અનુયાયીઓ

મંગળવાર, 26 જૂન, 2012

૧૫૦૦ થી વઘારે રંગોના એક્સક્લુઝીવ વીનીયર, લેમિનેટ, મેટલ, તથા ડિઝીટલ લેમિનેટ શ્રેણીનું એકજ છત નીચે ભવ્ય ડિસ્પ્લે...

**********************
INTERIOR WORLD
**********************
આ૫ની નજીક ટાગોર રોડ ૫ર.....
********************************
૧૫૦૦ થી વઘારે રંગોના એક્સક્લુઝીવ વીનીયર, લેમિનેટ, મેટલ, તથા ડિઝીટલ
લેમિનેટ શ્રેણીનું એકજ છત નીચે ભવ્ય ડિસ્પ્લે...
*******************************************
દરેક રેન્જની પ્લાઇવુડ, તમામ પ્રકારના ફ્લોરીંગ, એમડીએફ ગ્રીલ, તથા વેવ
બોડૃ, ઇમ્પોટેૃડ ડેકોરેટીવ પેનલ શીટ, મેમ્બરન શટર, અને મોડ્યુલર કિચનની
વિશાળ શ્રેણી ઉ૫લબ્ઘ...
**************************************************
આજેજ ૫ઘારો અને મુલાકાત લો...અમારા ભવ્ય શોરૃમની...
**********************************************************
Shree Kantilal Jasani
Shree Tusharbha jasani
Shree Vallabhdas Jasani
*************************************
# 4,Prime Loacations, Next to Angel Hardware, Opp.Krishna Conark-2
Complex, Tagore Road, Rajkot- 93747 55255-----------0281 2290255 /
6696255 / +91 281 3016255
******************************************************************************************************

શનિવાર, 23 જૂન, 2012

"જીંદગી મેરે ઘર આના" on GUJARATI-ગુજરાતી

GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------

Check out "જીંદગી મેરે ઘર આના" on GUJARATI-ગુજરાતી

-mauri shah

Blog post added by Ghanshyam M.Jani:
જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં સુર, નહીતર રહેજે વાંજણી , મત ગુમાવીશ
નુર. પૂર્વ અને પશ્ચિમ નો ટકરાવ ઘણા વરસો પુરાણો છે. અમેરિકા યુરોપ
દેશો...

Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A143386&xgs=1&xg_source=msg_share_post

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812


NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

"ઉર્જાનું મનોવિજ્ઞાન ( ENERGY PSYCHOLGY)" on GUJARATI-ગુજરાતી

Check out "ઉર્જાનું મનોવિજ્ઞાન ( ENERGY PSYCHOLGY)" on GUJARATI-ગુજરાતી

-priya jain

Blog post added by i.j.saiyad.:
ઉર્જા મનોવિજ્ઞાન ( ENERGY PSYCHOLOGY )

આધુનિક તબિબી વિજ્ઞાને સ્વાસ્થ્ય સુરક્ષાનું સ્વર્ગ ઊભું કર્યું છે .
તેની ઈમર્જન્સી અને સર્જરી સેવા...

Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A143877&xgs=1&xg_source=msg_share_post

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812


NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812


NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

ગુરુવાર, 21 જૂન, 2012

સરકારી કેરોસીનની કાળા બજારી માટે બે ફેરિયાઓની અટકાયત - રાજકોટ જેલના હવાલે

સરકારી કેરોસીનની કાળા બજારી માટે બે ફેરિયાઓની અટકાયત - રાજકોટ જેલના હવાલે
વડોદરા
જિલ્લા કલેકટરની સૂચના તેમજ જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ
જિલ્લા પુરવઠા તંત્રે તાજેતરમાં પાદરા તાલુકાના બે ફેરિયાઓને સરકારી ભૂરા
રંગના કેરોસીનના કાળા બજાર અને બિનઅધિકૃત વેચાણ માટે પીબીએમના કાયદા હેઠળ
અટકમાં લઇને રાજકોટ જિલ્લા જેલમાં મોકલી આપ્યા છે. બાતમીના આધારે કરવામાં
આવેલી કાર્યવાહી દરમિયાન સરકારી કેરોસીનનો ૨૦૦ લીટર જથ્થો વગે થતાં
અટકાવાયો હતો. આ જથ્થો એક ટેમ્પામાં પીપળી ગામેથી લતીપુરા બસ સ્ટેશન તરફ
લઇ જવાતો હતો ત્યારે ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછમાં આ જથ્થો પીપળી
ગામના કેરોસીન ફેરિયા શ્રી શનાભાઇ બાબરભાઇ મકવાણાનો હોવાનું અને તેમના
પુત્ર આશિષ શનાભાઇ મકવાણાના કહેવાથી લઇ જવાતો હોવાનું માલૂમ પડયું હતું.
ઉપરોક્ત કારણોસર સંબંધિત બંને વ્યક્તિઓની પીબીએમના કાયદા હેઠળ અટકાયત
થતાં, આવી અનિચ્છનીય પ્રવૃત્તિઓ કરનારામાં ફફડાટ વ્યાપી ગયો છે.

ઉર્જા રાજય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલના હસ્તેધ તા.૨૩ મીએ ધ્રાંગધ્રા ખાતે ૬૬ કે.વી. સબ સ્ટે્શનનું ભૂમિપુજન અને લોકાર્પણ વિધિ કાર્યક્રમ યોજાશે

સુરેન્દ્રેનગર,
સુરેન્દ્રેનગર જિલ્લા ના ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ સ્થિપત બી ફાર્મસી
કોલેજ કંમ્પાશઉન્ડથ ખાતે તા.૨૩ મી જૂન - ૨૦૧૨ને શનિવારના રોજ સવારે ૧૦-૦૦
કલાકે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સં રાજય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલના વરદ્દ
હસ્તે નવલગઢ તથા ઇસદ્રા ૬૬ કે.વી. સબ સ્ટેલશનનું ભૂમિપૂજન અને હિરાપર ૬૬
કે.વી. સબ સ્ટે શનની લોકાર્પણ વિધિનો કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે
સ્વહર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યલક્ષશ્રી આઈ.
કે. જાડેજા અતિથિ વિશેષપદે ઉપસ્થિઆત રહેશે, તેમ ગુજરાત એનર્જી
ટ્રાન્સરમીશન કોર્પોરેશનના લીમીટેડના અધિક્ષક ઇજનેરશ્રી એમ.વી. ભટ્ટની એક
યાદીમાં જણાવાયું છે.

સ્નાાતક તથા અનુસ્ના તક ડિગ્રી અને ૨૩ થી ૨૫ વર્ષની વય ધરાવતા ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળાનું આયોજન

સ્નારતક તથા અનુસ્નાાતક ડિગ્રી ધરાવતા અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જન
જાતિ, બીપીએલ તથા એપીએલ ઉમેદવારો (૨૩ થી ૨૫ વર્ષની વય ધરાવતા) માટે
જિલ્લાે રોજગાર કચેરી-અમરેલી દ્વારા એક રોજગાર ભરતી મેળાનુ આયોજન કરવામાં
આવનાર છે. આથી નિયત લાયકાત અને વયમર્યાદા ધરાવતા ઉમેદવારોએ તુરંત જ
જિલ્લા રોજગાર કચેરી, બ્લોનક નં.સી-૧, પ્રથમ માળ, બહુમાળી ભવન-અમરેલીનો
સંપર્ક કરવા જિલ્લાા રોજગાર અધિકારી-અમરેલીની એક યાદીમાં જણાવાયુ છે.

તા.૨૬મી જુનના રોજ આઇ.ટી.આઇ.-અમરેલી ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન

કચ્છન ખાતે કાર્યરત એક કંપનીમાં ધો.૮ થી એચ.એસ.સી. પાસ ઉમેદવારોની
જરૂરિયાત હોય ઉમેદવારોને કંપની તરફથી વેતન રૂ.૫૪૦૦, પી.એફ. રૂ.૭૫૦ ઉપરાંત
૪ કલાક ઓવરટાઇમ કરનારને રૂ.૧૭૬ આપવામાં આવશે. કંપની કામગીરીમાં ૨૬ દિવસ
નિયમિત હાજરી આપનારને રૂ.૫૦૦નુ બોનસ આપવામાં આવશે.
જિલ્લાે રોજગાર કચેરી-અમરેલી દ્વારા તા.૨૬મી જુનને મંગળવારના રોજ ૧૦.૦૦
કલાકે આઇ.ટી.આઇ.-અમરેલી ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યુજ
છે. રોજગારી અર્થે કચ્છૂમાં જવા ઇચ્છુવક પુરૂષ ઉમેદવારોએ પોતાના બાયોડેટા
અને ફોટોગ્રાફ સાથે આઇ.ટી.આઇ.-અમરેલી ખાતે સ્વ ખર્ચે હાજર રહેવા જિલ્લાથ
રોજગાર અધિકારી-અમરેલીની એક યાદીમાં જણાવાયુ છે.

રાજયના શિક્ષણ, મહિલા અને બાળ વિકાસમંત્રી પ્રો.વસુબેન ત્રિવેદીની ઉપસ્થિ તીમાં ૧૬ કરોડના ખર્ચે ભાણવડ તાલુકાના ફતેપુર-સઇદેવળિયા-મોજપર-ચોખંડા રસ્તા ને પહોળો તથા મજબુતીકરણ કરવાનું ખાતમૂર્હૂત ભાણવડમાં ભાણવડી નદી ઉપર ૧.૬૫ કરોડના ખર્ચે બંધાયેલ પુલની લોકાર્પણ

ભાણવડ તાલુકાના ફતેપુર-સઇદેવળિયા-મોજપર-ચોખંડા રસ્તાધને અંદાજે ૧૬ કરોડના
ખર્ચે પહોળો તથા મજબુતીકરણ કરવાનું ખાતમૂર્હૂત તા.૨૩/૬/૧૨ના રોજ સવારે ૧૦
વાગ્યેુ અને ભાણવડ ખાતે ભાણવડી નદી ઉપર રૂ.૧.૬૫ કરોડના ખર્ચે બંધાયેલ
પુલની લોકાર્પણ વિધિ સવારે ૧૧ વાગ્યેા રાજયના શિક્ષણ, મહિલા અને બાળ
વિકાસમંત્રી પ્રો.વસુબેન ત્રિવેદી, ધારાસભ્યો મૂળુભાઇ બેરાની
ઉપસ્થિેતીમાં યોજાશે. સવારે ૧૧.૧૫ વાગ્યેધ જલારામ વાડી, વ્રજભૂમિ
સોસાયટી, ભાણવડમાં સમારંભ યોજાશે.
આ પ્રસંગે સાંસદશ્રી વિક્રમભાઇ માડમ, જિલ્લાઅ પંચાયતના પ્રમુખ ડો.પી.બી
વસોયા, જિ.પંના ઉપ પ્રમુખશ્રી ખીમાભાઇ ભોચીયા, જિલ્લાજ પંચાયતના
પૂર્વપ્રમુખશ્રી પાલાભાઇ કરમૂર, તા.પં.ભાણવડના પ્રમુખશ્રી રેખાબેન
રાવલિયા, બાંધકામ સમિતિ ના ચેરમેનશ્રી લખુભાઇ ગોજિયા, ભાણવડ નગરપાલિકાના
પ્રમુખશ્રી કિશોરભાઇ ખાણધર ઉપસ્થિરત રહેશે.