અનુયાયીઓ

મંગળવાર, 12 જૂન, 2012

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

suíkÃkwh íkk÷wfkLkk 48 økk{ku{kt
E økúk{ ÞkusLkk yLku {nkí{k økktÄe hk»xÙeÞ
økuhtxe ÞkusLkk íkkrfËu [k÷wt fhkððk {ktøk...
rËðMk 1Ãk {kt Äxíkwt Lkk ÚkkÞ íkku yktËku÷LkLke r[{fe Wå[khíkkt hksfkux SÕ÷k fkUøkúuMk {tºke Lkkhý ðMkkuÞk
(f~ÞÃk òu»ke) suík÷Mkh(suíkÃkwh) íkk.1h
økwshkík Mkhfkh ð¾íkkuð¾íkLke ònuhkíkku {kºkLku {kºk fkøk¤ Ãkhs òýu y{÷e çkLkkðkíke nkuðkLkku ykûkuÃk fhe hksfkux SÕ÷k fkUøkúuMk {tºke Lkkhý¼kE ðMkkuÞkyu
suíkÃkwh íkk÷wfkLkk 48 økk{ku{kt íkkrfËu Eøkúk{ ÞkusLkk yLku {nkí{kt økktÄe hk»xÙeÞ økuhtxe ÞkusLkk [k÷wt fhðk yLku rËðMk 1Ãk {kt ÞkuøÞ Lkk fhkÞ íkku yktËku÷Lk AuzðkLke r[{fe Wå[khe Au.
yk çkkçkíku íkuykuyu hswykík{kt sýkÔÞwt Au fu økwshkík Mkhfkhu økk{u økk{ Ãkt[kÞíkku{kt E økúk{ ÞkusLkk [k÷wt fhe ¾uzqíkkuLke {w~fu÷eyku n÷ fhðkLke ònuhkík fhe níke. Ãký
MkhfkhLke yk ÞkusLkk {kºk fkøk¤ Ãkh s nkuÞ íku{ yksu suíkÃkwh íkk÷wfkLkk Lkðkýwt xfk økk{ku{kt yk ÞkusLkk [k÷wt ÚkE Lkk nkuÞ ¾uzqíkkuLku suíkÃkwhLke {k{÷íkËkh f[uheyu Ĭk ¾kðk Ãkzu Au.
¾uzqíkkuLku 7-1h 8-y Lkk Wíkkhkyku fkZe ykÃkðkLke yk ÞkusLkk òu Mkhfkhe ònuhkík {wsçk suíku økúk{ Ãkt[kÞíkku{kt [k÷wt fhkÞ íkku ¾uzqíkkuLku suíkÃkwh MkwÄe ÷ktçkwt Lkk Úkðwt Ãkzu.
Ëw:¾Lke ðkík yu Au fu suíkÃkwhLke {k{÷íkËkh f[uhe{kt yk ÞkusLkk {kxu yufs fkuBÃÞwxh nkuÞ, yhsËkhku ¼khu nuhkLk ÃkhuþkLk ÚkE hÌkkt Au.
yk rMkðkÞ suíkÃkwh íkk÷wfk rðMíkkhLkk økk{ku{kt fuLÿ MkhfkhLke {nkí{k økktÄe hk»xÙeÞ økuhhLxe ÞkusLkk(100 rËðMk hkusøkkhe) ÃkwLk: [k÷wt fhðe sYhe Au. òu yk çkÒku ÞkusLkkyku ykøkk{e 1Ãk rËðMk{kt
[k÷wt Lkrnt fhkÞ fu yk çkkçkíku Äxíkwt Lkrnt fhðk{kt ykðu íkku hswykíkfíkko suíkÃkwh ¾kíku WÃkðkMk yktËku÷Lk Auze LÞkÞe {ktøkýe {kxu ÷ze ÷uþu íkuðe r[{fe Wå[khkE Au.
f~ÞÃk òu»ke-suík÷Mkh(suíkÃkwh)

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

yLkku¾ku ©ðý:
Ãk¿kk[ûkw {kíkkLke EåAkyku Ãkwhe fhðkt,íku{Lku fkðz{kt çkuMkkze Auf {æÞ«ËuþÚke [khÄk{Lke [k÷eLku Þkºkk fhðk rLkf¤u÷kt çkk÷çkúñ[khe fi÷kþøkehe Mkku{ðkhLke hkºkeLkk suík÷Mkh økk{ ykðe ÃknkUåÞk níkkt.
íÞkhu {kík]¼õík fi÷k»køkeheLku rLknk¤ðk suík÷MkhðkMkeyku W{xe Ãkzâkt níkkt. «Míkwík íkMkðehku îkhk yksLkk fr¤Þwøke ©ðýkuLku çkMk yufs çkkuÄfÚkkYÃk Ëk¾÷ku ykÃkðku Ãkzu íku{ Au fu, òu ykðe heíku çkÄk Ãkwºkku ÃkkuíkÃkkuíkkLke {kíkk-rÃkíkkLke Mkuðkyku{kt ÷køke òÞ íkku
Mkkihk»xÙ-økwshkík{kt MÚkÃkkÞu÷k ð]æÄk©{ku ¾k÷¾{ ¼kMkðk {ktzu !! fi÷k»køkeheyu MÚkkrLkf Ãkºkfkh f~ÞÃk òu»keLku fnu÷ fu, {it íkku {kt fe {Òkík Ãkwhe fhLkufu ÷eyu rLkf÷k nwt ÃktËhn-Mkku÷n Mkk÷ nku økE ni [÷íku [÷íku..[knu {híkuË{íkf õÞwt [÷Lkk Lkk Ãkzu, {uhe {ktfku [khku Äk{fe Þkºkk fhðkfune hnwtøkk !!
(íkMkðeh: f~ÞÃk òu»ke-suík÷Mkh(suíkÃkwh)

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

સોમવાર, 11 જૂન, 2012

ભરૂચ જિલ્લાનું ગૌરવ. નારાયણ વિદ્યાલયના આચાર્યશ્રીનું રશિયામાં તાસ્કંછદ ખાતે એશિયા પેસિફિક ઇન્ટ રનેશનલ એવોર્ડથી સન્માયન કરાયું.

ભરૂચ
નારાયણ વિદ્યાલયના આચાર્યશ્રી ર્ડા. ભગુભાઇ આઇ. પ્રજાપતિને ગ્લોશબલ
એચીવર્સ ફાઉન્ડેિશન દિલ્હીો ધ્વાસરા ભારતના જુદા જુદા રાજ્યોશના હેલ્થન
અને શિક્ષણ વિભાગના મહાનુભાવો સાથે રશિયાના યુઝબેકિસ્તાહન દેશમાં
તાસ્કંભદની મુલાકાત લીધી હતી ત્યાં એશિયા પેસિફિક ઇન્ટિરનેશનલ એવોર્ડથી
આચાર્યશ્રી ર્ડા. ભગુભાઇ આઇ. પ્રજાપતિનું સન્મા ન કરવામાં આવ્યુંિ હતું.
જેનાથી શાળાનું, જિલ્લાનું અને રાજ્ય નું ગૌરવ વધાર્યું છે.

ગેરકાયદેસર માંસ મટનનું વેચાણ કરનારાઓ વિરૂદ્ધ સૂરત મહાનગર પાલિકાએ ઝુંબેશ હાથધરીઃ

સૂરતઃ
સૂરત મહાનગર પાલિકાના દ્વારા તા. ૮મીના રોજ સેન્ટ્ર લ ઝોન વિસ્તા રનીની
પટની કોલોની, ખજુરાવાડી, કોળીવાડ, મુસીબતપુરા, વેડદરવાજા, રામપુરા(ટુંકી)
સૈયદપુરા માર્કેટ, ઝાંપાબજાર, અકબર સઈદનો ટેકરો, નવસૈયદનો ટેકરો,
સગરામપુરા મૌલવી સ્ટ્રીોટ,નવસારી બજાર,નાનપુરા વિસ્તારરમાં આરોગ્યઈ
વિભાગની ટીમ મારફતે આકસ્મિકત ચેકિંગ હાથધરી ગેરકાયદેસર માંસ અને મટનનું
વેચાણ કરતાં વ્યોક્તિ ઓ/સંસ્થાતઓ સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે.
તપાસ દરમિયાન વગર લાયસન્સેન ગેરકાયદેસર માંસ/મટનનું વેચાણ કરતા ૩૮
વ્યેક્તિાઓ વિરૂદ્ધ મ્યુ.. કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે જ્યાારે ૪૭
વ્યવક્તિાઓને નોટીસ તથા ૫૦ વ્ય ક્તિ ઓ પાસેથી રૂા. ૯,૨૦૦ વહીવટી ચાર્જ
વસુલાવામાં આવ્યાય છે. જ્યાેરે કુલ ૪૫ કિલો મટનનો નાશ કરવામાં આવ્યો‍ છે.
વગર લાયસન્સે મરઘીનું વેચાણ કરતી રોનક ચીકન સેન્ટ.ર, રામપુરા રામબાગ તથા
રામબાગ પાસે લારી પર મરઘીના માસનું વેચાણ કરતી લારી તથા જાહેરમાં ઈંડાનું
વગર લાયસન્સેે વેચાણ કરતી ૩ લારીઓ બંધ કરાવવામાં આવી છે.

નવા સ્થનળે રહેવા ગયા હોય એવા મતદાતાઓ હેલ્પ લાઈન પર સંપર્ક સાધેઃ

સૂરતઃ
મતદાર જાગૃતિ અભિયાનમાં કોઈપણ મતદાતા વંચિત ન રહી જાય તે માટેના તંત્ર
દ્વારા કરવામાં આવતા વેગવંતા પ્રયાસોના ભાગરૂપે સૂરત જિલ્લામાં ચૂંટણી
વિભાગે હેલ્પાલાઇન શરૂ કરી છે. જે અન્વપયે શહેરમાં નવા વિસ્તાારોમાં
થયેલા બાંધકામો, નવી વસાહતો, સોસાયટીઓ, એપાર્ટમેન્ટોતમાં રહેતા મતદારોના
નામ છુટી ગયા હોય તો તેઓ (૦૨૬૧)૨૪૬૪૬૧૦ના હેલ્પંલાઈન નંબર પરથી પોતાનું
મતદાન વિભાગનું નામ, એપાર્ટમેન્ટર હોય તો તેનું નામ, સરનામું, સોસાયટીની
તમામ વિગતો લખાવી શકશે. જેથી ચૂંટણી વિભાગ દ્વારા મળેલી ફરિયાદને
તાત્કાનલિક સંબધિત વિભાગના મદદનીશ નોંધણી અધિકારીને જણાવીને જે તે
વિસ્તાભરના મતદારોના નામ નોંધાય તે માટે સૂચના આપવામાં આવશે. જેથી આવા
નવા વિકસેલા વિસ્તાેરોમાં રહેતા મતદારોના નામ નોંધવામાં આવશે. આવા
વિસ્તાદરના મતદાતાઓના નામો નોંધાયા વગરના રહી ગયા હોય તો જાગૃત નાગરિકો
ફોન દ્વારા પણ જે તે વિસ્તાઓરની વિગતો આપી શકશે.

ઉંદરથી પાકોને થતા નુક્શાધનને અટકાવવા અભિયાન શરૂ કરાયું: ઉંદરના જીવંત દરોનું સર્વે કરી ઝેરી પ્રલોભિકા મુકવામાં આવીઃ

સૂરતઃ સોમવારઃ- ખેતીના પાકોમાં ઉંદરથી થતાં નુક્શાઃનને અટકાવવા માટે સૂરત
જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા અને સૂરત જિલ્લાની તમામ સુગર ફેક્ટ્રીના
સંયુક્તા ઉપક્રમે રાષ્ટ્રિાય કૃષિ વિકાસ યોજના હેઠળ એક ખાસ ઝુંબેશ હાથ
ધરવામાં આવી છે. જેના ભાગ રૂપે સૂરત જિલ્લાના તમામ ગામમાં ઉંદરના જીવંત
દરોનું સર્વે કરી નક્કી થયેલા જીવંત દરોમાં ઉંદરના નાશ માટે ઝેરી
પ્રલોભિકા મુકવાની કામગીરી હાલમાં જ તા. ૧લીથી શરૂ કરવામાં આવી હતી. ઉંદર
નિયંત્રણની કામગીરી ઝુંબેશ સ્વહરૂપે સૌપ્રથમ વાર હાથ ધરવામાં આવેલી
કાર્યવાહીને કારણે ખેતી પાકોને થતું નુક્શામન અટકાવવાનો ઉમદા પ્રયાસ
સરકાર દ્વારા હાથ ધરી ખેતી પાકોમાં ઉંદરથી થતું નુક્શાેન અટકાવી ખેતી
ઉત્પાનદન વધારવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યોી છે.

મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા બાહોશ પોલીસકર્મીઓનું સન્માઓન કરાયું: શહિદ વીરો, રાષ્ટ્રાપતિ એવોર્ડ વિજેતા અને નિવૃત કર્મચારીઓનું સન્મા ન કરાયું: પોલીસ વિભાગ સમાજ પાસે સન્મા્ન અને સ્વાવભિમાનની અપેક્ષા રાખે છેઃ ગૃહ રાજ્ય‍મંત્રી

સૂરતઃ
રાજ્ય્ની પ્રજાના જાન-માલના રક્ષણાર્થે આપણા પોલીસ જવાનો પોતાની
અનુકૂળતા- પ્રતિકૂળતાની પરવાહ કર્યા વગર સમાજલક્ષી પોતાની ફરજ નિષ્ઠા્થી
અદા કરે છે, ત્યાારે પોલીસ જવાનો પ્રત્યેસ સમાજને આદર થવો જોઈએ અને તેમની
સારી કામગીરીને ચોક્કસ બિરદાવવી જોઇએ તેમ રાજ્યરના ગૃહ રાજ્ય મંત્રીશ્રી
પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું.
દક્ષિણ ગુજરાતમાં ફરજ દરમિયાન શહીદ થયેલા શહીદ વીરોના પરિવારજનો,
રાષ્ટ્રવપતિ એવોર્ડ વિજેતા બાહોશ પોલીસ જવાનો અને નિવૃત અધિકારીઓ અને
કર્મચારીઓનો સન્માજન સમારોહ ગઇકાલે મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા સૂરત
ખાતે યોજાયો હતો. જેમાં ઉદ્‌ઘાટક તરીકે ગૃહ રાજ્યઅમંત્રીશ્રી પ્રફુલભાઈ
પટેલ અને અધ્યમક્ષસ્થાતને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના
કુલપતિશ્રી દક્ષેશભાઈ ઠાકર ઉપસ્થિનત રહ્યાં હતાં.
શિસ્તિબધ્ધહ દળ એવા પોલીસ દળના મુખિયા બનવાનું મને સદ્‌ભાગ્યલ મળ્યું છે
અને આ વિભાગ સમાજ પાસે સન્માધન અને સ્વાોભિમાનની અપેક્ષા રાખે છે ત્યારરે
સમાજમાં પોલીસકર્મીઓ માટે ઘૃણા શબ્દભ ભૂતકાલીન બની જાય તે ઇચ્છનનીય છે
તેમ પણ તેમણે વધુમાં ઉમેર્યું છે.
મુખ્યલમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ આ વિભાગને સુદ્રઢ કરવા નિષ્ઠા
પૂર્વકના સબળ પ્રયાસો કર્યા છે. જેના ભાગરૂપે છેલ્લા પાંચવર્ષમાં ૨૬ હજાર
પોલીસ કર્મીઓની ભરતી કરાઈ છે. આ ઉપરાંત અતિ આધુનિક હથિયારો બુલેટપ્રુફ
જેકેટ સહિત પોલીસ કર્મીઓને શ્રેષ્ઠી તાલીમ આપતા રાજ્યરમાં શાંતિ- સલામતી
માટે રાજ્યર સરકારે તમામ પ્રયાસો કર્યા છે. તેમ પણ ગૃહરાજ્યા મંત્રીશ્રી
પ્રફુલભાઈ પટેલ જણાવ્યું હતું.
ભૂતકાળની સરખામણીએ છેલ્લા દશકામાં રાજ્યામાં શાંતિ-સલામતિ અને સુરક્ષાના
અહેસાસની અનુભૂતિ સૌને થઇ છે અને તેના શ્રેયમાં પોલીસકર્મીઓના પણ
મહત્વંના યોગદાનની તેમણે જાહેરમાં સરાહના કરી આ કાર્યક્રમના પ્રણેતા
સાંસદશ્રી સી.આર.પાટીલ અને આયોજક મોદી સમર્થક મહિલા મંડળને અભિનંદન
આપ્યા્ હતા.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. દક્ષેશ ઠાકરે
કાર્યક્રમમાં અધ્યાક્ષસ્થાિનેથી પોલીસકર્મીઓ દેશની આંતરિક રક્ષા-સેવાનું
ખૂબ મહત્વાનું કાર્ય કરે છે. ત્યાયરે સમાજે તેમને બિરદાવવામાં અને ટીકા
કરવામાંથી બહાર આવવાની આવશ્ય-કતા ઉપર ભાર મુક્યોષ હતો.
રાષ્ટ્રાને આઝાદ કરવામાં ખાદીનું યોગદાન અનેરૂ રહ્યું છે ત્યાુરે દેશની
આઝાદી ટકાવી તેને આબાદ કરવામાં ખાખી રંગનો મુલ્યરવાન ફાળો છે. તેમ જણાવતા
શ્રી ઠાકરે આપણા દેશમાં કોહિનુર સમા પોલીસ અધિકારીઓ/ કર્મચારીઓ છે
ત્યાફરે તેમને સન્માજનવાનો બિરદાવવાનો સૂરતને મળેલા આ અનેરા અવસર બદલ
ખુશી વ્ય/ક્તચ કરી સન્માેનિતોને અભિનંદન આપ્યાન હતા.
સાંસદશ્રી સી.આર.પાટીલે દેશના સૈનિકોથી પોલીસકર્મીઓનો ફાળો બિલકુલ ઓછો ન
હોવાનો સ્પ ષ્ટર મત વ્યસક્ત. કરતા પોલીસકર્મીઓને પોતાના વર્તનથી સમાજમાં
આદરપાત્ર થાય તેવો વ્યાવહાર કરવાની આવશ્યશકતા વ્ય‍ક્તો કરી હતી.
રાષ્ટ્રરપતિ એવોર્ડ મેળવેલા પોલીસકર્મીઓને સમાજમાં પણ સન્મામન મળે તેવો
અજંપો દૂર કરવાના ભાગરૂપે આ કાર્યક્રમ યોજયાનું જણાવતા શ્રી પાટીલે
રાજ્યાના પોલીસકર્મીઓ માટેના સન્માપનનો આ સમારંભની શરૂઆત છે અને સમગ્ર
રાજ્યતમાં આ પ્રકારના કાર્યક્રમો યોજી પોલીસનું મનોબળ વધારવાની નેમ
વ્યીકત કરી હતી.
ગૃહ રાજ્યશમંત્રીશ્રી પ્રફુલભાઈ પટેલને સાંસદશ્રી પાટીલે તેમની એમ.પી.
ગ્રાન્ટીમાંથી રૂા. ૨૫ લાખ પોલીસ કોમ્યુજનિટી હોલ માટે, રૂા. ૨૫ લાખ
સી.સી.ટી.વી કેમેરા અને રૂા. ૧૨ લાખ પુસ્તોકો માટે મળી કુલ રૂા. ૬૨ લાખનો
મંજૂરીપત્ર સુપ્રત કર્યો હતો.
સૂરતના પોલીસ કમિશનરશ્રી રાકેશ અસ્થાાએ પોતાના ૨૮ વર્ષના ફરજકાળમાં
દેશમાં આ સર્વપ્રથમ કાર્યક્રમ છે જેમાં પોલીસકર્મીઓનું જાહેર સન્માોન
થયું હોય તેમ જણાવી દેશના અન્યા રાજ્યોક પણ આ અનુકરણીય પહેલને પોતાના
રાજ્યીમાં અનુસરે તેવી લાગણી વ્યજકત કરી હતી.
આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતમાં ફરજ બજાવતા શહિદ થયેલા પોલીસ
પરિવારજનોનું સન્માતન રાષ્ટ્રાપતિ એવોર્ડ મેળવનારા તથા નિવૃત- ફરજયુક્તહ
પોલીસ અધિકારીઓ કર્મચારીઓનું સન્મા ન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ પ્રારંભે મોદી સમર્થક મહિલા મંડળના પ્રમુખ શ્રીમતિ ઉજ્જવલાબેન
નિકમે સૌને આવકારતા મંડળ દ્વારા કરાતી સમાજલક્ષી પ્રવૃતિઓની ટુંકમાં
વિગતો આપી હતી.
આ કાર્યક્રમમાં ડેપ્યુજટી મેયર શ્રીમતિ વર્ષાબેન રાણા, હાસ્યે કલાકાર
શ્રી સાંઇરામ દવે સહિત નિવૃત અને ફરજયુક્ત્ પોલીસ અધિકારીઓ- કર્મચારીઓ
તેમના પરિવારજનો સાથે ઉપસ્થિ ત રહ્યાં હતાં.

"ગૌચરની જમીન ઉપર કોંગીનું દે ધનાધન" on GUJARATI-ગુજરાતી

GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------

Check out "ગૌચરની જમીન ઉપર કોંગીનું દે ધનાધન" on GUJARATI-ગુજરાતી

-priya jain

Blog post added by shirish dave:

મહાત્મા ગાંધીના સમયનું ભારતઃ
મહાત્મા ગાંધી ભારતમાં આવ્યા આઝાદીની લડતે ખરું જોર પકડ્યું. તેમણે
આમ-જનતાને લડતમાં સામેલ કરી. આ સમય હતો ૧૯૨...

Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A141350&xgs=1&xg_source=msg_share_post

શનિવાર, 9 જૂન, 2012

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
ભાગેડુ સૈનિકની દુર્દશાથી બચો

Posted: 07 Jun 2012 09:10 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/uIMgVEjBx6U/?utm_source=feedburner&utm_medium=email

યુગઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના ભાગેડુ સૈનિકની દુર્દશાથી બચો આ૫ણે
ભાગ્યશાળી છીએ કે સસ્તામાં આ૫ણું કામ થઈ રહ્યું છે. અસલી કામ અને મોટો ત્યાગ
તથા બલિદાન તો હવે ૫છી આગળ આવનારા લોકોને આ૫વા ૫ડશે. આ૫ણા માથે જ્ઞાનયજ્ઞનું
સમિધાદાન અને આજ્યાહુતિ હોમનું માત્ર પ્રથમ ચરણ જ આવ્યું છે. આકાશને આંબતી
જવાળાઓમાં આહુતિઓ આ૫વાનું કામ હવે ૫છી [...]

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

Mk{Mík fkXe ûkrºkÞ Mk{ks
suíkÃkwhLkwt økkihð rðãkºkeçkk ¾k[h
{k{kLkk ½hu ¼ýíke ¼kýeçkkLkwt íkusMðe Ãkheýk{ !

suík÷Mkh: ¼Y[ hnuíkkt fkXe ûkrºkÞ Mk{ksLkk nfw¼kE ¾k[hLkk MkwÃkwºke rðãkºkeçkk ¾k[hu suíkÃkwh BÞwrLkrMkÃk÷ fwt¼kýe økÕMko nkEMfw÷{kt ¼ýe,
Äku.10 Lke Ãkheûkk{kt 99.h1 ÃkMkoLxkEÕMk yLku xfk 91 {u¤ðe Mk{Mík fkXe ûkrºkÞ Mk{ks suíkÃkwh yLku ¼Y[Lkwt økkihð ðÄkÞwO Au.
rðãkºkeçkkyu ÃkkuíkkLke {øksLke íkusrMðíkk Mkkrçkík fhe økrýík{kt 98 økwý {u¤ÔÞk nkuðkLkwt íku{Lkk {k{k MkwSík¼kE ðktf(suíkÃkwh) sýkðu Au.

Vkuxku: rðãkºkeçkk ¾k[h- E{uE÷ fhu÷ Au.
f~ÞÃkfw{kh su.òu»ke-suík÷Mkh(suíkÃkwh)

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

xkuÃke...¼khu ÃkðLk yLku ðhMkkËe Aktxk ðå[u
nurztøk..suík÷Mkh Mkrník Lkð rðsrVzhku{kt MkòoÞu÷
VkuÕxÚke Ãk nòh ¾uzqíkku yk¾e hkík nuhkLk !
Ãkuxk...MkrðoMk [kso ðMkw÷íkwt SEçke íktºk VkuÕx n÷ fhðkt yksLke íkkhe¾uÞ ðk{ýwt Mkkrçkík Úkíkwt nkuðkLkku ykûkuÃk
(suík÷Mkh çÞwhku) f~ÞÃk òu»ke îkhk suík÷Mkh íkk.9
økEfk÷u ¼khu ÃkðLk yLku {kºk ðhMkkËe AktxkÚke suík÷Mkh Mkrník ¾uríkðkzeLkk Lkð rðsrVzhku{kt MksokÞu÷ VkuÕxÚke ykþhu Ãkkt[ nòh sux÷k ¾uzqíkkuyu ytÄkhk ykuZe ÞkíkLkk ðUXe nkuðkLke [kUfkðLkkhe nrffíkku {¤e Au.
yk çkkçkíku suík÷Mkh(suíkÃkwh)Lkk Þwðk Ãkºkfkh f~ÞÃkfw{kh òu»keLku {krníke ykÃkíkkt suík÷Mkh økk{Lkk ¾uzqík ÞwðkLk yhrðt˼kE YÃkkÃkhkyu sýkðu÷ fu, þw¢ðkhLkk hkus ¼khu ÃkðLk yLku n¤ðk ðhMkkËe ÍktÃkxkyku ðå[u
Mkktf¤e, ÃkeÃk¤ðk, suík÷Mkh, yfk¤k, zuzhðk, çkkuhze Mk{ZeÞk¤k, Úkkýkøkk÷ku¤, økk÷ku¤eÞk rðøkhu rðsrVzhku{kt VkuÕx W¼ku Úkíkkt íktºkyu ôÄu {kÚku fk{økehe [k÷wt fhe níke. Ãký yk ÷¾kÞ Au íÞkhu çkeò rËðMku {kºk çku ºký ðesrVzhkus ÃkwLk: [k÷wt ÚkE þõÞk nkuÞ, íktºk ÃkkMku yÃkwhíkk MxkVÚke ¾uzqíkku Ãkkhkðkh nkz{khe ¼kuøkðe hÌkkLkku ykûkuÃk ÚkÞku Au.
yk çkkçkíku ðÄw yuðe rðøkíkku {¤e níke fu, suíkÃkwh rMÚkík rðsíktºkLkk 66 fuðe MkçkMxuþLk{ktÚke MkÃ÷kÞ Úkíkkt yLku rðsrVzhku{kt(WÃkhkuõík økk{ku{kt)ÃknkU[íkku rðsÃkwhðXku økEfk÷u ðhMkkËe ðkíkkðhý ðå[u ¾kuhðkE síkkt {kºk ykX f÷kf rðs¤eLke hknu çkuXu÷kt ¾uzqíkkuLku økýíkheLke r{rLkxku Ãký rðs¤e {¤e Lkk níke. rËðMkLkk ¾kuhðkÞu÷ku rðs ÃkwhðXku hkºkeLkk ykðþu
íkuðe [kíkf Lkshu hkn òuLkkhk ¾uzqíkkuLku rðs¤e íkku {¤e Lkrnt, Ãký fk¤k rzçkktøk yÄkhk ykuZe hkík rðíkkðe ÃkzeLke VheÞkËku ¾uzqíkku{kt WXe Au.

çkkuûk: {kUÄkËkx rçkÞkhýLkwt MkíÞkLkkþ ?!
suík÷Mkh: suík÷Mkh ÃktÚkfLkk ¾uzqíkkuyu yk ÷¾LkkhLku sýkðu÷ fu YrÃkÞk h100 Lkk {ý yuðk ËkýkLkwt ðkðuíkh ÚkE økÞwt Au. òu ðkðuíkh ÃkAe çkeòs rËðMku Ãkkýe Lkk Ãkeðzkðe þfkÞ íkku yk Ëkýk Ãkûkeyku [ýe òÞ yÚkðk íkku fkuxk(ytfwh) Vwxe çk¤e òÞ íkuðe rMÚkrík rðs¤eLkk y¼kðu ÃkuËk ÚkE nkuÞ rðsíktºk íkkrfËu ¾uríkðkzeLkk rVzhku [k÷wt fhu íku sÁhe Au.

çkkuûk: {Mk{kuxku MkrðoMk [kso, MkuðkLkk Lkk{u r{tzw !?
suík÷Mkh: suík÷Mkh ÃktÚkfLkk ¾uzqíkku fnu Au fu rðsíktºk ykt¾ku Vkze Lkkt¾u íkuðku MkrðoMk [kso ðMkw÷u Au. Ãký ßÞkhu ßÞkhu fkuE VkuÕx MkòoÞ Au íÞkhu ÷ktçkku Mk{Þ MkwÄe fkuE íktºkLkk {kýMkku zkufkíkk LkÚke. Ãkheýk{u nòhku ¾uzqíkku rðs¤eLkk y¼kðu ¼khu nuhkLk ÃkhuþkLk ÚkE hÌkkt Au.

çkkuûk:¾uzqíkku hkLke ÃkþwykuÚkeÚke ¼Þ¼eík !
suík÷Mkh: suík÷Mkh ÃktÚkfLkk yfk¤kLku ÃkeÃk¤ðk{kt íkku nk÷íkk rMktn Ãkheðkh ykðe [zíkk nkuðkLke ÄxLkkyku çkLke hne Au. økEfk÷u økkZ ytÄkhk{kt rðs¤eLke hkn òuíkk ¾uzqíkkuyu ykðk støk÷e ÃkþwykuLke rçkfu hkík yk¾e fkZe níke. íÞkhu íktºk rðsÃkwhðXku Ãkwðoðík fhðk ð¾íkkuð¾ík çkLku íkux÷e sÕËe fhu íku sYhe Au.
f~ÞÃkfw{kh su.òu»ke,suík÷Mkh

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812
મતદાર યાદીની સુઘારણા માટે હેલ્પ લાઇન નંબર- ૦૭૯-૨૩૨ ૫૧ ૨૪૩
ગાંઘીનગર જિલ્લાઘમાં મતદાર યાદી સુઘારણા કાર્યક્રમ-૨૦૧૨ અંતર્ગત
મતદારયાદીમાં નામ નોંઘાવવા, રદ કરાવવા, કોઇ નામ સામે વાંઘો લેવા અને નામ
તથા અન્ય વિગતો સુઘારવા માટેની જરૂરી કાર્યાવહી માટે તા.૧૮મી જૂન-૨૦૧૨
સુઘી વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ માટે જિલ્લા૮ વહીવટી તંત્ર
દ્રારા મતદાર યાદીની સુઘારણા માટે હેલ્પ લાઇન નંબર- ૦૭૯-૨૩૨ ૫૧ ૨૪૩ શરૂ
કરવામાં આવેલ છે. મતદારયાદીમાં નામ નોંઘાવવા, રદ કરાવવા, કોઇ નામ સામે
વાંઘો લેવા અને નામ તથા અન્ય વિગતો સુઘારવા માટેના ફોર્મ જિલ્લાવ સેવા
સદનના જનસેવા કેન્દ્ર પરથી, મતદાર નોંઘણી અઘિકારી/પ્રાંત અઘિકારીની
કચેરી, મામલતદાર કચેરીમાંથી મળી શકશે.તેમજ મતદાર યાદીનો મસુદો તા.૧૮મી
જૂન-૨૦૧૨ સુઘી કલેકટર કચેરી, મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ કચેરી, મતદાર
નોંઘણી/પ્રાંત અઘિકારીની કચેરી, ગ્રામ પંચાયતની કચેરી, મામલતદારની કચેરી,
મ્યુનિસિપાલટી અને નજીકના બુથ લેવલ ઓફિસર ખાતે રાખવામાં આવેલ છે. તા.૧૦મી
જૂન અને તા. ૧૭મી જૂન-૨૦૧૨ના રોજ આ માટે એક ખાસ ઝુંબેશનું પણ આયોજન
કરવામાં આવ્યું છે. જેમાં સવારના ૯.૦૦ કલાક થી સાંજના ૬.૦૦ કલાક સુઘી
દરેક વિસ્તા્રના મતદાન મથકોએ તમામ પ્રકારના ફોર્મ મળશે. ત્યાં જ ભરેલી
અરજીઓનો સ્વીકારવામાં આવશે. મતદાર યાદીમાં નામ ચેક કરવા માટે
http://www.ceogujarat.nic.in માં Search Your Name- Electoral Roll
મેનુંમાં જઇ ચેક કરી શકાશે. મતદારે જે તે વિગતોમાં સુઘારો કરવા જે નમૂના
પત્રકમાં અરજી કરી હોય તેમાં દર્શાવેલ પુરાવા જેવા કે જુનું મતદાર
ઓળખકાર્ડ, જન્મ તારીખનો દાખલો( સ્કુલ લીવીંગ/ જન્મ પ્રમાણ પત્ર/ પાન
કાર્ડ વગેરે), ફોટો અંગેનો કોઇ પણ એક પુરાવો ( લાયસન્સ, પાનકાર્ડ વગેરે),
રહેણાંકના પુરાવો ( લાઇટ બીલ, રેશનકાર્ડ, ગેસ બીલ વગેરે) સાથે આપવાના
રહેશે.તા.૧ જાન્યુઆરી-૨૦૧૨ના રોજ ૧૮ વર્ષ કે તેથી વઘુ ઉંમરના નવા
મતદારનું નામ પણ આ ઝુંબેશમાં દરમ્યાન નોંઘાવી શકશે.

સૂરેન્દ્ર નગર ખાતે માહિતી ખાતા દ્વારા ‘‘વંચિતોના વિકાસમાં સમૂહ માધ્ય્મોની ભૂમિકા’’ પ્રેસ સેમીનાર યોજાશે ફુલછાબના તંત્રીશ્રી કૌશિકભાઇ મહેતા અને ટાઇમ્સત ઓફ ઇન્ડીરયાના બ્યુકરો ચીફ શ્રી વિજયસિંહ પરમાર ઉપસ્થિૌત રહી ચાવીરૂપ પ્રવચનો આપશે

રાજકોટ
રાજયનાં માહિતી ખાતાની રાજકોટ ખાતેની પ્રાદેશિક માહિતી કચેરીના ઉપક્રમે
સૂરેન્દ્રપનગર જિલ્લાુ માહિતી કચેરી દ્વારા સુરેન્દ્ર નગર ખાતે હોટેલ શિવ
ઇન્ટમરનેશનલ ખાતે આગામી તા. ૧૨/૬/૧૨ના રોજ સવારે ૧૦-૦૦ વાગે ''વંચિતોના
વિકાસમાં સમૂહ માધ્યશમોની ભૂમિકા'' વિષયક પ્રેસ સેમીનાર યોજાશે. વંચિતોના
વિકાસ અર્થે રાજય સરકારે અનેકવિધ કાર્યક્રમો હાથ ધર્યા છે. ત્યાયરે
રાજયનાં છેવાડાના અને ગરીબ એવા પ્રજાજનો પણ તેમના હકક-હિતો મેળવી શકે અને
તેમનામાં જાગૃતિ આવે તેમાં સમૂહ માધ્યનમોની ભૂમિકા પણ જાગૃત પહેરેદાર
તરીકે મહત્વેની હોય છે, જે વિષયને કેન્દ્રનમાં રાખી આ પ્રેસ સેમીનારનું
આયોજન થયું છે. આ પ્રેસ સેમીનારમાં ''ફુલછાબ''ના તંત્રીશ્રી કૌશિકભાઇ
મહેતા તેમજ ટાઇમ્સિ ઓફ ઇન્ડીલયા રાજકોટના બ્યુસરો ચીફ શ્રી વિજયસિંહ
પરમાર ચાવીરૂપ પ્રવચનો આપશે જયારે અતિથિવિશેષ પદે સુરેન્દ્રમનગર જિલ્લાષ
કલેકટરશ્રી પ્રદિપ શાહ તેમજ જિલ્લાન વિકાસ અધિકારીશ્રી સી.પી.પટેલ
ઉપસ્થિેત રહેશે. આ પ્રેસ સેમીનારમાં રાજકોટના સંયુકત માહિતી નિયામકશ્રી
એન.એ.પરમાર ઉપસ્થિ.ત રહેશે. જામકંડોરણા તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ
કાર્યક્રમ

રાજકોટ
જામકંડોરણા તાલુકાના પ્રજાજનોનાં પ્રશ્નોેનાં નિવારણ માટે ''ફરીયાદ
નિવારણ કાર્યક્રમ'' તા.૨૭.૦૬.૨૦૧૨ના રોજ મામલતદાર કચેરી, જામકંડોરણા ખાતે
સવારે ૧૧.૦૦ વાગે યોજાશે. આ માટે અરજદારોએ પોતાનાં પ્રશ્નો મામલતદાર
કચેરી, જામકંડોરણા ખાતે તા.૧૫.૦૬.૨૦૧૨ સુધીમાં મળી જાય, તે રીતે ર(બે)
નકલમાં ''તાલુકા ફરીયાદ નિવારણ કાર્યક્રમ'' ના મથાળા હેઠળ મોકલી આપવાના
રહેશે. ગ્રામ સ્વા ગત કાર્યક્રમના પ્રશ્નોમ તા.૧ થી ૧૦ સુધીમાં
તલાટી-કમ-મંત્રીશ્રીને પહોંચાડવાના રહેશે.
આ કાર્યક્રમમાં અરજી કરતાં પહેલા કોઇ અરજદાર ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો
ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલ હોવી જોઇએ
અને તે અનિર્ણિત હોવી જોઇએ. તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના
જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખીતમાં રજુઆત કરેલી હોવી જોઇએ અને તે
અનિર્ણિત હોવી જોઇએ. આ કાર્યક્રમમાં રજુ થતાં પ્રશ્નો ગ્રામ અને તાલુકા
કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા હોવા જોઇએ. તે સિવાયના પ્રશ્નો હોય તો જે
તે સક્ષમ કચેરીને રજુઆત કરવી.
આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે
રજુઆત કરી શકશે. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી વ્યકિતગત રજુઆત
કરી શકશે, સામુહિક રજુઆતો કરી શકાશે નહીં, તેમ મામલતદાર- જામકંડોરણાની
યાદીમાં જણાવાયું છે.
મુખ્યમંત્રીશ્રીનો ગોંડલ તાલુકાનો જુન-૧૨ માસનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ

રાજકોટ, ૮ જુન- મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજયના નાગરીકોના ગ્રામ્ય કે
તાલુકા કક્ષાના પ્રશ્ન અસરકારક અને ન્યાયિક રીતે ત્યાં જ હલ થાય, તે માટે
તાલુકા કક્ષાએ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ શરૂ કરવાનું નકકી કરેલ છે,
જે અંતર્ગત ગોંડલ તાલુકા માટે ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નો માટે
આગામી તા. ર૭-૬-૨૦૧૨ના રોજ ૧૧-૦૦ કલાકે મામલતદાર કચેરી, ગોંડલ ખાતે
તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ મામલતદાર અને એકઝીકયુટીવ
મેજીસ્ટ્રેટશ્રી, ગોંડલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવશે.
જેથી સંબંધકર્તા લોકોએ ગોંડલ તાલુકાના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નો
અગેની અરજી ર નકલમાં પુરતા પુરાવા સાથે મામલતદાર કચેરી, ગોંડલ ખાતે તા.
૧૪-૬-૨૦૧૨ સુધીમાં રજુ કરવી ત્યાર બાદ રજુ થયેલ પ્રશ્નો ઉકત નિયત તારીખના
કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહી.
આ કાર્યક્રમમાં નીચે દર્શાવેલ પ્રકારની અરજીઓ સ્વીકારવામાં આવશે.
તાલુકા સ્વાગતમાં અરજી કરતાં પહેલા કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન
હોય તો ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલ
હોવી જોઇએ અને અનિર્ણિત હોય.
તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ
લેખીતમાં રજુઆત કરેલી હોવી જોઇએ અને અનિર્ણિત હોય.
આ કાર્યક્રમમાં રજુ થતાં પ્રશ્નો ગ્રામ અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઇ
શકાય તેવા પ્રશ્નો હોવા જોઇએ. તે સિવાયના પ્રશ્નો હોય તો જે તે સક્ષમ
કચેરીને રજુઆત કરવી.
આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે
રજુઆત કરી શકશે.
આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે, સામુહિક રજુઆતો નહિ.
ઉપર મુજબની કેટેગરીમાં આવતી અરજીઓ જ ધ્યાંનમાં લેવામાં આવશે, તે સિવાયની
અરજીઓ ધ્યારનમાં લેવામાં આવશે નહીં, તેમ મામલતદારશ્રી, ગોંડલની યાદીમાં
જણાવાયું છે.

જિલ્લાં જળ અને સ્વીચ્છમતા સમિતિની બેઠક
રાજકોટ
રાજકોટ જિલ્લાે જળ અને સ્વદચ્છયતા સમિતિ(વાસ્મો )ની બેઠક આગામી તા.૧૧
જુને સાંજે ૫.૩૦ વાગે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. જિલ્લા્ કલેકટર
ડો. રાજેન્દ્રોકુમારના અધ્યમક્ષસ્થાનને યોજાનારી આ બેઠકમાં સંબંધિત સર્વે
સરકારી વિભાગના અધિકારીશ્રીઓને ઉપસ્થિ ત રહેવા કાર્યપાલક ઇજનેર અને
વાસ્મોાના સભ્યસ સચિવશ્રીની યાદીમાં જણાવાયું છે.

રાજકોટ જિલ્લા્ના રોલ ઓબ્ઝેરર્વર શ્રી એ.એન.લીમયે.(આઇ.એ.એસ) મતદાર યાદી
ખાસ સંક્ષિપ્તલ સુધારણા કાર્યક્રમ-૨૦૧૨ને લગતા પ્રશ્નો અને રજુઆતો
સાંભળવા રાજકોટની મુલાકાતે ૧૧મી જુને બપોરના ૧-૩૦ કલાકે કલેકટર કચેરી
ખાતે લોકોને રજુઆત માટે ઉપસ્થિટત રહેવા સૂચના રાજકોટ તા. ૮ જુન – ભારતના
ચૂંટણી પંચના આદેશાનુસાર અને ગુજરાત રાજયના મુખ્ય નિર્વાચન અધિકારી
ગાંધીનગરના જણાવ્યાક અનુસાર રોલ ઓબ્ઝ ર્વર તરીકે નિયુકત થયેલ શ્રી
એ.એન.લીમયે (આઇ.એ.એસ.) (મહારાષ્ટ્ર ) મતદાર યાદી ખાસ સંક્ષિપ્તએ સુધારણા
કાર્યક્રમ-૨૦૧૨ હેઠળ કામગીરી નિરીક્ષણ માટે રાજકોટની મુલાકાતે આવી રહ્યા
છે. તેઓશ્રી મતદાર યાદીને લગતા પ્રશ્નો સંદર્ભે તા. ૧૧/૬/૧૨ના બપોરના
૧૩-૩૦ કલાકે નવી કલેકટર કચેરીમાં ત્રીજામાળે સભાખંડમાં લોકોની રજુઆત
સાંભળશે તો ઉકત મતદાર યાદી અંગે કોઇપણ રજુઆત હોય તો ઉપરોકત કચેરી અને
દર્શાવેલ સમયે હાજર રહેવા જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી રાજકોટ
જિલ્લા રાજકોટની યાદીમાં જણાવાયું છે.

કડીયા કામ, પ્લુમ્બીંેગ વગેરે બાંધકામ શિખવા માટેનો તાલીમ વર્ગ યોજાશે
તાલિમાર્થીઓને સ્ટાણઇપન્ડહ પણ ચૂકવાશે
રાજકોટ
ગુજરાત રાજયમાં બાંધકામ ક્ષેત્રનો ખુબ જ ઝડપી વિકાસ થઇ રહેલ છે. આ
ઉદ્યોગમાં તાલીમબધ્ધા કારીગરોની અછત વર્તાઇ રહેલ છે. આથી રોજગાર કચેરી
ખાતે નોંધાયેલ ધોરણ-પ થી ધોરણ-૧૦ પાસ ઉમદવારો માટે કન્ટ્ર કશન
ક્ષેત્રે તાલીમ જેવી કે ફ્રેમવર્ક એન્ડો કારપેન્ટકરી સ્કેેફોડીંગ, બાર
બેન્ડીણગ, પ્લવમ્બીંતગ એન્ડે સેનીટેશન વિગેરેની તાલીમ આપવા માટે ઔદ્યોગીક
તાલીમ સંસ્થાટ ખાતે ૧ થી ૩ માસનો મર્યાદીત સંખ્યા નો તાલીમ વર્ગ શરુ
કરવામાં આવનાર છે. આ તાલીમ વર્ગમાં પ્રવેશ મેળવી તાલીમ પૂર્ણ કરનાર
ઉમેદવારોને ૮૦ ટકા હાજરી થયેલ હોય તેઓને અનુ. જાતિ, અનુ. જનજાતિ,
બી.પી.એલ. ઉમેદવારોને માસીક રૂ. રપ૦૦/ સ્ટા ઇપેન્ડજ તથા બક્ષીપંચ અને
જનરલ કેટેગરીના ઉમેદવારોને માસીક રૂ. ૧૫૦૦/ સ્ટાનઇપેન્ડટ રોજગાર કચેરી
દ્વારા ચુકવવામાં આવશે. પ્રવેશ ઇચ્છુાક ઉમેદવારોને વધુ વિગત જાણવા તથા
અરજી ફોર્મ મેળવવા મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ૧/૩/ બહુમાળી ભવન,
રેસકોર્સ પાસે, રાજકોટનો સંપર્ક કરવાનો રહશે. ભરેલ અરજી ફોર્મ પરત કરવાની
છેલ્લીસ તારીખ ર૫/૬/૧૨ છે. શુકલ/ ભટ્ટ

લાલપુરમાં તાલુકા ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
માનનીય મુખ્યમમંત્રીશ્રીનો આગામી તાલુકા ફરીયાદ નિવારણ (સ્વા ગત)
કાર્યક્રમ તા. ૨૭/૬/૨૦૧૨ ના સવારે ૧૧ વાગ્યે મામલતદારZlના અધ્યાક્ષ
સ્થા્ને મામલતદાર કચેરી, લાલપુર ખાતે યોજાશે. લોકોએ પોતાના
પ્રશ્નોમ/અરજીઓ મામલતદાર કચેરી લાલપુરને દસ દિવસમાં મોકલી આપવાની રહેશે.
તેમ મામલતદારશ્રી, લાલપુરની યાદીમાં જણાવાયુ છે.

બીપીએલ,અંત્યોદદય કાર્ડ ધારકોને ખાંડની ફાળવણી
બીપીએલ તથા અંત્યોંદય કાર્ડ ધારકોને વ્ય કિત દીઠ ૩૫૦ ગ્રામ ખાંડની
રેગ્યુાલર ફાળવણી રૂ.૧૩.૫૦ ના ભાવથી કરાશે.
જાહેર વિતરણ વ્યયવસ્થાા હેઠળ બીપીએલ, અંત્યોવદય કાર્ડ ધારકોને ફાળવવામાં
આવતા જથ્થા નું કાર્ડ દીઠ વિતરણ, પ્રમાણ અને સમયગાળો, વિતરણ ભાવ અંગેની
વિગતો વ્યાાજબી ભાવના દુકાનદારોએ બોર્ડ ઉપર પ્રદર્શિત કરવાની રહેશે. તેમ
જિલ્લાણ કલેકટરશ્રી, જામનગરની યાદીમાં જણાવાયુ છે.

આર્મી ભરતી રેલીમાં શારીરિક કસોટીમાં પાસ થયેલ ઉમેદવારો માટે લેખીત
તાલીમ વર્ગ મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, જામનગર દ્વારા રાજકોટમાં
યોજાયેલ આર્મી ભરતી રેલીમાં શારીરિક કસોટીમાં પાસ થયેલ ઉમેદવારો માટે
લેખીત તાલીમ વર્ગ યોજાશે. ઉમેદાવારો એડમીટકાર્ડ અને સંમતિપત્રક સાથે
સ્વમખર્ચે તાત્કા લિક રોજગાર કચેરી, જામનગરનો સંપર્ક સાધે જેથી તાલીમ
વર્ગ શરૂ કરી શકાય. તેમ એક યાદીમાં જણાવાયુ છે.
જામજોધપુર વિધાનસભા વિસ્તાદરમાં ૧૭૪૮૦૭ મતદારો ૮૦- જામજોધપુર વિધાનસભા
વિસ્તા રમાં હાલ ૯૩૦૯૯ પુરુષ અને ૮૧૭૦૭ સ્ત્રી્ તેમજ અન્યઠ એક એમ કુલ
૧૭૪૮૦૭ મતદારો નોંધાયા છે.
હાલ સમગ્ર જિલ્લારની સાથે તા.૧ થી ૧૮ જૂન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ
જામજોધપુર વિસ્તાશરમાં કાર્યરત છે. આથી તા.૧/૧/૧૨ ની તારીખે ૧૮ વર્ષ
પૂર્ણ કરેલા હોય તેવા તમામ તેમજ બાકી મતદારોને મતદારયાદીમાં નામ નોંધાવવા
ચૂંટણી શાખા દ્વારા અનુરોધ કરાયો છે.

જામનગરમાં ગ્રાહક તકારાર નિવારણ ફોરમના નવનિર્મિત બિલ્ડીં ગનું તા.૯ ના
રોજ લોકાર્પણ કરાશે
જામનગરમાં સરકારી અનાજ ગોડાઉન, બેડેશ્વિરમાં ગ્રાહક તકારાર નિવારણ
ફોરમના નવનિર્મિત બિલ્ડીંમગનું તા.૯/૬/૧૨ ના રોજ ૯.૩૦ કલાકે લોકાર્પણ
કરાશે. પ્રમુખશ્રી ગ્રાહક તકારાર નિવારણ કમીશન ગુજરાત રાજય અમદાવાદ
જસ્ટીાશશ્રી આરપી ધોળકિયાના અધ્યિક્ષસ્થાપને યોજાનાર કાર્યક્રમમાં મહિલા
અને બાળ વિકાસ રાજયમંત્રી પ્રો.વસુબેન ત્રિવેદી, ગ્રામ વિકાસ રાજય
મંત્રીશ્રી મોહનભાઇ કુંડારિયા, સાંસદશ્રી વિક્રમભાઇ માડમ અને જિલ્લાતના
ધારાસભ્યોુ ઉપસ્થિરત રહેશે.

હાલારમાં મતદાર યાદી સંદર્ભે કેન્દ્રીથય ચૂંટણી પંચે નિમેલા નિરિક્ષકશ્રી
લિમયે તા.૯ ના રોજ સરકીટ હાઉસમાં મળશે
કેન્દ્રી ય ચૂંટણી પંચના કાર્ગક્રમ અનુસાર તા.૧/૧/૧૨ ની લાયકાતની તારીખના
સંદર્ભમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાલ સમગ્ર
જિલ્લારમાં કાર્યરત છે. જેના સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર
યાદી નિરિક્ષક તરીકે શ્રી એ.એન લિમયેની નિમણૂક કરવામા આવેલ છે. તેઓશ્રી
તા.૯/૬/૧૨ ના રોજ જામનગર જિલ્લાષની મુલાકાતે આવનાર છે. આથી મતદાર યાદી
સંદર્ભમાં કોઇ રજૂઆત કરવાની હોય તો તેઓશ્રી તા.૯/૬/૧૨ ના રોજ સાંજે ૬ થી
૮ દરમિયાન સરકીટ હાઉસમાં મળી શકશે. જેની સબંધિત સૌને નોંધ લેવા જિલ્લા
ચૂંટણી અધિકારી અને કલેકટર, જામનગરની યાદીમાં જણાવાયુ છે.

ભારતીય નૌકાદળમાં ભરતી
ભુજ, શુક્રવારઃ ભારતીય નૌકાદળમાં સ્ટુ અર્ટ/ કુક અને ટોપાઝ ડ્રાયવરની
ભરતી કરવાની છે. જેમાં ૧૭ થી ૨૧ વર્ષની મર્યાદા અને એસ એસ સી ની લાયકાત
(સ્ટુ અર્ટ/ કુક માટે) તેમજ ધોરણ ૬પાસ (ટોપાઝ ડ્રાયવર) ની લાયકાત ધરાવતા
પુરુષ ઉમેદવારો(અપંગો સિવાય) ઉમેદવારી કરી શકશે. તમામ જગ્યાોઓ માટે ઉંચાઇ
ઓછામાં ઓછી ૧૫૭ સે.મી.હોવી જરુરી છે. ઉંચાઇ પ્રમાણમાં છાતી અને વજન હોવા
જરુર છે.
ભારતીય નૌકાદળમાં કારકિર્દી બનાવવા ઈચ્છૂતક ઉમેદવારોએ તા. ૬/૭/૨૦૧૨
સુધીમાં નિયત નમુનામાં અરજી, પોષ્ટય બોકસ નં૦૨ પોષ્ટો ઓફિસ, લોભી રોડ,
ન્યુ દિલ્હી ૧૧૦૦૦૩ ને અંગ્રેજીમાં સાદી ટપાલથી બ્રાઉન કલરના કવરમાં
(જેની ઉપર ભરતીનો પ્રકાર, પરીક્ષા કેન્દ્રાનું નામ અને પસંદગીની બ્રાન્ચદ
અચૂક લખવું) મોકલી આપવી, તેમજ અરજી પત્રક સાથે મેટ્રિક પાસનું
પ્રમાણપત્ર, જે ન હોયતો ગેઝટેડ અધિકારી પાસે પ્રમાણિત કરાવેલો જન્મ
તારીખનો દાખલો, માર્કશીટની નકલ (મેટ્રિક પાસે ગેઝેટેડ ઓફિસરે કરેલ ખરી
નકલ અને મેટ્રિકથી ઓછું ભણેલા માટે જિલ્લાખ શિક્ષણાધિકારીએ કરેલ પ્રમાણિત
નકલ), પોતાના અંગ્રેજીમાં સરનામાંવાળા ૨૨બાય૧૦ સેમી ના રુ.૧૦/ની
ટીકિટવાળા બે કવર અને નિયત નમુનામાં ડોમીસાઇલ સર્ટિફિકકેટની ખરી નકલ
જોડવી. વધુ વિગત ફોસ્મકના નમુના માટે નૌકાદળની વેબસાઇટ
www.nausena-nic.in કરવી અથવા રોજગાર વિનિમય કચેરી, ભુજનો સંપર્ક સાધવો.

મુખ્યમંત્રીશ્રીનો ગોંડલ તાલુકાનો જુન-૧૨ માસનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ

રાજકોટ,
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજયના નાગરીકોના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના
પ્રશ્ન અસરકારક અને ન્યાયિક રીતે ત્યાં જ હલ થાય, તે માટે તાલુકા કક્ષાએ
સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ શરૂ કરવાનું નકકી કરેલ છે, જે અંતર્ગત
ગોંડલ તાલુકા માટે ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નો માટે આગામી તા.
ર૭-૬-૨૦૧૨ના રોજ ૧૧-૦૦ કલાકે મામલતદાર કચેરી, ગોંડલ ખાતે તાલુકા સ્વાગત
ફરીયાદ નિવારણ કાર્યક્રમ મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રી,
ગોંડલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવશે.
જેથી સંબંધકર્તા લોકોએ ગોંડલ તાલુકાના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નો
અગેની અરજી ર નકલમાં પુરતા પુરાવા સાથે મામલતદાર કચેરી, ગોંડલ ખાતે તા.
૧૪-૬-૨૦૧૨ સુધીમાં રજુ કરવી ત્યાર બાદ રજુ થયેલ પ્રશ્નો ઉકત નિયત તારીખના
કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહી.
આ કાર્યક્રમમાં નીચે દર્શાવેલ પ્રકારની અરજીઓ સ્વીકારવામાં આવશે.
તાલુકા સ્વાગતમાં અરજી કરતાં પહેલા કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન
હોય તો ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલ
હોવી જોઇએ અને અનિર્ણિત હોય.
તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ
લેખીતમાં રજુઆત કરેલી હોવી જોઇએ અને અનિર્ણિત હોય.
આ કાર્યક્રમમાં રજુ થતાં પ્રશ્નો ગ્રામ અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઇ
શકાય તેવા પ્રશ્નો હોવા જોઇએ. તે સિવાયના પ્રશ્નો હોય તો જે તે સક્ષમ
કચેરીને રજુઆત કરવી.
આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે
રજુઆત કરી શકશે.
આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે, સામુહિક રજુઆતો નહિ.
ઉપર મુજબની કેટેગરીમાં આવતી અરજીઓ જ ધ્યાંનમાં લેવામાં આવશે, તે સિવાયની
અરજીઓ ધ્યારનમાં લેવામાં આવશે નહીં, તેમ મામલતદારશ્રી, ગોંડલની યાદીમાં
જણાવાયું છે.

જામકંડોરણા તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ

રાજકોટ
જામકંડોરણા તાલુકાના પ્રજાજનોનાં પ્રશ્નોેનાં નિવારણ માટે ''ફરીયાદ
નિવારણ કાર્યક્રમ'' તા.૨૭.૦૬.૨૦૧૨ના રોજ મામલતદાર કચેરી, જામકંડોરણા ખાતે
સવારે ૧૧.૦૦ વાગે યોજાશે. આ માટે અરજદારોએ પોતાનાં પ્રશ્નો મામલતદાર
કચેરી, જામકંડોરણા ખાતે તા.૧૫.૦૬.૨૦૧૨ સુધીમાં મળી જાય, તે રીતે ર(બે)
નકલમાં ''તાલુકા ફરીયાદ નિવારણ કાર્યક્રમ'' ના મથાળા હેઠળ મોકલી આપવાના
રહેશે. ગ્રામ સ્વા ગત કાર્યક્રમના પ્રશ્નોમ તા.૧ થી ૧૦ સુધીમાં
તલાટી-કમ-મંત્રીશ્રીને પહોંચાડવાના રહેશે.
આ કાર્યક્રમમાં અરજી કરતાં પહેલા કોઇ અરજદાર ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો
ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલ હોવી જોઇએ
અને તે અનિર્ણિત હોવી જોઇએ. તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના
જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખીતમાં રજુઆત કરેલી હોવી જોઇએ અને તે
અનિર્ણિત હોવી જોઇએ. આ કાર્યક્રમમાં રજુ થતાં પ્રશ્નો ગ્રામ અને તાલુકા
કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા હોવા જોઇએ. તે સિવાયના પ્રશ્નો હોય તો જે
તે સક્ષમ કચેરીને રજુઆત કરવી.
આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે
રજુઆત કરી શકશે. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી વ્યકિતગત રજુઆત
કરી શકશે, સામુહિક રજુઆતો કરી શકાશે નહીં, તેમ મામલતદાર- જામકંડોરણાની
યાદીમાં જણાવાયું છે.

સૂરેન્દ્રેનગર ખાતે માહિતી ખાતા દ્વારા ‘‘વંચિતોના વિકાસમાં સમૂહ માધ્ય‍મોની ભૂમિકા’’ પ્રેસ સેમીનાર યોજાશે ફુલછાબના તંત્રીશ્રી કૌશિકભાઇ મહેતા અને ટાઇમ્સા ઓફ ઇન્ડીચયાના બ્યુમરો ચીફ શ્રી વિજયસિંહ પરમાર ઉપસ્થિૌત રહી ચાવીરૂપ પ્રવચનો આપશે

રાજકોટ

રાજયનાં માહિતી ખાતાની રાજકોટ ખાતેની પ્રાદેશિક માહિતી કચેરીના ઉપક્રમે
સૂરેન્દ્રપનગર જિલ્લાુ માહિતી કચેરી દ્વારા સુરેન્દ્ર નગર ખાતે હોટેલ શિવ
ઇન્ટમરનેશનલ ખાતે આગામી તા. ૧૨/૬/૧૨ના રોજ સવારે ૧૦-૦૦ વાગે ''વંચિતોના
વિકાસમાં સમૂહ માધ્યશમોની ભૂમિકા'' વિષયક પ્રેસ સેમીનાર યોજાશે. વંચિતોના
વિકાસ અર્થે રાજય સરકારે અનેકવિધ કાર્યક્રમો હાથ ધર્યા છે. ત્યાયરે
રાજયનાં છેવાડાના અને ગરીબ એવા પ્રજાજનો પણ તેમના હકક-હિતો મેળવી શકે અને
તેમનામાં જાગૃતિ આવે તેમાં સમૂહ માધ્યનમોની ભૂમિકા પણ જાગૃત પહેરેદાર
તરીકે મહત્વેની હોય છે, જે વિષયને કેન્દ્રનમાં રાખી આ પ્રેસ સેમીનારનું
આયોજન થયું છે. આ પ્રેસ સેમીનારમાં ''ફુલછાબ''ના તંત્રીશ્રી કૌશિકભાઇ
મહેતા તેમજ ટાઇમ્સિ ઓફ ઇન્ડીલયા રાજકોટના બ્યુસરો ચીફ શ્રી વિજયસિંહ
પરમાર ચાવીરૂપ પ્રવચનોઆપશે જયારે અતિથિવિશેષ પદે સુરેન્દ્રમનગર જિલ્લાષ
કલેકટરશ્રી પ્રદિપ શાહ તેમજ જિલ્લાન વિકાસ અધિકારીશ્રી સી.પી.પટેલ
ઉપસ્થિેત રહેશે. આ પ્રેસ સેમીનારમાં રાજકોટના સંયુકત માહિતી નિયામકશ્રી
એન.એ.પરમાર ઉપસ્થિ.ત રહેશે.

શુક્રવાર, 8 જૂન, 2012

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

suík÷Mkh ÃktÚkfLku Auíkhe fk¤k rzçkktøk ðkˤku..
suíkÃkwh{kt {Lk{qfeLku ðhMÞk: «Úk{ hkWLz{kts yZe #[ Ãkkýe Xk÷ÔÞwt !!
þnuhLkk rLk[kýðk¤k rðMíkkh{kt yLkuf søÞkyu {fkLkku{kt Ãkkýe ÄqMÞk..xkfwze Ãkhk{kt ðkUf¤e ykuðh^÷ku Úkíkkt {fkLk{kt Ãkkýe ÄqMÞk
(f~ÞÃk òu»ke) suík÷Mkh(suíkÃkwh) íkk.8
suíkÃkwh íkk÷wfkLkk suík÷Mkh økk{u yksu MkktsLkk Mkkzk[kh ðkøÞkÚke ykfkþ{kt fk¤k rzçkktøk ðkˤkuÚke søkíkkík yk÷{ yLku økúk{sLkku{kt {uÄkLkk ykøk{LkLku ðÄkððkLke íkiÞkheyku ykht¼kE níke.
Ãký fk¤k rzçkktøk ðkˤkyku Mk{Mík suík÷Mkh ÃktÚkfLku Auíkhe suíkÃkwh þnuh{kt {Lk {qfeLku ðhMÞk nkuÞ íku{ ykþhu ËkuZ çku f÷kf Ëhr{ÞkLk 66 {e{e Ãkkýe Xk÷ÔÞwt nkuðkLkwt suíkÃkwh {k{÷íkËkh f[uhe rMÚkík ^÷z ftxÙku÷ Y{Lkku VkuLk WÃkkzLkkh LkkÞçk {k{÷íkËkh rLk{kðíku sýkÔÞwt níkwt.
çku rËðMk Ãknu÷kt y[kLkf ðhMku÷k ÍktÃkxk MðYÃkLkk ðhMkkËÚke çkVkhk{kt Ãkkuík ÃkkuíkkLkk {fkLkkuLke yøkkþe Ãkh Mkqíkk ÚkÞu÷kt suíkÃkwh íkk÷wfk rðMíkkhLke «ò Äku¤u Ënkzu ôÄíke ÍzÃkkE økE nkuÞ íku{ {kuxk ¼køkLkk ÷kufkuLkk yøkkþe Ãkh Ãkzu÷k økkË÷k, økkuËzk Ãk÷k¤e {qõÞkt níkkt.
Ëhr{ÞkLk suíkÃkwh íkk÷wfk ÃktÚkfLke søkíkkík yk÷{ Ãký øku÷{kt ykðe sE çkMk nðu {uÄkLke ÃkÄhk{ýe Zqfzes nkuðkLkwt {kLke ÷E ÃkkuíkÃkkuíkkLkk ¾uíkhku Mk{kLk{kt fhðk ÷køÞkt níkkt. çkeSçkkswt yksu MkktsLkk Mkkzk [kh ðkøÞkLke ykMkÃkkMk òuhËkh ðkÍze [k÷wt ÚkE íku Mk{Þu ÄLkÄkuh fk¤k ðkˤkyku ykfþ{kt
{tzhkíkk yk¾k suíkÃkwh íkk÷wfkLkk {kýMkku{kt hkSÃkku AðkÞku níkku..Ãký yk ðkík{ktÚke suík÷Mkh ÃktÚkfLke «òLku Auíkhe {uÄkyu suíkÃkwh þnuh{kt Mkíkík ËkuZÚke çku f÷kf Ëhr{ÞkLk 66 {e{e yux÷ufu yZe #[Úke Ãký ðÄkhu Ãkkýe Xk÷ðe Ëuíkkt þnuhLkk ½ýkt rðMíkkhku yLku hkuz Ãkh økkuXýzqçk Ãkkýe ¼hkÞk níkkt.
{uÄkLkk «Úk{ hkWLzÚke hkS ÚkÞu÷kt suíkÃkwh ðkMkeyku Ãký ðhMkkËe Ãkkýe{kt Auf MkwÄe LkkÌkkt níkkt. íkku þnuhLkk xkfwze Ãkhk{kt ð¾íkku ð¾ík [ku{kMkk Ëhr{ÞkLk ðkUf¤e MkkV Lk fhðkÚke Mkòoíke {fkLkku{kt Ãkkýe ÄqMkðkLke Mk{MÞk yksu Ãký Mkkrçkík ÚkE nkuÞ íku{ yLkuf {fkLkku{kt Ãkkýe ÄqMke økÞu÷k xur÷VkurLkf ynuðk÷ku {éÞkt níkkt.
yksLkk {uÄkLkk ykøk{LkÚke yuf ykùÞo sLkf yu ðkík òuðk {¤e níke fu ðhMkkË Ëhr{ÞkLk þnuhLke þuheyku, øk÷eyku yLku çkÍkhku{kt fVoÞw suðku {knku÷ MksoðkLku çkË÷u Mkki {uÄkLkk ÃkkýeLkk MLkkLkLkku rðLkkMktfku[u ÷k¼ ÷uíkkt níkkt.
suíkÃkwh þnuh{kt [ku{kMkkuLkku «Úk{ rËðMkus yZe #[ suðk ðhMkkËÚke «kht¼ Úkíkkt ¾uzqíkku, ðuÃkkheyku yu{ Mkki{kt ðhMkkËe xkZf MkkÚku ykLktËLke ÷nuh «Mkhe økE níke.
f~ÞÃkfw{kh su.òu»ke

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

AERIAL VIEWS OF THE OLYMPIC PARK LONDON, UK FOR 2012 OLYMPIC GAMES BETWEEN 27 July 2012 and 12 August 2012 [1] The Olympic Park showing the Olympic Stadium with concession pods around the perimeter with the Orbit to the left.

AERIAL VIEWS OF THE OLYMPIC PARK

LONDON, UK FOR 2012 OLYMPIC GAMES
BETWEEN 27 July 2012 and 12 August 2012

[1]
The Olympic Park showing the Olympic Stadium with concession pods around
the perimeter with the Orbit to the left.

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

suíkĂkwh{kt rMktÄ{ VuE{ Ăkku÷eMk ykurVMkh {uÄkýeLku MkkÚku hkľe
xTŮkrVf LŢwMkLMk Äxkzđk skřkíkwt MÚkkrLkf Ăkkr÷fk íktşk....
çkMkMxuLz hkuz, swLkkřkZ hkuz yLku yu{S hkuz ĂkhLkk ËçkkýfkhkuLku nxkđkŢk..
(f~ŢĂk ňu»ke) suík÷Mkh(suíkĂkwh)íkk.8
suíkĂkwh ţnuh{kt rËLk«ríkrËLk đÄíkkt síke xŮkrVf Mk{MŢkLku ÄxkzđkLkk ĽkřkYĂku yksu MÚkkrLkf Ăkkr÷fk íktşkyu rMktÄ{ VuE{ ykEĂkeyuMk ykurVMkh Ăkku÷eMk yrÄfkhe rËĂkffw{kh {uÄkýeLku MkkÚku hkľe xŮkrVf Mk{MŢk ĂkuËk fhíkkt íkíđku, đuĂkkheyku yLku ËwfkLkËkhkuLku fzf ţçËku{kt [uíkđýe ykĂke [uíkÔŢk níkkt.
yk çkkçkíku {¤íke rđřkíkku {wsçk suíkĂkwh ţnuhLkk çkMkMxuLz hkuz, swLkkřkZ hkuz yLku çkřke[kđk¤k hkuz Ăkh fkŢ{e ĂkÚkhkŢu÷e hnuíke xŮkrVf Mk{MŢkLku n÷ fhđkt yksu MÚkkrLkf Ăkkr÷fk íktşkLkk r[V ykurVMkh řkkihktřk Ăkxu÷Lku MkkÚku hkľe rMktÄ{ VuE{ Ăkku÷eMk yrÄfkhe rËĂkffw{kh {uÄkýeyu heíkMkhLkk rVŐ{e ˙~Ţku WĽk fhe xŮkrVf ĂkuËk fhíkkt đuĂkkheyku, đknLk[k÷fku, LkkLkk LkkLkk ÄtÄkËkheyku yLku MktçktrÄíkkuLku fzf ţçËku{kt xŮkrVf LŢwMkLMk Äxkzđk Mkw[Lkkyku Ăkk¤đkt yÚkđk íkku Ëtz ĽkuřkđđkLke [uíkđýe ykĂke níke.
«Míkwík íkMkđehku{kt suíkĂkwhLkk çkMkMxuLzÚke fýrőŢk Ă÷kux{kt ykđđkLkku hkuz, çkMkMxuLz hkuz, swLkkřkZ hkuz yLku MkđSĽkE fkuhkx ţkuĂkŞřk MkuLxh{ktLke ËwfkLkku {kr÷fkuyu {Mk{kuxk çkkuzkuo îkhk xŮkrVf Mk{MŢk ĂkuËk fhe nkuŢ íkkrfËu nxkđe ÷uđkLke fzf ţçËku{kt [uíkđýe ykĂke níke.
yuf íkçk¬T yuđk ˙~Ţku ňuđk {éŢkt níkkt fu xqtfk Mk{Ţ {kxu suíkĂkwh ykđu÷k Ăkku÷eMk yrÄfkheLke Mkw[LkkÚke yLku MknfkhLke yĂkuűkk Ëkľđe Ăkkr÷fk íktşk ĂkkMkuÚke fk{ ÷uđkŢwt nkuđkLkwt ňuđk {éŢwt níkwt. fkhý ykđe xŮkrVf Mk{MŢk đhMkku ÚkŢkt suíkĂkwh{kt ˝h fhe řkE Au. Ăký fkuE rËđMk Ăkkr÷fk íktşk ňřŢwt LkÚke. yksu Ăkkr÷fkLkku MxkV yux÷e nËu yLku MkĄkkLkk ňuhu ËçkkýfkhkuLku ËtzLke [uíkđýe ykĂkíkku níkku íkuđe heíku fkŢ{e fk{řkehe fhkŢ íkku suíkĂkwh{kt fËe fkuE xŮkrVf Mk{MŢk ĂkuËks Lkk ÚkkŢ íkuđwt Lkshu ňuLkkhkykuLkwt fnuđwt Au.

çkkuűk: yufLku yuf đknLkLku fux÷e đkh hkufđkLkwt ?
suík÷Mkh: Lkđk Ăkku÷eMk ykurVMkh çkuËhfkh đknLkkuLke yktľku WÄkzđk yđkhLkđkh Ăkku÷eMk {Úkf, MxuLz [kuf fu íkeLkçkĄke [kuf{kt WĽk hne đknLk [k÷fkuLku hkufe ÷kŢMkLMk íku{s [kuľe Lktçkh Ă÷uxku hkľđkLke Mkw[Lkkyku ykĂke nksh Ëtz đMkw÷u Au íku Mkkhe đkík Au. Ăký y{wf đuĂkkheyku{kt yuđku «&™ ĂkuËk ÚkŢku Au fu yu{S hkuz Ăkh ËwfkLkku Ähđíkk đuĂkkheyku yufÚke đÄw đľík ĂkkuíkkLke ËwfkLkuÚke ykđ ň fhíkkt nkuŢ yLku đĺ[u Ăkku÷eMk yrÄfkhe WĽk nkuŢ íkku fux÷e đkh đknLk ÚkkuĽkđeLku Ăkku÷eMk íktşkLku fnuđkLkwt fu ĽkE n{ýkts Ëtz ĽŢkuo ?!!
yk çkkçkíku Ăkku÷eMk yrÄfkhe Mkw[kY hMíkku yĂkLkkđe Ëtz đMkw÷e [qfu÷k đknLkku ËwhÚkes yku¤ľkŢ ňŢ yLku ykđk đknLk [k÷fkuLku çkeSđkh Lkk hkufđk Ăkzu íkuđe ÔŢđMÚkk WĽe fhu íkuđe đuĂkkhe yk÷{{kt {qtřkk {kuyu đkíkku MktĽ¤kE hne Au.
íkMkđehku:
f~ŢĂkfw{kh su.ňu»ke
suík÷Mkh(suíkĂkwh)

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

ગણેશ મૂર્તિકારોના કૃત્યો અને વિસ્તાર પર પ્રતિબંધ પ્લાસ્ટર ઓફ પેરિસ પર પ્રતિબંધ

ગણેશ મહોત્સવ માટે મૂર્તિકારો માટે પ્લાસ્ટર ઓફ પેરિસના વપરાશ પર અમદાવાદ
શહેર પોલીસ કમિશનર શ્રી એસ.કે.સાઇકિયા દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યા
છે.
મૂર્તિકારો પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ બનાવી કે વેચી શકશે નહી. બહારના
મૂર્તિકારો ગણેશ ઉત્સવના આયોજકને પી.ઓ.પી.ની મૂર્તિઓ વેચશે નહિ તેમજ
મૂર્તિ બનાવવા પ્લાસ્ટર ઓફ પેરિસનું વેચાણ કરી શકશે નહીં. ગણેશજીની
પ્રતિમા બેઠક સહિતની ઉંચાઇ નવ ફૂટ કરતા વધારે બનાવવા કે વેચવા તથા
સ્થાપના કરવા પર પ્રતિબંધ રહેશે. મૂર્તિકારો ગણેશ સ્થાપનાદિન બાદ વધેલી
તથા ખંડિત મૂર્તિઓને બિનવારસી હાલતમાં મૂકશે નહીં. મૂર્તિની બનાવટમાં
બીજા ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઇ ચિન્હો કે નિશાની રાખવા પર
પ્રતિબંધ રહેશે.
૧૯-૯-૨૦૧૨ના રોજ ગણેશસ્થાપન કરાશે તેમજ વિસર્જન તા.૨૮-૯-૨૦૧૨ના રોજ
થવાનું. આથી વિસર્જન સરધરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાય તેમજ મૂર્તિ
બનાવવાના સ્થળે ગંદકી ન ઉદભવે તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકૂમત
હેઠના સમગ્ર વિસ્તાર પ્રતિબંધિત જાહેર કર્યો છે. તા.૧-૧૦-૨૦૧૨ સુધી અમલી
રહેનાર હુકમનો ભંગ કરનાર શિક્ષાપાત્ર ઠરશે એમ શ્રી એસ.કે.સાઇકિયાએ ફરમાન
કર્યું છે.

નિરાધાર માજી સૈનિકો/દિવંગત માજી સૈનિકોના ધર્મપત્નીઓ માટે આશ્રય સ્થાન બનાવવા બાબત

નિરાધાર માજી સૈનિકો/દિવંગત માજી સૈનિકોના ધર્મપત્નીઓ માટે આશ્રય સ્થાન બનાવવા બાબત

અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના નિરાધાર માજીસૈનિકો/ દિવંગત માજી સૈનિકોના
ધર્મપત્નિઓને જણાવાવનું કે રાજકોટ અને વડોદરા ખાતે આશ્રયસ્થાન બનાવવા
માટેની યોજના સરકારશ્રી દ્વારા વિચારણા હેઠળ છે. જેથી જે માજીસૈનિકો /
દિવંગત માજીસૈનિકોના ધર્મપત્નીઓને તેમની દેખભાળ માટે પુત્ર ન હોય તેઓ એ
તુરંત રૂબરૂ સંપર્ક કરવા જિલ્લા સૈનકિ કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીની
અખબારીયાદીમાં જણાવવામાં આવેલ છે.


હોટલોમાં રોકાનારા મુસાફરોએ ફોટો આળખકાર્ડ આપવાનું રહેશે
અમદાવાદ શહેરી વિસ્તારમાં તથા મુંબઇ શહેરમાં થયેલ આતંકવાદી હુમલાના
અનુસંધાને તેમજ સીમી જેવી પ્રતિબંધિત સંસ્થાના સભ્યોની સંભવિત હરકતોને
અનુલક્ષીને વાહન, હોટલ, પી.સી.ઓ. કોલ્સ સેન્ટર, સાયબર કાફે, ટ્રાન્સપોર્ટ
કંપનીના ગોડાઉન,સંવેદનશીલ જગ્યાઓ તથા દરિયા કાંઠાના ચેકિંગ દરમિયાન
રાષ્ટ્રીય સુરક્ષા સલામતી માટે ભયજનક વ્યકિતઓ તથા આંતકવાદીઓને પકડવા તેમજ
લગતી માહિતી મેળવવા અને તેમની હેરફેર અંગે સચોટ માહિતી રાષ્ટ્ર હિતમાં
મેળવવા માટે પોલીસ તંત્ર અસરકારક કામગીરી કરી શકે તે માટે જાહરે જનતાનો
સહકાર ઉપરોકત હેતુસર સાચી દિશામાં મળી રહે તે માટે અધિક જિલ્લા
મેજિસ્ટ્રટ દ્વારા પોલીસ કમિશનરશ્રી અમદાવાદ શહેરના હકુમત સિવાયના
અમદાવાદ જિલ્લાની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં નીચે મુજબના મુદ્દાઓની
અમલવારી કરવા જાહેરનામું બહાર પાડયું છે. જેમાં હોટલ / ગેસ્ટ હાઉસમાં
આવનાર દરેક મુસાફરના તેના જ હસ્તાક્ષરમાં રજિસ્ટરમાં જરૂરી નોંધ
કરાવવામાં આવે અને સુવાચ્ય સહી મેળવવામાં આવશે તથા આ રજિસ્ટરમાં મુસાફરની
સહી સાથે પુરૂષ મુસાફરના ડાબા હાથના અંગુઠાનું અને સ્ત્રી મુસાફરના જમણા
હાથના અંગુઠાનું નિશાન લેવામાં આવશે.
દરેક મુસાફર પોતાની સંપૂર્ણ ઓળખ, ટેલિફોન નંબર, મોબાઇલ નંબર તેમજ હોટલ કે
ગેસ્ટ હાઉસ.થી નજીકના સ્થળે રહેતા મુસાફરના પરિચીત / સગા/ ઓળખીતાનું નામ,
સરનામું, ટેલિફોન / મોબાઇલ નંબરની વિગતો આ રજિસ્ટ્રેનમાં નોધવામાં આવે તે
જોગવાઇ ફરજિયાતપણે કરાવવી તેમજ આ હકીકત નોંધાવવાની જવાબદારી હોટલ
સંચાલકની નિયત કરવામાં આવી છે.


મકાન ભાડે આપતા પહેલા પોલીસ સ્ટેશને જાણ કરવાની રહેશે
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, અમદાવાદ દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું છે.
જેમા઼ હકુમત સિવાયના અમદાવાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઇ રહેણાંકના
મકાન તથા ઔઘોગિક વિસ્તારના મકાન માલિક અગરતો આ માટે આવા મકાન માલિકે ખાસ
સત્તા આપેલ વ્યકિત જ્યારે મકાન ભાડે આપે ત્યારે સંબંીધત પોલીસ સ્ટેશને
જાણ કર્યા સિવાય કોઇ વ્યકિતને મકાન ભાડે આપી શકાશે નહીં. ભાડે આપેલ મકાની
વિગત ભાડે રાખનાર અને એજન્ટ કે જેઓએ ભાડે રાખનારની ઓળખાણ આપી હોય તે
અંગેની લેખિત જાણ સંબંધિત પોલીસ સ્ટેશનમાં કરશે તથા જ્યારે જ્યારે કોઇ
મકાન માલિક, એજન્ટ/બ્રોકર કોઇ મકાનની લે-વેચ કરશે કે કરાવશે કે ભાડેથી
મકાન આપશે / અપાવશે તેની સંપૂર્ણ વિગતોનું રજિસ્ટર નિભાવશે જેમાં થયેલ
વ્યવહાર સાથે સંકળાયેલ પક્ષકારોની સંપૂર્ણ ઓળખ સહીતનો બાયોટેડા ફોટા સહિત
જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે તથા એક નકલ સંબંધકર્તા
તાલુકા મામલતદાર અને એક્ઝીકયુટીવ મેજિસ્ટ્રેટશ્રીને આપવાની રહેશે.

પ્રજાજનોની સુખ-સુવિધા અને સલામતી માટે રાજ્યત સરકાર કટિબધ્ધ્. છેલ્લા દસ વર્ષમાં ગુજરાતે પ્રગતિના સોપાનો સર ર્ક્યાય છે.-: મંત્રીશ્રી વજુભાઇ વાળા રૂા.૬૩.૬૦ લાખના ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત ઝઘડીયા બસ સ્ટેમશનનું લોકાપર્ણ.

ભરૂચઃભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે રૂા.૬૩.૬૦ લાખના ખર્ચે તૈયાર થયેલ
નવનિર્મિત બસ સ્ટેઃશનના લોકાપર્ણ પ્રસંગે રાજ્યીના નાણાં, શ્રમ અને
રોજગાર, વાહન-વ્યતવહાર મંત્રીશ્રી વજુભાઇ વાળાએ જણાવ્યું હતું કે,
છેલ્લા દસ વર્ષમાં વર્તમાન સરકારે અનેક વિકાસના કામો ર્ક્યાૈ છે. આજે
ગુજરાતે પ્રગતિના સોંપાનો સર ર્ક્યાં છે.
આ અવસરે રાજ્યાના નાણાં, શ્રમ અને રોજગાર, વાહન-વ્યાવહાર મંત્રીશ્રી
વજુભાઇ વાળાએ કહ્યું હતું કે, મુખ્યરમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના સબળ
નેતૃત્વા હેઠળ લોકસુખાકારી માટે રસ્તા્ઓ, શિક્ષણ, આરોગ્યજ જેવી સુવિધા
પુરી પાડવામાં આવી છે. એટલું જ નહી ગરીબોના આર્થિક ઉન્નતિ માટે ગરીબ
કલ્યાાણ મેળાઓના માધ્યામ ધ્વાંરા હજ્જાેરો લાભાર્થીઓને સાધન-સહાય આપી
સમાજમાં ગરીબ પરિવારો ઉન્નત મસ્ત‍કે જીવન વ્ય‍તિત કરી રહ્યા છે જેના
પરિણામો જોઇ શકાય છે.
પ્રજાજનોના સુખ-સુવિધા માટે રાજ્યિ સરકાર કટિબધ્ધથ છે તેમ જણાવી
મંત્રીશ્રીએ જણાવ્યુંત હતું કે, રાજ્ય સરકારે લોકઉપયોગી વિકાસના કામો
ર્ક્યાર છે. આજે ગુજરાત વિકાસના તમામ ક્ષેત્રોમાં અગ્રેસર છે ત્યાુરે સૌ
સાથે મળીને ગુજરાતની વિકાસયાત્રામાં સહભાગી બનવા ભાર મૂક્યોત હતો. વધુમાં
ઉમેર્યું હતું કે, પ્રજાજનોને સુવિધા ઉપલબ્ધુ કરાવવા ગુજરાતભરમાં અદ્યતન
નવિન બસ સ્ટે‍શનની સગવડ પુરી પાડવા રાજ્યજ સરકાર પ્રયત્નાશીલ છે ત્યારરે
નવિન બસ સ્ટેકશનની સગવડ ઝઘડીયા આદિવાસી વિસ્‍તાર ધરાવતા નવિન બસ સ્ટેયશન
મળતાં સુખ-સુવિધામાં વધારો થયો છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આદિજાતિઓના સર્વાંગી વિકાસ માટે રાજ્યન
સરકાર સદાયે તત્પ્ર છે ત્યાારે આદિવાસી સમાજ પણ અન્ય‍ સમાજોની હરોળમાં
સમક્ષક બને તે માટે અથાગ પ્રયાસો આદરવામાં આવ્યાસ છે. સૌ નાગરિકોએ
ગુજરાતને મજબૂત બનાવવા ભરૂચ જિલ્લાને વિકાસના પંથે લઇ જવા સહભાગી બનવા
અનુરોધ ર્ક્યોુ હતો.
રાજ્યીસભાના સંસદસભ્ય શ્રી ભારતસિંહ પરમારે જણાવ્યુંર હતું કે, છેલ્લા દસ
વર્ષમાં ગુજરાતના વિકાસ માટે મુખ્યીમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ
મોદીએ તપヘર્યા કરી છે જેના લીધે વિકાસના મીઠા ફળો છેવાડાના વિસ્તાહર સુધી
પહોંચ્યાા છે એટલું જ નહી સમગ્ર દેશમાં ગુજરાતે વિકાસની સુવાસ ફેલાવી છે.
ગુજરાત વિકાસનું ગ્રોથ એન્જિ ન બન્યું છે.
માર્ગ અને વાહનવ્યગવહારના અધ્યાક્ષશ્રી બાબુભાઇ ઘોડાદરાએ જણાવ્યુંર હતું
કે, છેલ્લા દસકામાં અનેક વિકાસના કામો ર્ક્યાંહ છે જેનાથી પ્રજાજનોના
સુખ-સુવિધામાં વધારો થયો છે.
ભરૂચના ધારાસભ્ય્શ્રી દુષ્યંછતભાઇ પટેલે જણાવ્યુંદ હતું કે, આદિવાસી
વિસ્તાલરમાં નવનિર્મિત બસ સ્ટેયશનની સુવિધા પુરી પાડવામાં આવી છે. જે
રાજ્યા સરકારે આભારી છે સાથે સાથે જિલ્લામાં અનેક વિકાસના પ્રજકીય અને
સેવાકીય કામ કરવામાં આવી રહ્યા છે. જે આપણે જોઇ શકીએ છીએ.
આ અવસરે એસ.ટી. બસના ડીરેક્ટછરશ્રી જશુભાઇ ભીલે ગુજરાતમાં એસ.ટી બસોની
સુવિધા વિશે જાણકારી આપી છે. પ્રારંભમાં ગુજરાત મહિલા આર્થિક વિકાસ
નિગમના અધ્યઇક્ષશ્રી સીતાબહેન સૌ ઉપસ્થિીત મહાનુંભાવોનું સ્વાસગત
ર્ક્યુંા હતું.
ઝઘડીયાની જનતા માટે ઝઘડીયા-સારંગપુર અને ઝઘડીયા-ફતેપુરા બસોના નવા રૂટોની
લીલી ઝંડી મંત્રીશ્રીએ આપી હતી.
આ અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઇ ગોહિલ, ભરૂ નગરપાલિકાના
પ્રમુખશ્રી સનતભાઇ રાણા, વાહનવ્ય વહાર નિગમના જનરલ મેનેજરશ્રી
બી.એમ.પરમાર, એસ.ટી. નિયામકશ્રી આર. વી. માલીવાડ, જિલ્લા કલેક્ટવરશ્રી
રૂપવંતસિંહ, શ્રી આદ્રા અગ્રવાલ, ઝઘડીયા ડેપો મેનેજરશ્રીઓ, કર્મચારીઓ
તેમજ પ્રજાજનો ઉપસ્થિજત રહ્યા હતા.

પલસાણામાં ૪૮ લાખની ધાડનો કેસ ઉકેલાયો જિલ્લા એલ.સી.બી.એ ધાડ પાડનારાઓમાંથી ત્રણને ઝડપી પાડયાઃ

સૂરતઃ
પલસાણા તાલુકાના જોલવા જી.આઈ.ડી.સીમાં આવેલી પી. કુમાર ફેબ્રિકસમાં ગયા
મહિને વોચમેનને બાંધી ચાકુની અણીએ ૪૮ લાખની ધાડ પાડવાની ઘટનામાં
સંડોવાયેલા ત્રણ આરોપીઓને જિલ્લા એલ.સી.બી.એ ઝડપી પાડયા છે, જ્યા રે અન્ય
પાંચ આરોપીઓ અને માલ ખરીદનાર વેપારીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
સમગ્ર ઘટનાની જાણવા મળતી માહિતી પ્રમાણે ગઇ તા. ૨૩.૫.૨૦૧૨ના રોજ પલસાણા
તાલુકામાં આવેલા જોલવા જી.આઈ.ડી.સીના પી.કુમાર ફેબ્રિક્સામાં રાત્રે આઠથી
દસ જેટલા અજાણ્યાઆ વ્યમક્તિ ઓ વોનમેનને ચાકુ બતાવી બાંધી દઇ ફેક્ટારીના
મશીનોના સ્પેખરપાર્ટ, મોટર, ફોલ્ડદર મળી કુલ ૪૮,૦૦,૦૦૦નો મુદ્દા માલ લઇને
ફરાર થઇ ગયા હતા.
સૂરત જિલ્લા પોલીસ અધિક્ષક(ગ્રામ્યન) શ્રી પ્રદીપ શેજુળની સૂચના અને
માર્ગદર્શનથી ગુનેગારોને શોધી કાઢવા જિલ્લા એલ.સી.બી., પલસાણા, કડોદરા
જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેનશનના અધિકારીઓ તથા પોલીસની અલગ અલગ ટીમો બનાવી
જિલ્લા તેમજ જિલ્લા બહાર સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. સૂરત જિલ્લા
એલ.સી.બી.ની ટીમને મારૂતી વાન (જીજે-૫-સીએ-૮૧૫)માં લૂંટારૂઓ હોવાની
બાતમીના આધારે એલ.સી.બીએ વાપી જી.આઇ.ડી.સી, સેલવાસ વિસ્તાનરોમાં વોચ
ગોઠવી હતી. આ દરમિયાન ઉપરોક્તલ નંબર વાળી ગાડી મળી આવી હતી. તેમાં બેસેલા
શખ્સોનની પૂછપરછ દરમિયાન તેઓએ ગુનામાં સામેલ હોવાનું કબુલ્યું હતું.
જેના આધારે પોલીસ ગાડીમાં સવાર કરણ ઉર્ફે બાબા રાજપથ યાદવ( રહે
ડુંગરાગામ, તા. પારડી, વલસાડ, મૂળ યુ.પી), સરોજકુમાર સિપાહીલાલ યાદવ(મૂળ
મહંમદપુર તા. મઠેર, જિલ્લા છપરા( બિહાર) હાલ રહેઃ કડોદરા અને રાજુ ઉર્ફે
વાડી ઉર્ફે ધર્મેન્દ્ર મિઠાઈલાલ ચૌરસીયા( હાલ રહેઃ ગોડાદરા, સૂરત, મૂળ
યુપી, ભદૌહી)ની અટક કરી પલસાણા પોલીસને સોંપી દેવામાં આવ્યાય છે. આ
ત્રણેયની પૂછપરછ કરતા તેમની સાથે અન્યધ પાંચ અન્યો વ્યઉક્તિકઓ પણ હોવાનું
કબુલાત કરી છે. તેમજ ગુનાનો મુદ્દામાલ લઇ જવામાં ઉપયોગમાં લેવાયેલી પીકઅપ
વાન તેમજ માલ લેનારા વેપારીના નામના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગોધરા કાંડના અસરગ્રસ્તોેએ સહાયની રકમ લઇ જવીઃ

સૂરતઃ ગુરુવારઃ- ગોધરાકાંડ બાદ ફાટી નિકળેલા કોમી તોફાનોને કારણે અસર
પામેલા અસરગ્રસ્તોનને સહાય ચુકવણી કરવામાં આવી છે. ઈજા સહાય માટે ૧૩ અને
મકાન સહાય માટે ૧૪ અસરગ્રસ્તોનને સહાયની રકમ તેમના સરનામે મોકલવામાં આવતા
તેઓ મળી આવ્યાે ન હતા. આ વ્યેક્તિ્ઓએ અથવા તેમના વારસદારોએ તેમની ઓળખના
પુરાવા સહિત તાત્કાેલિક '' મામલતદાર સીટી તાલુકાની કચેરી, અઠવાલાઈન્સ ''
ખાતે રૂબરૂ સંપર્ક સાધવા જણાવાયું છે.

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ (SVPRET) ની બેઠકમાં મહત્વાકાંક્ષી પ્રોજેકટના નિર્માણમાં મહત્વના નિર્ણયો છ મહત્વના અભ્યાસ સ્ટેર્ન પૂર્ણ ઃ સાતમો પર્યાવરણલક્ષી અભ્યાસ પ્રગતિમાં સરદાર સરોવર બંધના સાનિધ્યમાં આકાર

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા
ટ્રસ્ટ (SVPRET) ની બેઠકમાં મહત્વાકાંક્ષી પ્રોજેકટના નિર્માણમાં
મહત્વના નિર્ણયો
છ મહત્વના અભ્યાસ સ્ટેર્ન પૂર્ણ ઃ સાતમો પર્યાવરણલક્ષી અભ્યાસ પ્રગતિમાં
સરદાર સરોવર બંધના સાનિધ્યમાં આકાર લેશે ભવ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટી
સરદાર સરોવર બંધથી ભરૂચ સમૂદ્રકાંઠા સુધી નર્મદાના બંને કાંઠાનો
આંતરરાષ્ટ્રીય પ્રવાસન તરીકે વિકાસ થશે ગરૂડેશ્વર વિયરના બાંધકામનો
વર્કઓર્ડર અપાયો
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષસ્થાને મળેલી "સરદાર વલ્લભભાઇ
પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ'ની બેઠકમાં નર્મદા નદી ઉપર સરદાર સરોવર બંધના
સાંનિધ્યમાં સરદાર પટેલની વિશ્વમાં સૌથી ઊંચી ૧૮ર મીટર ઉંચાઇની વિશાળતમ
પ્રતિમા-સ્ટેચ્યુ ઓફ યુનિટી અને રાષ્ટ્રીય સ્મારકના પ્રોજેકટનું નિર્માણ
કાર્ય, આગળ વધારવાનો મહત્વાકાંક્ષી નિર્ધાર કરવામાં આવ્યો હતો. આ હેતુસર
પ્રોજેકટ મેનેજમેન્ટ એન્ડ કન્સ્ટ્રકશન મેનેજમેન્ટ માટે વિશ્વકક્ષાના
કન્સ્લટન્ટને કામગીરી સોંપવામાં આવશે.
ભારતની એકતાના શિલ્પી સરદાર પટેલની સ્મૃતિ યુગો સુધી જીવંત રાખવા અને
ગુજરાતની અસ્મિતાની શાન વિશ્વમાં પ્રસ્થાપિત કરે એ હેતુથી આ સ્ટેચ્યુ ઓફ
યુનિટીનો પ્રોજેકટ હાથ ધરવા મુખ્યમંત્રીશ્રીએ પ્રેરક માર્ગદર્શન આપ્યું
હતું.
મુખ્યમંત્રીશ્રીએ સૂચિત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ભવ્ય રાષ્ટ્રીય સ્મારકના
નિર્માણની સાથોસાથ સરદાર સરોવર બંધની ભરૂચના દરિયાકાંઠા સુધીના બંને
બાજુના નર્મદા નદીના કાંઠાને કેનાલ ટુરિઝમ તરીકે આંતરરાષ્ટ્રીય પ્રવાસન
આકર્ષણ રૂપે વિકસાવવાનું પ્રેરક સૂચન કરેલું તેના અનુસંધાને ગરૂડેશ્વર
વિઅરના નિર્માણ બાંધકામનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવેલો છે. આ ઉપરાંત
ભાડભૂત કેનાલ સહિત ભરૂચના સમૂદ્રકાંઠા સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા
બંધથી શરૂ કરીને બંને કાંઠે પ્રવાસન પ્રવૃત્ત્િાનો આંતરરાષ્ટ્રીય ધોરણે
વિકાસ કરવામાં આવશે.
સૂચિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના બાંધકામ નિર્માણ માટેના મહત્વના છ સ્ટડી
સર્વે પૂર્ણ કરવામાં આવ્યા છે જેમાં (૧) ટોટલ સ્ટેશન સર્વે, (ર) વેરીએશન
ઇન વોટર લેવલ એન્ડ હાઇ ફલડ લેવલ, સર્વે (૩) વિન્ડ એન્ડ વોટર
વેલોસીટી-સર્વે (૪) સેસ્મીક સ્ટડી સર્વે (પ) જીઓલોજીકલ સર્વે અને (૬)
મોડેલ સ્ટડી-મેથેમેટીકલ એનાલિસીસ-પૂણેનો સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યા
છે જ્યારે પર્યાવરણલક્ષી અસરોનો એન્વાયર્નમેન્ટ ઇમ્પેકટ એસેસમેન્ટ
સ્ટડી-અભ્યાસ સર્વે હાલ પ્રગતિમાં છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની સરદાર પટેલ પ્રતિમા અને રાષ્ટ્રીય સ્મારકના આ
મહત્વાકાંક્ષી પ્રોજેકટનો અંદાજિત ખર્ચ રૂા. રપ૦૦ કરોડનો આકારવામાં આવેલો
છે અને તેમાં જનભાગીદારીનું યોગદાન મેળવવામાં આવશે. પ્રોજેકટ કન્સ્ટ્રકશન
મેનેજમેન્ટમાં સ્ટેચ્યુ અને સ્મારક ઉપરાંત બ્રીજ, રાષ્ટ્રીય સ્મારકથી
કેવડીયા સુધીનો પાકો માર્ગ, મેમોરિયલ અને કન્વેન્શન સેન્ટર, મેમોરિયલ
ગાર્ડન, એમ્યુઝમેન્ટ પાર્ક, હોટેલ સહિતના પ્રવાસન વિકાસનું પણ મહત્વનું
આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભમાં, દરરોજના એક લાખ પ્રવાસીઓની
મૂલાકાત સંખ્યાને ધ્યાનમાં રાખીને વડોદરાથી કેવડીયા મેટ્રો રેઇલ તથા છ
માર્ગીય ધોરીરસ્તાનું ભવિષ્યનું આયોજન પણ વિચારણામાં લીધું છે.
લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલે સરદાર સરોવર નર્મદા યોજનાને સાકાર કરવાનો
સંકલ્પ કરેલો અને અનેક આંટીધૂંટીઓના વિવાદમાંથી રાજકીય ઇચ્છાશકિત તથા
ન્યાયિક સંધર્ષ કરીને મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ છેલ્લા દશ
વર્ષમાં સરદાર સરોવર ડેમની ઊંચાઇ ૧ર૧.૯ર મીટરના નિર્ણાયક તબક્કે પહોંચાડી
છે, ૧૯પ૦ મેગાવોટના જળવિઘુત પ્રકલ્પ રાષ્ટ્રને ચરણે કાર્યાન્વિત કરેલા છે
અને ૪પ૮ કી.મી.ની વિશ્વની સૌથી લાંબી મુખ્ય નહેરનું નિર્માણ સંપન્ન
કરેલું છે.
ગુજરાતમાં નર્મદે સર્વદેનો મંત્ર આપનારા મુખ્યમંત્રીશ્રીએ રર૦૦ કી.મી.ની
પીવાના પાણીની પાઇપલાઇનથી નર્મદા આધારિત કેનાલ દ્વારા હરણફાળ ગતિથી આગળ
ધપાવેલું છે અને હાલ નર્મદા કેનાલ નેટવર્કના બ્રાન્ચ, માઇનોર અને સબ
માઇનોર ડિસ્ટ્રીબ્યુટરીના કામો નિર્ધારિત સુધારેલા સમયપત્રક પ્રમાણે આગળ
ચાલી રહ્યા છે. તાજેતરમાં મુખ્યમંત્રીશ્રીએ દુનિયાના અજોડ એવા કેનાલ
સોલાર પાવર પેનલનો પાઇલોટ પ્રોજેકટ સાકાર કરીને દેશ અને દુનિયાને નવો રાહ
બતાવ્યો છે.
આ ટ્રસ્ટની બેઠકમાં મહેસૂલમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, શહેરી વિકાસ
જળસંપત્ત્િા મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, મુખ્યમંત્રીશ્રીના સલાહકારશ્રી
બી. એન. નવલાવાલા, મુખ્યસચિવશ્રી એ. કે. જોતી, સરદાર સરોવર નર્મદા નિગમના
મેનેજિંગ ડિરેકટરશ્રી એસ. જગદીશન અને વરિષ્ઠ સચિવશ્રીઓ ઉપસ્થિત રહ્યા
હતા.
રાજયની નગરપાલિકાઓને પગાર ભથ્થા અનુદાન (ગ્રાન્ટ)માં ધરખમ વધારો કરતી રાજય સરકાર
શહેરની વસતી મુજબ માથાદીઠ રૂા. ૬૦/- લેખે ગ્રાન્ટ મળશેઃ દર વર્ષે અંદાજે
રૂા. ૭પ કરોડથી વધુ રકમના અનુદાનો નગરપાલિકાઓને પગાર ભથ્થા માટે મળશે
ગુજરાત રાજયની ૧૫૯ નગરપાલિકાઓના શહેરી વિસ્તારોમાં ગુજરાત સરકારે પીવાના
પાણી, ભૂગર્ભ ગટર વ્યવસ્થા, રસ્તાઓ, બાગ-બગીચા, ગરીબો માટેના આવાસો અને
સ્વચ્છ, સુંદર શહેરો બનાવવા માટેના પ્રજાલક્ષી કામો માટે કરોડો રૂપિયાનું
અનુદાન આપ્યું છે જેનો લાભ નગરપાલિકાના લાખો નાગરિકો મેળવી રહયા છે. તેમજ
નગરપાલિકાઓની કામગીરીમાં સતત સુધારો અને વધારો થઇ રહયો છે ત્યારે
નગરપાલિકાઓ તેમના કર્મચારીઓના વધતા જતા પગાર ભથ્થાના ખર્ચને પહોંચી વળે
તે માટે અને આર્થિક રીતે નગરપાલિકાઓને સધ્ધર કરવા શહેરી વિકાસ વિભાગે
અત્યાર સુધી નગરપાલિકાઓને પગાર ભથ્થા અનુદાન પેટે શહેરની વસતીના માથાદીઠ
રૂા.૩૫ની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હતી તેમાં ધરખમ વધારો કરીને હવે ર૦૧૧ની
વસતી ગણતરી મુજબ દરેક શહેરોને રૂા.૩૫ના બદલે રૂા.૬૦ની ગ્રાન્ટ રાજય સરકાર
આપશે એમ શહેરી વિકાસ મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે.
મંત્રીશ્રીએ ઉમર્યુ કે, આ વધારો થવાથી દરેક નગરપાલિકાઓને નગરપાલિકાના
કર્મચારીઓના પગાર ભથ્થા ખર્ચને પહોંચી વળવામાં વધુ મદદરૂપ થશે. શહેરી
વિકાસ વિભાગે નગરપાલિકાઓ પોતાના સ્વ ભંડોળની આવક પણ સારી રીતે વધારો કરે
અને જે વેરાઓ નગરપાલિકા ધ્વારા ઉઘરાવવામાં આવે છે તેમાં સારી વસુલાત કરે
તેને પ્રોત્સાહન આપવાનું પણ શહેરી વિકાસ વિભાગે નકકી કર્યુ છે.જે પ્રમાણે
નગરપાલિકાઓ વેરાની વસુલાત સારી રીતે કરે તે વસુલાતની ટકાવારીના ધોરણો
મુજબ પગાર ભથ્થા ગ્રાન્ટની ગણતરી કરતાં જે રકમ વધારે હશે તે મુજબ
નગરપાલિકાઓને રાજય સરકાર ધ્વારા પગાર ભથ્થા માટેનું અનુદાન અપાશે જેમાં,
જે નગરપાલિકાઓ કરવેરાની ૮૦ ટકા કરતાં વધુ વસુલાત કરશે તેમને મહેકમ ખર્ચના
પગાર ભથ્થાની પ૦ ટકા જેટલી રકમ અનુદાન તરીકે રાજય સરકાર આપશે. આ વધારો
થવાથી રાજયની ૧૫૯ નગરપાલિકાઓને મળતા પગાર ભથ્થા અનુદાનમાં દર વર્ષે
અંદાજે રૂા. ૭૫ કરોડથી વધુ રકમની મદદ રાજય સરકાર નગરપાલિકાઓને આપશે.
જાહેર આરોગ્ય સામે મુખ્ય સમસ્યા
ઍનોફિલીસ માદા મચ્છર કરડવાથી થતો વાહકજન્ય રોગ મેલેરિયા
મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ અમલીકરણ બાદ ભારતમાં અને ગુજરાતમાં
મેલેરિયાના કેસો ધટી રહ્યા છે
ગુજરાતમાં ખાસ કરીને પી. વાઇવેક્ષ અને પી.ફાલ્સીપેરમ પ્રકારનો મેલેરિયા જોવા મળે છે
ફિવર સર્વેલન્સ હેઠળ લોહીના નમૂનાઓના નિદાન થકી મેલેરિયાની સંપૂર્ણ સારવાર
મેલેરિયાથી જોખમી ગામો-વિસ્તારોમાં જંતુનાશક દવા છંટકાવ આ વર્ષે ૫૮.૫૬
લાખની વસ્તીને આવરી લેવાશે
દવાયુક્ત ૨૫.૪૭ લાખ મચ્છરદાની ૫,૯૬,૭૦૦ નંગ લોંગ લાસ્ટીંગ ઇમ્પ્રીગ્નેટેડ
બેડ નેટ્સનું વિતરણ
જનસમુદાયને આરોગ્ય શિક્ષણના માધ્યમોથી માહિતગાર કરવાની કામગીરી
આલેખન ઃ ભાનુપ્રસાદ દવે
ભારત જેવા ઉષ્ણ કટીબંધમાં આવતાં દેશોમાં વાહકજન્ય રોગો ખાસ કરીને મચ્છરો
દ્વારા ફેલાતો મેલેરિયાનો રોગ ""જાહેર આરોગ્ય'' સામે એક મુખ્ય સમસ્યા છે.
મેલેરિયા એ એનોફિલીસ નામના મચ્છર દ્વારા એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં
ફેલાતો રોગ છે. એનોફિલીસ માદા મચ્છર મેલેરિયાના દર્દીને કરડે ત્યારે
તેનામાંથી "પ્લાઝમોડિયમ' નામના પરોપજીવી જંતુને લોહી સાથે ચૂસી લે છે. આ
મચ્છર જ્યારે તંદુરસ્ત વ્યક્તિને કરડે છે ત્યારે તેને મેલેરિયાનો ચેપ
લાગે છે અને તંદુરસ્ત વ્યક્તિને મેલેરિયા થાય છે.
ઇ.સ. ૧૯૫૦ પહેલાં ભારતમાં મેલેરિયા જાહેર આરોગ્યનો પ્રથમ નંબરનો પ્રશ્ન
હતો. દર પ વ્યક્તિમાંથી 1 વ્યક્તિને મેલેરિયા થતો હતો અને દર વર્ષે ૮ લાખ
મૃત્યુ તો માત્ર મેલેરિયામાંથી થતા હતા. વર્ષે ૭૫૦ લાખ મેલેરિયાના કેસો
નોંધાતા હતા. મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ અમલી બન્યા બાદ આ કેસોની
સંખ્યા ધટીને ૨૦ થી ૩૦ લાખ વચ્ચે થયા. ગુજરાતમાં પણ હાલમાં 1 લાખથી ૧.૫
લાખ કેસો નોંધાય છે.
મેલેરિયા રોગના લક્ષણો ઃ
મેલેરિયાના દર્દીને સખત ઠંડી લાગે છે, ધ્રુજારી આવે છે, જે અડધો કલાકથી
બે કલાક ચાલે છે. ૮ થી ૧૨ કલાક તીવ્ર તાવ આવે છે. તાવ દરરોજ અથવા એક
દિવસના આંતરે આવે છે. માથું, શરીર દુઃખે છે, કળતર, ઉબકા, ઉલટી થાય છે.
તાવ ઉતરે ત્યારે ખૂબ જ પરસેવો વળે છે.
જવાબદાર એનોફિલીસ મચ્છર ઃ
એનોફિલીસ મચ્છર મેલેરિયા માટે જવાબદાર છે. ચોખ્ખા પાણીમાં ઇંડા મૂકે છે.
દર ત્રીજા દિવસે માનવશરીરમાંથી લોહી ચૂસે છે અને વિકસીત ઇંડા મુકવા સક્ષમ
બને છે. "પ્લાઝમોડિયમ' જેવા પરોપજીવી જીવાણું મચ્છરના પેટમાં વિકાસ પામે
છે. આ મચ્છર તંદુરસ્ત વ્યક્તિને કરડે છે અને જીવાણું શરીરમાં દાખલ થાય
છે. આ જીવાણું અલગ-અલગ તબક્કામાંથી પસાર થઇને માણસના લીવરમાં વૃદ્ધિ પામે
છે. રોગનો ફેલાવો થતાં લગભગ ૨૧ દિવસનો સમય લાગે છે.
મેલેરિયા નિદાન ઃ
મેલેરિયાના નિદાન માટે લોહીની તપાસ કરાવવી ખુબ અગત્યનું છે. કારણ કે,
મેલેરિયાનું નિદાન, લક્ષણો અને ચિન્હોને આધારે ખાતરીપૂર્વક કરી શકાતું
નથી. જ્યારે તાવ આવે ત્યારે ગામના તાવ સારવાર કેન્દ્ર, આરોગ્ય કાર્યકર કે
મેલેરિયા કડી કાર્યકર અથવા નજીકના સરકારી દવાખાને લોહીની મફત તપાસ કરાવો
અને જો મેલેરિયાનો તાવ હોય તો સંપૂર્ણ સારવાર વિના મૂલ્યે આપવામાં આવે
છે. મેલેરિયાના માઇક્રોસ્કોપીક પરિક્ષણ દરમિયાન મેલેરિયાની કુલ ચાર જાતિ
માલુમ પડે છે. (૧) પ્લાઝમોડિયમ વાઇવેક્ષ, (૨) પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ,
(૩) પ્લાઝમોડિયમ મેલેરી અને (૪) પ્લાઝમોડિયમ ઓવેલ. ગુજરાતમાં ખાસ કરીને
પી. વાઇવેક્ષ અને પી. ફાલ્સીપેરમ પ્રકારના મેલેરિયા જોવા મળે છે. જેમાં
પી. ફાલ્સીપેરમ ગંભીર પ્રકારનો મેલેરિયા છે, તેનાથી મૃત્યુ પણ થઇ શકે છે.
મેલેરિયાની સારવાર અને સાવચેતી ઃ
કોઇ પણ તાવ મેલેરિયા હોવાની સંભાવનાને ધ્યાનમાં લઇ લોહીની તપાસ કરાવવી
અને પ્રાથમિક સારવાર રૂપે ક્લોરોક્વીન લેવી. માઇક્રોસ્કોપી પરિક્ષણમાં
મેલેરિયા માલુમ પડે તો આરોગ્ય કાર્યકરની સલાહ મુજબ મેલેરિયાની સારવાર
લેવી. મેલેરિયાની સારવાર માટે ઉંમર પ્રમાણે ક્લોરોક્વીન અને પ્રીમાક્વીન
આપવામાં આવે છે.
સગર્ભા માતા અને એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પ્રાઇમાક્વીન આપવાની નથી.
દવા ખાલી પેટે લેવી નહીં. મચ્છર ઉત્પતિ સ્થાનોનો નાશ કરવો. પાણી ભરેલા
તમામ વાસણો, પીપ, ટાંકા-ટાંકી વગેરેનો હવાચુસ્ત રીતે ઢાંકીને રાખો તેમજ
અઠવાડિયામાં એક વાર ખાલી કરી સાફ કરો. મચ્છરો સ્વચ્છ અને બંધિયાર પાણીમાં
ઇંડા મૂકે છે માટે, ધરની આજુબાજુ પાણીનો ભરાવો ન થવા દો. નાના
ખાડા-ખાબોચિયાં પુરી દો, પાણી વહેવડાવી દો. જ્યાં પાણીનો નિકાલ ન થઇ શકતો
હોય તેવી જગ્યાઓ પર કેરોસીન કે બળેલા ક્રૂડ તેલ કે અન્ય ઉપલબ્ધ તેલનો
છંટકાવ કરો. બંધિયાર પાણીના મોટા ખાડા, ફુવારા, જળાશયો વગેરેમાં
પોરાભક્ષક ગપ્પી માછલીઓ મૂકો કે જે મચ્છરના પોરા ખાઇ જાય છે. સ્વબચાવ
માટે મચ્છરદાનીનો ઉપયોગ કરો. જંતુનાશક દવામાં બોળેલી મચ્છરદાની વધુ
ઉપયોગી થઇ શકે. જંતુનાશક દવા છંટકાવ કરવી.
રાજ્ય સરકારે હાથ ધરેલાં પગલાં ઃ
દર વર્ષે રાજ્યની વસ્તીને ભારત સરકારના ધોરણોનુસાર ફિવર સર્વેલન્સ હેઠળ
આવરી લઇ તાવના કેસોના લોહીના નમૂનાઓના નિદાન થકી જાહેર થતાં મેલેરિયાના
કેસોને સંપૂર્ણ સારવાર આપવામાં આવે છે. મેલેરિયાની પરિસ્થિતિના આધારે દર
વર્ષે જોખમી ગામો / વિસ્તારો અલગ તારવી તેમાં જંતુનાશક દવા છંટકાવ હેઠળ
આવરી લેવામાં આવેલ છે. ગત વર્ષે ૪૪.૨૦ લાખની જોખમી વસ્તીને જંતુનાશક દવા
છંટકાવ હેઠળ આવરી લીધેલ. જ્યારે વર્ષ ૨૦૧૨માં છંટકાવની કામગીરી શરૂ
કરવામાં આવેલ છે જેમાં મેલેરિયા માટે જોખમી એવી ૫૮.૫૬ લાખની વસ્તીને આવરી
લેવામાં આવશે.
મેલેરિયા માટેના જોખમી વિસ્તારોમાં જંતુનાશક દવા છંટકાવ ઉપરાંત
મચ્છરદાનીને દવાવાળી કરીને પૂરી પાડવાની કામગીરી પણ અમલી છે. વર્ષ
૨૦૧૧માં જનસમુદાયમાં ઉપલબ્ધ ૨૫.૪૭ લાખ મચ્છરદાનીને દવાયુક્ત કરવામાં આવી
હતી અને આ કામગીરી વર્ષ ૨૦૧૨માં પણ ચાલુ છે. સાદી મચ્છરદાની ઉપરાંત
૫,૯૬,૭૦૦ નંગ લોંગ લાસ્ટીંગ ઇમ્પ્રીગ્નેટેડ બેડ નેટ્સ પણ જોખમી
વિસ્તારોમાં પૂરી પાડવામાં આવેલ છે. રાજ્યના તમામ વિસ્તારોમાં મચ્છર
ઉત્પત્ત્િા નિયંત્રણ કામગીરી અઠવાડિક ધોરણે હાથ ધરવામાં આવે છે. રોગ
નિયંત્રણ કામગીરીમાં લોકોનો સહકાર પ્રાપ્ત થાય તે માટે જનસમુદાયને આરોગ્ય
શિક્ષણના જુદા જુદા માધ્યમો મારફતે માહિતગાર કરવામાં આવે છે.

ગુરુવાર, 7 જૂન, 2012

નર્મદા યોજનામાં યુવાશકિત શ્રમદાન કરી પોતાનું યોગદાન આપી શકે તે માટે શ્રમ સેવા શિબિર યોજાશે

રાજકોટ
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના વિકાસ કાર્યમાં રાજયના તરવરીયા
યુવાનો પોતાની શકિતઓને જોડી શકિતઓનો સદઉપયોગ કરે અને એ રીતે રાજયના અને
રાષ્ટ્રસના વિકાસમાં યુવાનો શ્રમરૂપે પોતાનો ફાળો પ્રદાન કરે તેવા શુભ
આશયથી રાજયના રમતગમત યુવા અને સાંસ્કૃ‍તિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર
દ્વારા ર૦૧૨-૧૩ના નાણાકીય વર્ષમાં નર્મદા જિલ્લા‍ના કેવડીયા કોલોની ખાતે
નર્મદા શ્રમ અને સેવા શિબિરનું આયોજન વિચારાયું છે.
આ શિબિર માટે જુદા જુદા જિલ્લાવઓનો સમાવેશ કરી તનો ત્રણ પ્રદેશમાં સમાવેશ
કરાયો છે. જેમાં વડોદરા પ્રદેશમાં ડાંગ, વલસાડ, સુરત, નવસારી, ભરૂચ,
નર્મદા, વડોદરા, દાહોદ, પંચમહાલ અને તાપી તથા અમદાવાદ પ્રદેશમાં અમદાવાદ,
ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્‍છ, ખેડા અને આણંદ
જિલ્લાગઓ જયારે રાજકોટ પ્રદેશમાં રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી,
સુરેન્દ્રડનગર, જુનાગઢ અને પોરબંદર જિલ્લાણઓનો સમાવેશ કરાયો છે. આ
શીબીરમાં નર્મદા યોજના તથા પર્યાવરણને લગતુ શ્રમ કાર્ય કરવામાં આવશે તથા
નર્મદા યોજના અંગેની વિસ્તૃરત માહિતી, ચર્ચા સભા, પ્રવચન દ્વારા જાણકારી
આપવા સાથે યુવાનોને નર્મદા શ્રમ શીબીરમાં જોડાવામાં આવનાર છે. આથી રાજયના
૧૫ થી ૩પ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓને કે જેઓ આ શ્રમ કાર્યમાં
જોડાવા માંગતા હોય તઓએ પોતાનું પુરુનામ, સરનામું, જન્મષ તારીખ (ઉંમર
સહિત) તથા શૈક્ષણિક લાયકાત, પર્વતારોહણ-એન.સી.સી.-એન.એસ.એસ. કે સ્કાતઉટ
ગાઇડ, હોમગાર્ડઝ જેવી પ્રવૃતિઓ કે રમતગમત પ્રવૃતિમાં ભાગ લીધો હોય તો
તેની વિગત, પર્યાવરણ વિશેની સૂઝ, વાલીનો સંમતિપત્ર, શારીરીક તંદુરસ્તીા
ધરાવતા હોવાનું ડોકટરનું પ્રમાણપત્ર વગેરે વિગતો સાથેની અરજી તાજેતરમાં
પડાયેલ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે જિલ્‍લા રમતગમત અધિકારીશ્રી
ભરૂચ(પીન કોડ ૩૦૦૦૦૧)ને તા. ૧૫/૭/૧૨ સુધીમાં મોકલી આપવાની રહેશે.
વસતિ ગણતરીની માહિતી જાહેર સ્થીળે પ્રદર્શિત ન કરવા ઇચ્છેતા કુટુંબો જોગ
સામાજિક, આર્થિક અને જાતિ આધારીત વસતિ ગણતરી -૨૦૧૧ ની માહિતી જે કુટુંબો
પોતાની માહિતી જાહેર સ્થીળે પ્રદર્શિત કરવા ઇચ્છહતા ના હોય તેવા કુટુંબોએ
જે તે ચાર્જ ઓફિસરને આ બાબતની લેખિત અરજી ૧૫ દિવસમાં કરવાની રહેશે.
લોકોની જાણકારી માટે ગ્રામ પંચાયત, નગરપાલિકા વોર્ડ ઓફિસ સહિત જાહેર
સ્થાળોએ આ લોકોની જાણકારી માટે નોટીસ મૂકવામાં આવેલ છે. અરજીનો નમૂનો
જેતે ચાર્જ ઓફિસરની કચેરીથી મેળવી લેવા જિલ્લા વસતી ગણતરી અધિકારી અને
નિવાસી અધિક કલેકટર જામનગરની યાદીમાં જણાવાયુ છે.

ભોગાત, જાંબુડા સહિતના બંધારા યોજનાના વિસ્તાેરના ગ્રામજનોએ સાવચેત રહેવુ
ક્ષાર અંકુશ વિભાગ, જામનગર હસ્તોકની ભોગાત બંધારા યોજના, જાંબુડા બંધારા
યોજના, સરમત ખારા બેરાજા રેકલેમશન અને બેડ બંધારા યોજનામાં આગામી
ચોમાસામાં મહતમ સપાટીએ પાણીનો સંગ્રહ થઇ શકે તે માટ આ યોજનામાં સંપાદન
હેઠળ આવતી જમીનમાં વાવેતર કરવું નહીં તેમજ ડુબાણ વિસ્તાારોમાં અવર જવરી
કરતી વખતે સાવચેતી રાખવી જેથી સંભવીત જાનહાની નિવારી શકાય. આ યોજનાઓમાં
પૂર્ણ સપાટી સુધી પાણી ભરાયા બાદ વધારાના પાણીની આવક ગમે ત્યા રે થશે તો
તેનો નિકાલ છલતી બંધ પરથી થશે. જેથી આ યોજનાઓની નીચાવણવાળા વિસ્તાીરોમાં
ચોમાસામાં નદીના પટ્ટમાં સાવચેત રહીને અવરજવર કરવુ તેમજ પશુઓ લઇ જવા
નહીં. આ યોજના અન્વુયે ઉપરવાસમાં ભોગાત, ગોજીનેશ, જાંબુડા, મોટી
બાણુંગાર, સરમત, ખારા બેરાજા, બેડ, વસઇ, સરમત, શાપર, રસુલનગરનો સમાવેશ
થાય છે. તેમ કાર્યપાલક ઇજનેરશ્રી, ક્ષાર અંકુશ વિભાગ, જામનગર ધ્વાતરા
જણાવાયુ છે.

મરીન નેશનલ પાર્ક દ્વારા વિશ્વવ પર્યાવરણ દિન ઉજવાયો
મરીન નેશનલ પાર્ક જામનગર દ્વારા વિશ્વવ પર્યાવરણ દિવસની ઉજવણી નરારા ટાપુ
ખાતે થઇ હતી. ઇકો ડેવલપમેન્ટ કમિટીના ૭૦ થી વધુ સભ્યોિ હાજર રહયા હતા.
જેમાં દરિયાઇ જીવસૃષ્ટિો, પર્યાવરણની જાળવણી વિશેની સમજણ મહાનુભાવો
દ્વારા ગ્રામજનોને આપવામાં આવી હતી. આ તકે નાયબ વન સંરક્ષકશ્રી એમ.એમ.
ભાલોડી, રેન્જા ફોરેસ્ટપ ઓફિસરશ્રી કનેરિયા, સોશ્યકલ સાયન્ટીાસ્ટ શ્રી
ચેતન સોજીત્રા, વગેરે ઉપસ્થિનત રહયા હતા. ફિલ્મી શો, ચિત્ર પ્રદર્શન અને
વૃક્ષારોપણનો કાર્યક્રમો યોજાયા હતા.

મહિલા અને બાળ વિકાસ રાજયમંત્રી પ્રો.વસુબેન ત્રિવેદી જામનગરના પ્રવાસે
મહિલા અને બાળ વિકાસ રાજયમંત્રી પ્રો.વસુબેન ત્રિવેદી જામનગરના પ્રવાસે
આવનાર છે. તેઓશ્રી તા.૮ જૂનના રોજ ૯ થી ૧૨ શહેરના તમામ વોર્ડમાં રમકડા
કલેકશન કાર્યક્મમાં ઉપસ્થિેત રહેશે. ત્યા૮રબાદ ૧૭ કલાકે સ્ટેેન્ડીંસગ
કમિટિ હોલમાં યોજાયેલ બેઠકમાં હાજરી આપશે. તા. ૯ જૂનના રોજ પ્રો.વસુબેન
સવારે ૯.૩૦ કલાકે જામનગરમાં સરકારી અનાજ ગોડાઉન પાસે જિલ્લાબ ગ્રાહક
તકારાર નિવારણ ફોરમના નવનિર્મિત બિલ્ડીંેગના ઉદઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિ
ત રહેશે.

મતદાર યાદી સુધારણા માટે તા.૧૦ અને ૧૭ જૂનના રોજ ખાસ ઝુંબેશ સમગ્ર જામનગર
જિલ્લામમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ અમલમાં છે. જેમાં તા.૧૦ અને ૧૭
જૂન રવિવાર હોવા છતા ખાસ ઝૂંબેશ કાર્યરત રહેશે. જેનો સમય સવારના ૯ થી
સાંજના ૬ વાગ્યાત સુધીનો રહેશે. આ બંને દિવસોએ મતદારો માટે સંબધિત મતદાન
મથકો ઉપરથી મતદારયાદી સુધારણા સંદર્ભે તમામ કામગીરી હાથ ધરાશે. આથી
૧-૧-૧૨ ની તારીખે જેમને ૧૮ વર્ષ પર્ણ થતા હોય તથા અન્યશ બાકી તમામ લાયક
મતદારોએ મતદારયાદીમાં નામ નોંધાવી જવા ચૂંટણી શાખાની યાદીમાં જણાવાશે.

રણજીતપર ગામે કોઝવેનું નિર્માણ કરાશે જામનગર તાલુકાના રણજીતપર ગામે રૂ.૫
લાખના ખર્ચે કોઝવેનું બાંધકામ કરવામાં આવશે. મહાદેવવાળા પીયાવાના રસ્તેજ
આ કોઝવે વર્ષ ૨૦૧૨-૧૩ ની વિવેકાધીન જોગવાઇમાંથી બાંધવામાં આવશે.

કાના છિકારીમાં પાણી પૂરવઠાના કામો થશે
લાલપુર તાલુકાના કાનાછિકારી ગામે બોર કરી તેના પર ડંકી મૂકાશે. રૂ.૪૦
હજારના ખર્ચથી ભરવાડવાસમાં પાણી પૂરવઠા માટે બોર કરી તથા ડંકી મૂકાશે.
વસતિ ગણતરીની માહિતી માટે ટોલ ફ્રી નં.૧૮૦૦-૧૮૦-૨૦૧૨
સામાજિક, આર્થિક અને જાતિ આધારીત વસતિ ગણતરી-૨૦૧૧ ની કામગીરી શરૂ થઇ છે.
જેની માહિતી લોકોને મળે તે માટે ગુજરાત રાજયમાં ટોલ ફ્રી સેન્ટધર શરૂ
કરાયુ છે. જેનો ટોલ ફ્રી નં.૧૮૦૦-૧૮૦-૨૦૧૨ છે. આ નંબર ઉપર લોકો પોતાના
સૂચનો અને ફરિયાદ નિવારણ કરી શકશે.

વસતિ ગણતરી માટે

વસતિ ગણતરીની માહિતી માટે
ટોલ ફ્રી નં.૧૮૦૦-૧૮૦-૨૦૧૨

સામાજિક, આર્થિક અને જાતિ આધારીત વસતિ ગણતરી-૨૦૧૧ ની કામગીરી શરૂ થઇ છે.
જેની માહિતી લોકોને મળે તે માટે ગુજરાત રાજયમાં ટોલ ફ્રી સેન્ટર શરૂ
કરાયુ છે. જેનો ટોલ ફ્રી નં.૧૮૦૦-૧૮૦-૨૦૧૨ છે. આ નંબર ઉપર લોકો પોતાના
સૂચનો અને ફરિયાદ નિવારણ કરી શકશે.
kashyap joshi
reporter jetpur

[New post] સીલેક્ટીવ મૉરાલીટી

Post : સીલેક્ટીવ મૉરાલીટી
URL : http://govindmaru.wordpress.com/2012/06/07/murji-gada-15/
Posted : June 7, 2012 at 1:53 am
Author : ગોવીંદ મારુ
Categories : Uncategorized

લેખનું શીર્ષક એક જાણીતી અંગ્રેજી ઉક્તી છે. એનો ભાવાર્થ થાય છે, 'પોતાને
ફાવતી નૈતીકતા' કે 'સગવડીયો ધર્મ'. થોડા સમય પહેલાં એક નૈતીક કોયડો
વાંચ્યો હતો તે અહીં પ્રસ્તુત છે. એ કોયડામાં વર્ણવાયેલ શક્યતાને
નજરઅંદાજ કરી આપણે માત્ર એના સંદેશને સમજીએ. બીજા વીશ્વયુદ્ધ દરમીયાન
સમાધાનની શક્યતા ઉભી થઈ છે. દુનીયાના બધાએ મત આપવાનો છે અને ત્રણ [...]

Read more of this post
(http://govindmaru.wordpress.com/2012/06/07/murji-gada-15/)

Add a comment to this post:
http://govindmaru.wordpress.com/2012/06/07/murji-gada-15/#respond

Check out "મૃત પત્નીનું પુનરાગમન - દેવદત્ત પટ્ટનાઇક" on GUJARATI-ગુજરાતી

GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------

Check out "મૃત પત્નીનું પુનરાગમન - દેવદત્ત પટ્ટનાઇક" on GUJARATI-ગુજરાતી

-priya jain

Blog post added by Ashok Vaishnav:
દુનિયાભરની પૌરાણિક કથાઓમાં કેટલીય વાતો છે જેમાં પત્નીઓ તેમના મૃત
પતિઓની પાછળ વિલાપ કરતી રહેતી હોય છે, જ્યારે મૃત પત્નીઓની પાછળ રોકકળ
કરતા પ...

Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A140493&xgs=1&xg_source=msg_share_post

If your email program doesn't recognize the web address above as an active link,
please copy and paste it into your web browser

Beauty of Solar Eclipse

--
KKUMARJOSHI

Beauty of Solar Eclipse

---------- Forwarded message ----------
From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Thu, 7 Jun 2012 11:50:50 +0800 (SGT)
Subject: Beauty of Solar Eclipse
To: Amit Vaghela <amit_vaghela16@yahoo.com>

Beauty of Solar Eclipse

































































--
KKUMARJOSHI

Fwd: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
૫રિવર્તન થઈને જ રહેશે - ૫શ્ચાતા૫થી બચો

Posted: 06 Jun 2012 09:09 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/4tGJ8uXR3kk/?utm_source=feedburner&utm_medium=email

યુગઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના ૫રિવર્તન થઈને જ રહેશે ૫શ્ચાતા૫થી બચો
ભારતના સ્વતંત્રતા આંદોલનમાં કેટલી જનશક્તિ તથા ધનશક્તિ ખર્ચાઈ હતી તે બધા
જાણે છે. તે ફકત ભારત અને તેના રાજનૈતિક ક્ષેત્ર સુધી જ સીમિત હતી. આ૫ણા
અભિયાનનું કાર્યક્ષેત્ર સમગ્ર વિશ્વ છે અને ૫રિવર્તન ફકત રાજનીતિમાં નહિ,
૫રંતુ વ્યક્તિ તથા સમાજના દરેક ક્ષેત્રમાં ક્રાંતિકારી ૫રિવર્તન [...]

///////////////////////////////////////////
શ્રીમદ્દ ભાગવત્ સપ્તાહ જ્ઞાન યજ્ઞ - ૧

Posted: 05 Jun 2012 09:00 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/xrj4lTb9cW8/?utm_source=feedburner&utm_medium=email

કરસાળા પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્દ ભાગવત્ સપ્તાહ જ્ઞાન યજ્ઞ
કથાકાર :ગાયત્રી પરિવારના પ્રજ્ઞાપુત્રી : રસ્મિકાબેન પટેલ, ડભોઈવાળા તા.૧૨ થી
૧૮ એપ્રિલ-૨૦૧૨ સુધી સ્થળ : ગાયત્રી શક્તિપીઠ -જેતપુર Filed under:
પં.શ્રીરામ શર્મા આચાર્ય

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

KASHYAP JOSHI JETPUR

મંગળવાર, 5 જૂન, 2012

જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાશે

વલસાડઃ
આગામી તા.૨૬/૬/૨૦૧૨ના રોજ જિલ્લા કલેકટર શ્રી એલ.સી.પટેલની અધ્યીક્ષતામાં
જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાશે.કલેકટર કચેરીના સભાખંડમાં યોજાનારી આ
બેઠકની ભાગ-૧ની બેઠક સવારે ૧૧:૦૦ કલાકે તથા ભાગ-૨ની બેઠક બપોરે કલાકે
યોજાશે. આ બેઠકમાં જિલ્લાની તમામ ખાતા/કચેરીના વડા અધિકારીશ્રીને નિયત
તારીખે, નિયત સમયે રૂબરૂ હાજર રહેવા નિવાસી અધિક કલેકટર શ્રી
પી.બી.બ્રહ્મભટ્ટ તરફથી જણાવાયું છે.

ભારતીય નૌસેનામાં જોડાઇને કારકીર્દી બનાવો
વલસાડઃ
આગામી તા. ૧૫/૬/૨૦૧૨ના રાવલે સ્ટેરડિયમ, કેમ્પ હનુમાન પાસે
કેન્ટોકનમેન્ટક અમદાવાદ ખાતે સવારે ૦૫:૦૦ કલાકે લશ્કરરી ભરતી મેળાનું
આયોજન કરવામાં આવનાર છે. જેમાં ગુજરાત રાજય, દીવ, દમણ અને દાદરા
નગરહવેલીના કેન્દ્ર સાશિત પ્રદેશના રહેવાસીઓ ભાગ લઇ શકશે. સોલ્જેર
ટેકનીસિયન નર્સીંગ આસીસ્ટદન્ટલના પદ માટે આયોજીત આ ભરતી મેળામાં વિજ્ઞાન
પ્રવાહમાં ધો.૧૨ પાસ કે બી.એસ.સીની લાયકાત ધરાવતા, સાડા સત્તરથી
ત્રેવીસની વય મર્યાદા ધરાવતા, તેમજ ૭૭ થી ૮૨ સેમી છાતી અને ૧૬૭ સેમી
ઉંચાઇ તથા ૫૦ કિલોગ્રામ વજન ધરાવતા શારીરિક રીતે સક્ષમ ઉમેદવારો ભાગ લઇ
શકશે. ભાગ લેવા ઇચ્છુંક ઉમેદવારો શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્ર અને
ચાર પ્રામાણિત ઝેરોક્ષ નકલો સાથે સ્વ ખર્ચે ભરતી મેળામાં ઉપસ્થિલત થવાનું
રહેશે એમ, રોજગાર અધિકારી વલસાડ તરફથી જણાવાયું છે.

રાધાબા હાઇસ્કુંલ ધરમપુરનું આવેલું સો ટકા પરિણામ
વલસાડઃ
શ્રી ભારતીય શિક્ષણ સેવા ટ્રસ્ટન, ધરમપુર સ્ં ચાલિત રાધાબા શામલાલ પટેલ
વિદ્યાલય બિલપુડીનું ધો. ૧૦નું તાજેતરમાં જાહેર થયેલું પરિણામ સો ટકા
આવ્યુંસ છે. આ શાળાના ૪૬ વિદ્યાર્થીઓ ધો.૧૦ની પરીક્ષા આપી હતી. ૪૬ પૈકી
એ-૧ ગ્રેડમાં ૧ વિદ્યાર્થી, એ-૨ ગ્રેડમાં ૨૮ વિદ્યાર્થીઓ, બી-૧ ગ્રેડમાં
૧૧ વિદ્યાર્થીઓ અને બી-૨ ગ્રેડમાં ૦૬ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.
શાળાના ૪૦ વિદ્યાર્થીઓ ફર્સ્ટત કલાસ વીથ ડિસ્ટીં કશન સાથે પાસ થયા છે.
અન્ય વિદ્યાર્થીઓ પણ ફર્સ્ટછ કલાસ સાથે પાસ થતા શાળા પરિવાર તેમજ
વાલીઓમાં ખુશીની લહેર વ્યા૨પી જવા પામી છે. છેલ્લા આઠ વર્ષથી ૧૦૦ ટકા
પરિણામ પ્રાપ્ત કરી તાલુકા અને જિલ્લામાં શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર
રહેવા બદલ શાળા પરિવારને ટ્રસ્ટીીશ્રીઓ તથા ગ્રામજનોએ શૈક્ષણિક સ્ટાલફ
તથા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાિ હોવાનું આચાર્યશ્રી રાધાબા શામલાલ
પટેલ વિદ્યાલય તરફથી જણાવાયું છે.