સહિત વિવિધ એવોર્ડ આપવામાં આવશે. રાજકોટ
ખુલ્લા વિભાગની, જુનિયર અને સબ જુનિયર વિભાગની રાજય, રાષ્ટ્રવ અને
આંતરરાષ્ટ્રી ય કક્ષાની રમતગમત સ્પ્ર્ધાઓમાં વર્ષ ૨૦૧૦-૧૧ અને ૨૦૧૧-૧૨માં
અસાધારણ સિધ્ધિાઓ મેળવી હોય, તેવા ખેલાડીઓને રાજય સરકાર તરફથી વિવિધ
એવોર્ડઝ આપવામાં આવશે. આંતરરાષ્ટ્રી ય કક્ષાએ ખુલ્લાો વિભાગની
સ્પઆર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓને એકલવ્યણ એવોર્ડ તથા રૂ. એક લાખ અપાશે.
રાષ્ટ્રી ય કક્ષાએ ખુલ્લાસ વિભાગની સ્પિર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓને કે
જેમાં (રાજયકક્ષાની છેલ્લાા ત્રણ વર્ષની સિધ્ધિ્ઓ પણ ગણત્રીમાં લેવામાં
આવશે.) તેમને સરદાર પટેલ એવોર્ડ તથા રૂ. પચાસ હજાર અપાશે, રાજય કક્ષાએ
ખુલ્લાઓ વિભાગની સ્પાર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓને કે જેમાં
(રાજયકક્ષાની છેલ્લાપ ત્રણ વર્ષની સિધ્ધિાઓ પણ ગણત્રીમાં લેવામાં આવશે.)
તેમને જયદિપસિંહજી એવોર્ડ તથા રૂ. વીસ હજાર અપાશે. આંતરરારાષ્ટ્રીલય
કક્ષાએ જુનીયર સબ જુનીયર વિભાગની સ્પનર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓને
એકલવ્ય. જુનીયર એવોર્ડ તથા રૂ. પચાસ હજાર અપાશે. રાષ્ટ્રી ય કક્ષાએ
જુનિયર અને સબ જુનિયર વિભાગની સ્પણર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓને કે
જેમાં (રાજયકક્ષાની છેલ્લાા ત્રણ વર્ષની સિધ્ધિબઓ પણ ગણત્રીમાં લેવામાં
આવશે.) તેમને સરદાર પટેલ જુનિયર એવોર્ડ તથા રૂ. પચીસ હજાર અપાશે, રાજય
કક્ષાએ જુનિયર અને સબ જુનિયર વિભાગની સ્પદર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓને
કે જેમાં (રાજયકક્ષાની છેલ્લા ત્રણ વર્ષની સિધ્ધિરઓ પણ ગણત્રીમાં
લેવામાં આવશે.) તેઓને જયદિપસિંહજી જુનિયર એવોર્ડ તથા રૂ. દસ હજાર
અપાશે, આ પુરસ્કાણર ઉપરાંત બ્લેશઝર, ક્રેસ્ટજ, પ્રમાણપત્ર તથા એવોર્ડના
પ્રતીકરૂપે મોમેન્ટો્ પણ આપવામાં આવશે. રાજકોટ(ગ્રામ્યલ)માં વસતા અને
ગુજરાતના વતની હોય તેવા પાત્રતા ધરાવતા ખેલાડી ભાઇ-બહેનોએ
રાજકોટ(ગ્રામ્યલ)ના જિલ્લાઅ રમત-ગમત અધિકારીશ્રી, ૫/૫ બહુમાળી ભવન,
જિલ્લા સેવા સદન નં-૨, રાજકોટની કચેરીનો તા.૨૮ જુન સુધીમાં સંપર્ક કરી આ
અંગેનું નિયત અરજી પત્રક મેળવી તા.૩૦ જુન સુધીમાં પરત કરવાનું રહેશે, તેમ
રાજકોટ(ગ્રામ્યં)ના જિલ્લા રમત-ગમત અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.
જોડિયા તાલુકાના બાલંભા, કેશીયા, માનપર, ખીરી અને હડિયાણા ગામના લોકોને
નદીના પટમાં અવર-જવર ન કરવા સૂચના
રાજકોટ
જોડિયા તાલુકાના બાલંભા, ખીરી અને હડિયાણા ગામ નજીકની ક્ષાર અંકુશ
યોજનાઓના જળાશયમાં આગામી ચોમાસામાં ભરપેટ જળસપાટીએ જળસંગ્રહ કરવાનું
આયોજન છે. આથી આ યોજનાની ઉપરવાસના જોડિયા તાલુકાના બાલંભા, કેશીયા,
માનપર, ખીરી અને હડિયાણા ગામના લોકોને ચોમાસા દરમ્યાનન પુરની
પરિસ્થિભતિના સમય દરમ્યા ન નદીના પટમાં તેમજ જળાશયના ડુબાણ વિસ્તાારમાં
અવર-જવર ન કરવા અને ઢોર-ઢાંખરને આ વિસ્તામરથી દૂર રાખવા અને સલામત સ્થજળે
રહી અવર-જવર કરવા ક્ષાર અંકુશ વિભાગ, રાજકોટના કાર્યપાલક ઇજનેર દ્વારા
અનુરોધ કરાયો છે.
રાજકોટ ગ્રામ્યર જિલ્લા્માં મકાન ભાડે આપતા પહેલા આટલું કરો
રાજકોટ
અસામાજીક તત્વો મકાન ભાડે રાખી જાહેર જનતાની સલામતી અને શાંતિનો ભંગ કરતા
અને રાષ્ટ્રી ય સંપત્તિકને નુકસાન થાય તેવા કૃત્યોા કરે છે. આ અનિચ્છ નીય
પ્રવૃત્તિતને અંકુશમાં લાવવા માટે રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તાેરમાં
ભાડેથી મકાન, એકમો ભાડે આપતા માલીકો ઉપર રાજકોટ જિલ્લાા અધિક
મેજીસ્ટ્રેધટ શ્રી એ.બી.ગોર દ્વારા રાજકોટ ગ્રામ્યુ જિલ્લા વિસ્તારમાં
નીચે મુજબના એક હુકમ દ્વારા નિયંત્રણો મુકાયા છે.
રાજકોટ ગ્રામ્યમ જિલ્લા વિસ્તારમાં કોઇ મકાન કે ઔદ્યોગિક એકમ ભાડે આપે
ત્યાચરે સંબંધિત પોલિસ સ્ટેઅશનને જાણ કર્યા સિવાય કોઇ વ્યમક્તિને ભાડે
આપી શકશે નહીં. ભાડે આપેલ મકાનની વિગત, ભાડુઆત, અને સંબંધિત દલાલ કે જેઓએ
ભાડુઆતની ઓળખાણ આપી હોય, તે અંગેની જરૂરી વિગતો નિયત પત્રકમાં જરુરી
માહિતી ભરી સંબંધિત પોલીસ સ્ટેયશનને પહોંચાડવાનું રહેશે. આ હુકમ
તા.૨૧.૬.૨૦૧૨ થી તા.૧૯.૮.૨૦૧૨ સુધી અમલમાં રહેશે.
આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
દ્વિચક્રીય વાહનો માટે જી.જે.૩-ઇએન સીરીઝ શરૂ થશે
રાજકોટ
પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરી, રાજકોટ દ્વારા દ્વિચક્રી વાહનો માટે
તા.૩૦/૬/૨૦૧૨ના રોજ જી.જે.૩-ઇએન(GJ-૩-EN) ૧ થી ૯૯૯૯ સુધીના નંબરોની નવી
સીરીઝ શરૂ કરવામાં આવનાર છે. જેમાં પસંદગીનાં નંબર મેળવવા અરજદારે નિયત
ફી રૂ. ૧૦૦૦/- કે તેથી રકમની ઓફર સહિતની અરજી એક જ ડીમાન્ડ ડ્રાફટ/પે
ઓર્ડર સામેલ કરી પોસ્ટી ખાતા મારફત રજી. ટપાલ/રજી. એ.ડી.થી કરવાની રહેશે.
જી.જે.૩-ઇએન સીરીઝ માટે પસંદગી નંબરોની અરજી નીચે દર્શાવેલ વિગતો ધ્યાાને
લઇ કરવાની રહેશે તથા નીચે દર્શાવેલ વિગતે પસંદગી નંબરની ફાળવણી કરવામાં
આવશે.
જી.જે.૩-ઇએન સીરીઝના પસંદગી નંબરો માટે અરજી જે વાહનનું ટેમ્પનરરી
રજીસ્ટ્રેદશન(સીઆરટેમ) તા.૨૭.૬.૨૦૧૨ના રોજ પૂર્ણ થયેલ ન હોય, તેમજ
આર.એમ.એ. કેસમાં વાહન તપાસણીની તારીખથી ૩૦ દિવસ તા. ર૭/૬/૧૨ના રોજ પૂર્ણ
થયેલ ન હોય તેવા અરજદારોએ અરજી કરવી. તે સિવાયની અરજી કરેલ હશે તો દફતરે
કરવામાં આવશે.
પોષ્ટો ખાતા મારફત મોકલેલ કવર ઉપર ''ઇએનમાં પસંદગી નંબર માટે'' ફકત
લખવાનું રહેશે. કવર ઉપર લેવા માંગતા વાહન નંબર લખવાના રહેશે નહિ. તા.
૨૭-૬-૧૨ સુધી મળેલ અરજીઓ જ માન્ય રહેશે. ત્યાદર બાદ મળેલ અરજીઓ દફતરે
કરવામાં આવશે.
નમૂનો-ર૦ રજીસ્ટ્રે શનની હુકમ થયેલ, અસલ દસ્તાઅવેજો સાથે ડી.ડી/પે ઓર્ડર
મોકલવાના રહેશે તેમજ પસંદગી નંબર માટેની અરજીમાં ''પસંદગી'' નંબર તથા
સીરીઝ સાથે દર્શાવવાની રહેશે તેમજ ઓફરની રકમ તથા ડી.ડી./પે ઓર્ડરની વિગત
દર્શાવવાની રહેશે. પસંદગી નંબર માટે એકજ ડી.ડી./પે ઓર્ડર સામેલ રાખવાનો
રહેશે.
પે. ઓર્ડર/ડી.ડી.છ(૬) માસની અંદરનો હોવો જોઇએ તેમજ એક જ પસંદગી નંબર માટે
એક સરખી રકમની ઓફર હોય તેવા કિસ્સાડમાં નામના અંગ્રેજી આલ્ફાતબેટ A-B-C
ના ક્રમ મુજબ જે અરજદારનો નામનો આલ્ફાોબેટ પ્રથમ હશે તેને નંબરની ફાળવણી
કરવામાં આવશે. કવર પર અરજદારનું પુરુ નામ સરનામું દર્શાવવાનું રહેશે. એકજ
પસંદગી નંબર માટે એક થી વધુ અરજીઓ આવેલ હશે તેવા કિસ્સારમાં જે
વાહનમાલિકશ્રીએ વધુ રકમનો ડી.ડી./પેઓર્ડર સાથે અરજી કરેલ હશે તેને
ફાળવવામાં આવશે.
પોસ્ટ ખાતા મારફત અરજીઓ ખોલી તેનું વર્ગીકરણ કરી જે અરજદારને નંબરની
ફાળવણી કરેલ હશે, તેનું લીસ્ટ તા.૩૦.૬.૨૦૧૨ના રોજ નોટિસ બોર્ડ પર
પ્રસિધ્ધર કરવામાં આવશે. આ તારીખ સિવાય પસંદગીના નંબરના અરજદારે પૂછપરછ
માટે રૂબરૂ સંપર્ક સાધવો નહીં.
પસંદગી નંબર માટે આવેલ અરજી અંગે કોઇ વિવાદ ઉભો થશે તો તેવા કિસ્સા માં
પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ લીધેલ નિર્ણય આખરી ગણવાનો રહેશે.
પસંદગી નંબર માટે આવેલ અરજીઓ તે નોંધાયેલ અરજીના પત્રકો તથા દફતરે કરેલ
અરજીઓ સીરીઝ શરૂ થયાની તારીખથી ત્રણ માસ સુધી કચેરીના હિતમાં જાળવામાં
આવશે.
જી.જે.૩-ઇએન(GJ-૩-EN) સીરિઝમાં નિયત ફી રૂ. ૧૦૦૦/- રોકડેથી વસૂલી પસંદગી
નંબરોની ફાળવણી તા.૩.૭.૨૦૧૨ કરવામાં આવશે. જેનો સમય સવારના ૯.૦૦થી ૧૧.૦૦
સુધીનો રહેશે.
આ પસંદગી નંબરની ફાળવણી દરમ્યાવન કોઇ કર્મચારી કે અધિકારીની ફરજમાં
રૂકાવટ કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો તે વ્યકિત સામે કાયદેસરની કામગીરી
હાથ ધરી પોલીસ હવાલે કરવામાં આવશે. જેની પણ નોંધ લેવા પ્રાદેશીક વાહન
વ્યવહાર અધિકારી, રાજકોટ દ્વારા જણાવાયુ છે.
''આપણો તાલુકો-વાયબ્રન્ટ તાલુકો'' હેઠળ સૌરાષ્ટ્રી-કચ્છ ના આઠ જિલ્લાૂઓને
કૂલ રૂ. ૧૧,૯૭૫/- લાખની ગ્રાન્ટધ ફાળવાઇ
રાજકોટ
રાજયમાં તાલુકાને વિકાસનું એકમ ગણીને તાલુકા સેન્ટરીક એપ્રોચ અપનાવી રાજય
સરકારે તાલુકાવાર ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે. તદ્અેનુસાર તાલુકા
સરકારનો અભિગમ અપનાવીને છેવાડાના લોકોનું જીવન ધોરણ સુધારવા પીવાના પાણી,
આંતરીક રસ્તા, ગટર વ્યવસ્થા ધનકચરાનો નિકાલ જેવી પાયાગત મૂળભૂત જરૂરીયાતો
સંતોષવા ગ્રાંન્ટની ફાળવણી વર્ષ ૨૦૧૨-૧૩ માટે કરી છે.
આ યોજના અંતર્ગત ગ્રામ્યકક્ષાએ ન્યુનતમ જરૂરીયાતના કામો જેવા કે આંતરિક
રસ્તા, ગટરવ્યવસ્થા, ધનકચરાનો નિકાલ, પીવાના પાણીના કામો હાથ ધરવાની
કાર્યપધ્ધતિ તથા અન્ય બાબતો સંદર્ભમાં રાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગ
દ્વારા હૂકમો અને સૂચનાઓ આપવામાં આવે છે તેનો અમલ કરવાનો રહેશે.
રાજય સરકાર દ્વારા વર્ષ ૧૨-૧૩માં તાલુકા સેન્ટ્રીોક એપ્રોચ અનુસાર
સૌરાષ્ટ્રઓના આઠ જિલ્લાગઓને એટીવીટી યોજના હેઠળ મળવાપાત્ર ગ્રાન્ટ૧ની રકમ
કૂલ રૂ. ૧૧૯૭૫/ લાખ થવા જાય છે. જેમાં રાજકોટ જિલ્લાનને રૂ. ૧૯રપ/ લાખ,
કચ્છક-ભૂજ જિલાને રૂ. ૧૫૫૦/- લાખ, જુનાગઢ જિલ્લા રૂ. ર૦રપ/- લાખ, અમરેલી
જિલ્લાેને રૂ. ૧૫૨૫/- લાખ, જામનગર જિલ્લોિ રૂ. ૧૪૫૦/ લાખ તેમજ પોરબંદર
જિલ્લોજ રૂ. ૪૨૫/- લાખ અને ભાવનગર જિલ્લોવ રૂ. ૧૬૨૫/ લાખ તથા
સુરેન્દ્રેનગર જિલ્લા૪ને રૂ. ૧૪૫૦/- લાખની ગ્રાન્ટ૨ ફાળવવામાં આવી છે. આ
યોજના હેઠળ પ્રાંત અધિકારીશ્રીને પ્રાંત દીઠ મળવાપાત્ર ગ્રાન્ટર આ
પ્રમાણે ફાળવવામાં આવી છે. રાજકોટ જિલ્લોા રૂ. ૧૭૫/ લાખ, ભૂજ રૂ. ૧૫૦/-
લાખ, જુનાગઢ રૂ. ૧૫૦/- લાખ, અમેરલી રૂ. ૧૨૫/- લાખ, જામનગર રૂ. ૧૨૫/- લાખ,
પોરબંદર રૂ. પ૦ /- લાખ, ભાવનગર રૂ. ૧૫૦/- લાખ તથા સુરેન્દ્રીનગર રૂ.
૧૨૫/- લાખ એ પ્રમાણે ગ્રાન્ટા ફાળવાઇ છે.
તા.૧૮ જુન થી ૨જી જુલાઇ-૨૦૧૨ સુધી અમરેલી જિલ્લા માં સભા-સરઘસ હથિયારબંધી
અમરેલી
પ્રવર્તમાન સ્થિતતિ અને અષાઢી બીજના પર્વને અનુલક્ષીને કાયદો-વ્યલવસ્થાસ
જાળવવાની સાથે જાહેર સુલેહ શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુસર અધિક
જિલ્લાવ મેજીસ્ટ્રે ટશ્રી પી.બી.ઠાકરે મુંબઇ પોલિસ અધિનિયમની કલમ-૩૭ ની
સત્તાનુસાર જાહેરનામુ બહાર પાડી તા.૧૮-૦૬-૨૦૧૨ થી તા.૦૨-૦૭-૨૦૧૨ સુધી ચાર
કે ચારથી વધુ વ્ય્ક્તિઓએ ભેગા થવા તેમજ સમગ્ર અમરેલી જિલ્લા૮ના
વિસ્તાારમાં પરવાનગી સિવાય સભા-સરઘસ કાઢવા, જાહેરમાં સુત્રોચ્ચામર કરવા
તેમજ શારીરિક ઈજા પહોંચે તેવા હથિયારો લઈ ફરવા પર મનાઈ ફરમાવી છે.
જાહેરનામાથી ફરમાવેલ મનાઈ ફરજ પરના કોઇપણ સરકારી/ બિન સરકારી
કર્મચારીઓ-અધિકારીઓને તેમજ લગ્નથના વરઘોડા કે સ્મ શાન યાત્રાને લાગુ પડશે
નહિ.











