમ
જણાવી મંત્રીશ્રીએ શાળામાં દાખલ થવાપાત્ર બાળકોનું સો ટકા નામાંકન થાય,
કોઇપણ બાળક શાળા પ્રવેશથી વંચિત ન રહી જાય, અને દાખલ થયેલા બાળકો પૈકી એક
પણ બાળક અધવચ્ચે, શાળા છોડી ન જાય તેની તકેદારી રાખવા શિક્ષકોને
જણાવ્યુંક હતું. મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલે શાળા પ્રવેશોત્સ્વ જેવા
કાર્યક્રમોમાં વાલીઓ તથા પ્રજાજનોની લોકભાગીદારી જરુરી હોવાનું પણ આ
અવસરે જણાવ્યું હતું.
વાપી નગરપાલિકાના અધ્યીક્ષા શ્રીમતી પારૂલબેન દેસાઇએ કાર્યક્રમનો ઉદ્દેશ
સ્પકષ્ટર કર્યો હતો. જ્યા્રે શાળા આચાર્યશ્રીએ સ્વાીગત વક્તીવ્‍ય રજુ
કર્યું હતું. વાપી નગરપાલિકા વિસ્તાુરમાં સમાવિષ્ટ ચલા મુખ્ય પ્રાથમિક
શાળા ખાતે યોજાયેલા શાળા પ્રવેશોત્સવવના આ કાર્યક્રમ વેળા કેન્દ્ર્ની છ
શાળાઓના ૬૦ કુમાર, અને ૫૮ કન્યાજઓ મળી કુલ ૧૧૮ ભૂલકાંઓને ધોરણ એકમાં દાખલ
કરાવાયા હતા.

આ અવસરે શાળાના બાળકોએ યોગ નિદર્શન સહિત પ્રાર્થના, સ્વા ગત ગીત જેવા
કાર્યક્રમો રજુ કર્યા હતા. મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ બાળકોને
શૈક્ષણિક કીટ, સાયકલ વગેરે અર્પણ કર્યા હતા. આંગણવાડીના નવાગંતૂક બાળકોને
સુખડી અને રમકડાં આપવામાં આવ્યાી હતા.
ચલા મુખ્યબ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની
શિક્ષણ સમિતિના અધ્યઆક્ષ શ્રી પ્રકાશભાઇ પટેલ સહિત સ્થાળનિક પદાધિકારીઓ,
અધિકારીઓ, પારડી તાલુકા કેળવણી નિરીક્ષક શ્રીમતી કે.એ.કશલી, માહિતી
વિભાગની ટીમ, શાળા પરિવાર, વાલીઓ, પ્રજાજનો, નવાગંતૂક બાળકો, શાળાના
વિદ્યાર્થીઓ વગેરે મોટી સંખ્યા,માં ઉપસ્થિાત રહ્યા હતા. આ અવસરે માહિતી
વિભાગ દ્વારા યોજનાકિય સાહિત્યીનું પણ વિનામૂલ્યેપ પ્રજાજનોમાં વિતરણ
કરાયું હતું.

નવાપુરા અને સવાદ પ્રાથમિક શાળા ખાતે નાના ભુલકાઓને પ્રવેશ અપાવી પ્રોત્સાહિત કરતા સાંસદ બાલુકૃષ્ણ શુકલ

વડોદરા
વડોદરા મહાનગર સેવા સદન વિસ્તારની પ્રાથમિક શાળામાં શહેર વિસ્તારનો
ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથ કાર્યક્રમ આજથી શરૂ થયો
છે. વડોદરાના નવાપુરા પૂ.ડૉંગરેજી મહારાજ અને સવાદની સ્વામી વિવેકાનંદ
પ્રાથમિક શાળા ખાતે વડોદરાના સાંસદશ્રી બાલુકુષ્ણ શુકલે નાના ભુલકાંઓને
ધો. ૧માં પ્રવેશ અપાવી શિક્ષણ માટે પ્રોત્સાહિત કર્યા હતા.
સાંસદશ્રી બાલકુષ્ણ શુકલએ જણાવ્યું હતું કે રાજય સરકાર છેવાડાના અને
શહેરના સ્લમ વિસ્તારોના બાળકો શિક્ષણ લઈ આગળ આવે અને શહેર અને ગ્રામ્યનો
સમતોલ વિકાસ થાય તેવો દૃઢ નિર્ધાર છે ત્યારે વાલીઓ પોતાના બાળકોના શિક્ષણ
માટે જાગૃત થાય અને નિયમિત શાળાએ મોકલે તો જ રાજય સરકારનો હેતુસર સિદ્ધ
થાય તેમ સાંસદશ્રીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી કેયુરભાઈ રોકડીયએ
બાળકોને વાલીઓને ગમ્મત સાથે શિક્ષણ પરત્વે પ્રોત્સાહિત કર્યા હતા.


રાજય સરકારે શિક્ષણક્ષેત્રે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે - યોગેશભાઈ પટેલ
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત દંતેશ્વરની ભકત કવિ નરસિંહ
મહેતા પ્રાથમિક શાળામાં ૧૨૯ બાળકોનું નામાંકન
વડોદરા
રાજય સરકારે શિક્ષણક્ષેત્રે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. આજના
યુગમાં શિક્ષણની આવશ્યકતા પ્રથમ સ્થાને છે.
રાજયના સંસદિય સચિવ શ્રી યોગેશભાઈ પટેલે વડોદરા નગરની દંતેશ્વર ખાતેની
ભકતકવિ નરસિંહ મહેતા પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં ૧૨૯ બાળકોનું
નામાંકન કરાવતા ઉપર મુજબ જણાવ્યું હતું.
સંસદિય સચિવ શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે દસ વર્ષ અગાઉ સરકારે
પ્રવેશોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો તે સાથે શિક્ષણમાં ખૂટતી
તમામ ભૌતિક અને માનવીય સુવિધાઓને અગ્રતા આપી પૂરી કરી છે. શ્રી પટેલે
વાલીઓ અને શિક્ષકોને બાળક પુરતું શિક્ષણ મેળવે તેવી કાળજી રાખવા આ
પ્રસંગે અપીલ કરી હતી.
વડોદરા નગર શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષશ્રી મીનાબા પરમારે જણાવ્યું હતું
કે, આપણી પ્રાચિન ઋષિ પરંપરાને વર્તમાન સમયમાં સાર્થક થાય તે રીતે રાજય
સરકારે રાજયમાં અવતરનારા ગર્ભના બાળકથી લઈ તેને એક સારા નાગરિક બનાવવા
તમામા સુવિધાઓ આપતી યોજનાઓ અમલમાં મૂકી છે.
ભકત કવિ નરસિંહ મહેતા પ્રાથમિક શાળામાં આજના પ્રસંગે મંદબુધિ ધરાવતા
બાળકોનો અને ગતવર્ષે શાળા છોડી ગયેલા બાળકોના પુનઃ પ્રવેશ કરાવાયો હતો.
કાર્યક્રમનું સંચાલન શાળાના વિઘાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ
વિઘાર્થીઓને શિષ્યવૃત્તિ વિતરણ, તેજસ્વી બાળકોનું સન્માન અને આંગણવાડીના
બાળકોને રમકડાંઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના સદસ્યો, વાલીઓ નાગરિકો, શિક્ષકો અને
વિઘાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.


પુસ્તકના પાઠો પણ યાદ રાખવા સહેલા છે ઃ
ફતેપુરાની વીર ભગતસિંહ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
વડોદરા
ક્રિકેટની મેચ, તેના ખેલાડીઓ હારજીત સાથે ફિલ્મની પટકથાઓ જેમ યાદ રહી જાય
છે. તેમ પુસ્તકના પાઠો પણ યાદ રાખવા સહેલા છે. એમ વડોદરાના ફતેપુરા
વિસ્તારની વીર ભગતસિંહ પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવ કાર્યક્રમ નિમિત્તે
ધારાસભ્યશ્રી ભૂપેન્દ્રભાઈ લાખાવાળાએ જણાવ્યું હતું.
વડોદરા નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા યોજાયેલા કન્યા કેળવણી અને શાળા
પ્રવેશોત્સવના મુખ્ય અતિથિ સ્થાનેથી રહી લાખાવાળાએ વધુમાં જણાવ્યું હતું
કે ગાયકવાડી રાજય વખતે મહારાજા સયાજીરાવે રાજયમાં શિક્ષણ ફરજીયાત
બનાવ્યું હતું અને શિક્ષણ નહિ લેનાર વિઘાર્થીના વાલીને દંડ કરવામાં આવ્યો
હતો. આજે રાજય સરકારે શૈક્ષણિક સુવિધાઓને સભર બનાવી બાલમંદિરથી માંડી
ઉચ્ચશિક્ષણ મેળવવાના તમામ દરવાજાઓ મોકળા મૂકયા છે. અને તેમાં
શિષ્યવત્ત્િા જેવી આર્થિક સહાયનો પણ વધારો કર્યો છે.
આ પ્રસંગે ઉપસ્થિત વડોદરા મહાનગરપાલિકાના મેયર ડૉ. જયોતિબેન પંડયાએ
જણાવ્યું હતું કે વિઘાર્થીઓ શાળામાં નિયમિત હાજરી આપે તેની વિઘાર્થી,
શિક્ષકો સાથે વાલીઓ પણ કાળજી રાખે. આજે ભણતર માટે તમામ પ્રકારની મદદ
વિઘાર્થીઓ અને વાલીઓને મળી રહી છે. તેવા સમયમાં બાળક શિક્ષણથી વંચિત રહી
જાય તો તે તમામ માટે કલંક સમાન છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય
શ્રી આઈ.ડી.પટેલે પણ ઉપસ્થિતિ વિઘાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન સાથે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળાઓમાં ઉભી કરાયેલી સુવિધાઓની માહિતી
આપી હતી. પ્રવેશોત્સવ કાર્યક્રમમાં તેજસ્વી વિઘાર્થીઓના સન્માન સાથે
વિઘાલક્ષ્મી બોન્ડ અને શિષ્યવૃત્ત્િાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિઘાર્થીઓએ કર્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે નાના ભુલાકાઓને કુમકુમ તિલક,
ચોકલેટ, શૈક્ષણિક કિટસનું વિતરણ તેજસ્વી વિઘાર્થીઓનું સન્માન, ગરીબ
વિઘાર્થીઓને શિષ્યવૃત્ત્િા તથા ધો. ૮ ની વિઘાર્થીઓને સાયકલ વિતરણ કરવામાં
આ કાર્યક્રમમાં કોર્પોરેટરશ્રીઓ, શિક્ષણગણ, અગ્રણીઓ, નગરજનો બાળકો વગેરે
ઉપસ્થિત રહયા હતા. શાળાના પ્રાંગણમાં મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે
વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.


વડોદરા સયાજીગંજની રંગ અવધૂત પ્રાથમિક શાળા ખાતેથી કન્યા કેળવણી રથ
કાર્યક્રમનો પ્રવાસન રાજ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો
વાલીઓ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ પરત્વેની જાગૃતતા કેળવે
- રાજ્ય મંત્રીશ્રી જીતેન્દ્રભાઇ સુખડિયા
વડોદરા
મહાનગર સેવા સદન વિસ્તારમાં શહેર વિસ્તારનો શાળા પ્રવેશોત્સવ તથા કન્યા
કેળવણી રથનો ત્રણ દિવસનો કાર્યક્રમનો આજથી પ્રારંભ થયો છે. સયાજીગંજ
વિસ્તારની પૂ. શ્રી રંગ અવધૂત પ્રાથમિક શાળા ખાતે રાજ્યના પ્રવાસન અને
બિન નિવાસી, ગુજરાતી પ્રભાગ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની
બાબતોના રાજ્યમંત્રીશ્રી જીતેન્દ્રભાઇ સુખડિયાના હસ્તે ૮૨ જેટલા નાના
ભુલકાંઓને કુમકુમ તિલક, ચોકલેટ-શૈક્ષણિક કીટસ વિતરણ દ્વારા પ્રારંભ
કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી જીતેન્દ્રભાઇ સુખડિયાએ જણાવ્યું હતું કે,
છેલ્લા દશ વર્ષમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રીના ભગીરથ પ્રયાસો થકી રાજ્યોનો
તમામ ક્ષેત્રોમાં વિકાસ હાંસલ કરી શકાયો છે. વિકાસના મુખ્ય પરિબળ એવા
શિક્ષણને મહત્ત્વ આપીને શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી રથ કાર્યક્રમોના
માધ્યમથી શિક્ષણની ટકાવારી વધી છે. શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું છે.
બાળકના શાળા પ્રવેશ માટે ઉત્સવ જેવું વાતાવરણ અને તમામ ભૌતિક સુવિધાઓથી
સંપન્ન સરકારી પ્રાથમિક શાળાઓ થકી બાળકો-વાલીઓમાં શિક્ષણની ભૂખ જાગી છે
ત્યારે સમાજના અગ્રણીઓ અને વાલીઓ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે
શિક્ષણ પરત્વે જાગૃતતા કેળવે તેવી મંત્રીશ્રીએ અપીલ કરી હતી.
વધુમાં રાજ્યમંત્રીશ્રી જીતેન્દ્ર સુખડિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય
સરકારે શિક્ષણના વિકાસ માટે ૧,૩૩,૦૦૦ વિઘા સહાયકોની ભરતી, નવા ૭૫૦૦૦
વર્ગખંડોનું નિર્માણ, ૨૪૨૮૮ વિજ્ઞાન શાળાઓ, પ્રત્યેક શાળામાં કોમ્પ્યુટર
વર્ગો, ધો. ૮ના પ્રાથમિક શાળાઓમાં વર્ગોની શરૂઆત, ૫૨ જેટલી જુદી જુદી
યુનિવર્સિટીઓ, નવી ઇજનેરી કોલેજો શરૂ કરી છે. જેનો લાભ સમાજના તમામ
વર્ગોના બાળકો લઇ રહ્યા છે.
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી કેયુરભાઇ રોકડિયાએ
જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર શિક્ષણ માટે સતત ચિંતિત છે. નગર પ્રાથમિક
શિક્ષણ સમિતિ દ્વારા બાળકો શિક્ષણ પરત્વે પ્રોત્સાહિત થાય તે માટે ધો.૧ના
બાળકોને સ્કૂલ બેગ, શાળાના ૩૮૫૦૦ વિઘાર્થીઓને 1 લાખ જેટલી નોટબુકનું
વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે વાલીઓ પોતાના બાળકોના શિક્ષણ માટે
જાગૃતતા કેળવે તે જરૂરી છે.
આ પ્રસંગે ડેપ્યુટી મેયરશ્રી હરજીવનભાઇ પરબડિયાએ પ્રાસંગોચિત પ્રવચન
કર્યું હતું. તેજસ્વી વિઘાર્થીઓનું સન્માન, ધો. ૮ની વિઘાર્થીનીને સાયકલ
વિતરણ, શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ તથા સીનિયર સીટિઝનનું સન્માન
મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કોર્પોરેટર સર્વેશ્રીમતી રંજનબેન ભટ્ટ, શ્રી જીતેન્દ્રભાઇ
પટેલ, સામાજિક કાર્યકરશ્રી હસમુખભાઇ પટેલ-વાલીઓ, શિક્ષક ગણ તથા
વિઘાર્થીઓ-બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

ટચૂકડા ટીંબી તવરા ગામમાં સખીમંડળની બહેનોને ઈમેટેશન જવેલરી બનાવવામાં
કાઠું કાઢયું છે
દુલ્હન સેટ, પાયલ અને હાથના લૂઝ જેવી જવેલરીની માંગ
વડોદરા
વડોદરા જિલ્લાના વાધોડિયા તાલુકાનું નાનું અમથું ટીંબી (તવરા) ગામ આજની
આધુનિક અને ફેશનેબલ યુવતીઓની સુંદરતામાં વધારો કરવાનું કામ કરે છે. ટીંબી
ગામમાં વર્લ્ડકલાસ બ્યુટી પાર્લર નથી છતાં શહેરી અને ગ્રામ્ય કન્યાઓની
સુંદરતામાં વધારો કરતાં અલંકારોનું સર્જન થાય છે. ટચૂકડા એવા ટીંબી
(તવરા) ગામમાં જુલાઈ ૨૦૦૮ પહેલાં ગામની સામાન્ય મધ્યમ વર્ગની બહેનો ગામના
આર્થિક રીતે પછાતપણાને લીધે ખેતમજૂર તરીકે ટાઢ, તડકો કે વરસતા વરસાદમાં
મજૂરી કરીને જીવનનો ગુજારો કરતી હતી ખેતમજૂર તરીકે અથાગ પરિશ્રમ બાદ બે
છેડા ભેગા નહોતા થતાં પણ પેટના ખાડો અવશ્ય પુરાતો હતો.
મહેનતકશ આ મહિલાઓમાં કંઈક કરી છૂટવાની ભારોભાર તમન્ના ખરી પણ શું કરવું
તે સૂઝતું નહોતું. હૈયે હામ રાખી સુખી થવાના સમણાં જોતી, અને સમણું
પૂラરું કરવા ગામની આંગણવાડી કાર્યકર મુમતાઝબેન વ્હોરાએ બહેનોને દોડવું
હતું અને ઢાળ મળ્યો - જેવી પ્રેરણા આપી કે, સખી મંડળની રચના કરો. ગામની જ
પંદર જેટલી લધુમતી વર્ગની બહેનોએ ભેગા મળી વાતને વધાવી લીધી. આ વધામણાએ
ટીંબી ગામમાં ઇમિટેશન જવેલરીનો ધંધો કરવા અનામિકા સખી મંડળની રચના કરી.
દર મહિને રૂા. ૭૫૦/-ની નિયમિત બચત કરીને ભંડોળ એકત્ર કર્યું અનામિકા
સખીમંડળની સુચારુ વ્યવસ્થાથી પ્રેરાઈને રૂા. ૧૦,૦૦૦/- નું રિવોલ્વિંગ ફંડ
મળતા આ ગ્રામીણ બહેનોનો ઉત્સાહ બમણો કર્યો.
લધુમતી વર્ગની ગ્રામીણ બહેનોએ આગળ વધવા ઈમિટેશન જવેલરી બનાવવાનું શરૂ
કરતાં અને તે માટેની બજાર વ્યવસ્થા મળતા દેવાદારમાંથી આર્થિક સંપન્નતા
પ્રાપ્ત કરી છે. અનામિક સખી મંડળના પ્રમુખ શ્રીમતી મુમતાઝબેન યુસુફભાઈ
મન્સુરી અને મંડળના મંત્રી શ્રીમતી તાહેરાબાનુ રફીકભાઈ મન્સુરીએ ઈમિટેશન
જવેલરી બનાવવા માટે વાધોડિયા સ્થિત દેના બેન્કમાંથી રૂા. ૨,૧૦,૦૦૦/- ની
લોન મેળવી તેની સામે સરકારી રૂા. ૭૫૦૦૦/- ની સબસિડી આપતા ઈમિટેશન
જવેલરીને વેગ મળ્યો છે.
નવરાત્રિ હોય કે દિવાળી હોય કે ઈદ હોય કે શહેરમાં રહેતી કૉલેજ કન્યા હોય
તે કૉલેજના ફંકશનમાં આવી ઈમિેટેશન જવેલરીના આભૂષણોથી સજ્જ થઈને આવે છે
ત્યારે તેની સુંદરતામાં વધારો નજરે પડે છે. મુમતાઝબેન મન્સુરીએ જણાવ્યું
કે, ગળાના સેટ, હાથના લૂઝ, પાયલ અને દુલ્હન સેટ બનાવીને સ્થાનિક બજારમાં
ઝડપથી વેચાઈ જાય છે. લગ્નગાળામાં અને ગૌરીવ્રતના પર્વોમાં માંગ ઊંચી રહે
છે. બહેનો પણ લગ્નશાળા જેવા પ્રસંગોમાં સતત કામ કરીને વધુને વધુ ગળાના
સેટ, પાયલ હાથના લૂજ બનાવીને જવેલરી પૂરી પાડે છે.


કોમ્પ્યુટરના ટુંકાગાળાના વ્યવસાયી કોર્ષના પ્રમાણપત્રો મેળવી લેવા
વડોદરા
વડોદરાની તરસાલી ખાતે આવેલી ઔઘોગિક તાલીમ સંસ્થા ખાતે કોમ્પ્યુટરના
ટૂંકાગાળાના વ્યવસાયની લેવાયેલી પરીક્ષાના પ્રમાણપત્રો આ પરીક્ષા આપેલ
વિઘાર્થીઓએ મેળવી લેવા. તા. ૧૭/૧૦/૨૦૧૧ અને તા. ૨૯/૦૩/૨૦૧૨ના રોજ
લેવાયેલી ડી.ઈ.ઓ., ડી.ટી.પી. અને ફાઈનાન્સીયલ એકાઉન્ટન્સી પરીક્ષા જે
તાલીમાંર્થીઓએ આપી હતી તેમણે તેમના પ્રમાણપત્રો સંસ્થાના કામકાજ દિવસોમાં
સવારના ૧૧.૦૦ થી સાંજના ૪.૦૦ કલાક દરમિયાન રૂબરૂ આવી મેળવી લેવા. ઔઘોગિક
તાલીમ સંસ્થાના આચાર્યશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

શિક્ષિત બાળકોજ શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરી શકશે - નીતિનભાઇ પટેલ
શહેરી વિસ્તાર માટેના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો નડિયાદ ખાતેથી
શુભારંભ કરાવતા મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ
નડિયાદ શહેરની ૧૬ જેટલી નગર પાલિકા હસ્તકની શાળાઓમાં બાળકોનું નામાંકન
નડિયાદ
રાજય વ્યાપી ત્રિદિવસીય શહેરી વિસ્તાર માટેના શાળા પ્રવેશોત્સવ અને કન્યા
કેળવણી મહોત્સવ નિમિત્તે ખેડા જિલ્લાના નડિયાદ શહેરની ૧૬ જેટલી નગર
પાલિકા હસ્તકની શાળાઓમાં ધોરણ-૧માં ૩૨ બાળકો, આંગણવાડીના બાળકો અને
ધો-૮માં બાળકોનું શાળા નામાંકન કરાવતા રાજયના પાણી પુરવઠા, જળસંપત્તિ,
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું
હતું કે, શિક્ષિત બાળકોજ શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરી શકશે. મંત્રીશ્રીએ
ઉમેર્યુ હતું કે, રાજયમાં છેલ્લા દશ વર્ષથી યોજાતા શાળા પ્રવેશોત્સવ
કન્યા કેળવણી અભિયાનના ક્રાંતિકારી પરિણામો મળ્યા છે. રાજયમાં કન્યા
શિક્ષણનો વ્યાપ વધતા સ્ત્રી સાક્ષરતામાં વધારો થયો છે. એટલું જ નહિં
બાળકોનું સો ટકા નામાંકન અને સ્થાયીકરણ થતાં ડ્રોપ આઉટ રેશીયો ધટયો છે.
ત્યારે સરકાર, શાળા પરિવારના શિક્ષકવૃંદ સાથે સાથે બાળકોના માતા-પિતા પણ
જો થોડોક વધારે રસ લે તો બાળકનું આવનાર ભવિષ્ય ખુબ જ ઉજળું અને ગૌરવવંતુ
બની રહેશે સાથે સાથે રાજય અને દેશનું પણ દુનિયામાં નામ રોશન થશે. દરેક
વાલીએ પોતાના બાળકો નિયમિત શાળાએ જાય તે જોવા અનુરોધ કરી મહત્તમ શિક્ષણ
આપવા જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ પ્રવેશપાત્ર બાળકો તથા આંગણવાડીના ભૂલકાંઓનો ઉમંગ અને
ઉલ્લાસમય જોતા તેઓએ નડિયાદની ભૂમિના સાક્ષરોને યાદ કરી શહેરની ભવ્ય
ઇતિહાસને અવિરત આગળ ધપાવવા અપીલ કરી હતી. તેઓશ્રીએ જણાવ્યું હતું કે,
પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણાની દિશામાં રાજય સરકારે સર્વગ્રાહી
પગલા લીધા છે. રાજયમાં હજારો વિઘાસહાયકોની ભરતી, હજારોથી વધુ નવા ઓરડા,
શૌચાલયો તથા પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબ ઉભી કરવામાં આવી છે.
સરકારના આ પ્રયત્નોના પરિણામે સમાજમાં કન્યા શિક્ષણનું પ્રમાણ વધ્યું છે
ત્યારે આપણે સૌએ ભેગા મળી એવા સામાજિક વાતાવરણનું નિર્માણ કરવું જોઇએ.
જેથી શાળા સાથે સામાજિક સંવેદના જોડાશે અને પરિણામલક્ષી કામગીરી થશે.
શાળાના બાળકોએ પ્રાર્થના તેમજ યોગનું નિદર્શન કર્યુ હતું. આ પ્રસંગે
મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કિટ્સ, આંગણવાડીના
બાળકોને રમકડાં, ધો-૧ થી ૮ના તેજસ્વી તારલાઓનું બહુમાન, શિષ્યવૃતિ
યોજનાના લાભાર્થી વિઘાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. અત્રે
ઉલ્લ્ેખનીય છે કે, નડિયાદ નગરપાલિકા હસ્તકની ૧૬ પ્રાથમિક શાળાઓમાં
ધો-૧માં ૩૨, બાળકો તથા ધો-૮માં ૫૭૫ બાળકોનું શાળા નામાંકન કરવામાં આવ્યું
હતું અને આંગણવાડીના બાળકોને પણ રમકડાં અપર્ણ કરી પ્રવેશ આપવામાં આવ્યો
હતો. જયારે ૨૭ વિઘાર્થીનીઓને વિઘાલક્ષ્મી બોન્ડ આપવામાં આવ્યા હતાં અને
સિલાઇ મશીનનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજકુમાર દેસાઇ, નગરપાલિકા
પ્રમુખશ્રી સંજયભાઇ, પૂર્વમંત્રીશ્રી બિમલભાઇ શાહ, નડિયાદ નગરપાલિકાના
સદસ્યો, જિલ્લા કલેકટરશ્રી અમે.વી.પારગી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી
સંદિપકુમાર સાંગલે, ચીફ ઓફિસરશ્રી પરીખ, નડિયાદ શહેરની વિવિધ પ્રાથમિક
શાળાનો શિક્ષકવૃંદ, વાલીઓ અને વિશાળ સંખ્યામાં વિઘાર્થી સમુદાય ઉપસ્થિત
રહયો હતો. જયારે સમગ્ર સમારંભની સફળ સંચાલન જિલ્લા શિક્ષણાધિકારીશ્રી
ર્ડા. મધુકરભાઇ એસ. આચાર્યએ કર્યુ હતું.


નડિયાદ નગરની નગરચર્યા કરતાં શહેરી વિકાસ મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ
શહેરી વિસ્તારના ચંપા તલાવડીના રહીશો સાથે ચર્ચા કરતા મંત્રીશ્રી
મંત્રીશ્રીએ શહેરમાં ચાલી રહેલ વિકાસીય કામોનું રૂબરૂ મુલ્યાંકન અને
પ્રગતિની ચકાસણી કરી
રાજય વ્યાપી ત્રિદિવસીય શહેરી વિસ્તાર માટેના શાળા પ્રવેશોત્સવ અને કન્યા
કેળવણી મહોત્સવ નિમિત્તે ખેડા જિલ્લાના નડિયાદ શહેરની મુલાકાતે આવેલ
રાજયના પાણી પુરવઠા, જળસંપત્તિ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ
મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે શહેરના ચંપા તલાવડી વિસ્તારમાં રહેતા ઠાકોર
સમાજના રહિશો સાથે તેઓના વિસ્તારના વિકાસ અર્થે જરૂરી પ્રશ્નોની ચર્ચા
વિમર્ષ કરી હતી અને તેઓના પ્રશ્નો સાંભળી સ્થળ પર નિકાલ કર્યો હતો. આ
પ્રસંગે ઉપસ્થિત ઠાકોર સમાજના બહેનોને ખાસ આગ્રહ કરી જણાવ્યું હતું કે,
તેઓ તેઓના બાળકોનો અભ્યાસ પૂર્ણ કરાવે અને જે વડિલોને અક્ષરજ્ઞાન નથી
તેવા વડિલોને અક્ષરજ્ઞાન માટે ખાસ વ્યવસ્થા કરવા વહિવટીતંત્રને જરૂરી
સૂચન કર્યું હતું.
મંત્રીશ્રીએ નડિયાદના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસના કાર્ય જેવાં
કે, પીવાની પાણીની ટાંકીના કામો, રસ્તાના કામો, ગટરના કામોનું જાત
નિરીક્ષણ કર્યુ હતું અને જરૂરી માર્ગદર્શન પુરું પાડી કામોને ત્વરીત
પૂર્ણ કરવા સૂચવ્યું હતું.
આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજકુમાર દેસાઇ, નગરપાલિકા
પ્રમુખશ્રી સંજયભાઇ, નડિયાદ નગરપાલિકાના સદસ્યો, ચીફ ઓફિસરશ્રી પરીખ,
જેને વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહીને મંત્રીશ્રીને વિકાસના કામોથી
માહિતી ગાર કર્યા હતા.

ચાંગાના હેમાંગીબેન સોલંકી માલાવાડાથી ગુમ
હેમાંગીબેન વિનોદભાઇ સોલંકી ઉ.વ.૨૦ રહે.ચાંગા વણકરવાસ તા.પેટલાદ એક માસથી
તેના ફૂવા શાંતિલાલ યાકુબભાઇ મકવાણા, માલાવાડાને ત્યાં રહેતી હતી. જે
કોઇને જાણ કર્યા સિવાય કયાંક ચાલી ગઇ છે. તેની તપાસ કરતા મળી આવેલ નથી.
ગુમ થનારની ઉંચાઇ ૫.૪ ઇંચ, રંગે ધંઉવર્ણા, પાતળો બાંધો, વાળ કાળા, આંખનો
કલર કાળો છે. શરીરે ગુલાબી કલરનો પંજાબી ડ્રેસ પહેરેલ છે. જેની લીંબાસી
પોલીસ સ્ટેશને જાણ કરવા વિનંતી છે.


સારસા પગીવગાના વિનોદાબેન પોતાના પિયર આલમપુરાથી ગુમ
વિનોદાબેન રઇજીભાઇ શાવજીભાઇ ચૌહાણ ઉ.વ.૩૫ રહે. સારસા પગીવગો પોતાના પિયર
આલમપુરા તા.કપડવંજથી પોતાના ધરે જવા માટે નીકળેલા જે ધરે પરત આવેલ નથી.
જેની તપાસ કરતા મળી આવેલ નથી.
ગુમ થનારની ઉંચાઇ પ ફુટ, રંગે શ્યામવર્ણા, મજબુત બાંધો, વાળ કાળા, આંખનો
કલર કાળો છે. શરીરે સફેદ કલરની ગુલાબી પટ્ટાવાળી સાડી, સફેદ કલરનો
બ્લાઉઝ, સફેદ કલરનો ચણીયો પહેરેલ છે. જમણી આંખ ઉપર કાળા તલનું નિશાન છે.
જેની કપડવંજ પોલીસ સ્ટેશને જાણ કરવા વિનંતી છે.

ભૂતિયાના મિરલબેન રાઠોડ પોતાના બે વર્ષના પુત્ર સાથે ગુમ
મિરલબેન દિનેશભાઇ ડાહયાભાઇ રાઠોડ ઉ.વ.૩૦ રહે. ભૂતિયા જૂના ખેડા તા.
કપડવંજ પોતાના ધરેથી પોતાનો દિકરો ઉ.વ.૨ ને સાથે લઇ અસ્થિર મગજના કારણે
ઘરે કોઇને કહયા સિવાય કયાંક જતા રહયા છે. તેની તપાસ કરતા મળી આવેલ નથી.
ગુમ થનારની ઉંચાઇ ૫.૫, રંગે શ્યામવર્ણા, પાતળો બાંધો, વાળ કાળા, આંખનો
કલર કાળો છે. શરીરે વાદળી કલરની સાડી બ્લાઉઝ તથા ચણીયો પહેરેલ છે. દિકરો
રંગે શ્યામવર્ણા, વાળ કાળા, આંખનો કલર કાળો છે. શરીરે વાદળી કલરની ચડ્ડી
તથા જર્શી પહેરેલ છે. પગમાં વાદળી કલરના ચંપલ પહેરેલ છે. જેની કપડવંજ
રૂરલ પોલીસ સ્ટેશને જાણ કરવા વિનંતી છે.


ગુણવત્તાયુકત શિક્ષણની હિમાયત કરતા આદિજાતિ રાજ્ય્મંત્રીશ્રી
દાહોદ શહેરી વિસ્તાીરના શાળા પ્રવેશોત્સિવનો શુભારંભ
દાહોદઃ-.રાજ્યાનો એકપણ બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહે એવા આશય સાથે
શહેરી વિસ્તાારના શાળા પ્રવેશોત્સાવની ઉજવણી સાથે બાળ આરોગ્યથ જાળવણી
માટે પણ રાજ્યશ સરકારે ચિંતા સેવી છે. એમ આદિજાતિ વિકાસ પંચાયત અને
ગ્રામગૃહ નિર્માણ રાજ્યય મંત્રીશ્રી જસવંતસિંહ ભાભોરે આજે દાહોદ ખાતે
શાળા પ્રવેશોત્સ્વનો શુભારંભ કરતા જણાવ્યુંવ હતું.
દાહોદ નગરપાલીકા વિસ્તારરની પ્રા.શાળાઓનો બીજા તબ્બતકાનો ત્રિદિવસીય
કન્યા કેળવણી મહોત્સતવ નિમિતે દોલતગંજ કન્યાબશાળા,ઠકકરબાપા
પ્રા.શાળા,તાલુકાશાળા અને ભાટવાડા,દેસાઇવાડા પ્રાથમિકશાળાના ૪૪ કુમાર,૧૩૨
કન્યા ઓને ધો.-૧ માં કુમકુમ ટીલક કરી પ્રવેશ અપાયો હતો.
આદિજાતિ વિકાસ રાજય મંત્રીશ્રીએ જણાવ્યુંભ હતું કે રાજ્યપનો દરેક દિકરો
અને દિકરી પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહે એવા શુભઆશય થી આપણે પણ સહકાર
આપી શકીએ. વાલીઓ પોતાના અને સગા સ્નેથહીના બાળકોને શાળામાં દાખલ કરાવે
એટલું જ નહી આ બાળકો અધવચ્ચેન શાળા છોડી ન જાય એની પણ તકેદારી રાખે સાથે
પ્રાથમિક શાળાનું શિક્ષણ ગુણવત્તાયુકત બની રહે એ માટે શાળાની મુલાકાત લઇ
યોગદાન આપવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યુના ૧૮ હજાર ગામોની ૩૨ હજાર ઉપરાંત
શાળામાં મુખ્ય મંત્રીશ્રી સહિત રાજ્યવ મંત્રી મંડળના સભ્યહશ્રીઓ, ઉચ્ચર
અધિકારીઓ તેમજ પદાધિકારીઓ શાળા પ્રવેશોત્સ‍વ નિમિતે ઉંડાણ વિસ્તા ર ના
ગામડાઓમાં જઇને આ કાર્યક્રમમાં યોગદાન આપી રહ્યા છે. આ વિદ્યા
પ્રાપ્તિનું ઉતમ કાર્ય છે. ખાસ કરીને પછાત વિસ્તા રના બાળકો શાળામાં દાખલ
થાય તેની તકેદારી રાખવા મંત્રીશ્રીએ હાકલ કરી હતી. મંત્રીશ્રીએ ઉમેર્યું
હતુ કે પ્રવર્તમાન સમાજ સાથે કદમ મિલાવી શકે તે માટે રાજય સરકારે ૬ થી ૮
ની શાળાઓમાં કોમ્યુાથ ટર લેબ પણ શરૂ કર્યા છે. ત્યા૮રે તેનો પણ લાભ
લેવા જણાવ્યું હતું. માન.મુખ્ય મંત્રીશ્રી રાજયના સર્વાંગી વિકાસમાં
શિક્ષણએ મહત્વરનું અંગ હોઇ તેમાં ગુણવતા સુધરે તે માટે પ્રા.શાળાઓમાં
ખૂટતા શિક્ષકોની ભરતી કરી તમામ પ્રા.શાળાઓમાં
શૈાચાલય,પીવાનાપાણી,વીજકનેકશન,શાળાના નવા ઓરડા વગેરે સુવિધાઓ પુરી પાડી
છે. ત્યાપરે શિક્ષકોએ તેમની ફરજો નિષ્ઠામ પૂર્વક બજાવી રાજયના સર્વાંગી
વિકાસમાં સહભાગી બનવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે ખાસ કરી ને
કન્યાં કેળવણીનો વ્યાપ વધે તે માટે રાજય સરકારે છેલ્લા‍ દશ વર્ષમાં ૧૨૮
કરોડના વિધાલક્ષ્મીવબોન્ડા માટે રકમ આપી છે. મુખ્યમંત્રીને મળેલ ભેટ
સોંગાદોમાંથી મળેલ ૫૫ કરોડ જેટલી માતબર રકમ કન્યાા કેળવણી માટે ફાળવી છે.
તેનો પણ મંત્રીશ્રીએ ઉલ્લેીખ કર્યો હતો.
આ પ્રસંગે નગરપાલીકા પ્રમુખ સંતોષબેન પટેલ,જીલ્લાબ શિક્ષણ સમિતિના
ચેરમેનશ્રી એન.ડી.પટેલે પ્રાંસાગિક પ્રવચનો કર્યા હતા. કલેકટરશ્રી
જે.એમ.લુણીએ પ્રાથમિક શિક્ષણ ગુણવતાયુકત બની રહે એ માટે વાલીઓ એ બાળકના
શિક્ષણ પ્રત્યે્ વિશેષ ધ્યાકન આપવા વાલીઓને અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમ પ્રસંગે નવા દાખલ થનાર ભુલકાઓને શૈક્ષણિક સાધનો તેમજ
વિધાલક્મીરમ બોન્ડાનો ચેક,સુખડી,સાયકલ વિતરણ કરાયા હતા. જીલ્લાી ઉધોગ
કેન્દ્રમ ધ્વારા રસોઇના કિટસનું વિતરણ,શાળામાં પ્રથમ, દ્રિતીય ક્રમાંકે
ઉતિર્ણ થયેલ બાળકોને મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તેે પ્રોત્સાથહન
ઇનામ વિતરણ કરાયા હતા. આંગણવાડીમાં નવા દાખલ થયેલ બાળકોને આ પ્રસંગે
પ્રોત્સા હિત કરાયા હતા. મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તેે રમકડાની કિટસ
ધાત્રી માતાઓને સુખડીનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે જીલ્લાર વિકાસ અધિકારી ર્ડા.વિક્રાંત પાંડે, પ્રાથમિક જીલ્લાિ
શિક્ષણ અધિકારીશ્રી રાવલ, પ્રાંત અધિકારીશ્રી,નગરપાલીકાના કાઉન્સી
લરો,દાહોદ ભાજપ પાર્ટીના મહામંત્રીશ્રી લાલપુરવાળા તથા અન્યહ
વાલીઓ,શહેરીજનો,શિક્ષકો,તથા સંબધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિેત રહયા હતાં
અંતમાં શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.a

નવાપુરા અને સવાદ પ્રાથમિક શાળા ખાતે નાના ભુલકાઓને પ્રવેશ અપાવી પ્રોત્સાહિત કરતા સાંસદ બાલુકૃષ્ણ શુકલ

નવાપુરા અને સવાદ પ્રાથમિક શાળા ખાતે નાના ભુલકાઓને પ્રવેશ અપાવી
પ્રોત્સાહિત કરતા સાંસદ બાલુકૃષ્ણ શુકલ
વડોદરા
વડોદરા મહાનગર સેવા સદન વિસ્તારની પ્રાથમિક શાળામાં શહેર વિસ્તારનો
ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથ કાર્યક્રમ આજથી શરૂ થયો
છે. વડોદરાના નવાપુરા પૂ.ડૉંગરેજી મહારાજ અને સવાદની સ્વામી વિવેકાનંદ
પ્રાથમિક શાળા ખાતે વડોદરાના સાંસદશ્રી બાલુકુષ્ણ શુકલે નાના ભુલકાંઓને
ધો. ૧માં પ્રવેશ અપાવી શિક્ષણ માટે પ્રોત્સાહિત કર્યા હતા.
સાંસદશ્રી બાલકુષ્ણ શુકલએ જણાવ્યું હતું કે રાજય સરકાર છેવાડાના અને
શહેરના સ્લમ વિસ્તારોના બાળકો શિક્ષણ લઈ આગળ આવે અને શહેર અને ગ્રામ્યનો
સમતોલ વિકાસ થાય તેવો દૃઢ નિર્ધાર છે ત્યારે વાલીઓ પોતાના બાળકોના શિક્ષણ
માટે જાગૃત થાય અને નિયમિત શાળાએ મોકલે તો જ રાજય સરકારનો હેતુસર સિદ્ધ
થાય તેમ સાંસદશ્રીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી કેયુરભાઈ રોકડીયએ
બાળકોને વાલીઓને ગમ્મત સાથે શિક્ષણ પરત્વે પ્રોત્સાહિત કર્યા હતા.


રાજય સરકારે શિક્ષણક્ષેત્રે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે - યોગેશભાઈ પટેલ
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત દંતેશ્વરની ભકત કવિ નરસિંહ
મહેતા પ્રાથમિક શાળામાં ૧૨૯ બાળકોનું નામાંકન
વડોદરા
રાજય સરકારે શિક્ષણક્ષેત્રે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. આજના
યુગમાં શિક્ષણની આવશ્યકતા પ્રથમ સ્થાને છે.
રાજયના સંસદિય સચિવ શ્રી યોગેશભાઈ પટેલે વડોદરા નગરની દંતેશ્વર ખાતેની
ભકતકવિ નરસિંહ મહેતા પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં ૧૨૯ બાળકોનું
નામાંકન કરાવતા ઉપર મુજબ જણાવ્યું હતું.
સંસદિય સચિવ શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે દસ વર્ષ અગાઉ સરકારે
પ્રવેશોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો તે સાથે શિક્ષણમાં ખૂટતી
તમામ ભૌતિક અને માનવીય સુવિધાઓને અગ્રતા આપી પૂરી કરી છે. શ્રી પટેલે
વાલીઓ અને શિક્ષકોને બાળક પુરતું શિક્ષણ મેળવે તેવી કાળજી રાખવા આ
પ્રસંગે અપીલ કરી હતી.
વડોદરા નગર શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષશ્રી મીનાબા પરમારે જણાવ્યું હતું
કે, આપણી પ્રાચિન ઋષિ પરંપરાને વર્તમાન સમયમાં સાર્થક થાય તે રીતે રાજય
સરકારે રાજયમાં અવતરનારા ગર્ભના બાળકથી લઈ તેને એક સારા નાગરિક બનાવવા
તમામા સુવિધાઓ આપતી યોજનાઓ અમલમાં મૂકી છે.
ભકત કવિ નરસિંહ મહેતા પ્રાથમિક શાળામાં આજના પ્રસંગે મંદબુધિ ધરાવતા
બાળકોનો અને ગતવર્ષે શાળા છોડી ગયેલા બાળકોના પુનઃ પ્રવેશ કરાવાયો હતો.
કાર્યક્રમનું સંચાલન શાળાના વિઘાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ
વિઘાર્થીઓને શિષ્યવૃત્તિ વિતરણ, તેજસ્વી બાળકોનું સન્માન અને આંગણવાડીના
બાળકોને રમકડાંઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના સદસ્યો, વાલીઓ નાગરિકો, શિક્ષકો અને
વિઘાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.


પુસ્તકના પાઠો પણ યાદ રાખવા સહેલા છે ઃ
ફતેપુરાની વીર ભગતસિંહ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
વડોદરા
ક્રિકેટની મેચ, તેના ખેલાડીઓ હારજીત સાથે ફિલ્મની પટકથાઓ જેમ યાદ રહી જાય
છે. તેમ પુસ્તકના પાઠો પણ યાદ રાખવા સહેલા છે. એમ વડોદરાના ફતેપુરા
વિસ્તારની વીર ભગતસિંહ પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવ કાર્યક્રમ નિમિત્તે
ધારાસભ્યશ્રી ભૂપેન્દ્રભાઈ લાખાવાળાએ જણાવ્યું હતું.
વડોદરા નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા યોજાયેલા કન્યા કેળવણી અને શાળા
પ્રવેશોત્સવના મુખ્ય અતિથિ સ્થાનેથી રહી લાખાવાળાએ વધુમાં જણાવ્યું હતું
કે ગાયકવાડી રાજય વખતે મહારાજા સયાજીરાવે રાજયમાં શિક્ષણ ફરજીયાત
બનાવ્યું હતું અને શિક્ષણ નહિ લેનાર વિઘાર્થીના વાલીને દંડ કરવામાં આવ્યો
હતો. આજે રાજય સરકારે શૈક્ષણિક સુવિધાઓને સભર બનાવી બાલમંદિરથી માંડી
ઉચ્ચશિક્ષણ મેળવવાના તમામ દરવાજાઓ મોકળા મૂકયા છે. અને તેમાં
શિષ્યવત્ત્િા જેવી આર્થિક સહાયનો પણ વધારો કર્યો છે.
આ પ્રસંગે ઉપસ્થિત વડોદરા મહાનગરપાલિકાના મેયર ડૉ. જયોતિબેન પંડયાએ
જણાવ્યું હતું કે વિઘાર્થીઓ શાળામાં નિયમિત હાજરી આપે તેની વિઘાર્થી,
શિક્ષકો સાથે વાલીઓ પણ કાળજી રાખે. આજે ભણતર માટે તમામ પ્રકારની મદદ
વિઘાર્થીઓ અને વાલીઓને મળી રહી છે. તેવા સમયમાં બાળક શિક્ષણથી વંચિત રહી
જાય તો તે તમામ માટે કલંક સમાન છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય
શ્રી આઈ.ડી.પટેલે પણ ઉપસ્થિતિ વિઘાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન સાથે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળાઓમાં ઉભી કરાયેલી સુવિધાઓની માહિતી
આપી હતી. પ્રવેશોત્સવ કાર્યક્રમમાં તેજસ્વી વિઘાર્થીઓના સન્માન સાથે
વિઘાલક્ષ્મી બોન્ડ અને શિષ્યવૃત્ત્િાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિઘાર્થીઓએ કર્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે નાના ભુલાકાઓને કુમકુમ તિલક,
ચોકલેટ, શૈક્ષણિક કિટસનું વિતરણ તેજસ્વી વિઘાર્થીઓનું સન્માન, ગરીબ
વિઘાર્થીઓને શિષ્યવૃત્ત્િા તથા ધો. ૮ ની વિઘાર્થીઓને સાયકલ વિતરણ કરવામાં
આ કાર્યક્રમમાં કોર્પોરેટરશ્રીઓ, શિક્ષણગણ, અગ્રણીઓ, નગરજનો બાળકો વગેરે
ઉપસ્થિત રહયા હતા. શાળાના પ્રાંગણમાં મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે
વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.


વડોદરા સયાજીગંજની રંગ અવધૂત પ્રાથમિક શાળા ખાતેથી કન્યા કેળવણી રથ
કાર્યક્રમનો પ્રવાસન રાજ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો
વાલીઓ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ પરત્વેની જાગૃતતા કેળવે
- રાજ્ય મંત્રીશ્રી જીતેન્દ્રભાઇ સુખડિયા
વડોદરા
મહાનગર સેવા સદન વિસ્તારમાં શહેર વિસ્તારનો શાળા પ્રવેશોત્સવ તથા કન્યા
કેળવણી રથનો ત્રણ દિવસનો કાર્યક્રમનો આજથી પ્રારંભ થયો છે. સયાજીગંજ
વિસ્તારની પૂ. શ્રી રંગ અવધૂત પ્રાથમિક શાળા ખાતે રાજ્યના પ્રવાસન અને
બિન નિવાસી, ગુજરાતી પ્રભાગ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની
બાબતોના રાજ્યમંત્રીશ્રી જીતેન્દ્રભાઇ સુખડિયાના હસ્તે ૮૨ જેટલા નાના
ભુલકાંઓને કુમકુમ તિલક, ચોકલેટ-શૈક્ષણિક કીટસ વિતરણ દ્વારા પ્રારંભ
કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી જીતેન્દ્રભાઇ સુખડિયાએ જણાવ્યું હતું કે,
છેલ્લા દશ વર્ષમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રીના ભગીરથ પ્રયાસો થકી રાજ્યોનો
તમામ ક્ષેત્રોમાં વિકાસ હાંસલ કરી શકાયો છે. વિકાસના મુખ્ય પરિબળ એવા
શિક્ષણને મહત્ત્વ આપીને શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી રથ કાર્યક્રમોના
માધ્યમથી શિક્ષણની ટકાવારી વધી છે. શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું છે.
બાળકના શાળા પ્રવેશ માટે ઉત્સવ જેવું વાતાવરણ અને તમામ ભૌતિક સુવિધાઓથી
સંપન્ન સરકારી પ્રાથમિક શાળાઓ થકી બાળકો-વાલીઓમાં શિક્ષણની ભૂખ જાગી છે
ત્યારે સમાજના અગ્રણીઓ અને વાલીઓ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે
શિક્ષણ પરત્વે જાગૃતતા કેળવે તેવી મંત્રીશ્રીએ અપીલ કરી હતી.
વધુમાં રાજ્યમંત્રીશ્રી જીતેન્દ્ર સુખડિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય
સરકારે શિક્ષણના વિકાસ માટે ૧,૩૩,૦૦૦ વિઘા સહાયકોની ભરતી, નવા ૭૫૦૦૦
વર્ગખંડોનું નિર્માણ, ૨૪૨૮૮ વિજ્ઞાન શાળાઓ, પ્રત્યેક શાળામાં કોમ્પ્યુટર
વર્ગો, ધો. ૮ના પ્રાથમિક શાળાઓમાં વર્ગોની શરૂઆત, ૫૨ જેટલી જુદી જુદી
યુનિવર્સિટીઓ, નવી ઇજનેરી કોલેજો શરૂ કરી છે. જેનો લાભ સમાજના તમામ
વર્ગોના બાળકો લઇ રહ્યા છે.
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી કેયુરભાઇ રોકડિયાએ
જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર શિક્ષણ માટે સતત ચિંતિત છે. નગર પ્રાથમિક
શિક્ષણ સમિતિ દ્વારા બાળકો શિક્ષણ પરત્વે પ્રોત્સાહિત થાય તે માટે ધો.૧ના
બાળકોને સ્કૂલ બેગ, શાળાના ૩૮૫૦૦ વિઘાર્થીઓને 1 લાખ જેટલી નોટબુકનું
વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે વાલીઓ પોતાના બાળકોના શિક્ષણ માટે
જાગૃતતા કેળવે તે જરૂરી છે.
આ પ્રસંગે ડેપ્યુટી મેયરશ્રી હરજીવનભાઇ પરબડિયાએ પ્રાસંગોચિત પ્રવચન
કર્યું હતું. તેજસ્વી વિઘાર્થીઓનું સન્માન, ધો. ૮ની વિઘાર્થીનીને સાયકલ
વિતરણ, શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ તથા સીનિયર સીટિઝનનું સન્માન
મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કોર્પોરેટર સર્વેશ્રીમતી રંજનબેન ભટ્ટ, શ્રી જીતેન્દ્રભાઇ
પટેલ, સામાજિક કાર્યકરશ્રી હસમુખભાઇ પટેલ-વાલીઓ, શિક્ષક ગણ તથા
વિઘાર્થીઓ-બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીનો સ્વાગત ઓન લાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ સામાન્ય નાગરિકોની રજૂઆતોનું સંતોષજનક ન્યાયી નિરાકરણ

મુખ્યમંત્રીશ્રીનો સ્વાગત ઓન લાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ
સામાન્ય નાગરિકોની રજૂઆતોનું સંતોષજનક ન્યાયી નિરાકરણ

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગાંધીનગરમાં સ્વાગત ઓનલાઇન જનફરિયાદ
નિવારણ કક્ષમાં સામાન્ય નાગરિકોની રજૂઆતોને સાંભળીને જિલ્લાતંત્રોને
તેમને વાજબી ન્યાય મળે અને તેમની રજૂઆતોનો સંતોષકારક ઉકેલ લાવવા દિશા
નિર્દેશો આપ્યા હતા.
સ્વાગત ઓનલાઇનમાં સામાન્ય નાગરિકો તરફથી થતી રજૂઆતો અંગે તાલુકા અને
જિલ્લા તંત્રના અધિકારીઓ અને સંબંધિત સચિવ કક્ષાના રાજ્યસ્તરના
અધિકારીઓની ઉપસ્થિતિમાં દર મહિનાના ચોથા ગુરૂવારે મુખ્યમંત્રીશ્રી
જનફરિયાદો સંદર્ભમાં ઉકેલ લાવે છે. આ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં ર.પ૦
લાખ જેટલી જનફરિયાદો અને રજૂઆતો મુખ્યમંત્રીશ્રીના સ્વાગત ઓનલાઇનમાં
મળેલી હતી અને ૯૧ ટકાથી વધારે નિરાકરણ સ્થળ ઉપર અરજદારોની હાજરીમાં
લાવવામાં આવ્યું છે.
સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ ઉત્તમ જાહેર સેવા માટે અને જનફરિયાદોના ઉકેલ
માટે અત્યંત ફળદાયી બની રહ્યો છે અને સંયુકત રાષ્ટ્રસંધ દ્વારા તેને
પબ્લીક સર્વિસ એવોર્ડ મળેલો છે. આ કાર્યક્રમ હવે ર૬ જિલ્લાકક્ષાએ, રરપ
તાલુકા કક્ષાએ અને ૧૮૦૦૦ ગ્રામકક્ષાએ પણ જી-સ્વાન નેટવર્ક દ્વારા કાર્યરત
થયેલો છે.
આજે યોજાયેલા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં અધિક અગ્ર સચિવશ્રી જી. સી.
મુર્મુ સહિત મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કક્ષના અધિકારીઓ પણ ઉપસ્થિત
હતા.

ગરીબીનો અંધકાર દૂર કરવા દરેક પરિવારમાં જ્ઞાન દીપક પ્રગટાવીએ - કાયદા રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા

ગરીબીનો અંધકાર દૂર કરવા દરેક પરિવારમાં જ્ઞાન દીપક પ્રગટાવીએ - કાયદા
રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા
ત્રિદિસીય શહેરી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાનો પ્રારંભ
કન્યા કેળવણી રથયાત્રા અને શહેરી શાળા પ્રવેશોત્સવ ૨૦૧૨નો ત્રિદિસીય
કાર્યક્રમનો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદની શાળાઓમાં આજથી પ્રારંભ
થયો છે.
બાપુનગર ગુજરાતી શાળા નં.૧,૨,૩ અને ૫ ના વિઘાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ
કરાવતાં કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસંિહ જાડેજાએ વાલીઓ અને
શિક્ષકોને ગરીબીનો અંધકાર દૂર કરવા દરેક પરિવારમાં જ્ઞાન દીપક પ્રગટાવીએ
એમ જણાવ્યું હતું.
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના અધ્યક્ષીય સ્થાનેથી વિઘાર્થીઓ સાથે સીધા
સંવાદથી મંત્રીશ્રીએ તેમને આરોગ્ય, સ્વચ્છતા અને હાજરી નિયમિતતા અંગે
પ્રોત્સાહિત કર્યા હતા.
પ્રસંગોચિત પ્રવચનમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, એકવીસમી સદી
શિક્ષણની સદી છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની ભાવિ પેઢીને સશક્ત કરવા
પ્રાથમિક શિક્ષણને મજબૂત બનાવવાનું અભિયાન આદર્યું છે. સરકારે રાજ્યના
બાળકોને સંસ્કારો અને ગુણવાન બનાવવા સંપૂર્ણ સુવિધાઓથી શિક્ષણ આપવા
સજ્જતા કેળવી છે. ત્યારે વિઘાર્થીઓના હિતમાં વાલીઓ અને શિક્ષકોએ પોતાની
તત્પરતા દાખવવી પડશે.
સરકારે શાળા પ્રવેશોત્વ, ગુણોત્સવ, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ દ્વારા
ભાવિપેઢીને તંદુરસ્ત અને ટેકનોક્રેટ બનાવવા કમર કસી છે.
અતિથિ વશિેષપદેથી આરોગ્ય વિભાગના સંયુકત સચવિ શ્રી હારિત શુકલાએ રાજ્યમાં
ધટેલા ડ્રોપઆઉટ રેશિયા એ નાગરિકોમાં શિક્ષણની સભાનતા દર્શાવે છે.
વિઘાર્થીઓની શ્રેષ્ઠ અને ઉચ્ચ કારકિર્દી માટે સરકાર દ્વારા બાળકોના શાળા
પ્રવેશોત્સવનું સન્માન વઘિાર્થીઓમાં હકારાત્મક પીઠબળ પુરૂ પાડે છે જેમાં
સૌને સહભાગી થવાનું છે.
આ પ્રસંગે બાપુનગર વોર્ડના કાઉન્સીલરો, અગ્રણી નાગરિકોએ શાળા પ્રવેશોત્સવ
કરનારા બાળકોને દફતર પુસ્તકોનું વિતરણ કર્યું હતું. મહાનુભાવો દ્વારા
હાજરી નિયમિતતા અને શ્રેષ્ઠ પરિણામ તેમજ ઉત્તમ કામગીરી કરનારા
વઘિાર્થીઓનું પ્રોત્સાહન ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
બાલવાડીના બાળકોને રમકડાં અને વિઘાર્થીઓ ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આર્થિક અને સામાજિક વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય છે.- ગૃહ રાજ્યે મંત્રી
શ્રી પ્રફૂલભાઇ પટેલ
હિંમતનગર નગરપાલિકા વિસ્તારની શાળામાં બાળકોનું નામાકંન કરાવ્યું
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકા વિસ્તારની મોતીપુરા, વણજારાવાસ
અને મહેતાપુરા પ્રાથમિક શાળામાં ગૃહ રાજય મંત્રીશ્રી પ્રફૂલભાઇ પટેલે
ધોરણ- ૧ અને આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોનું નામાકંન કરાવ્યું હતું
આ પ્રસંગે શાળામાં બાળકોને નામાંકન કરાવતા ગૃહ રાજય મંત્રીશ્રી પ્રફૂલભાઇ
પટેલે જણાવ્યું હતું કે
સમગ્રરાજયમાંશિક્ષણનુંપ્રમાણવઘેઅનેકુમારનીસાથેકન્યાપણશિક્ષણમેળવીઆગળવધેતેવાઅનેકવીધઉદ્દેશોસાથેગુજરાતમાંશાળાપ્રવેશોત્સસવકાર્યક્રમછેલ્લાવકેટલાયવર્ષોથીયોજાઇરહયોછે.
ત્યારે સમાજનો વિકાસ શિક્ષણ થકી શક્યશ છે. આથી દરેક નગરપાલિકા વિસ્તારના
વાલીઓ,આગેવાનોને પ્રાથમિક શાળામાં પ્રવેશપાત્ર દરેક બાળકને પ્રાથમિક
શાળામાં દાખલ કરાવવા તથા બાળકને નિયમિત શાળાએ મોકલવા અને શિક્ષણક્ષેત્રે
આગળ વધે તેવી વાલી તરીકે જવાબદારી નિભાવવી તથા શિક્ષિત બનાવી સંસ્કાતરી
સમાજનું નિર્માણ કરવા અનુરોધ કર્યો હતો.
વધુમાંતેમણેજણાવ્યુંહતુંકેરાજ્યસરકારદ્વારાપ્રવર્તમાનસમયનીજરૂરિયાતમુજબઅનેકૌશલ્યસભરયુવાધનતૈયારથાયતેમાટેવિવિધક્ષેત્રનાઅભ્યાસક્રમોઅનેશૈક્ષણિકસંસ્થાઓપણશરૂકરેલછે.
આથીગુજરાતમાંશિક્ષણનોપાયોમજબૂતબન્યોછેઅનેસ્થાનિકલોકોનેવધુમાંવધુરોજગારીમળીરહેછેશિક્ષિત
અને સંસ્કાબરી સમાજના નિર્માણ માટે રાજ્યો સરકારે કન્યાવ કેળવણી ઉપર ભાર
મુક્યોષ છે. કન્યાા કેળવણી ને મહત્વા આપી કન્યાેઓ ૮ ધોરણ સુધી પ્રાથમિક
શિક્ષણ પ્રાપ્ત કરી આગળ વધે તે માટે અમલમાં મુકવામાં આવેલ વિદ્યાલક્ષ્મી
બોન્ડ‍ યોજનાની વિસ્તૃ‍ત જાણકારી આપી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રી તથા મહાનુભવોના હસ્તે ધોરણ-૧ માં પ્રવેશ મેળવનાર
કન્યાતઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ્ એનાયત કર્યા હતા.
શાળાના બાળકોએ પ્રાર્થના તેમજ યોગનું નિદર્શન કર્યું હતું. આ પ્રસંગે
નગરપાલિકાના પ્રમુખશ્રીમતિ પલ્લવીબેન ગાંધી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી
જે.ડી. પટેલ, નગરપાલિકાના સભ્યશ્રીઓ, અધિકારીઓ, વાલીઓ, શિક્ષકો, બાળકો
તથા ગ્રામજનો હાજર રહયાં હતા.


ખેડબ્રહમા નગરપાલિકા વિસ્તાીરમાં ૪૩ કુમાર અને ૪૪ કન્યાર મળી ૮૭ બાળકોનું
થયેલ નામાંકન
પ્રાથમિક શિક્ષણ એ જ્ઞાન પ્રાપ્તિબનું પ્રથમ પગથિયું છે. -સાંસદશ્રી
ર્ડો, મહેન્દ્ર સિંહ ચૌહાણ
સાબરકાંઠા જિલ્લાએમાં શાળા પ્રવેશોત્સંવ અને કન્યા્ કેળવણી અંતર્ગત શાળા
પ્રવેશોત્સ વના બીજા તબકકાના પ્રથમ દિવસે ખેડબ્રહમા નગરપાલિકા
વિસ્તાારમાં ચાંપલપુર,સ્ટેતશન શાળા ,પંચશીલ અને સુરતી કંપા પ્રાથમિક
શાળાના ૪૩ કુમાર અને ૪૪ કન્યાર મળી કુલ ૮૭ બાળકો તથા આંગણવાડીના
બાળકોનું નામાંકન સાબરકાંઠા જિલ્લા માં સાંસદશ્રી ર્ડો, મહેન્દ્ર સિંહ
ચૌહાણના હસ્તેણ કરવામાં આવ્યું હતું.
પ્રાસંગિક પ્રવચનમાં સાંસદશ્રીએ જણાવ્યુંા હતુ કે સરસ્વ તી સાધના
યાત્રાની શરૂઆત કરનાર ચરણાર્થીઓ એવા બાળકોને ઉજવળ ભાવિ માટે શુભ કામના
પાઠવી માતા-પિતા તથા વડીલોને તેના બાળકને પ્રાથમિમક શિક્ષણના મૂળભુત
અધિકારથી વંચિત ન રાખવા અનુરોધ કર્યો હતો. નબળી આર્થિક પરિસ્થિધતિને લીધે
અભ્યાઅસ ન કરાવી શકતા માતા-પિતાને હવે પોતાના બાળકના શિક્ષણ માટે ચિંતા
કરવાની આવશ્યિકતા રહેતી નથી.કારણ કે રાજય સરકાર ધ્વા રા મફત શિક્ષણ
સુવિધા, ગણવેશ અને શિષ્યરવૃતિ તથા વિધાલક્ષ્મીૌ બોન્ડ અને અન્યા સહાય
પુરી પાડવામાં આવે છે.
શાળામાં પ્રવેશ લેનાર બાળાઓની માતાઓને પોતાની બાળકીને ભણતર પૂર્ણ ન થાય
ત્યાંઅ સુધી ભણતી ન ઉઠાડે તે માટે અનુરોધ કર્યો હતો.અને ડ્રોપઆઉટ
રેશિયાને ઉંચો લઇ જવા પર સાંસદશ્રીએ ભાર મૂકયો હતો. પ્રવેશપાત્ર બાળકોને
મોં મીઠું કરાવી કુમ-કુમ તીલક કરી શાળાના સ્ટાીફ તથા દાતાશ્રીઓના આર્થિક
સહયોગથી પ્રવેશપાત્ર બાળકોને સ્કુ લબેગની કીટ આપવામાં આવેલ ઉપ્‍ારાંત
બાળકોને આરોગ્યહપ્રદ ચોકલેટ આપવામાં આવી હતી. આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર
બાળકો માટે રમકડા આપી પ્રવેશોત્સટ કરાવ્યોુ હતો.શાળામાં પ્રથમાં નંબરે
પાસ થયેલ શાળાના નાના તેજસ્વી તારલાઓને સાંસદશ્રીના હસ્તેવ પ્રોત્સાણહિત
ઇનામોનું વિતરણ તથા કન્યાાઓને ૧૭ જેટલા વિધાલક્ષ્મીન બોન્ડતનું પણ વિતરણ
કરવામાં આવ્યુંુ હતું. આ ઉપરાંત સાંસદશ્રીના હસ્તે્ શાળાના પટાંગણમાં
વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યુંુ હતું.
આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લાા પંચાયત પૂર્વ-પ્રમુખ શ્રી વસ્તાેભાઇ મકવાણા
નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકાના સદસ્યોા તાલુકા કેળવણી
નિરિક્ષક,સી.આર.સી. કો-ઓર્ડીનેટર, સી.ડી.પી.ઓ.,શહેરીજનો તથા શાળાના
શિક્ષકો અને બાળકો મોટી સંખ્યાામાં ઉપસ્થિકત રહયા હતા.


શિક્ષણ એ ભાવિને ઉજજવળ બનાવવાનો રામબાણ ઇલાજ છે.
વડાલી શહેરી વિસ્તાજરની શાળાના પ્રા. શાળાઓમાં બાળકોનું નામાંકન કરાવ્યું .
આજનો બાળક એ આવતી કાલનો ભાવિ નાગરીક છે. બાળકને સાચી સમજ અને કેળવણી માટે
પ્રાથમિક શિક્ષણ આવશ્યિક છે. અને શિક્ષણ એ ઉજજવળ બનાવવાનો ઇલાજ છે. અેમ
શિક્ષણમંત્રીશ્રી રમણલાલ વોરાએ બાળકોનું વડાલી શહેરની ૨૩૬ પ્રાથમિક
શાળાના બાળકોનું નામાંકન કરાવતાં જણાવ્યું .હતું.
સાબરકાંઠા જિલ્લા ના શહેરી વિસ્તાુરમાં કન્યા. કેળવણી અને શાળા
પ્રવેશોત્સ્વ,મહોત્સ્વ,-૨૦૧૨ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે વડાલી શહેરની
પ્રાથમિક શાળા નં.. ૨,૩,અને ૬ માં ૯૨ બાળકોને દફતર તથા શૈક્ષણિક કીટ
આપી નામાંકન કરાવ્યા બાદ મંત્રીશ્રીએ રાજય સરકાર દ્રારા પ્રાથમિક
શાળાઓમાં ભૌતિક સૂવિધા તથા સવલતો ઉભી કરવામાં આવી છે વળી બાળકોના રસ
અને રૂચિ પ્રમાણે શક્ષ્િિણ આપવાનું કાર્ય કરવામાં આવે છે જેને લઇ હવે
શાળામાંથી અઘ વચ્ચેચ અભ્યાષસ છોડી મૂકતા બાળકોની સંખ્ય ઘટી છે. આ
પ્રસંગે વડાલી પ્રાથમિક શક્ષિણ શરાફી મંડળી તરફથી મુખ્યા મંત્રીના
કન્યાખ કેળવણી
નિઘિમાં રૂપિયા એકવીસ હજાર નો ચેક મંત્રીશ્રીને અર્પણ કરાયો હતો તથા
વડાલી વેપારી
એશોસિયન તરફથી નગરપાલિકામાં ફાયર ફાયટર વસાવવા મંત્રીશ્રીને રઝુઆત કરી
હતી આ પ્રસંગે વડાલી નગર પાલિકાના પ્રમુખ જીલ્લાવ ભાજપા ઉપપ્રમુખ તથા
નગરપાલિકા
સદસ્યોં . જીલ્લાખ પ્રાથમિક શિક્ષણાઘિકારી તાલુકા,સી.આર.સી.
કો-ઓર્ડીનેટર, સી.ડી.પી.ઓ.,શહેરીજનો તથા શાળાના શિક્ષકો અને બાળકો મોટી
સંખ્યાતમાં ઉપસ્થિ૯ત રહયા હતા.


ઝડપી અને સર્વાગી વિક્રમજનક વિકાસ કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાજને છે.
--- મંત્રીશ્રી લીલાધરભાઇ વાઘેલા
ડીસા મુકામે શહેરી વિસ્તારરની પ્રાથમિક શાળાઓમાં બાળકોને શાળા પ્રવેશ
કરાવતા મંત્રી શ્રી લીલાધરભાઇ વાઘેલા.''
બનાસકાંઠા જિલ્લા'ના ડીસા મુકામે શહેરી વિસ્તાલરની ગવાડી, ભોપાનગર,
રેલ્વેઉસ્ટેોશન અને રાજપુર-૧ તથા રાજપુર-૨ પ્રાથમિક શાળાઓમાં શ્રમ અને
રોજગાર રાજ્યમંત્રી શ્રી લીલાધરભાઇ વાઘેલાએ બાળકોને
શાળામાં પ્રવેશ અપાવી ઉજ્જવળ અને સુખમય ભવિષ્યીની શુભેચ્છાલઓ પાઠવી હતી.
બાળકોને કુમકુમ તિલક અને મોં મીઠુ કરાવીને હાથમાં સ્લે્ટ, પેન અને પુસ્ત
કોની બેગ આપીને ઉત્સામહભર્યા માહોલમાં મંત્રીશ્રીના હાથે પ્રવેશ આપવામાં
આવ્યોે હતો.
આ પ્રસંગે મંત્રી શ્રી લીલાધરભાઇ વાઘેલાએ પ્રાસંગીક પ્રવચન કરતાં
જણાવ્યુંા હતુ કે, કુશળ મુખ્યસમંત્રી શ્રી નરેન્દ્રરભાઇ મોદીના શ્રેષ્ઠન
શાસનમાં ગુજરાત ઝડપી અને સર્વાગી વિક્રમજનક વિકાસ કરવામાં સમગ્ર દેશમાં
પ્રથમ કક્ષાનું રાજ્ય બન્યુંશ છે. તેમણે કહ્યું કે, આપણા લોકપ્રિય
મુખ્યસમંત્રીશ્રીએ સમગ્ર દેશ અને દુનિયાને નવી દિશા આપી છે. તેમણે
જણાવ્યુંવ હતું કે, કન્યામ કેળવણી મહોત્સદવ અને શાળા પ્રવેશોત્સછવ હવે
લોકો માટે મહાઉત્સ‍વ બની ગયો છે. જેની હર્ષભેર ઉજવણી કરવામાં આવે છે.
મંત્રીશ્રીએ કહ્યું કે આજનું બાળક આવતી કાલનો આદર્શ નાગરિક છે. જે સુંદર
અને સુખમય સમાજનું નિર્માણ કરશે. તેમણે ઉમેર્યું કે બાળકનું કાળજીપૂર્વક
અને શ્રેષ્ઠમ ઘડતર કરીએ જેનાથી પરીવાર અને સમાજમાં સુખ સમૃધ્ધિ આવે.
મંત્રી શ્રી વાઘેલાએ જણાવ્યું કે, મુખ્ય મંત્રીશ્રીના ચિંતન અને
માર્ગદર્શનને પરિણામે જ રાજ્યમાં સંખ્યાેબંધ કલ્યાસણકારી યોજનાઓ અમલમાં
છે. તેમણે કહ્યું કે રાજ્યમાં ઠેરઠેર શિક્ષણની વ્યાયપક સુવિધાઓ ઉપલબ્ધક
છે તેનો લાભ લઇને બાળકોને ઉચ્ચ શિક્ષણ સુધી ભણાવીએ.
મંત્રીશ્રી લીલાધરભાઇ વાઘેલાએ જણાવ્યું્ કે બાળકોની તંદુરસ્તીા અને
શ્રેષ્ઠી શિક્ષણ માટે શાળા, આરોગ્યા તપાસણી અને ગુણોત્સકવ જેવા
કાર્યક્રમો વિશાળ પાયે હાથ ધરીને નોંધપાત્ર સફળતા મેળવી શકાઇ છે. તેમણે
કહ્યું કે, આપણા મુખ્ય્મંત્રીશ્રી કન્યાધ કેળવણી માટે બહુ ચિંતિત અને
સક્રિય છે. તેમને મળતી કરોડો રૂપીયાની ભેટ સોગાદો કન્યાર કેળવણી નિધીમાં
આપે છે. તેમજ તેઓ નાગરિકોને અપીલ કરે છે. કે, હું ભીક્ષુક છું ભિક્ષામાં
મને દિકરીઓને ભણાવવાનું વચન આપો મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આ વિરાટ
અભિયાનને પરિણામે જ વિક્રમજનક સફળતા મળી છે. તેમણે કહ્યું કે, ગુજરાતનાં
બાળકો વિશ્વ કક્ષાએ મહત્વકની જગ્યામઓ ઉપર સ્થાશન મેળવશે. મંત્રીશ્રીએ
વધુમાં જણાવ્યું્ હતુ કે બાળકો વ્યઓસનોથી દૂર રહે એ બહુ જ જરૂરી છે.
બાળકની અભ્યાશસમાં કેવી પ્રગતિ છે તે વિશે વાલીઓને કાળજી રાખવા અને
શાળાના શિક્ષકો સાથે સંપર્કમાં રહેવા પણ તેમણે જણાવ્યુંવ હતુ. બાળકનો
ભણવામાં રસ જળવાઇ રહે તે માટે તેને સતત માર્ગદર્શન અને પ્રોત્સાણહીત કરવા
મંત્રીશ્રીએ જણાવ્યુંક હતુ.
મંત્રીશ્રીના હસ્તેત કાર્યક્રમમાં વિધાલક્ષ્મીા બોન્ડવનું વિતરણ કરવામાં
આવ્યુંત હતુ. આ પ્રસંગે અગ્રણીઓ સર્વશ્રી શશીકાંત પંડ્યા, શ્રી અમૃતભાઇ
દવે શ્રી અયુબભાઇ કુરેશી, શ્રી અકતરઅલી બાબા, નગરપાલિકાના ચીફ ઓફીસરશ્રી
હરીશ અગ્રવાલ, તા. કે. ની શ્રી અશ્વીનભાઇ પટેલ, બી. કે. ની. શ્રીમતી
હંસાબેન પટેલ, અગ્રણીઓ સર્વશ્રી, અધિકારીઓ, ગ્રામજનો તથા બાળકો સારી
સંખ્યાિમાં ઉપસ્થિીત રહ્યાં હતાં.


કન્યાજ કેળવણી મહોત્સયવ અને શાળા પ્રવેશોત્સતવને લીધે ગુજરાતમાં શિક્ષણ
ક્ષેત્રે ક્રાન્તિાકારી પરિવર્તન આવ્યું્ છે.--- મંત્રી શ્રી પરબતભાઇ
પટેલ
થરાદ ખાતે શહેરી વિસ્તારરની પ્રાથમિક શાળાઓમાં બાળકોને શાળા પ્રવેશ
કરાવતા મંત્રીશ્રી પરબતભાઇ પટેલ.
કન્યાપ કેળવણી મહોત્સીવ અને શાળા પ્રવેશોત્સ્વ પ્રસંગે પાણી પુરવઠા અને
આરોગ્યઅ રાજ્યમંત્રીશ્રી પરબતભાઇ પટેલએ થરાદ ખાતે શહેરી વિસ્તાેરની થરાદ
-૧ થરાદ-૨ અને થરાદ- ૪ અને થરાદ-૭ પ્રાથમિક શાળાઓમાં બાળકોને શાળા પ્રવેશ
કરાવી ઉજ્જવળ અને સુખમય ભવિષ્ય ની શુભેચ્છાાઓ પાઠવી હતી.
આ પ્રસંગે મંત્રી શ્રી પરબતભાઇ પટેલે પ્રાસંગીક પ્રવચન કરતાં જણાવ્યુંા
હતુ કે શકિતશાળી મુખ્યસમંત્રી શ્રી નરેન્દ્રલભાઇ મોદીના નેતૃત્‍વ અને
માર્ગદર્શનને લીધે ગુજરાતમાં તમામ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે.
તેમણે કહ્યું કે કન્યા કેળવણી મહોત્સગવ અને શાળા પ્રવેશોત્સંવને લીધે
ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાન્તિ કારી પરિવર્તન આવ્યું્ છે. તેમજ
સાક્ષરતા દરમાં નોંધપાત્ર વધારો થયો છે. મંત્રીશ્રીએ કહ્યું કે,
ગુજરાતનાં બાળકો ઉજ્જવળ શિક્ષણ વડે વિશ્વકક્ષાએ મહત્વધની જગ્યા ઓ ઉપર
સુવર્ણ કારકિર્દી બનાવશે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ચારે બાજુ અજોડ
વિકાસ પથરાયો છે. તેમજ યુવાનો અને યુવતીઓને રોજગારીની વિશાળ તકો ઉપલબ્ધઅ
બની છે.
મંત્રી શ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું હતુ કે દીકરા દીકરીના ભેદભાવ સિવાય
બાળકોનો સમાન ઉછેર કરીને ઉચ્ચ શિક્ષણ સુધી ભણાવીને તેમનુ જીવન સુખમય
બનાવીએ. તેમણે કહ્યું કે, દિકરીઓને શિક્ષીત બનાવવાથી સમાજમાં ઝડપથી સુખ
શાંતિ આવશે. મંત્રીશ્રીઓ કહ્યું કે, ગુજરાતમાં ઠેર ઠેર વિવિધ વિધાશાખાની
શાળા અને કોલેજો બનાવીને શિક્ષણની વ્યાુપક સુવિધાઓ ઉપલબ્ધે બની છે. તેનો
લાભ લઇને બાળકોને ઉચ્ચ શિક્ષણ સુધી ભણાવીએ. મંત્રીશ્રીએ આરોગ્યવ વિભાગની
શાળા આરોગ્યલ તપાસણી, ચિરંજીવી યોજના, ૧૦૮ ઇમરજન્સી‍ વગેરેની વિગતો આપી
હતી.
આ પ્રસંગે થરાદ નગરપાલિકાના પ્રમુખ સુ. શ્રી શાન્તાઆબેન, અગ્રણી શ્રી
કિશનભાઇ જોષી, શિક્ષણાધિકારીશ્રી બી. કે. પટેલ, શ્રી ભાનુંભાઇ પરમાર,
અગ્રણીઓ સર્વશ્રી ગ્રામજનો તથા વિધાર્થીઓ સારી સંખ્યાિમાં ઉપસ્થિ.ત
રહ્યાં હતાં.


પાલનપુર મુકામે બાળકોને શાળા પ્રવેશ કરાવતા ધારાસભ્યત શ્રી ગોવિંદભાઇ
પ્રજાપતિ અને કલેકટર શ્રી જે .બી. વોરા.'
બનાસકાંઠા જિલ્લા્ના પાલનપુર મુકામે ધારાસભ્ય.શ્રી ગોવિંદભાઇ પ્રજાપતિ
અને કલેકટરશ્રી જે. બી. વોરાએ. શહેરી વિસ્તાયરની બ્રાન્ચપ શાળા નં-૧,
મુખ્ય શાળા મિરાંગેટ બ્રાન્ચ કન્યાે શાળા, બ્રાન્ચ શાળા નં. -૩
કમાલપુરા અને બ્રાન્ચ‍ શાળા નં-૪ પ્રાથમિક શાળાઓમાં ઉત્સાાહભર્યા
માહોલમાં બાળકોને શાળા પ્રવેશ અપાવ્યો હતો. બાળકોને કુમકુમ તિલક અને મોં
મીઠુ કરાવીને હાથમાં સ્લેંટ, પેન અને પુસ્તોકોની બેગ આપીને પ્રવેશ
આપવામાં આવ્યોમ હતો.
આ પ્રસંગે ધારાસભ્યા શ્રી ગોવિંદભાઇ પ્રજાપતિએ ઉપસ્થિનત વાલીઓને સંબોધન
કરતાં જણાવ્‍યુ હતુ કે બાળકોના અભ્યાંસમાં કાળજી લઇને તેઓને ઉચ્ચ શિક્ષણ
સુધી ભણાવીએ. જેથી પરિવાર અને સમાજમાં સુખ સમૃધ્ધિં લાવી શકાય. તેમણે
કહ્યું કે, વિકાસનું પહેલું પગથીયું શિક્ષણ છે. જેથી દિકરા દિકરીઓના
ભેદભાવ સિવાય બાળકોનો સમાન ઉછેર કરી ઉચ્ચ શિક્ષણ સુધી ભણાવીએ. ધારાસભ્ય
શ્રીએ કહ્યું કે ગુજરાતમાં બહુ મોટા પાયે ઉધોગો સ્થચપાઇ રહ્યા છે શિક્ષીત
યુવાન યુવતિઓને રોજગારીની સુવર્ણ તકો ઉપલબ્ધર બની રહી છે. તેમણે કહ્યું
કે બાળકો સ્વ ચ્છવતા પ્રત્યેી શરૂઆતથી રસ કેળવે અને સારૂ ભણે તે માટે
તેઓનું યોગ્ય ઘડતર કરી પ્રોત્સાીહીત કરીએ.
આ પ્રસંગે કલેકટરશ્રી જે. બી. વોરાએ જણાવ્યું કે રાજ્યમાં શિક્ષણ માટે
ખુબ સરસ અને વ્યાપક સુવિધાઓ ઉપલબ્ધર છે તેનો લાભ લઇને બાળકોને સારૂ
ભણાવીએ તેમણે કહ્યું કે, બાળકોનો આત્માવિશ્વાસ કેળવાય તેમજ ભણવામાં રસ
રૂચી જળવાય તે પ્રમાણે પ્રોત્સા હન આપીને તેઓને ભણાવીએ. કલેકટરશ્રીએ
વાલીઓ અને શિક્ષકો સાથે ચર્ચા વિચારણા કરી સુચનો જણાવવા કહ્યું હતું.
આ પ્રસંગે અગ્રણી શ્રી ર્ડા.કે. એસ. મોગરા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી
હર્ષાબેન મહેશ્વરી, અધિકારીઓ શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ તથા બાળકો સારી
સંખ્યાસમાં ઉપસ્થિનત રહ્યા હતા.


સમાજ પરિવર્તન લાવવા માટે શિક્ષણ અતિ આવશ્યક છેઃ -મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ
પાટણ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ
પાટણ જિલ્લામાં શહેરી વિસ્તારના કન્યા કેળવણી મહોત્સવનો આનંદ અને
ઉલ્લાસભર્યા વાતાવરણ વચ્ચે પ્રારંભ થયો છે.
રાજયના મહેસુલ, માર્ગ અને મકાન વિભાગના મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે
પાટણ શહેરની પ્રાથમિક શાળાઓના બાળકોને શાળામાં પ્રવેશ કરાવી તેમના
શૈક્ષણિક જીવનનો પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે બોલતાં મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે કહયું કે, સમાજ હંમેશાં
પરિવર્તન ઝંખે છે. સમાજમાં જો સારૂં પરિવર્તન લાવવું હશે તો તે માટે
શિક્ષણ અતિ આવશ્યક છે. પરિવારની કન્યા જો શિક્ષિત હશે તો પરિવાર, મોસાળ
અને સાસરી એમ ત્રણેય પક્ષને તારશે. પોતાના બાળકને સારું શિક્ષણ અને સારા
સંસ્કાર આપશે. સંસ્કાર પામેલું બાળક આગળ વધીને દેશ અને રાજયનું પણ રાહબર
બનશે.
મંત્રી શ્રીમતી આનંદીબેને ગુમડા મસ્જિદ પ્રાથમિક શાળા, વનરાજ પ્રાથમિક
શાળાના બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. ત્યારબાદ પુસ્તકો, દફતર વગેરે કીટસ,
ગરીબ કલ્યાણ મેળાની કીટસ વગેરેનું વિતરણ કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી જે.જી.હિંગરાજીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી
રવિશંકર, ચંદ્રકાન્તપટેલ, મનોજ ઝવેરી વગેરે ઉપસ્થિત રહયા હતા.


આજનું બાળક રાષ્ટ્રનું સર્વોત્તમ ધન છેઃ-મંત્રી જયસિંહ ચૌહાણ
વાદી સમાજના બાળકોનો પ્રોત્સાહન સાથે શાળા પ્રવેશ
પાટણ જિલ્લામાં શહેરી ક્ષેત્રોનો બીજા તબક્કાના શાળા પ્રવેશનો પ્રારંભ
થયો છે. રાજય શિક્ષણ મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ હારીજ તાલુકાની વાદી
વસાહતમાં વિશેષ ઉપસ્થિત રહીને વાદી જ્ઞાતિના બાળકોનો શાળામાં પ્રવેશ
કરાવ્યો હતો.
આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં બોલતાં મંત્રીશ્રી જયસિંહ ચૌહાણે
જણાવ્યું કે, વાદી સમાજ ઘુમતો સમાજ છે. નાના પ્રકારની સર્પદર્શન કલા
લોકોને દર્શાવી પેટીયું રળતા આ સમાજનું બાળક ભણશે તો જરૂરથી આ સમાજનું
ગૌરવ વધારશે. આજનો બાળક એ રાષ્ટ્રનું સર્વોત્તમ ધન છે. બાળકમાં રહેલી
બુધ્ધિપ્રતિભા જયારે ખીલે છે ત્યારે તેનું સાચું કૌશલ્ય બહાર આવે છે.
તેના જીવનમાં એક પ્રકારની ધગશ, તમન્ના અને મહેચ્છા પ્રગટ થતી હોય છે.
મંત્રીશ્રી જયસિંહ ચૌહાણે હારીજની વાદી વસાહતના ૫૦ જેટલા બાળકોને શાળામાં
પ્રવેશ કરાવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.આ પ્રસંગે તેમણે શિષ્યવૃત્તિ
વિતરણ, દફતર કીટસ, પુસ્તકો, પાટીપેન, ગરીબ કલ્યાણ મેળાની સહાય,
વિદ્યાલક્ષ્મી બોન્ડ, ગરીમા યોજનાના ચેક વગેરેનું વિતરણ કર્યું હતું.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો
વગેરે ઉપસ્થિત રહયા હતા.


રાજય નાણાં પંચના અઘ્યક્ષ શ્રી ભરત ગરીવાલાએ પેથાપુર નગરપાલિકા વિસ્તા
રની શાળાઓમાં પ્રવેશવિઘિ સંપન્ન કરાવી
ગાંઘીનગર જિલ્લાકના નગરપાલિકા અને શહેર વિસ્તાવરમાં આજથી ત્રિદિવસીય શાળા
પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે. પેથાપુર
નગરપાલિકા વિસ્તાોરની વિવિઘ શાળાઓમાં આજે રાજય નાણાં પંચના અઘ્યક્ષ શ્રી
ભરત ગરીવાલાએ આંગણવાડી, ઘોરણ-૧ અને ઘોરણ-૮ નાં બાળકોને શાળાપ્રવેશવિઘિ
સંપન્ન કરાવ્યો હતો. તેમના હસ્તે બાળકોને કુમકુમ તિલક કરી શુભેચ્છા
પાઠવવામાં આવી હતી. તેમજ દફતર-સ્લેાટ, આંગણવાડીનાં બાળકોને રમકડાં કીટ,
કન્યાઓને વિઘાલક્ષ્મી બોન્ડ અને સાઇકલનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિઘાર્થીઓ,વાલીઓ, શિક્ષકોને સંબોઘતાં શ્રી ભરત ગરીવાલાએ
જણાવ્યું હતું કે, જીવનમાં પ્રાથમિક શિક્ષણનું અદકેરું મહત્વ છે. તેથી જ
શાળાને તીર્થભૂમિ કહેવામાં આવી છે. રાજય સરકારે પ્રાથમિક શિક્ષણને
સર્વોરચ પ્રાથમિકતા આપીને ઘણી બઘી યોજનાઓ અમલી બનાવી છે. શાળાએ જયા યોગ્ય
તમામ બાળકોનું શાળામાં નામાંકન થાય તે હેતુંથી આ પ્રવેશોત્સવ ઉજવવામાં
આવે છે. વાલીઓ-શિક્ષકોએ વિશેષ જાગૃતિ દાખવીને પોતાનાં સંતાનોની શૈક્ષણિક
કારકિર્દી ઉજ્જવળ બનાવવી જોઇએ. શ્રી ભરત ગરીવાલાના હસ્તેન તેજસ્વી્
વિઘાર્થીઓને ઇનામ વિતરિત કરવામાં આવ્યા હતાં તેમજ દાતાશ્રીઓનું સન્માન
કરવામાં આવ્યું હતું. પેથાપુર કુમાર શાળા-૧/૨ની આંગણવાડીમાં ૯૭,
ઘોરણ-૧માં ૩૦, ઘોરણ-૮માં ૬૭, વિકલાંગ-૨ વિઘાર્થીઓ, પેથાપુર કન્યા-૨
કુમાર-૩ શાળામાં આંગણવાડીમાં ૧૯ અને ઘોરણ-૧ માં ૧૯ અને ઘોરણ-૧માં ૧૯,
ફતેહપુરા શાળામાં ઘોરણ-૧માં ૧૩, ઘોરણ-૮ માં ૫, આંગણવાડીમાં ૩ તેમજ સુરેલા
પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં ૫ અને ઘોરણ-૧માં ૧૭ બાળકોએ પ્રવેશ મેળવ્યો
હતો. ફતેપુરા ખાતે ૧૪ વિઘાર્થીનીઓને સાઇકલ તેમજ ૩ વિઘાર્થીઓને
વિઘાલક્ષ્મી બોન્ડ તેમજ સુરેલા ખાતે ૫ વિઘાર્થીનીઓને વિઘાલક્ષ્મીા બોન્ડ
આપવામાં આવ્યા હતાં. આ પ્રસંગે પેથાપુર નગરપાલિકા પ્રમુખ શ્રી
કનુસિંહ વાઘેલા, ચીફ ઓફિસર શ્રી એચ.કે.પટેલ, કેળવણી નિરીક્ષક શ્રી સંજય
પરમાર, સી.આર.સી શ્રી શીલાબેન વોરા, બી.આર.સી શ્રી રાજુભાઇ વાઘેલા,
નગરપાલિકા સભ્ય શ્રી રણજીતસિંહ વાઘેલા, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો,
વાલીઓ, વિઘાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિંત રહયાં હતાં.

ગરીબીનો અંધકાર દૂર કરવા દરેક પરિવારમાં જ્ઞાન દીપક પ્રગટાવીએ - કાયદા રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા

ત્રિદિસીય શહેરી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાનો પ્રારંભ
કન્યા કેળવણી રથયાત્રા અને શહેરી શાળા પ્રવેશોત્સવ ૨૦૧૨નો ત્રિદિસીય
કાર્યક્રમનો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદની શાળાઓમાં આજથી પ્રારંભ
થયો છે.

બાપુનગર ગુજરાતી શાળા નં.૧,૨,૩ અને ૫ ના વિઘાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ
કરાવતાં કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસંિહ જાડેજાએ વાલીઓ અને
શિક્ષકોને ગરીબીનો અંધકાર દૂર કરવા દરેક પરિવારમાં જ્ઞાન દીપક પ્રગટાવીએ
એમ જણાવ્યું હતું.
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના અધ્યક્ષીય સ્થાનેથી વિઘાર્થીઓ સાથે સીધા
સંવાદથી મંત્રીશ્રીએ તેમને આરોગ્ય, સ્વચ્છતા અને હાજરી નિયમિતતા અંગે
પ્રોત્સાહિત કર્યા હતા.
પ્રસંગોચિત પ્રવચનમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, એકવીસમી સદી
શિક્ષણની સદી છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની ભાવિ પેઢીને સશક્ત કરવા
પ્રાથમિક શિક્ષણને મજબૂત બનાવવાનું અભિયાન આદર્યું છે. સરકારે રાજ્યના
બાળકોને સંસ્કારો અને ગુણવાન બનાવવા સંપૂર્ણ સુવિધાઓથી શિક્ષણ આપવા
સજ્જતા કેળવી છે. ત્યારે વિઘાર્થીઓના હિતમાં વાલીઓ અને શિક્ષકોએ પોતાની
તત્પરતા દાખવવી પડશે.
સરકારે શાળા પ્રવેશોત્વ, ગુણોત્સવ, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ દ્વારા
ભાવિપેઢીને તંદુરસ્ત અને ટેકનોક્રેટ બનાવવા કમર કસી છે.
અતિથિ વશિેષપદેથી આરોગ્ય વિભાગના સંયુકત સચવિ શ્રી હારિત શુકલાએ રાજ્યમાં
ધટેલા ડ્રોપઆઉટ રેશિયા એ નાગરિકોમાં શિક્ષણની સભાનતા દર્શાવે છે.
વિઘાર્થીઓની શ્રેષ્ઠ અને ઉચ્ચ કારકિર્દી માટે સરકાર દ્વારા બાળકોના શાળા
પ્રવેશોત્સવનું સન્માન વઘિાર્થીઓમાં હકારાત્મક પીઠબળ પુરૂ પાડે છે જેમાં
સૌને સહભાગી થવાનું છે.
આ પ્રસંગે બાપુનગર વોર્ડના કાઉન્સીલરો, અગ્રણી નાગરિકોએ શાળા પ્રવેશોત્સવ
કરનારા બાળકોને દફતર પુસ્તકોનું વિતરણ કર્યું હતું. મહાનુભાવો દ્વારા
હાજરી નિયમિતતા અને શ્રેષ્ઠ પરિણામ તેમજ ઉત્તમ કામગીરી કરનારા
વઘિાર્થીઓનું પ્રોત્સાહન ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
બાલવાડીના બાળકોને રમકડાં અને વિઘાર્થીઓ ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

" શાળા પ્રવેશોત્સફવ અભિયાનને લીધે શિક્ષણના સ્તદરમાં નોંધપાત્ર સુધારો થયો છે." -શ્રી માલદેભાઇ ચેતરીયા

પોરબંદર,
શાળા પ્રવેશોત્સાવ અને કન્યા કેળવણી મહોત્સ વ પ્રસંગે ડાયેટના સીનીયર
લેકચરરશ્રી માલદેભાઇ ચેતરીયા એ પોરબંદર જિલ્લાસના આદિત્યા ણા ખાતે શહેરી
વિસ્તા્રની કુમાર પ્રાથમિક શાળામાં બાળકોને શાળા પ્રવેશ અપાવી ઉજ્જવળ
કારકિર્દી અને સુખમય જીવન માટે શુભેચ્છાખઓ આપી હતી.
આ પ્રસંગે સંબોધન કરતા કહ્યું કે શાળા પ્રવેશોત્સછવ અભિયાનને લીધે
શિક્ષણના સ્તશરમાં નોંધપાત્ર સુધારો થયો છે. અને ડ્રોપઆઉટ રેટ પણ ઘટાડીને
નહીવત કરી દેવામાં સફળતા મળી છે. તેમણે કહ્યું કે લોકપ્રિય
મુખ્યનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના માર્ગદર્શન અને નેતૃત્વળ તળે
કાર્યરત રાજય સરકારશ્રી દ્વારા અમલી બનાવાયેલ દરેક અભિયાનમાં પ્રજા તરફથી
પ્રચંડ જનસમર્થન મળે છે. પરીણામે દરેક ક્ષેત્રોમાં વિક્રમજનક સિધ્ધિાઓ
મેળવી શકાઇ છે.
આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સરડવાએ કહયુ હતુ કે,
શાળામાં બાળકના ભાગ્યધનું નિર્માણ થાય છે. બાળકોને સંસ્કાલર સાથે સારૂ
શિક્ષણ અપાવીએ જેનાથી તેમનું જીવન સુખમય અને ઉજ્જવળ બનાવી શકાય. બાળકો
આચરણમાંથી વધારે શીખે છે તેથી દરેક માતા, પિતા અને શિક્ષકોએ આ બાબત સારી
રીતે સમજવાની જરૂર છે. બાળકોને તેમના રસ રૂચિ અને આવડત પ્રમાણે ઉચ્ચ
શિક્ષણ સુધી ભણાવવા વાલીઓને ભારપૂર્વક જણાવ્યું હતું, દિકરા દીકરીના
ભેદભાવ સિવાય બાળકોનો સમાનતાથી ઉછેર કરવા અને શિક્ષણ અપાવવા જણાવ્યું
હતું
પ્રવેશ મેળવનાર બાળકોને સ્કૂ લ બેગ તથા ચોકલેટ આપવામાં આવી હતી. આ
પ્રસંગે આંગણવાડીના બાળકો માટેની રમકડા કીટ પણ આપવામાં આવી હતી. ધોરણ ૩
થી ૭ ના અગ્રીમસ્થાણન મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યાક
હતા.મહાનુભાવો ના હસ્તેા વૃક્ષારોપણ કરવામાં આવ્યુી હતુ. કાર્યક્રમ
દરમિયાન સાંસ્કૃિતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યાપ હતા તેમજ તિથિભોજનના
દાતાઓનું સન્માેન કરવામાં આવ્યુય હતુ.
શાળા પ્રવેશોત્સયવ પ્રસંગે રાણાવાવ નગરપાલિકાના ઉપપ્રમખશ્રી ધીરૂભાઇ
કેશવાલા, ડાયેટના સીનીયર લેકચરરશ્રી અલ્તાપફભાઇ રાઠોડ, અગ્રણીશ્રી
રવજીભાઇ અમૃતિયા,બી.આર.સીકોર્ડીનેટરશ્રી લાખાભાઇ ચુંડાવદરા, શિક્ષકો તથા
વિશાળ સંખ્યાતમાં વાલીગણ ઉપસ્થિરત રહ્યા હતા.


શિક્ષણ દ્વારા વ્યકિતનો સર્વાગી વિકાસ અને ઘડતર થાય છે.
- ડાયેટના પ્રાચાર્યશ્રી વેકરીયા
પોરબંદર,
કુતિયાણા માં હરિ ઓમ પ્રાથમિક શાળામાં શાળાપ્રવેશોત્‍સવ અને કન્‍યાકેળવણી
ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં ડાયેટના પ્રાચાર્યશ્રી વેકરીયા એ પ્રેરક
હાજરી આપી હતી.
આ પ્રસંગે સંબોધન કરતા શ્રી વેકરીયા એ જણાવ્યુપ હતુ કે, શિક્ષણ દ્વારા
વ્યકિતનો સર્વાગી વિકાસ અને ઘડતર થાય છે. શિક્ષણ માટેના આ વિરાટ
અભિયાનમાં રાજય સરકારશ્રી દ્વારા વિશેષ ધ્યાયન કેન્દ્રી ત કરીને સંગીન
કામગીરી કરતાં જવલંત સફળતા મળી છે. સાક્ષરતા દરમાં વિક્રમજનક વધારો થયો
છે. તેમણે કહ્યું કે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેની કાળજી રાખવાની
જવાબદારી શિક્ષકો, વાલીઓ અને સમાજના સૌ કોઇની છે. શિક્ષણથી જ સુખમય
સમાજનું ઝડપભેર નિર્માણ થાય છે. આ બાબત લક્ષમાં લઇને બાળકોને ઉચ્ચ શિક્ષણ
સુધી જરૂર ભણાવીએ.
કાર્યક્રમ દરમ્યા ન સાંસ્કૃસતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યાન હતા.
પ્રવેશ મેળવનાર બાળકોને સ્કૂકલ બેગ તથા ચોકલેટ આપવામાં આવી હતી.
મહાનુભાવોના હસ્તેર વિદ્યાલક્ષ્મી‍ બોન્ડ. નું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે અગ્રિમ સ્થાહન મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં
આવ્યુમ હતુ તેમજ શાળાની ધોરણ-૭ ની વિદ્યાર્થીનિ કુ.હેતલબેન દાસએ
કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યુ હતુ. કુતિયાણા નગર પાલિકા ના ચીફ
ઓફીસરશ્રી રાવલ, બી.આર.સી.કોર્ડીનેટરશ્રી સંજયભાઇ, સી.આર.સી.કોર્ડીનેટર
સહિતના પદાધિકારીઓ, અગ્રણીઓ અધિકારીઓ, શિક્ષકો તથા વિશાળ સંખ્યાસમાં
લોકો ઉપસ્થિીત રહ્યા હતા.


પોરબંદર જિલ્લાર સંકલન અને ફરિયાદ સમિતિની મળેલ બેઠક
પોરબંદર,
પોરબંદર જિલ્લાર સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લાઠ કલેકટરશ્રી ગિરીશ
શાહના અધ્યહક્ષસ્થા.ને મળી હતી આ બેઠક માં જિલ્લાક વિકાસ અધિકારીશ્રી
કે.બી.ભટ્ટ, જિલ્લાણ પોલીસ અધિક્ષકશ્રી દિપન ભદ્રન, અધિક નિવાસી
કલેકટરશ્રી ચિરાગ ચાવડા ઉપસ્થિરત રહ્યા હતા.
જિલ્લાિ કલેકટરશ્રી ગિરીશ શાહે જિલ્લા્ના અમલીકરણ અધિકારીઓને
લોકપ્રતિનિધિઓના પ્રશ્નો તથા લોકપ્રશ્નો નો સમય મર્યાદામાં નિવેડો લાવવા
અને બાકી સરકારી લેણાની વસુલાત માટે સઘન પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું
આ બેઠકમાં નાગરિક અધિકાર પરત્વેિની અરજીઓ, તુમાર નિકાલ તથા ગ્રામસભાના
પ્રશ્નો, માહિતી અધિકાર અન્વઠયેની અરજીઓ વિગેરે વિવિધ મુદ્દાઓની સમીક્ષા
કરાઇ હતી.અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું.
જિલ્લા કલેકટરશ્રી ગિરીશ શાહે સરકારી લેણાની વસુલાતો માટે જરૂર પડયે કડક
પગલાંઓ ભરવાની તાકીદ અમલીકરણ અધિકારીઓને કરી હતી.
આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી દિપક શુકલા, ,નાયબ કલેકટરશ્રી જે.આર.નાયક
સહિતના જિલ્લા ના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિશત રહયા હતા.


સ્ત્રીભૃણ હત્યા નાબુદી અંગેના કાયદાકીય માર્ગદર્શન માટે સેમિનારો યોજાયા
તબીબો, સંસ્થાઓ તથા સંબંધિત અધિકારીઓને પ્રેઝન્ટેશન સાથે વિસ્તૃત સમજ અપાઇ.
પોરબંદર,
પોરબંદર માં સ્ત્રીભ્રુણ હત્યા નાબુદી અંગેના કાયદાની વિસ્તૃત જાણકારી,
માર્ગદર્શન અને સમજ આપવા તથા જનજાગૃતિ ના હેતુથી પોરબંદરમાં બે સેમિનાર
યોજાયા હતા. જિલ્લા પંચાયતમાં યોજાયેલ સેમિનારમાં અધ્યક્ષ સ્થાનેથી
જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.બી.ભટ્ટે સદ્રષ્ટાંજત પ્રાસંગિક પ્રવચન
કર્યું હતું. આરોગ્ય કમિશ્નરશ્રી –ગાંધીનગર તરફથી ખાસ આવેલા
ડો..ટી.એલ.દવેએ પ્રેઝન્ટેશન સાથે આ કાયદાની વિસ્તૃત સમજ આપી હતી.
તે પછી યોજાયેલા બીજા સેમિનારમાં જિલ્લાના ખાનગી પ્રેકટીસ કરતા તબીબો,
પ્રાથમિક આરોગ્યશ કેન્દ્રોી તથા સામુહિક આરોગ્ય કેન્દ્રેના મેડીકલ
ઓફિસરો, સરકારી હોસ્પિટલના તબીબો, સંબંધકર્તા અધિકારીઓ તથા પી.એન.ડી.ટી
કમિટીના હોદ્દેદારોને પણ ડોકટર દવેએ વિસ્તૃત અને ઉંડાણપૂર્વકની સમજ
પ્રેઝન્ટેશન સાથે આપી હતી અને પ્રશ્નોતરી યોજી તબીબોને મુંઝવતા પ્રશ્નો
અંગે સંતોષકારક માર્ગદર્શન આપ્યું હતું.
કલેકટરશ્રી ગિરીશભાઇ શાહે, કાયદાકીય જોગવાઇઓની સાથે સાથે વ્યાપક
જનજાગૃતિની જરૂરીયાત જણાવી હતી. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી અશોકભાઇ
લાખાણીએ સેમિનારોનો ઉદ્દેશ્ય સમજાવી સૌને સત્કાર્યા હતા.શ્રી ઘનશ્યામમભાઇ
મહેતાએ સંચાલન કર્યું હતું આ સેમિનારમાં પ્રાંત અધિકારીશ્રી દિપકભાઇ
શુકલા અને શ્રી પંકજભાઇ ઔંધિયા, સિવીલ સર્જન શ્રીમતી મંજરીબેન મંકોડી,
ર્ડા સુરેખાબેન શાહ, શહેર તથા જિલ્લાના ગાયનેકોલોજીસ્ટ, રેડીયોલોજીસ્ટ,
પીડીયાટ્રીશ્યન સહિતના તબીબો, ર્ડા. ખુડખુડીયા તથા આરોગ્ય ક્ષેત્રના
અધિકારી-કર્મચારીઓ સાથે પી.એન.ડી.ટી કમીટીના સભ્યોત પણ ઉપસ્થિત રહયા હતા

શિક્ષીત અને સંસ્કાોરી ગુજરાત બનાવવા પ્રવેશોત્સવ ઉ૫યોગી મંત્રી પ્રો. વસુબેન ત્રિવેદી જામનગર જિલ્લામાં શહેરી વિસ્તારોના પ્રવેશોત્સવનો શુભારંભ કરાવતા પ્રો. વસુબેન ત્રિવેદી

જામનગર જિલ્લાના શહેરી વિસ્તારોમાં પ્રવેશોત્સવનો રાજ્યના મહિલા બાળ
વિકાસ અને ટેકનિકલ ઉચ્ચ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પ્રો. વસુબેન
ત્રિવેદીએ પ્રારંભ કરાવ્યો હતો.
જામનગર નજીક સિક્કા ખાતે હર્ષોલ્લાસ વચ્ચે બાળકોને કુમકુમ તિલક કરી
શુભકામના પાઠવી પ્રાસંગિક પ્રવચનમાં મંત્રીશ્રીએ શિક્ષીત અને સંસ્કા રી
ગુજરાત બનાવવામાં પ્રવેશોત્સવ ઉ૫યોગી હોવાનું જણાવી રાજ્યમાં શિક્ષણના
પ્રમાણમાં અને સ્થાયીકરણમાં વધારો કરીને ડ્રોપ આઉટ રેટમાં ઘટાડો લાવવામાં
પ્રવેશોત્સવનું અમુલ્ય યોગદાન હોવાનું કહી શિક્ષકો બાળકોના ભાવિ
નિર્માણની ઉમદા ફરજ બજાવે તેમ જણાવ્યું હતું.
તેઓએ મેરીટના ધોરણે શિક્ષકોની વ્યા૫ક ભરતી, ગુણોત્સવ દ્વારા સતત શાળાઓનું
મુલ્યાંકન કરી ગુણવતામાં વધારાનો પ્રયાસ, શાળાના ઓરડાઓની સંખ્યાભમાં
વધારો જેવા નક્કર ૫ગલાઓથી ગુજરાત શિક્ષણ ક્ષેત્રે દેશમાં સર્વોચ્ચ સ્થાન
હાંસલ કરે તે દિવસો દૂર નથી તેમ જણાવ્યું હતું.
મંત્રીશ્રી પ્રો. ત્રિવેદીએ રાજ્યનાં તમામ વર્ગના લોકોના વિકાસ માટે
રાજ્ય સરકારે લીધેલ શ્રેણીબધ્ધ ૫ગલાઓની વિસ્તૃેત માહિતી આપી હતી.
આગણવાડીના બાળકોને પોષક આહાર, ગર્ભસ્થ મહિલાઓન. પોષક આહાર, ધો. ૮ બાદ આઇ.
ટી. આઇ.નો કોર્ષ પૂર્ણ કરનારને ડીપ્લોલમા એન્જીનીયરીંગમાં સીધો પ્રવેશ
જેવા ૫ગલાં ઉલ્લેખનીય હોવાનું જણાવ્યું હતું.
તેઓએ રાજ્યની ૪૨ યુનિવર્સિટીઓમાં મેરીટના ધોરણે પ્રવેશની વ્યવસ્થા સપ્તષ
ધારા યોજના દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને સેવાની તક. સરકારી શાળામાં બાળક
દીઠ ૭ થી ૮ હજારનો ખર્ચ જેવા શિક્ષણો૫યોગી ૫ગલા અંગે ૫ણ માહિતી આપી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે પ્રવેશ મેળવતા બાળકોને
શૈક્ષણિક કીટ તેમજ આંગણવાડીના બાળકોને રમકડાનુ વિતરણ કરવામાં આવ્યું
હતું. મંત્રીશ્રીના હસ્તે વૃક્ષારો૫ણ ૫ણ શાળામાં કરવામાં આવ્યું હતું.
આ સમારંભમાં અગ્રણીઓ ડો. વિનુભાઇ ભંડેરી, ગુલાબસિંહજી જાડેજા,
અધિકારીશ્રી, પદાધિકારીઓ અને વાલીઓ તથા બાળકો ઉ૫સ્થિત રહ્યા હતા.


હંમેશા અભ્યાસમાં તેજસ્વી બની રહેવા કાળજી રાખજો
સલાયાની પાંચ શાળાના બાળકોને પ્રવેશોત્સવમાં ગુજરાત ગૌણ સેવા - પસંદગી
મંડળના અધ્યક્ષ શ્રી પ્રકાશ સોની દ્વારા પ્રવેશ અપાયો
જામનગર જિલ્લામાં શહેરી વિસ્તારની શાળાઓના પ્રવેશોત્સવના ભાગરૂપે સલાયાની
પાંચ શાળાના ૫૨૭ બાળકોને કુમકુમ તિલક દ્વારા પ્રવેશ અપાવી શીખ આ૫તા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ શ્રી પ્રકાશ સોનીએ જણાવ્યુ હતું
કે હંમેશા અભ્યાસમાં તેજસ્વી બની રહેવા કાળજી રાખજો.રાજ્ય સરકાર દ્વારા
શિક્ષણ મેળવવા અપાતા પ્રોત્સાહનોનો સંપુર્ણ લાભ લઇ શૈક્ષણિક રીતે રાજ્યને
સર્વોચ્ચ સ્થાન અપાવવામાં સહભાગી બનવા તેમણે બાળકોને અનુરોધ કર્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા શિક્ષણક્ષેત્રે પ્રોત્સાહન માટેની અનેક વિધ યોજનાઓ
તેમજ સમાજના તમામ વર્ગના લોકોનો સમાવેશ કરતા હિતકારી પગલાઓ વિશે
શ્રીસોનીએ વિસ્તૃત માહિતી આપી હતી.તેઓએ શિક્ષકોને ૫ણ નિષ્ઠા પુર્વક ફરજ
બજાવી બાળકોના ભવિષ્યણ નિર્માણમાં અમુલ્ય યોગદાન આ૫વા કટીબધ્ધ રહેવા હાકલ
કરી હતી.
આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી મેઘજીભાઇ કણજારીયાએ
પ્રવેશોત્સવ, ગુણોત્સવ, વિના મૂલ્યે પાઠ્ય પુસ્તકોની સુવિધા જેવા રાજ્ય
સરકારના ૫ગલાઓથી રાજ્યમાં શિક્ષણ મેળવવા માટે ઉત્સાતહનું વાતાવરણ સર્જાયુ
હોવાનું જણાવ્યુ હતુ.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટ, આંગણવાડીના બળકોને રમકડા
વિતરણ તેમજ વૃક્ષારોપણ ૫ણ કરવામાં આવ્યુ હતું.
આ સમારંભમાં અધિકારીઓ પદાધિકારીઓ સહિત બાળકો તથા વાલીઓ મોટી સંખ્યાનમાં
ઉ૫સ્થિત રહ્યા હતા.

બાળકોમાં રહેલી શક્તિઓનું સંવર્ધન કરવાનો શિક્ષકોને અનુરોધ કરતા કૃષિ અને સહકાર મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી શહેરી વિસ્તાારના ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સનવનો શુભારંભ શાળા નં-૮૧, ૩૫, ૯૩ અને શાળા નં-૮૮ ખાતે કૂલ ૯૪ બાળકોને ધો-૧માં શાળા પ્રવેશ કરાવતા મંત્રીશ્

રાજકોટ
બાળકોમાં રહેલી શકિતઓનુ સંવર્ધન કરી તેને યોગ્યય માર્ગે વાળવા માટે
શિક્ષકોએ મહત્તમ પ્રયાસો કરવા જોઇએ, એમ રાજયના કૃષિ અને સહકાર મંત્રીશ્રી
દિલીપભાઇ સંઘાણીએ જણાવ્યુંક હતું. સમગ્ર રાજયમાં તા. ર૮ થી તા. ૩૦ જુન
દરમ્યાયન યોજાનારા શહેરી વિસ્તાારના ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સમવનો
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં-૮૧ જમશેદજી તાતા
પ્રાથમિક શાળા ખાતેથી શુભારંભ કરાવતા મંત્રીશ્રી ઢોલ-નગારાના તાલે
ધો-૧માં પ્રવેશ મેળવનાર ૩૯ બાળકોને ઉલ્લાખસભેર દોરી લાવ્યા્ હતા. આ
પ્રસંગે મંત્રીશ્રીએ જાણાવ્યુવ હતુ કે શિક્ષકોએ બાળકોને ખીજાવાને બદલે
બાળકોના સ્વ યંભૂ વિકાસ માટેનું વાતાવરણ પૂરૂં પાડવું જોઇએ. અને તેમાં
વાલીઓને પણ સામેલ કરવા જોઇએ. ગરીબ પરિવારના બાળકો શિક્ષણથી વંચિત ન રહે,
તે જોવા તથા શાળામાં અપાતા શિક્ષણ અંગે સ્વએ-મૂલ્યારકન કરવા શાળાના
શિક્ષકોને મંત્રીશ્રીએ હૃદયસ્પળર્શી અનુરોધ કર્યો હતો. શાળા નં ૮૧ તથા
શાળા નં-૩૫ ના આચાર્યોને મંત્રીશ્રી સંઘાણીએ વિઝિટબુક અર્પણ કરી હતી.
મંત્રીશ્રી સંઘાણીએ ''અક્ષયપાત્ર યોજના''ને મંજૂરી મળવાની જાહેરાત કરતાં
ઉમેર્યું હતું કે આ યોજના અન્વીયે હવે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના
વિદ્યાર્થીઓના ભોજનની વ્યતવસ્થાત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં
આવશે.
કાર્યક્રમની શરૂઆતમાં શાળાના બાળકોએ સ્વાુગત ગીત, અભિનયગીત, યોગ નિદર્શન,
નાટક વગરે કાર્યક્રમો રજૂ કર્યા હતા. શાળાના શિક્ષકોશ્રી મેઘનાબેન રેવર
તથા આચાર્યશ્રી ભરતસિંહ રાયજાદાએ સ્‍વાગત પ્રવચન કર્યા હતા. આમંત્રિતોનું
પુસ્તશકથી સ્વાેગત કરાયા બાદ ધો-૩ થી ધો.-૮માં પ્રથમ ત્રણ ક્રમે ઉત્તીર્ણ
થનાર ચારેય શાળાના બાળકોને મહેમાનોના હસ્તે્ ઇનામ વિતરણ કરાયું હતું.
શાળા નં-૯૩ના શિક્ષક શ્રીમતિ મીનાબા કે. વાઘેલા તથા અન્યે શિક્ષકોએ રચેલ
નાટિકા બદલ મંત્રીશ્રી સંઘાણીએ શિક્ષકોને અભિનંદન પાઠવ્યાક હતા. શાળાના
બાળકોને ગણવેશ સહાય અને શિષ્યબવૃત્તિનું વિતરણ આમંત્રિતોના હસ્તે કરાયું
હતું. ધો.-૧માં પ્રવેશ પાત્ર શાળા નં. ૮૧ના ૧૭, શાળા નં. ૩૫ના રર, શાળા
નં. ૯૩ના ૪૦ તથા શાળા નં. ૮૮ના ૧૫ બાળકો મળી કૂલ ૯૪ બાળકોને કૃષિ
મંત્રીશ્રી સંઘાણી, ધારાસભ્ય શ્રીમતિ ભાનુબેન બાબરીયા તથા અન્યળ
મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું. ''વાંચે ગુજરાત''
સ્પતર્ધાના વિજેતાઓને પણ આ પ્રસંગે ઇનામો વડે નવાજવામાં આવ્યાિ હતા.
''સરસ્વ'તી સહાય યોજના'' અન્વ‍યે શાળાની બાળાઓને મંત્રીશ્રીએ સાયકલ અર્પણ
કરી હતી. મંત્રીશ્રીએ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે રાજકોટ ગ્રામ્યઅના આસિસ્ટ ન્ટર પોલીસ કમિશ્નમરશ્રી રાવ,
આસીસ્ટ્ન્ટવ કમિ. શ્રી કગથરા, જિલ્લાન ખેતીવાડી અધિકારીશ્રી બી.એમ.આગઠ,
કેળવણી નિરીક્ષકશ્રી મુકંદભાઇ ઇન્દ્રો ડીયા, સી.આર.સી. કો-ઓર્ડીનેટરશ્રી
જયેશ નકુમ અને શ્રી રાજેન્દ્ર ભાઇ ભટ્ટ, શાસક પક્ષના નેતાશ્રી રાજુભાઇ
બોરીચા, શાસનાધિકારી શ્રી જે.સી. મુનીયા, વોર્ડ પ્રભારીશ્રી ગિરીશભાઇ
ભીમાણી તથા શ્રી નીરજ પટેલ, વોર્ડ પ્રમુખશ્રી પ્રવીણભાઇ પાઘડાર અને શ્રી
સંજયસિંહ વાઘેલા, સર્વોદય સ્કુ્લના ટ્રસ્ટીઇશ્રી ભરતભાઇ ગાજીપરા, નગર
પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોર, કોર્પોરેટરશ્રીઓ, દાતાઓ સર્વશ્રી
નિર્મળભાઇ બોરીચા, શ્રી હરદેવસિંહ જાડેજા, પુર્વ મેયર સુશ્રી સંધ્યારબેન
વ્યાાસ, શાળાના શિક્ષકો તથા વાલીગણ ઉપસ્થિળત રહ્યા હતા. સમગ્ર
કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીનીઓ કુ. સોનલ ઝીંઝુવાડીયા તથા કુ.
પ્રફુલ્લાહબા જાડેજાએ કર્યુ હતું. અભિનયગીત રજૂ કરનાર શાળા નં. ૮૧ તથા
૯૩ના તમામ છાત્રોને મંત્રીશ્રી સંઘાણી તથા અન્યા આમંત્રિતોએ રોકડ
પુરસ્કાતર આપ્યાળ હતા. દાતાઓ તરફથી આંગણવાડીના બાળકો માટે ખુરશી અર્પણ
કરાઇ હતી. કાર્યક્રમનું આભારદર્શન આચાર્યા શ્રીમતિ શારદાબેન ભૂત તથા
શિક્ષકશ્રી ચેતનભાઇ સાકરીયાએ કર્યુ હતું.


દિકરીને કન્યાકદાન પહેલા વિદ્યાદાન અચૂક આપો નાણામંત્રીશ્રી વજુભાઇ વાળા
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપક્રમે રાજકોટ શહેરમાં શાળા પ્રવેશોત્સતવ
અને કન્યા્કેળવણી મહોત્સમવનો શુભારંભ
નાણામંત્રીશ્રી વાળા તેમજ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી
દેવાંગભાઇ માંકડ અને ડેપ્યુાટી મેયરશ્રી દીપાબેન ચિકાણીની ઉપસ્થિીતિ
વચ્ચે શહેરની પ્રાથમિક શાળાઓમાં રંગેચંગે ભૂલકાઓને શાળા પ્રવેશોત્સબવ
કરાવાયો
જામનગર રોડ પર મહર્ષિ દધીચી શાળા નં. પ૯ ખાતે ૯ વિદ્યાર્થીનીઓને
નાણામંત્રીશ્રી વજુભાઇ વાળાના હસ્તે સાયકલ અર્પણ કરાઇ રાજકોટ
રાજય સરકાર દ્વારા શહેરી વિસ્તાસરોમાં કન્યાઅ કેળવણી અને શાળા
પ્રવેશોત્સીવના ત્રિદિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે આજે સવારે રાજયના
નાણામંત્રીશ્રી વજુભાઇ વાળાના નેતૃત્વઅમાં રાજકોટ મ્યુ‍નિ. કોર્પોરેશનની
નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપક્રમે જામનગર રોડ પર આવેલ મહર્ષિ દધિચી
પ્રાથમિક શાળા ખાતે કુલ પ૪ બાળકોને ધોરણ-૧માં શાળામાં મંગલ પ્રવેશ
બાળકોને કુમકુમ તીલક કરી મીઠા મોઢાં કરાવી અપાયો હતો. નાણામંત્રીશ્રી
વાળા સાથે ડેપ્યુળટી મેયરશ્રી દિપાબેન ચીકાણી તેમજ નગર પ્રાથમિક શિક્ષણ
સમિતિના ચેરમેનશ્રી દેવાંગભાઇ માંકડ, કોર્પોરેટરશ્રીઓ રાજભા ઝાલા તેમજ
શ્રી બીનાબેન આચાર્ય વગેરે પણ સાથે રહ્યા હતા. નાણામંત્રીશ્રી વજુભાઇ
વાળા અને અન્યપ મહાનુભાવોના હસ્તે શાળામાં નવાગંતૂક બાળકોને શૈક્ષણિક
કીટ અર્પણ કરાઇ હતી. નાણામંત્રીશ્રીએ ભોમેશ્વર નજીક આવેલ ડો. હેડગેવાર
શાળા નં. ૧૩ ખાતે પણ પ્રવેશોત્સપવમાં કૂલ ૧૪ બાળકોને શાળામાં મંગલ પ્રવેશ
કરાવી બાળકોના વધામણા કર્યા હતા. આ બન્ને શાળાઓમાં ઉપસ્થિોત વાલીઓને અને
નાગરિકોને સંબોધતા નાણામંત્રીશ્રી વજુભાઇ વાળાએ દરેક પરિવારે
દિકરા-દિકરીને અચૂક ભણાવવા અને તેમાંય દિકરીને ભણાવવા પર ભાર મુકી
જણાવ્યુંર હતુ કે દિકરીને કન્યાેદાન પહેલા વિદ્યાદાન આપવું એટલું જ જરૂરી
છે. તેમણે વાલીઓને સંબોધતા સંતાનોના ભણતર પ્રત્યેદ પુરતુ ધ્યાિન આપવા અને
અધવચ્ચેઆથી શાળામાંથી ઉઠાડી નહિ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યૂં હતુ
કે નિરક્ષરતા અને અંધાપો સમાન છે. નિરક્ષર વ્યઉકિત કદી આગળ વધી શકતો નથી.
નિરક્ષરતા વારસામાં આવે નહિ તે માટે બાળકોને કોઇપણ ભોગે ભણાવવાનો નિર્ધાર
કરવા વાલીઓને અનુરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓ સાથે નાણામંત્રીશ્રીએ
ગોષ્ઠીે કરી તેઓને બજારૂ નાસ્તાવ નહિં ખાવા અને ટી.વી. જોવામાં સમય નહિ
બગાડવા સમજાવ્યાો હતા.
મહર્ષિ દધીચી શાળામાં નાણામંત્રીશ્રી વજુભાઇ વાળા તેમજ મહાનુભાવોના
હસ્તેન ૯ વિદ્યાર્થીનીઓને સાયકલ અર્પણ કરવામાં આવી હતી કે જેઓ આ શાળામાં
ત્રણેક કીલોમીટર દુરથી અભ્યાવસ કરવા આવે છે. નાયબ મેયરશ્રી દીપાબેન
ચીકાણીએ વાલીઓને અનુરોધ કરતા કહ્યું હતુ કે બાળકોને શાળામાં દાખલ કરી
તેમની શૈક્ષણીક કારકીર્દી પ્રત્યેણ જાગૃત રહી બાળકોના ભવિષ્યુને ઉજ્જવળ
બનાવવું જોઇએ. દિકરા અને દિકરીને સમાન ગણી તેઓના ઘડતર માટે શાળામાં દાખલ
કરી તેઓની કારકીર્દી માટે ધ્યાયન આપવા તેમણે ભાર મૂકયો હતો.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્ય ક્ષશ્રી દેવાંગભાઇ માંકડે જણાવ્યુજ હતુ
કે સરકાર દ્વારા વિદ્યાર્થી દીઠ દર માસે રૂ. ૧૫૦૦/ જેવો ખર્ચ ઉઠાવે છે
પ્રાથમિક શિક્ષણ એ વિદ્યાર્થીના જીવનનો પાયો છે અને એ માટે સારામાં સારા
શિક્ષકો, અદ્યતન શાળા સંકુલ, શૈક્ષણિક સાધનો અને કોમ્યુથીન ટર એવી તમામ
શૈક્ષણિક સુવિધાઓ રાજકોટની પ્રાથમિક શાળાઓમાં ઉપલબ્ધ/ છે. આથી વાલીઓ
પોતાના બાળકોને અચૂક શાળામાં દાખલ કરે અને તેની શૈક્ષણિક ઉત્કથર્ષ માટેની
ચિંતા અને કાળજી રાખે તે જરુરી છે. શ્રી માંકડે વિદ્યાર્થીઓ સાથે
શૈક્ષણિક ઉત્ક્ર્ષ અંગે વાતચીત કરી હતી. આ પ્રસંગે કોર્પોરેટરશ્રી રાજભા
ઝાલા તેમજ બીનાબેન આચાર્યએ પણ રાષ્ટ્રળ અને રાજય તેમજ પરિવારના ઉત્ક્ર્ષ
માટે શિક્ષીત હોવું જરૂરી ગણાવી બાળકોને શાળામાં નીયમીત રીતે મોકલવા
વાલીઓને જણાવ્યુા હતું. નાણામંત્રીશ્રી વજુભાઇ વાળા તેમજ મહાનુભાવોના
હસ્તેર ધોરણ-૧માં દાખલ થયેલા બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી
તેમજ ધોરણ ૩ થી ૮ના તેજસ્વી વિદ્યાર્થીઓ ભાઇ બહેનોનું સન્માેન કરાયું
હતું. આ ઉપરાંત ગરીબ વર્ગના વિદ્યાર્થી ભાઇ-બહેનોને શિષ્યહવૃતિ અર્પણ
કરાઇ હતી. વાંચન સ્પનર્ધામાં વિજેતા બાળકોને પુસ્તાક અર્પણ કરી
પ્રોત્સારહીત કરાયા હતા.
આ શાળામાં બાળકોએ સાંસ્કૃસતિક કાર્યક્રમ તેમજ યોગાસનો અને સમુહ પ્રાથર્ના
ગાન કર્યુ હતુ. આ પ્રવશોત્સાવ દરમ્યા ન શિક્ષણ સમિતિના સદસ્યોઅશ્રી
વિક્રમભાઇ પૂજારા, રત્નામબેન સેજપાલ, ડો. શરદ રાજયગુરુ, શાસનાધિકારીશ્રી
મુનીયા, શ્રી મોહનભાઇ વાડોલીયા, શ્રી ભાવિનભાઇ સંઘવી વગેરે ઉપસ્થિાત
રહ્યા હતા. શાળાઓના આચાર્યશ્રી અને શિક્ષકગણે સ્વાાગત અને અભારદર્શન
કર્યુ હતું.
નાણામંત્રીશ્રી અને મહાનુભાવોએ શાળાઓના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યુ હતું.

બાળકોનાં શૈક્ષણિક વિકાસ માટે શિક્ષકો અને વાલીઓ વધુ જાગૃત બને
- રાજ્ય મંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા
માળીયા-મીંયાણા તાલુકાની પાંચ શાળાઓના ૬૭ બાળકોને ધો-૧માં શાળા પ્રવેશ
કરાવતાં ગ્રામવિકાસ મંત્રીશ્રી
રાજકોટ
ગુજરાતના ગ્રામવિકાસ રાજ્ય મંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયાએ માળીયા
તાલુકામાં શાળા પ્રવેશોત્સ્વના બીજા તબકકાનો દીપ પ્રગટાવી શુભારંભ
કરાવ્યા બાદ તેમના ઉદબોધનમાં જણાવ્યુંળ હતું કે નામાંકન પામેલા બાળકોના
શૈક્ષણિક વિકાસ માટે શિક્ષકો અને વાલીઓ વધુ જાગૃત બને અને બાળકોની ઉચ્ચ‍
કારકીર્દીના ઘડતર માટે સહિયારો પુરુષાર્થ કરે. તેમણે બાળકોના નામાંકનના
દિવસને શ્રેષ્ઠ દિવસ ગણાવતાં જણાવ્યુંજ હતું કે વાલીઓ પોતાના બાળકોનો
શૈક્ષણિક વિકાસ થશે તેવા અતૂટ ભરોસા સાથે બાળકને શાળાએ મોકલે છે ત્યા રે
શિક્ષકો તેમનામાં રહેલી સુસુપ્ત શકિતઓને બહાર લાવી પુરજોશમાં ખીલી ઉઠે
તેવા પ્રયત્નો કરવા અને તે માટે તેમણે શિક્ષકોને વાલીઓ સાથે સતત
સંપર્કમાં રહેવા અનુરોધ કર્યો હતો.
રાજ્યમાં આજથી ૩૦ જુન દરમિયાન યોજાનારા શહેરી વિસ્તારરના શાળા પ્રવેશોત્સ
વ પ્રસંગે માળીયા તાલુકાની માળીયા(મીં), રેલ્વેહ બ્રોડગેજ, જખરીયા,
બેંગવાઢ અને નવા હંજીયાસર મળી પાંચ શાળાના ૫૪ કુમાર અને ૧૩ કન્યાુઓ મળી
કૂલ ૬૭ બાળકોનું શ્રી મોહનભાઇ કુંડારીયાના હસ્તે ધોરણ-૧માં નામાંકન થયું
હતું અને ઉપસ્થિણત મહાનુભાવોના હસ્તેળ ધો-૧માં નામાંકિત થયેલા બાળકોને
શૈક્ષણીક કીટ વિતરણ તથા શિષ્યઅવૃતિ, વિદ્યાલક્ષ્મીળ બોન્ડ- અને આજનું
ગુલાબનો ખિતાબ મેળવનાર બહેનોને પ્રોત્સાશહક ઇનામો અર્પણ કરવામાં આવ્યાંૃ
હતાં.
કાર્યક્રમના સ્થતળોએ ગ્રામવિકાસમંત્રીશ્રીના હસ્તેે જે તે શાળાના
પટાંગણોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તથા સર્વ શિક્ષા અભિયાન
અંતર્ગત પ્રતિજ્ઞાપત્રનું વાંચન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા માળીયા તાલુકાની પાંચ શાળાઓમાં બાળકો દ્વારા
પ્રાર્થના, સ્વાતગત ગીત, અભિનય ગીત, યોગ નિદર્શન, દેશભકિત ગીત વગેરે રજૂ
કરી શાળા પ્રવેશોત્સ વ કાર્યક્રમને રંગે ચંગે મનાવ્યોી હતો.
આ પ્રસંગે માળીયા તાલુકા પંચાયત પ્રમુખશ્રી જેસંગભાઇ હુંબલ, નગરપાલીકા
પ્રમુખશ્રી ઇકબાલભાઇ જેડા, માળીયા શહેર ભાજપ પ્રમુખ શ્રી હારુનભાઇ
સંઘવાણી, માળીયા તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખશ્રી ગોપાલભાઇ સરડવા, બી.આર.સી.
કો-ઓર્ડીનેટર અને માળીયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી
દિનેશભાઇ હુંબલ, મહામંત્રીશ્રી ડી.પી. કાલરીયા, મામલતદાર શ્રી મૈયાણી,
તાલુકા વિકાસ અધિકારીશ્રી વાઘેલા, સરપંચશ્રીઓ, કેળવણી નીરીક્ષકશ્રી લુટક,
શાળાના આચાર્યશ્રીઓ, વિદ્યાર્થી ભાઇ-બહેનો, શિક્ષકો તથા વાલીગણ ઉપસ્થિીત
રહયા હતાં.


બાળકોના ઉજળા ભવિષ્યમ માટે વાલીઓએ શિક્ષણ આપવું જ રહ્યું
અધ્યોક્ષ ડો. વલ્લાભભાઇ કથીરીયા જસદણ શહેરી વિસ્તાડરના યોજાયેલા
શાળા-પ્રવેશોત્સઆવમાં ૯૭ બાળકોને પ્રથમ ધોરણમાં રંગેચંગે પ્રવેશ અપાયો
રાજકોટ
રાજયમાં આજથી શરૂ થયેલ શહેરી વિસ્તાયરના શાળા પ્રવેશોત્સુવ કન્યાસ કેળવણી
મહોત્સોવ ૨૦૧૨ અંતર્ગત આજે જસદણ નગરપાલીકા વિસ્તારરની પ્રાથમિક શાળાઓમાં
ગુજરાત ગૌ સેવા આયોગના અધ્યાક્ષ ડો. વલ્લજભભાઇ કથીરીયાની ઉપસ્થિરતિમાં
યોજાયેલ શાળા પ્રવેશોત્સઆવમાં ૯૭ નાનાબાળકોનું કુમકુમ તિલક કરી મો મીઠા
કરાવી શૈક્ષણીક કીટ અર્પણ કરી પ્રથમ ધોરણમાં શાળા પ્રવેશ કરાવ્યોસ હતો.
જસદણની સરદાર પટેલનગર પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ શાળા પ્રવેશોત્સકવ
કાર્યક્રમમાં ગૌસેવા આયોગના અધ્યલક્ષ ડો. વલ્લશભભાઇ કથીરીયાએ જણાવ્યુ્
હતું કે બાળકોના ઉજળા ભવિષ્યુ માટે દરેક વાલીઓએ પોતાના બાળકને પુરતુ
શિક્ષણ આપવું પડશે. રાજય સરકારે દિકરીઓને મફત પ્રાથમિક શિક્ષણની
વ્યાવસ્થા કરી છે અને ઉચ્ચળ શિક્ષણ માટે પણ લોન સહાય આપવાની જોગવાઇ કરી
છે શિક્ષણનો વ્યાષપ વધારવા અને ડ્રોપ આઉટ રેશીયો ઘટે તે માટેની
મુખ્યણમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ ખેવના કરી સરકારી શાળાઓના અદ્યતન
મકાનો બાંધવા અને તેને કોમ્યુ ટરાઇઝ અને શૈક્ષણિક સુવીધાઓથી સજ્જ કરી
છે પુરતો શૈક્ષણિક સ્ટાોફ પણ ભરાયો છે. ત્યા‍રે રાજયનું એક પણ બાળક
શિક્ષણથી વંચીત ન રહી જાય તેની પુરી કાળજી અને જવાબદારી શિક્ષકો અને
વાલીઓએ નિભાવવાની છે. શાળાઓમાં ઉત્તમ શિક્ષણ અપાય તે માટે શાળાના આચાર્યો
અને શિક્ષકોની જે જવાબદારી છે તેને સારી રીતે નિભાવવા તેમણે જણાવ્યુક
હતું. આ પ્રસંગે ધારાસભ્યો ડો. ભરતભાઇ બોધરાએ જણાવ્યુત હતુ કે આજે રાજય
સરકારે સરકારી શાળાઓમાં શિક્ષણને ગુણાત્મ્ક બનાવવા સાથે શાળાઓમાં
શૈક્ષણિક તમામ સુવિધાઓ પુર પડાઇ છે. વાલીઓ ખાનગી શાળામાંજ સારુ શિક્ષણ
મળે તેવી ભ્રમણામાંથી બહાર આવે અને પોતાના બાળકોને સરકારી શાળાઓમાં
શિક્ષણ અપાવે અને તેમાં પણ પુરુ શિક્ષણ અપાવે તે જરૂરી છે. અધ્યષક્ષ ડો.
વલ્લણભભાઇ કથીરીયા અને ઉપસ્થિેત મહાનુભાવોએ જસદણની સરદાર પટેલ નગર
પ્રાથમિક શાળાના રપ કુમાર, ર૧ કન્યાભઓ મળી કૂલ-૪૬ તથા કુમાર કન્યાન
તાલુકા શાળાના ૧૪ કુમાર ર૦ કન્યાય મળી કૂલ-૩૪ તથા હુડકો પ્રાથમિક શાળાના
૭ કુમાર ૧૦ કન્યા મળી કૂલ ૧૭ મળી કૂલ ૯૭ બાળકોને શાળા પ્રવેશ કરાવ્યોર
હતો.

અધ્ય્ક્ષ ડો. કથીરીયાના હસ્તેળ ગુજરાત કવીઝ કક્ષા સ્પ૧ર્ધામાં જિલ્લામમાં
પ્રથમ વિજેતા સાણથલી પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની વેકરીયા દિવ્યાીને
રાજય સરકાર વતી રૂ. પ હજારનો રોકડ પુરસ્કાલર અર્પણ કરાયો હતો તથા
શિષ્યદવૃત્તિ પાત્ર બાળકોને શિષ્યેવૃત્તિ સહાય અર્પણ કરાઇ હતી. આંગણવાડી
પ્રવેશપાત્ર નાનાભુલકાઓને પણ હૈદરાબાદી મીકસ પૌસ્ટી ક પાઉડર અર્પણ કરી
પ્રવેશ કરાવ્યોી હતો. તથા દાતાઓ તરફથી મળેલ રમકડાઓની કીટ આંગણવાડી
વર્કરને અર્પણ કરી હતી. ગણીત વિજ્ઞાનના તેજસ્વીગ વિદ્યાર્થીઓને પુરસ્કાીર
પણ અર્પણ કરાયા હતા. શાળા પ્રવેશોત્સુવના કાર્યક્રમમાં સર્વ શિક્ષા
અભિયાન અંતર્ગત સંકલ્પતપત્રનું વાંચન કરાયું હતું. શાળાના પટાંગણમાં
ઉપસ્થિરત મહાનુભાવોના હસ્તેવ વૃક્ષારોપણ કરાયું હતું. શાળા
પ્રવેશોત્સિવના આ કાર્યક્રમમાં જસદણ નગરપાલીકાના અધ્યાક્ષા શ્રી ઇન્દુ
બેન માઢક, શહેર ભાજપ પ્રમુખશ્રી ગજેન્દ્રકભાઇ રામાણી, તાલુકા ભાજપ
અગ્રણીશ્રી ખોળાભાઇ, મામલતદારશ્રી સાવલીયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી
ગોહિલ, અગ્રણીઓ સર્વશ્રી મનસુખભાઇ, શ્રી હરિશભાઇ ધાંધલ, શ્રી વલ્લઓભભાઇ
રામાણી, શ્રી અશોકભાઇ મહેતા શાળાઓના આચાર્યો, શિક્ષકો, વાલીઓ,
વિદ્યાર્થીઓ ઉપસ્થિરત રહ્યા હતા.

શનિવાર તા.૩૦ જુને ઓનલાઇન લર્નર્સ લાઇસન્સ્ની અને પસંદગીના નંબરના
ટેન્ડરરની કામગીરી બંધ રહેશે. રાજકોટ
આગામી તા.૩૦ જુન શનિવારના રોજ જે અરજદારોએ ઓનલાઇન લર્નર લાઇસન્સનની અરજી
કરેલ છે, તથા પસંદગી નંબરના ટેન્ડમર ભર્યા છે, તેની કામગીરી તથા ડી.એ.ના
કેસની વસૂલાતની કામગીરી સિવાયની તમામ વહીવટી કારણોસર બંધ રાખવામાં આવેલ
છે જેની સંબંધિત સર્વેને નોંધલેવા પ્રાદેશિક વાહન વ્યમવહારની કચેરી,
રાજકોટ દ્વારા જણાવાયું છે.

ગુજરાતના મહાનગરોના શહેરી વિકાસ-વ્યૂહની સિધ્ધિઓથી અત્યંત પ્રભાવિત થતું પૂણેના મકાન બાંધકામ વ્યવસાયિકોનું ઉચ્ચકક્ષાનું ડેલીગેશન

ગુજરાતનું શહેરીકરણઃ નીતિવિષયક વિકાસવ્યૂહ અને પારદર્શી પ્રશાસનની
સફળતાથી જનસેવા- સુવિધા- સુખાકારીમાં ગુણાત્મક પરિવર્તન -મુખ્યમંત્રીશ્રી
ગુજરાતના મહાનગરોના શહેરી વિકાસ-વ્યૂહની સિધ્ધિઓથી અત્યંત પ્રભાવિત થતું
પૂણેના મકાન બાંધકામ વ્યવસાયિકોનું ઉચ્ચકક્ષાનું ડેલીગેશન
મુખ્યમંત્રીશ્રીને મળીને અભિનંદન આપ્યા
અમદાવાદના શહેરી વિકાસની કાયાપલટની ભરપૂર પ્રસંશા
ગુજરાતનો ચાર દિવસનો શહેરી વિકાસ અભ્યાસ પ્રવાસ કર્યો

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને ગુજરાતના અભ્યાસ પ્રવાસે
આવેલા મહારાષ્ટ્રના પૂણે મહાનગરના ૮૦ જેટલા બિલ્ડર્સ મેમ્બરોનું
ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સુશ્રી પ્રાચી જાવડેકરના નેતૃત્વમાં મળ્યું
હતું અને અમદાવાદ સહિત ગુજરાતના મહાનગરોના મોડેલરૂપ વિકાસવ્યૂહના સફળ
આયોજન માટે હાર્દિક અભિનંદન આપ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં સૌથી વધુ ઝડપે શહેરીકરણ થઇ રહ્યું છે પરંતુ
તેની સમસ્યાને બદલીને નીતિવિષયક વિકાસવ્યૂહ અને પારદર્શી સુશાસન
વ્યવસ્થાપનથી શહેરી સુખાકારી-સુવિધા અને સેવાઓમાં કઇ રીતે ગુણાત્મક
પરિવર્તનનો એક સફળ દાયકો રહ્યો તેની વિષદ ભૂમિકા સમજાવી હતી.
ગુજરાતમાં મહાનગરોમાં પ્રવાસન વિકાસ અને જનભાગીદારીથી શહેરી વિકાસની
સિધ્ધિ ઉપર તેમણે ભાર મૂકયો હતો અને ભૂકંપ પછી સમગ્ર કચ્છની કાયાપલટ અને
વિકાસની વિશેષતા તેમણે સમજાવી હતી.
ગુજરાતમાં કલ્પસર પ્રોજેકટ સમૂદ્રમાં દુનિયાનો સૌથી વિશાળ મીઠા પાણીના
સરોવરનો પ્રોજેકટ 1 લાખ કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરાશે અને સમગ્ર
પ્રોજેકટ થતાં ૧૦૦ વર્ષ સુધી પાણીની તંગી થવાની નથી તેની રૂપરેખા તથા
ધોલેરા SIRની વિશાળ વિકાસ રચનાની સમજ આપી મુખ્યમંત્રીશ્રીએ હતી.
સુશ્રી પ્રાચી જાવડેકર સહિત મરાઠી બાંધકામ વ્યવસાય સંગઠ્ઠનોના આ બધા જ
સભ્યોએ ગુજરાત મહાનગરોના ચાર દિવસના નિરીક્ષણ અભ્યાસ દરમિયાન શહેરી વિકાસ
ક્ષેત્રે ગુજરાત સરકારે સુવિચારિત પ્રોજેકટ હાથ ધર્યો છે તેની વિશેષતાઓની
અપાર પ્રસંશા કરી હતી. અમદાવાદમાં કાંકરિયા લેક ડેવલપમેન્ટ, સાબરમતી
રિવરફ્રંટ ડેવલપમેન્ટ, BRTS જનમાર્ગ, ગિફટ સિટી, કિડઝસીટી, મહાત્મા મંદિર
જેવા પ્રોજેકટ અને મેટ્રો રેઇલ જેવા ભવિષ્યના શહેરી માળખાકીય સુવિધા
વિકાસની નવીનતમ યોજનાઓ તથા શહેરી માળખાકીય સુવિધા વિકાસ માટેના રૂા. ૭૦૦૦
કરોડના પ્રોજેકટ અને ટાઉન પ્લાનિંગ યોજનાઓ દ્વારા ગુડગવર્નન્સ,
ટ્રાન્સપરન્ટ જનસેવા, જનસુખાકારી અને જનસુવિધા માટેનો જે જનવિશ્વાસ
જગાવ્યો છે તેની રૂપરેખાથી પૂણેનું આ બાંધકામ વ્યવસાય અને પૂણે
મહાપાલિકાના પદાધિકારીઓનું પ્રતિનિધિમંડળ ખૂબ જ પ્રભાવિત થયું હતું.
પૂણે અને અમદાવાદ જેવા મહાનગરોની ઐતિહાસિક, સાંસ્કૃતિક અને શહેરી આર્થિક
વિકાસની સામ્યતાને કેન્દ્રસ્થાને રાખીને પૂણેના આ ડેલીગેશને અમદાવાદ જે
રીતે ગ્લોબલ સિટી બની રહ્યું છે અને ગુજરાતમાં આ મહાનગરોની સંલગ્ન નવા
ઇકો સિટી અને કોસ્ટલ સિટી પ્રોજેકટ હાથ ધરાઇ રહ્યા છે તેની ભૂમિકાની પણ
તેમણે પ્રસંશા કરી હતી અને ગુજરાતના અર્બન ડેવલપમેન્ટ વિઝનમાં પૂણેના
બાંધકામ વ્યવસાયી સંગઠ્ઠનોએ પણ સહભાગી થવાની તત્પરતા વ્યકત કરી હતી.
રાજ્યમાં શહેરી ગરીબો માટેની સમૃધ્ધિ યોજના, શહેરી આરોગ્ય સેવાઓ, ગરીબોના
આવાસો, રોજગાર યોજનાઓ વિશે પણ તેમણે મુખ્યમંત્રીશ્રી પાસેથી જાણકારી
મેળવી હતી.
આ બેઠકમાં શહેરી વિકાસના અગ્ર સચિવ આઇ. પી. ગૌતમ, GUDC ના મેનેજિંગ
ડિરેકટર શ્રી હૈદર પણ ઉપસ્થિત હતા.

આ હકીકત છે, અંધશ્રધ્ધા નથી....

ગોંડલ : હિન્દુ ધર્મમાં માન્યતા છે કે ગાયમાતામાં તેત્રીસ કરોડ દેવતાનો
વાસ છે. ગાયમાતાને પવિત્ર પ્રાણી મનાય છે. તેની પુજા પણ થાય છે. અર્થાત
ભગવાન શ્રીકૃષ્ણની માનીતી ગાયમાતા ઇશ્વરનાં અંશ જરૂર ધરાવે છે. આ વાતની
જીવંત પ્રતિતી મોવિયાના ગોવિંદનગરમાં જોવા મળી છે.

ગોવિંદનગરમાં ગોપીનાથ મહાદેવનું મંદિર આવેલુ છે. આ મંદિરનું નિર્માણ
આસપાસનાં વિસ્તારની સત્સંગી મહિલાઓએ પવિત્ર પરસોત્તમ માસ દરમિયાન ધાર્મિક
આયોજનો દ્વારા એકત્રીત થયેલ ફંડફાળામાંથી કરાયુ હોય તેનુ નામ ગોપીનાથ
મહાદેવ પડયું. હાલ મંદિરની બાજુમાં રાત્રીનાં બહેનો દ્વારા રોજીંદો
સત્સંગ કરાય છે.

શારદાબેન ચાંગેલા, લીલાબેન ભલાણી, પ્રફુલ્લાબેન ચાંગેલા, મુક્તાબેન
ચોવટીયા, મનિષાબેન રાદડીયા, કાશીબેન ભાલાળા, ઉષાબેન ભલાણી, કાંતાબેન બોરડ
વગેરે મહિલાઓ રાત્રે વાળુપાણીમાંથી પરવારી મંદિરની આરતી બાદ સત્સંગ માંડે
છે અને ભજન-કિર્તન સાથે પ્રભુની આહલેક જગાવે છે.

મહિલાઓનાં આ સત્સંગમાં એક ગાયમાતા છેલ્લા ઘણા સમયથી જોડાયા છે. શરૂઆતમાં
તો જેવો સત્સંગ શરૂ થાય કે ગાયમાતા અચુક હાજર થઇ જાય અને થોડે દુર બેસી
સત્સંગ શ્રવણ કરે. જેવો સત્સંગ પુરો થાય કે ગાયમાતા ચુપચાપ ત્યાંથી જતા
રહે.

કેટલાક બહેનોનું આ રોજીંદી ઘટના પ્રત્યે ધ્યાન ગયું. મહિલાઓની વચ્ચે જ
ગાયમાતા માટે બુંગણ જેવુ આશન પાથરી આપ્યું. હવે સત્સંગમાં આસન ઉપર બેસી
ગાયમાતા મહિલાઓ સાથે સત્સંગ કરી રહ્યા છે. કોઇ જાતની ખલેલ કર્યા વગર શાંત
અને સત્સંગ શ્રવણ કરતા ગાયમાતાએ મોવિયામાં કુતુહલ પેદા કર્યું છે.

મંદીરની બાજુમાં રહેતા પ્રવિણભાઇ ચાંગેલા કહે છે કે આ ગાયમાતા મોવિયાની
ગૌશાળામાં રહેતી હતી. હાલ ગૌશાળામાં નથી પણ મન લાગે ત્યાં પેટ ભરી લે.
પરંતુ રાત્રે ગમે ત્યાંથી મહિલાઓ જોડે સત્સંગ માટે અચુક પહોંચી જાય છે.

એચઆઇવી પોઝિટિવ કેસમાં સીબીઆઇ તપાસ

એચઆઇવી પોઝિટિવ કેસમાં સીબીઆઇ તપાસ

જીજીએન દ્વારા

અમદાવાદ :
જૂનાગઢ સિવિલમાં ગત્ વર્ષે થેલેસેમિયાગ્રસ્ત 23 બાળકોને એચઆઇવી પોઝિટીવ
લોહી ચડાવવાનાં કેસમાં ગુજરાત હાઇકોર્ટ બુધવારે સીબીઆઇ તપાસનો હુકમ કર્યો
છે.

ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ ભાસ્કર ભટ્ટાચાર્ય અને ન્યાયાધીશ
જે.બી.પારડીવાલાની ખંડપીઠે જાહેરહીતની અરજી પર સુનાવણી કરતા સીબીઆઇ
તપાસનો આદેશ કર્યો. હાઇકોર્ટે સીબીઆઇને એક મહિનામાં તપાસનો સ્ટેટ્સ
રિપોર્ટ ફાઇલ કરવા જણાવ્યુ છે.

ગત્ વર્ષે 23 થેલેસેમિયાગ્રસ્ત બાળકોને જૂનાગઢ સિવિલમાં લોહી ચડાવવામાં
આવ્યા બાદ તમામ બાળકોનો રિપોર્ટ એચઆઇવી પોઝિટીવ આવ્યો હતો. જેમાં બાળકોને
એચઆઇવી પોઝિટીવ લોહી ચડાવાયુ હોવાનું માલૂમ પડ્યુ હતુ. બાળકોનાં વાલીઓએ
સિવિલ હોસ્પિટલ સાથે સંકડાયેલી સર્વોદય બલ્ડ બેંકને જવાબદાર ગણાવી હતી.

23માંથી 2 બાળકોનાં છેલ્લા 1 વર્ષમાં મૃત્યુ થયા છે. અને સ્થાનિક પોલીસે
આ મામલે ફરિયાદ નોંધવાનો ઇન્કાર કર્યો હતો. ત્યારબાદ બાળકોનાં વાલીઓ
દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરાઇ હતી. જે મામલે હાઇકોર્ટે ફરિયાદ
નોંધવાનો આદેશ કરતા કહ્યુ કે આ મામલાની તપાસ આઇપીએસ કક્ષાનાં અધિકારી
પાસે કરાવવામાં આવે.

સામાન્ય સ્થિતી શું છે ?

દરમિયાનમાં સૂત્રોએ જણાવ્યુ કે થેલેસેમિયાગ્રસ્ત બાળકોને સમયાંતરે લોહી
ચડાવવુ પડતુ હોય છે. ઘણી વાર તંત્રની બેદરકારી અથવા લોહી એચઆઇવીગ્રસ્ત છે
કે કેમ તેની યોગ્ય ચકાસણીનાં અભાવે આવા બાળકોને ચડાવી દેવામાં આવે છે.
અન્ય રાજ્યોમાં અને રાજસ્થાનમાં આવા ઘણા કિસ્સા બન્યા છે, કે જેમાં
થેલેસેમિયાગ્રસ્ત બાળકોને એચઆઇવીગ્રસ્ત લોહી ચડાવી દેવામાં આવ્યુ હોય.
તંત્રની આવી કથિત બેદરકારીને કારણે નિર્દોષ બાળકોને આખી જિંદગી સહન કરવુ
પડે છે.