અનુયાયીઓ

મંગળવાર, 5 જૂન, 2012

શકિતદૂત યોજના તૈયાર કરશે ચેમ્પિાયન્સઓસ્પોરર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતની શક્તિયદૂત યોજનાથી ખેલ પ્રતિભાઓને મળશે મોકળું મેદાન

વલસાડઃ
માણસ માત્રમાં કોઇકને કોઇક પ્રતિભા પડેલી જ હોય છે. જરૂર તેમની આ
પ્રતિભાને ઓળખવાની. વ્યસકિતમાં પડેલી પ્રતિભાને ઓળખીને તેમને યોગ્યી
દિશાસૂચન કરવામાં આવે તો તેમની પ્રતિભાને ખીલતી કોઇ અટકાવી શકે નહિં.
ગુજરાતના યુવાનોમાં રહેલી પ્રતિભાને ઓળખીને તેમને સુષુપ્ત શક્તિ ઓને બહાર
લાવી તેમને યોગ્ય્ દિશાસૂચન કરી શકાય એ માટે સ્પોિર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત
દ્વારા શક્તિ દૂત નામની યોજના થકી એક નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યોો છે.
શક્તિરદૂત યોજના હવે રાજયભરના પ્રતિભાશાળી રમતવીરોને તેમના સર્વાંગી
વિકાસ માટેનું પ્લેેટફોર્મ પુરૂં પાડશે એમાં બેમત નથી. શક્તિપદૂત યોજના
અંતર્ગત પ્રતિભાશાળી ખેલાડીઓમાં રહેલી ક્ષમતાને ધ્યાટનમાં લઇ તેમની
જરૂરિયાતને અનુલક્ષીને નીડ બેસ રમત ગમત સુવિધાઓ પુરી પાડી એકસેલન્સ્ તરફ
લઇ જઇ ચેમ્પિ યન તૈયાર કરશે.માત્ર એટલું જ નહિં આ યોજના અંતર્ગત
રમતવીરોને સહાય આપવાની પણ જોગવાઇ કરવામાં આવી છે.
આ યોજના અંતર્ગત સહાય મેળવવા માંગતા પ્રતિભાશાળી ખેલાડીઓની જરૂરી લાયકાત
જોઇએ તો રમતવીરોએ માટે સ્કુાલ ગેમ્સા ઓફ ઇન્ડિાયા દ્વારા માન્યએ
કોમનવેલ્થ ગેમ્સ , એશિયન ગેમ્સ્ તથા આફ્રો એશિયાન ગેમ્સે અને
ઓલિમ્પિાકમાં ગેમ્સ‍માં સમાવિષ્ઠએ રમતોને માન્યથતા આપવામાં આવશે. ૧૨ થી
૨૦ વર્ષની ઉમરને ધ્યાુનમાં લેવામાં આવશે.(ઉંમરની ગણતરી જે તે વર્ષની
તા.૩૧મી ડિસેમ્બંરને ધ્યા નમાં રાખીને કરવામાં આવશે.) વધુ ઉમરના
કિસ્‍સામાં ખેલાડીઓના ગુણદોષના આધારે ખાસ કિસ્સા તરીકે સરકારશ્રીની
મંજૂરીને આધિન સહાય આપવા વિચારણા કરવામાં આવશે. માન્યુ ઓલ ઇન્ડિ યા ગેમ્સ
ફેડરેશન દ્વારા યોજાતી ઓપન વિભાગની જુનિયર/સબ જુનિયર સ્પ ર્ધાઓમાં
વિજેતા થનાર ખેલાડીઓને તેમની સિદ્ધિની અગ્રતાના ધોરણે આ યોજનામાં
સમાવિષ્ટુ કરવામાં આવશે. આ યોજના માટે પસંદગી પામતા રમતવીરોની અગાઉની બે
વર્ષની રમત ગમત ક્ષેત્રની સિદ્ધિઓને ધ્યાાને લેવાશે.
આ યોજનાનો લાભ લેવા રસ ધરાવતા ઉમેદવારોએ ઓન લાઇન અરજી કરવાની રહેશે. અરજી
પત્રક અને વધુ વિગતો માટે ઓથોરિટીની વેબસાઇટ www.svcd.gujarat.gov.in પર
મૂકવામાં આવી છે. ઓનલાઇન અરજી તા.૧/૬/૨૦૧૨ થી તા.૩૦/૬/૨૦૧૨ દરમિયાન
રાત્રી ૧૧.૫૯ કલાક સુધી કરી શકાશે.
અરજદારોએ ઓન લાઇન અરજીમાં સંપૂર્ણ વિગતો ભરી પ્રિન્ટ આઉટ મેળવીને
અરજીપત્રકમાં રર્શાવ્યાા પ્રમાણેની વિગતો મુજબના જરૂરી પ્રમાણપત્રો, આધાર
પુરાવા સાથે સામેલ રાખીને અરજીપત્રક સંબંધિત જિલ્લાના સીનીયર કોચ, જિલ્લા
રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્ર ની કચેરીને તા. ૧૫/૭/૨૦૧૨ સુધીમાં
પહોંચાડવાનું રહેશે. સમય મર્યાદામાં ન મોકલેલ અરજી કોઇપણ સંજોગોમાં સ્વી
કારવામાં આવશે નહિં.
હવે, ગુજરાતના પ્રતિભાવંત ખેલાડીઓ પણ રાષ્ટ્રી ય તેમજ આંતરાષ્ટ્રીતય
ક્ષેત્રે રમત ગમતના ક્ષેત્રમાં કાઠું કાઢી શકશે.

તા.૧૫ મી જૂન ના રોજ સોલ્જપર ટેકિનસિયનની ભરતી મેળાનું આયોજન.

તા.૧૫ મી જૂન ના રોજ સોલ્જપર ટેકિનસિયનની ભરતી મેળાનું આયોજન.
ભરૂચઃ
અમદાવાદ રાવલે સ્ટેદડીયમ, કેમ્પર ખાતે તા.૧૫/૬/૨૦૧૨ ના રોજ સેનામાં
સોલ્જદર ટેકિનસિયન(નર્સિંગ આસીસ્ટં ટ) ની ભરતીમેળાનું આયોજન કરવામાં
આવેલું છે. જેમાં ગુજરાત રાજ્ય , દિન, દમણ અને દાદરાનગર હવેલી કેન્દ્ર
સાશિત પ્રદેશના રહેવાસી ભાગ લઇ શકે છે. જે માટે શૈક્ષણિક લાયકાતમાં
વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ ૧૨ પાસ ૫૦% માર્ક સાથે (ફીજીક્સજ, કેમિસ્ટ્રી્,
અંગ્રેજી અને બાયોલોજીમાં ૪૦% માર્ક સાથે પાસ થયેલ હોવું જરૂરી છે.
શારીરિક યોગ્યાતામાં ઉંચાઇ ૧૬૭ સે.મી., વજન ૫૦ કિલો, છાતી ૭૭/૮૨ સે.મી.,
ઉંમર ૧૭.૫ થી ૨૩ વર્ષ અને સાથે અસલ તથા ચાર એટેસ્ટે ડ નકલો
એસ.એસ.સી./એચ.એસ.સી. માર્કશીટ, સ્કુ,લ લીવીંગ સર્ટિફીકેટ, શૈક્ષણિક
સંસ્થાષ/સરપંચ/કોર્પોરેટ પાસેથી મેળવેલું ચારિત્રનું પ્રમાણપત્ર, જાતિનું
પ્રમાણપત્ર, ફોટોગ્રાફ સાથે અધિકૃત અધિકારીની સહિ સિક્કા થયેલ ડોમિસાઇલ
પ્રમાણપત્ર બધા ગુજરાતી તથા બીન ગુજરાતી ઉમેદવારો માટે અનિવાર્ય છે.


જિલ્લાની તમામ માધ્યરમિક શાળાના આચાર્યશ્રીઓ નોંધે.
ભરૂચઃ
ભરૂચ જિલ્લાની તમામ માધ્ય‍મિક શાળાના (ધો-૧૦) આચાયશ્રીઓને જણાવવાનું કે,
માચ-૨૦૧૨ની પરીક્ષાનું પરિણામ, માર્ગદર્શક પુસ્તિાકા તેમજ અન્યિ
સાહિત્યોનું તા.૭/૬/૨૦૧૨ને ગુરૂવારે સવારે ૧૦:૦૦ થી ૧૬:૦૦ કલાક દરમ્યાપન
રૂકમણીદેવી રૂંગટા હાઇસ્કુ લ, સ્ટે.શન રોડ, ભરૂચ ખાતે વિતરણ રાખવામાં
આવેલ છે, જે શાળાનો અધિકારપત્ર આપી મેળવી લેવાની રહેશે તેમ ભરૂચ જિલ્લા
શિક્ષણાધિકારી ભરૂચની એક યાદીમાં જણાવ્યુંે છે.

મધ્યાીહન ભોજન સંચાલકની જરૂર છે.
ભરૂચઃ
ભરૂચ જિલ્લા આમોદ તાલુકામાં રાધે ગામની પ્રાથમિક શાળામાં સને ૨૦૧૧-૨૦૧૨
ના વર્ષમાં મધ્યા‍હન ભોજન કેન્દ્ર ઉપર સંચાલક ખંડ સમય માટે તદ્દન હંગામી
ધોરણે નિમણુંક માટે અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે યોગ્યલ લાયકાત
ધરાવતા ઉમેદવારોએ તા.૧૨/૬/૨૦૧૨ સુધીમાં નિયત નમુનામાં મામલતદાર કચેરી
આમોદથી અરજી ફોર્મ મેળવી પુરેપુરી વિગત ભરી મોકલવી.

ચેમ્પિટયન તૈયાર કરવાની રાજ્ય્ સરકારની શક્તિસદૂત યોજનાઃ રમતવીરો પાસેથી યોજનાનો લાભ લેવા અંગેની અરજીઓ મંગાવાઈઃ

સૂરતઃ
ગાંધીનગરની સ્પોયર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા રાજયમાં પ્રતિભાશાળી
ખેલાડીઓમાં રહેલી ક્ષમતાને યોગ્યન દિશામાં વાળીને તેમની જરૂરીયાતના
પ્રમાણે રમતગમતની સંલગ્ન સુવિધાઓ પુરી પાડીને ચેમ્પિગયન તૈયાર કરવાનો
ધ્યે ય રહેલો છે. આ યોજના અંતર્ગત રમતવીરને સહાય આપવા અંગે નીચે મુજબ
લાયકાત હોવી જરૂરી છે. જેમાં સ્કુેલ ગેમ્સી ફેડરેશન ઓફ ઈન્ડિનયા દ્વારા
માન્યમ રમતો, કોમનવેલ્થહ ગેમ્સલ, એશિયન્સ્ ગેમ અને ઓલમ્પિગકસમાં સમાવિષ્ટ
રમતોને માન્યા ગણવામાં આવશે. ૧૨ થી ૨૦ વર્ષ સુધીની ઉમર લક્ષમાં લેવામાં
આવશે. વધુ ઉંમરના કિસ્સાીમાં ખેલાડીઓના ગુણદોષના આધારે ખાસ કિસ્સા તરીકે
સરકારશ્રી દ્વારા મંજુરીને આધીન સહાય આપવા વિચારણા કરી શકાશે. માન્યસ ઓલ
ઈન્ડિમયા ફેડરેશન દ્વારા યોજાતી ઓપન વિભાગની જુનિયર/સબ જુનિયર
સ્પહર્ધાઓમાં વિજેતા થનાર ખેલાડીઓને તેમની સિધ્ધિરની અગ્રતાના ધોરણે આ
યોજનામાં સમાવિષ્ટ્ કરવામાં આવશે. આ યોજના માટે પસંદગી પામતા ખેલાડીની
અગાઉની બે વર્ષની રમતગમતની સિધ્ધિમઓને ધ્યાકને લેવામાં આવશે. અરજદારે
ઓનલાઈન www.sycd.gujarat.gov.in પર તા.૩૦/૬/૨૦૧૨ સુધીમાં રાત્રીના ૧૨.૦૦
સુધીમાં કરી શકાશે. અરજદારોએ ઓન-લાઈન અરજીપત્રકમાં સંપૂર્ણ વિગતો ભરીને
તેની પ્રિન્ટક મેળવીને અરજીપત્રકમાં દર્શાવ્યાઓ પ્રમાણેની વિગતો મુજબના
જરૂરી પ્રમાણપત્રો, આધાર પુરાવા સાથે સામેલ રાખીને અરજીપત્રક સંબંધિત
જિલ્લાના સિનીયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ની કચેરીને
તા.૧૫/૭/૨૦૧૨ સુધીમાં પહોંચાડવાની રહેશે.

અડાજણ ખાતે રહેતા રમેશભાઈ ચૌધરી કયાંક ચાલ્‍યા ગયા છે.
સૂરતઃ
અડાજણ પોલીસ સ્ટે શનના જણાવ્યાાનુસાર તા.૩૦/૫/૧૨ના રોજ ૧૧૮, માધવપાર્ક રો
હાઉસ, પાલનપુર ગામ અડાજણ ખાતે રહેતા રમેશભાઈ માધુભાઈ ચૌધરી(ઉ.વ.૫૭)
પોતાના ઘરે કોઈને કહ્યાં વગર ચાલ્યા૧ ગયા છે. શરીરે મજબુત બાંધાના, રંગે
ગૌરવર્ણી, ઉચાઈ ૫.૯ ફુટ છે. કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેખશનમાં
જાણ કરવા જણાવાયું છે.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના બસ સ્ટેાશનનો લોકાર્પણ સમારોહ યોજાશે.
ભરૂચઃ
ભરૂચ જિલ્લમાં અદ્યતન સુવિધાયુક્ત નવનિર્મિત ઝઘડીયા બસ સ્ટે શનનો
લોકાર્પણ સમારોહ તા.૬/૬/૨૦૧૨ ના રોજ સાંજે ૬:૦૦ કલાકે નાણાં, શ્રમ,
રોજગાર અને વાહન વ્યનવહાર મંત્રીશ્રી વજુભાઇ વાળાના અધ્યાક્ષ સ્થા૦ને
ઝઘડીયા બસ સ્ટેીશન ખાતે રાખવામાં આવેલ છે.
આ લોકાર્પણ સમારોહમાં જિલ્લા પ્રભારીગૃહ અને રાજ્યબમંત્રીશ્રી
પ્રફુલ્લભાઇ પટેલ, રાજ્ય સભાના સંસદસભ્યપશ્રી ભરતસિંહ પરમાર,
સંસદસભ્યયશ્રી મનસુખભાઇ વાસાવા, ધારાસભ્ય‍શ્રી છોટુભાઇ વાસાવા, ગુજરાત
રાજ્ય‍ માર્ગ વાહન વ્યૃવહાર નિગમના અધ્યરક્ષશ્રી બાબુભાઇ ઘોડાસરા અને
ગુજરાત રાજ્યસ માર્ગ વાહન વ્યાવહાર નિગમના ડીરેક્ટૃરશ્રી જશુભાઇ ભીલ
ઉપસ્થિયત રહેશે.

ભરૂચની ધી ગર્વમેન્ટા એમ્પ્.કો.ઓ ક્રેડીટ સોસાયટી લીમીટેડની અઢારમી
વાર્ષિક સાધારણ સભા અને લોકડાયરો યોજાશે.
ભરૂચઃ
ભરૂચની ધી ગર્વમેન્ટા એમ્પ્.કો.ઓ ક્રેડીટ સોસાયટી લીમીટેડ ભરૂચની અઢારમી
વાર્ષિક સાધારણ સભા નિમિત્તે તા.૯/૬/૨૦૧૨ ને શનિવારના રોજ રાત્રિના ૮:૩૦
કલાકે ભરૂચ હોસ્ટેિલ ગ્રાઉન્ડલ સેવાશ્રમ રોડ-ભરૂચ મુકામે લોક સાહિત્યિકાર
શ્રી સુખદેવ ગઢવી અને તેઓના કલાવૃંદના લોકડાયરાના કાર્યક્રમનું આયોજન
ગોઠવેલ છે.
આ વાર્ષિક સભા નિમિત્તે સેક્રેટરીશ્રી કનુભાઇ આર. મિસ્ત્રી, ચેરમેનશ્રી
મહિપતસિંહ એન. યાદવ, મેનેજીંગ ડીરેક્ટિરશ્રી ગૌરવકુમાર આર. શાહ અને વાઇસ
ચેરમેનશ્રી મહેન્દ્વ ભાઇ એમ. વસાવાએ જાહેર આમંત્રણ આપ્યુંટ છે.

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે શારદાયતન સ્કૂ્લથી પર્યાવરણ જાગૃતિ રેલીનું પ્રસ્થા ન કરાવતા કલેક્ટવરઃ

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે શારદાયતન સ્કૂ્લથી પર્યાવરણ જાગૃતિ રેલીનું
પ્રસ્થા ન કરાવતા કલેક્ટવરઃ
સૂરતઃ
વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત ઇકોલોજી કમીશન અને ગુજરાત પ્રદુષણ
નિયંત્રણ બોર્ડ, સૂરતનાં સંયુક્તપ ઉપક્રમે આજે 'વિશ્વ પર્યાવરણ દિન'
નિમિત્તે શારદાયત સ્કૂ લથી પર્યાવરણ જાગૃતિના સંદેશા સાથે એક સાયકલ રેલી
નિકળી હતી. આ રેલીને જિલ્લા કલેક્‍ટર શ્રી એ.જે.શાહે લીલી ઝંડી બતાવી
પ્રસ્થાિન કરાવી હતી. આ રેલીમાં પાંડેસરા જીઆઈડીસી વિસ્તાેરની વિવિધ
કંપનીઓ ઉપરાંત હજીરા સ્થિ ત એસ્સાપર અને કૃભકો કંપનીએ સહયોગ આપ્યોં હતો.
આ ઉપરાંત બીગ એફએમ રેડીયો દ્વારા રેલીની સાથે સાથે ''કાપડની થેલી અપનાવો,
પર્યાવરણ બચાવો''ના સૂત્ર સાથે સંદેશ આપવામાં આવ્યોા હતો.
આ પ્રસંગે શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શહેરના અગ્રણીઓ ઉપરાંત મોટી
સંખ્યાેમાં યુવાનોએ સાયકલ રેલીમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સૂરત
જીપીસીબીના રીઝનલ ઓફિસર શ્રી એ.જી.પટેલ, ગુજરાત ઈકોલોજી કમિશનના
પ્રોજેક્ટ. મેનેજરશ્રી મનીષ દોહરા સહિત અગ્રણીઓ ઉપસ્થિપત રહ્યાં હતાં.

કુદરતી આપત્તિઓ સમયે ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ આધુનિક ઉપકરણોનું નિદર્શનઃ
સૂરતઃ
નેશનલ ડિઝાસ્ટઓર રીસ્પોલન્સ ફોર્સ, નવી દિલ્હીરના નિર્દેશાનુસાર
ગાંધીનગર સ્થિ.ત ૬ બટાલીયન રાષ્ટ્રી ય આપદા મોસન બલની ટીમ ૧૨ દ્વારા સૂરત
શહેરના વિવિધ વોર્ડમાં કુદરતી આપત્તિઓ સમયે ઉપયોગમાં આવતા વિવિધ ઉપકરણો
વિશે શહેરના વિવિધ વોર્ડોમાં જનજાગૃતતા અભિયાનનું નિદર્શન યોજવામાં આવી
રહ્યું છે.
આપદા પ્રબંધનની આ ટીમ દ્વારા કુદરતી આપત્તિઓ જેવી કે પૂર, ભુકંપ, આગ,
ટ્રેન દુર્ઘટના સમયે જાનમાલની રક્ષા માટે ઉપયોગમાં આવતા આધુનિક ઉપકરણો
જેવા કે, બોટ, પાણી નિકાલની વ્યટવસ્થા , જનરેટર, કટીંગ મશીન જેવા
સાધનોથી સજ્જ ટીમ દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં નિદર્શન યોજીને લોકોને આ
ઉપકરણો કેવી રીતે કાર્ય કરે છે તેની વિગતોની સમજ આપવામાં આવી રહી છે. આ
નિદર્શનમાં આપત્તિઓમાં ધાયલ વ્યકકિતઓને બચાવની રીત, પ્રાથમિક સારવાર,
સી.પી.આર તથા હોસ્પિજટલ સુધી ઝડપથી પહોંચાડવાની રીતની પણ જાણકારી અપાય
છે. સૂરત જિલ્લામાં આસિસ્ટડન્ટસ કમાન્ડી ગ ગંભીરસિંહ નેગીના નેતૃત્વપમાં
શહેરના વિસ્તાપરોમાં આ નિદર્શન કરવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે, સૂરત શહેરમાં ૨૦૦૬માં આવેલા ભયંકર પૂરના સમયે આજ ટીમ
દ્વારા શહેરમાં બચાવ-રાહતની કામગીરી કરવામાં આવી હતી.

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે આદર્શ નિવાસી ધો.૧૧ વિજ્ઞાન પ્રવાહની
શાળામાં પ્રવેશ માટે અરજીઓ મંગાવાઈઃ
સૂરતઃ
અનુસૂચિત જાતિ કલ્યાીણ યોજના હેઠળ સૂરતના સરથાણા ખાતે ધો.૯ થી ૧૨ની આદર્શ
નિવાસી શાળા કાર્યરત છે. વર્તમાન વર્ષથી ધો.૧૧માં વિજ્ઞાન પ્રવાહ એ
સ્ટ્રીળમ શરૂ કરવામાં આવી છે. ઉચી ગુણવત્તાવાળા અનુસૂચિત જાતિના બાળકોને
સારૂ શિક્ષણ આપવાના હેતુસર વિદ્યાર્થીઓને શિક્ષણ, ભોજન, પુસ્ત કો, ગણવેશ,
છાત્રવાસ જેવી તમામ સગવડો વિનામૂલ્યેિ પુરી પાડવામાં આવે છે. આ નિવાસી
શાળામાં છેલ્લી વાર્ષિક પરીક્ષામાં ૫૦ ટકા ગુણ હોય તેમજ અનુ.જાતિ પૈકી
અતિપછાત જાતિના વિદ્યાર્થીઓના ૪૫ ટકા હોય તેઓને પ્રવેશ માટે આવક
મર્યાદાનું ધોરણ નથી. રસ ધરાવતા વિદ્યાર્થીઓએ જિલ્લા પછાતવર્ગ કલ્યાેણ
અધિકારીની કચેરી, સી-બ્લોરક, ૬ઠ્ઠો માળ, બહુમાળી ભવન, નાનપુરા, સૂરત અથવા
આદર્શ નિવાસી શાળા, સરથાણા ખાતે નિયત નમૂનાની અરજી ફોર્મ મેળવી લઈ
તા.૨૦મી જુન સુધીમાં રજુ કરવા જણાવાયું છે.

૭મીએ કાર્યક્રમ સલાહકાર સમિતિની બેઠકઃ
સૂરતઃ
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સૂરત દ્વારા કાર્યક્રમ સલાહકાર સમિતિની
બેઠકનું આયોજન તા. ૭મીના રોજ સવારે ૧૧:૦૦થી સાંજે ૫:૦૦ વાગ્યાિ સુધી
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સૂરત નવિનચંદ્ર મફતલાલ ઉદ્યાન રોડ,
સ્વજપ્ન૫ સૃષ્ટિવ એપાર્ટમેન્ટલ પાસે, ભેસ્તાીન ખાતે કરવામાં આવ્યુંત છે.
જેમાં વર્ષ ૨૦૧૨-૧૩ માટે તાલીમ -કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવશે.

1..અઠવાલાઈન્સલના જન સેવા કેન્દ્રા ખાતે જિલ્લા કક્ષાના મતદાતા સહાયતા કેન્દ્રસનો પ્રારંભઃ આગામી વિધાનસભા ચૂંટણી સુધી આ કેન્દ્ર કાર્યરત રહેશે..2.વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે શારદાયતન સ્કૂ લથી પર્યાવરણ જાગૃતિ રેલીનું પ્રસ્થાૂન કરાવતા કલેક્ટવરઃ

મતદારોને નામ નોંધણી, સુધારા સહિતની માહિતી એક સ્થષળેથી મળી રહેશેઃ
કોઇ પણ મતવિસ્તાંરના મતદારો મતદાર યાદીમાં નામ નોંધણી, સુધારાના ફોર્મ
ભરી શકશેઃ કલેક્ટ ર

સૂરતઃ
મતદારોને મતદાર યાદીમાં નામ નોંધાવવા, નવા ઇલેક્શથન કાર્ડ અંગેની માહિતી,
મતદાર યાદીમાં સુધારા અંગે જેવા અનેક પ્રશ્નોનો એક સ્થાળે નિકાલ થાય તેવા
ઉમદા આશયથી જિલ્લા ચૂંટણી શાખા દ્વારા અઠવાલાઇન્સઅ ખાતે આવેલા જન સેવા
કેન્દ્રામાં જિલ્લા કક્ષાનું મતદાર સહાયતા કેન્દ્રા કાર્યરત કરવામાં
આવ્યુંઇ છે. આ મતદાતા સહાયતા કેન્દ્રેનો આજે જિલ્લા કલેક્ટરરશ્રી
એ.જે.શાહે પ્રારંભ કરવ્યો હતો.
આ કેન્દ્રસમાં સમગ્ર સૂરત જિલ્લાના મતદારો પોતાનું નામ મતદારયાદીમાં છે
કે નહીં તેની ખાત્રી કરી શકશે. મતદારયાદીમાં નામ નોંધાવવા માટેના ફોર્મ
નં.૬, મતદારયાદીમાંથી નામ કમી કરાવવા માટેના ફોર્મ-૭ અને મતદારયાદીમાં
નામમાં કોઈ ભૂલ હોય તો તે સુધારવા માટે ફોર્મ-૮ અને એક વિધાનસભા
વિસ્તાદરમાંથી અન્યત વિધાનસભા વિસ્તાૂરમાં રહેવા ગયા હોય તો તેમાં નામ,
રહેણાંકના નવા વિસ્તા્રમાં લઇ જવા માટેના ફોર્મ -૮-ક મળશે તથા ત્યાં
સ્વીહકારવામાં આવશે. આ ઉપરાંત મતદારોને મુંઝવતા પ્રશ્નો, મતદાન અંગેની
માહિતી પણ અહીંથી આપવામાં આવશે.
જિલ્લા મતદાર સહાયતા કેન્દ્રંનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટવરશ્રી
એ.જે.શાહે જણાવ્યુંર કે, અહીંથી મતદારોને ચોક્કસ અને સંપૂર્ણ માહિતી મળી
રહેશે. આ માટે કેન્દ્રશમાં બે કમ્યુક ટર કાર્યરત કરવામાં આવ્યામ છે.
રજાના દિવસો સિવાય મતદારો આ કેન્દ્રતનો લાભ લઇ શકશે. આ ઉપરાંત પ્રત્યેપક
તાલુકાઓમાં મતદાર સહાયતા કેન્દ્રો કાર્યરત છે. ત્યાં થી પણ મતદારોને
સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. આ કેન્દ્રઆ ચૂંટણી સુધી કાર્યરત રહેશે.
આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જી.બી.મુંગલપરા, સૂમૂલના જયેશ
દેસાઇ, પ્રાંત અધિકારીઓ ઉપસ્થિજત રહ્યાં હતા.

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે શારદાયતન સ્કૂ લથી પર્યાવરણ જાગૃતિ રેલીનું
પ્રસ્થાૂન કરાવતા કલેક્ટવરઃ
સૂરતઃ
વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત ઇકોલોજી કમીશન અને ગુજરાત પ્રદુષણ
નિયંત્રણ બોર્ડ, સૂરતનાં સંયુક્તપ ઉપક્રમે આજે 'વિશ્વ પર્યાવરણ દિન'
નિમિત્તે શારદાયત સ્કૂ લથી પર્યાવરણ જાગૃતિના સંદેશા સાથે એક સાયકલ રેલી
નિકળી હતી. આ રેલીને જિલ્લા કલેક્‍ટર શ્રી એ.જે.શાહે લીલી ઝંડી બતાવી
પ્રસ્થાિન કરાવી હતી. આ રેલીમાં પાંડેસરા જીઆઈડીસી વિસ્તાેરની વિવિધ
કંપનીઓ ઉપરાંત હજીરા સ્થિ ત એસ્સાપર અને કૃભકો કંપનીએ સહયોગ આપ્યોં હતો.
આ ઉપરાંત બીગ એફએમ રેડીયો દ્વારા રેલીની સાથે સાથે ''કાપડની થેલી અપનાવો,
પર્યાવરણ બચાવો''ના સૂત્ર સાથે સંદેશ આપવામાં આવ્યોા હતો.
આ પ્રસંગે શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શહેરના અગ્રણીઓ ઉપરાંત મોટી
સંખ્યાેમાં યુવાનોએ સાયકલ રેલીમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સૂરત
જીપીસીબીના રીઝનલ ઓફિસર શ્રી એ.જી.પટેલ, ગુજરાત ઈકોલોજી કમિશનના
પ્રોજેક્ટ. મેનેજરશ્રી મનીષ દોહરા સહિત અગ્રણીઓ ઉપસ્થિપત રહ્યાં હતાં.

મુખ્યઓમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીની જનતા જનાર્દનને હાર્દિક અપીલ ૬-૬-૨૦૧૨ : શુક્રના સંક્રમણની વિરલ ઘટના નભમાં નિહાળીએ

મુખ્યઓમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આવતીકાલ બુધવારે તા.૬-૬-૨૦૧ર (૬
ઠ્ઠી જૂન-ર૦૧ર)ના રોજ આકાશમાં સૂર્યોદયથી સવારે સાડા દશ સુધી શુક્રના
સંક્રમણની વિરલ ઘટના નિહાળવા જનતા જનાર્દનને હાર્દિક અપીલ કરી છે
મુખ્ય૧મંત્રીશ્રીએ જણાવ્યું છે કે પૃથ્વીી અને સૂર્યની વચ્ચે૦ શુક્ર
જ્યારરે ભ્રમણ કરતો હોય છે ત્યા રે આપણે એને જોઇ શકીશું. ૬ જૂન,
સૂર્યોદયથી લઇને સવારે ૧૦-૩૦ વાગયા સુધી હિન્દુાસ્તનનાના કોઇપણ ખૂણેથી આ
ઘટના જોઇ શકાશે. આ ઘટનાનો ઉપયોગ ખગોળશાષાીઓ માટે એક સ્વનર્ણિમ અવસર હોય
છે. જેના દ્વારા પૃથ્વીક અને સૂર્યનું અંતર માપી શકાતું હોય છે. જેના
દ્વારા જે અંધશ્રધ્ધાનઓ છે એને મીટાવી શકાતી હોય છે. વિજ્ઞાનને જાણીએ,
ખગોળશાષાને જાણીએ, આ આખુંય બ્રહ્માણ કેવી રીતે ચાલે છે, કયાં ચાલે છે એ
સમજવા માટેનું એક સરસ મજાનો અવસર છે.
આપણે બધા સૂર્યગ્રહણથી પરિચિત છીએ, ચંદ્રગ્રહણથી પરિચિત છીએ પણ આપણા
નશીબમાં પહેલીવાર એવો મોકો આવ્યોગ છે અને એ મોકો છે શુક્રની મુલાકાત
કરવાનો. આ ઘટના ૧૦પ વર્ષ પછી બની રહી છે અને ભવિષ્યકમાં હવે પછી ૧૧પ થી
૧ર૧ વર્ષ પછી બનવાની છે અને સૂર્યની સાક્ષીએ શુક્રનું મિલન એક અનેરો અવસર
છે.
દુનિયામાં પહેલીવાર જ્યા રે ટેલિસ્કો પનું નિર્માણ થયું લગભગ ૧૬૦૦ની
શતાબ્દિામાં અને એ વખતે જેમ આજે શુક્રનો અવસર મળ્યોી છે, બુધનો અવસર
મળ્યોદ છે, સૂર્યની આગળથી બુધગ્રહ પસાર થતો હતો અને ત્યા,રે દુનિયામાં
પહેલીવાર આપણા સૂરતથી વિદેશના એક વૈજ્ઞાનિકે ટેલિસ્કો પ દ્વારા આ બુધના
ભ્રમણને નિહાળ્યુંે હતું. ઇતિહાસની એક મોટી ઘટના છે. જેમાં આપણા સૂરતને
ગૌરવ મળ્યુંહ છે. આપણા બધાય માટે તા. ૬-૬-ર૦૧ર ૬ઠ્ઠી જૂન, ર૦૧ર, બુધવાર
સૂર્યોદયથી સવારે ૧૦-૩૦ સુધી આ શુક્રને મળવાની મુલાકાત શુક્રને મળવાનો
અવસર આપણે અચૂક લઇએ જેના માટે આંખોની જે કાળજી લેવાની હોય એની સૂચનાઓ
આપણે સમજીએ. પરંતુ આ અનેરો અવસર જીવનનો છે એનો જરૂર લાભ લઇએ, એમ તેમણે
જણાવ્યું છે.

પ્રાદેશિક માહિતી કચેરી, ગુજરાત રાજ્ય, અમદાવાદ–(સમાચાર યાદી તા.૫-૦૬-૨૦૧૨)

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ગાંઘીનગર ખાતે યોજાયેલી સાયકલ રેલીને જિલ્લા
કલેકટર શ્રી પી. સ્વનરૂપે લીલી ઝંડી આપી પ્રસ્થાલન કરાવી

તા.પમી જૂન-૨૦૧૨ વિશ્વ પર્યાવરણ દિન ઉજવણી નિમિત્તે ગુજરાત પ્રદૂષણ
નિયંત્રણ બોર્ડ, ગાંઘીનગર અને ગુજરાત ઇકોલોજી કમિશન, ગાંઘીનગરના સંયુકત્ત
ઉપક્રમે આજરોજ સવારે ૮.૦૦ કલાકે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું
હતું. આ રેલીને ઉઘોગભવન ખાતેથી જિલ્લાસ કલેકટર શ્રી પી. સ્વ રૂપે લીલી
ઝંડી આપીને પ્રસ્થા ન કરાવી હતી. નગરજનોમાં પર્યાવરણને લગતા વિવિઘ
મુદાઓ, ટકાઉ વિકાસ અંગે અને પર્યાવરણને નડતી સમસ્યાઓ દૂર કરવાના વિવિઘ
ઉપાયો અંગેની લોક જાગૃતિ કેળવાય તેવા ઉમદા આશયથી આજરોજ વિશ્વ પર્યાવરણ
દિન નિમિત્તે સાયકલ રેલી યોજાઇ હતી. જેમાં વિવિઘ સ્થાઓનિક સરકારી
કચેરીઓના અઘિકારીશ્રીઓ, સામાજિક તથા ઔઘોગિક સંગઠનો, શૈક્ષણિક સંસ્થાાઓ
સહિત પર્યાવરણપ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ રેલીને ઉઘોગ ભવન
ખાતેથી જિલ્લાિ કલેકટર શ્રી પી. સ્વ્રૂપે લીલી ઝંડી આપીને પ્રસ્થાંન
કરાવી હતી. ત્યાંથી આ રેલી નગરના ઘ-૪, ઘ-૩, ચ-૩, ચ-૪ સર્કલથી વળીને
ઉઘોગભવન પરત આવી હતી. રેલીમાં જોડાયેલ સર્વે નગરજનોએ પર્યાવરણ અંગેની
લોકજાગૃતિ કેળવતા સૂત્રો પોકાર્યા હતા. આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર
શ્રી સી.આર. ખરસાણ, જિલ્લાૂ પોલીસ વડા શ્રી અર્ચના શિવહરે, ગુજરાત
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ,ગાંઘીનગરના પ્રાદેશિક અઘિકારી શ્રી સી.એ.શાહ અને
નિર્સર્ગ કોમ્યુનીટી સાયન્સ સેન્ટરના ટ્રસ્ટીત શ્રી અનિલભાઇ પટેલ સહિત
અનેક મહાનુભાવો ઉપસ્થિાત રહયાં હતાં.

ગાંઘીનગર જિલ્લામાં કૃષિ મહોત્સવ અંતર્ગત ૯૫ ગામોમાં કૃષિ મહોત્સવના
કાર્યક્રમ યોજાયા, ૫૩૮૪ લાભાર્થીઓને કીટનું વિતરણ કરાયું
ગાંઘીનગર જિલ્લાીમાં કૃષિ મહોત્સવનો પ્રારંભ તા.૬ મે-૨૦૧૨ના રોજ ઉનાવા
ખાતેથી થયો હતો. તા.૩૧મી મે-૨૦૧૨ સુઘીમાં જિલ્લાષના ૯૫ ગામોમાં કૃષિ
મહોત્સવના કાર્યક્રમ યોજાયા છે. કૃષિ મહોત્સવ અંતર્ગત કુલ ૫૩૮૪
લાભાર્થીઓને કૃષિ, બાગાયત અને પશુપાલનની કિટૂસનું વિતરણ કરવામાં આવ્યું
છે. ૯૫ પશુ આરોગ્ય મેળાઓ યોજીને ૩૬૧૬૭૭ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું
હતું. જેમાં કુલ-૫૦,૫૧૧ પશુઓની તપાસ કરવામાં આવી છે.૯૩૨૩ પશુઓનું કૃત્રિમ
બીજદાન કરવામાં આવ્યું છે. તેમજ કૃષિ મહોત્સવ કાર્યક્રમ દરમ્યાન
કૃષિક્ષેત્રે લોકજાગૃતિ કેળવાય તેવા ૨૭૨૫ ભીંતસૂત્રો લખવામાં આવ્યા છે.
જિલ્લામ પ્રભારી મંત્રી શ્રી જયસિંહ ચૌહાણની ઉપસ્થિળતિમાં તા.૬
મે-૨૦૧૨ ના રોજ ગાંઘીનગર તાલુકાના ઉનાવા ગામ ખાતે જિલ્લા કક્ષાના કૃષિ
મહોત્સવનો પ્રારંભ થયો હતો. તા. ૩૧ મે-૨૦૧૨ સુઘીમાં દરેક તાલુકામાં
તાલુકા પંચાયતની સીટમાંથી એક ગામ પસંદ કરી ત્યાં કૃષિ મહોત્સવનો
કાર્યક્રમ યોજાયો છે.કૃષિ મહોત્સવ અંતર્ગત દહેગામ તાલુકામાં કૃષિની -
૬૬૯, બાગાયતની-૫૯૬, પશુપાલનની-૪૭૦, ગાંઘીનગર તાલુકામાં કૃષિની-૪૮૭,
બાગાયતની-૪૪૧, પશુપાલનની-૩૬૫, કલોલ તાલુકામાં કૃષિ-૪૯૨, બાગાયતની-૪૩૩,
પશુપાલનની-૩૫૦ અને માણસા તાલુકામાં કૃષિ-૩૮૬, બાગાયતની-૩૬૫,
પશુપાલનની-૩૩૦ કિટૂસનું વિતરણ કરવામાં આવ્યું છે. ગાંઘીનગર તાલુકામાં
૪૦ સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ ગાંઘીનગર,
કલોલ,દહેગામ અને માણસા તાલુકા માંથી સોઇલના કુલ- ૨૨૫૬૦ નમુના લેવામાં
આવ્યા છે.૧૦૧૩૮ સોઇલ હેલ્થે કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત
દહેગામ તાલુકામાં ૩૬૯, કલોલ તાલુકામાં ૬૭, ગાંઘીનગર તાલુકામાં ૬ અને
માણસા તાલુકામાં ૪૫૧ મળીને કુલ-૮૯૩ કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા
છે. બેંકેબલ યોજના હેઠળ કુલ-૩૨ ને લાભ આપવામાં આવ્યો છે. પશુ આરોગ્ય
મેળામાં દહેગામ તાલુકામાં ૧,૧૬,૧૮૬ , ગાંઘીનગર તાલુકામાં ૧,૨૦,૨૦૭, કલોલ
તાલુકામાં ૪૪,૧૦૭ અને માણસામાં ૮૧,૧૭૭ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
તેમજ દહેગામ તાલુકામાં ૧૪૯૪, ગાંઘીનગર તાલુકામાં ૨૯૧૫, કલોલ તાલુકામાં
૧૩૭૪ અને માણસામાં ૩૫૪૦ પશુઓનું કૃત્રિમ બીજદાન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત કૃષિ મહોત્સવ અંતર્ગત દહેગામ તાલુકામાં ૮૮૦, ગાંઘીનગર તાલુકામાં
૯૪૨, કલોલ તાલુકામાં ૪૧૭ અને માણસામાં ૪૮૬ લોક જાગૃતિ કેળવાય તે માટે
ભીંત સૂત્રો લખવામાં આવ્યા છે. ૬૮ ગામોમાં ગામ શુશોભન, ૩૭ ગામોમાં
પરંપરાગત માઘ્યમના સાંસ્કૃતતિક કાર્યક્રમો અને ૬૯ ગામોમાં કૃષિની
સાઘનસામગ્રીનો ડેમો કરવામાં આવ્યો હતો. આ કૃષિ મહોત્સવ દરમ્યાન કૃષિ
વૈજ્ઞાનિકો-તજજ્ઞો, પ્રગતિશીલ ખેડૂતોએ કૃષિલક્ષી માહિતી-માર્ગદર્શન
આપ્યાહ હતા. કૃષિ રથ સાથે પ્રદર્શિત કૃષિ પ્રદર્શનનો લાભ ગ્રામજનોએ બહોળી
સંખ્યામાં લીઘો હતો.સ્થાશનિક પદાઘિકારીઓ, અગ્રણીઓ, ખેડૂતો, મહિલાઓએ કૃષિ
મહોત્સવનો લાભ લીઘો હતો.


સાંતલપુર સેકશનના ૧૯ ગામોને પીવાના પાણીની સુવિધા માટે વધુ પગલા લેવાયા.''
સાંતલપુર જૂથ યોજનાના સાંતલપુર સેકશનના ૧૯ ગામોને પીવાના પાણીની તકલીફ
દૂર કરવા માટે ધારાસભ્ય શ્રી શંકરભાઇ ચૌધરીની મંત્રીશ્રી પાણી પુરવઠાને
કરેલ રજુઆત અન્વમયે પાણી પુરવઠા બોર્ડના મુખ્યભ ઇજનેર કક્ષાના અધિકારીઓની
ટીમ મોકલીને તાત્કાીલીક પાણીનો જથ્થો વધુ પુરો પાડવા માટેના પગલાઓ સુચવેલ
અને તેનો અમલ બોર્ડ દ્વારા શરૂ કરાવેલ છે. જેમાં બોર્ડના હયાત પાતાળકુવાઓ
ઉપર મશીનરી બદલીને ૯૦ લાખ લીટર પાણીનો જથ્થો વધારેલ છે. રાધનપુર-સાંતલપુર
મુખ્ય પાઇપલાઇન ઉપરના કાયદેસર અને ગેર કાયદેસર ખાનગી કનેક્શનો બંધ કરાવેલ
છે. સાંતલપુર હેડ વર્કસમાં ૧૯ ગામોમાં પાઇપલાઇનથી પાણી પુરવઠો જાળવવા
માટે વારાહી હેડ વર્કસમાં ઇન્ટરમીડીએટ પંપીંગ શરૂ કરવા માટે ૪૫૦ મીટર
પાઇપલાઇનનું કામ ફક્ત ત્રણ દિવસમાં પૂર્ણ કરાવેલ છે, જેનાથી સાંતલપુર
સેક્શનમાં પાણીનો જથ્થો વધશે.
દરમ્યાન બોર્ડના અને ભાડાના ટેન્કરો, પાઇપથી ખુટતો જથ્થો મેળવવામાં જયાં
મુશ્કેલી હોય ત્યાં પુરો પાડવાની વ્યવસ્થા શરૂ કરાવેલ છે. વારાહી હેડ
વર્કસ ઉપર એક વધુ પાતાળકુવો શરૂ કરાવીને વધારાનો પાણીનો જથ્થો ઉપલબ્ધ
કરાવેલ છે. રાધનપુર શહેર માટે સાતુન રોડ ઉપરનો પાતાળકુવો શરૂ કરવાની
કાર્યવાહી પ્રગતિમાં છે. લાંબાગાળાના આયોજન તરીકે એક્ષપ્રેસ લાઇનની
મંજૂરી આપવામાં આવેલ છે. વાવ તાલુકાના કટાવ જૂથ યોજનાના છેવાડાના ૮
ગામોમાં પુરતો જથ્થો મળી રહે તે માટે નવિન પંપીંગ મશીનરી શરૂ કરીને પાણી
પુરવઠો વધારેલ છે તેમજ ધ્રેણચા ખાતેના જી.ડબલ્યુ.આર.ડી.સી નો પાતાળકુવો
મેળવીને વધારાનો પાણીનો જથ્થો મેળવેલ છે. તેમજ વાવ-થરાદ તાલુકા માટે જરૂર
જણાયે ખાતાના ચાર ટેન્કર, સ્ટેન્ડ બાય વ્યવસ્થા માટે રાખવામાં આવેલ છે
તેમ કાર્યપાલક ઇજનેરશ્રી જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ જલભવન-રાધનપુર
દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

ડિપ્લોનમાં ઇન હેન્ડલુમ ટેકનોલોજી કોર્ષમાં પ્રવેશ મેળવવા અંગે.
ભારત સરકાર સંચાલિત ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ હેન્ડલુમ ટેકનોલોજી, જોધપુર
(રાજસ્થાન) ખાતે જુલાઇ-૨૦૧૨ થી શરૂ થતાં ત્રણ વર્ષના ડિપ્લોટમાં ઇન
હેન્ડલુમ ટેકનોલોજી કોર્ષના પ્રથમ વર્ષમાં દાખલ થવા ઇચ્છતા તથા નીચે
મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ સાદા અરજી પત્રકમાં જરૂરી પ્રમાણપત્રોની
નકલો સાથે કમિશનર, કુટીર અને ગ્રામોધોગ, બ્લોક નં.૭/૧, ઉધોગભવન, ઘ-૪,
સેક્ટર-૧૧, ગાંધીનગરની કચેરીને તા.૧૩/૬/૨૦૧૨ સુધીમાં મળી જાય તે રીતે
અરજી મોકલી આપવાની રહેશે. અરજી કરનાર ઉમેદવારે પોતાનો મોબાઇલ નંબર અવશ્ય
લખવાનો રહેશે.
જેના માટે જરૂરી લાયકાત આ પ્રમાણે છે. ઉમેદવારે ધોરણ-૧૦ અંગ્રેજી વિષય
સાથે ૪૫ ટકા માર્કસ સાથે પાસ કરેલ હોવું જોઇએ, ગણિત વિજ્ઞાનના વિષયોમાં
ઓછામાં ઓછા ૫૦ ટકા માર્કસ મેળવેલ હોવા જોઇએ. અનુસૂચિત જાતિ, અનુ.જનજાતિના
ઉમેદવારો માટે ૫ ટકાની છુટછાટ આપવામાં આવશે. ઉમેદવારની વય મર્યાદા
તા.૧/૭/૨૦૧૨ના રોજ ૧૫ થી ૨૧ વર્ષ હોવી જોઇએ. તથા અનુ.જાતિ અને
અનુ.જનજાતિના ઉમેદવારો માટે ૧૫ થી ૨૩ વર્ષની હોવી જોઇએ. ત્રણ વર્ષના
કોર્ષ માટે પસંદ થયેલ ઉમેદવારને તેની નિયમિતતા અને કામગીરી ધ્યાને લઇ
પ્રથમ વર્ષ રૂા.૪૦૦/-, બીજા વર્ષે રૂા.૪૫૦/-, અને ત્રીજા વર્ષે રૂા.૫૦૦/-
લેખે માસિક શિષ્ય.વૃતિ સંસ્થા તરફથી ચૂકવવામાં આવશે. પસંદગી પામેલ
ઉમેદવારે સ્ટાઇપેન્ડ બોન્ડ આપવાનું રહેશે. રૂબરૂ પસંદગી માટે બોલાવવામાં
આવે ત્યારે ઉમેદવારે પોતાના ખર્ચે હાજર રહેવાનું રહેશે. તેવું ટેક્ષ્ટા
ઇલ સંયુક્ત નિયામકશ્રી બી.એ.શાહએ જણાવ્યું છે.

શક્તિદૂત યોજના હેઠળ ચેમ્પિયન્સ તૈયાર કરવા અંગે.''
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા જણાવ્યાં પ્રમાણે રાજયમાં
પ્રતિભાશાળી ખેલાડીઓમાં રહેલી ક્ષમતાને ધ્યાને લઇને તેમને જરૂરીયાતના
ધોરણે (NEED BASE) રમતગમતની સંલગ્ન સુવિધાઓ પુરી પાડી EXCELLENCE તરફ લઇ
જઇ ચેમ્પિયન્સ તૈયાર કરવાનો આ યોજનાનો ધ્યેય છે. આ યોજના અંતર્ગત
રમતવીરને સહાય આપવા અંગે નીચે દર્શાવેલ લાયકાત હોવી જરૂરી છે. સ્કુલ
ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય રમતો, કોમનવેલ્થ ગેમ્સ, એશિયન
ગેમ્સ તથા આફો એશિયન ગેમ્સ અને ઓલમ્પિક્સમાં સમાવિષ્ટ્ રમતોને માન્ય
ગણવામાં આવશે. ૧૨ થી ૨૦ વર્ષ સુધીની ઉંમર લક્ષમાં લેવામાં આવશે.(ઉંમરની
ગણતરી જે તે વર્ષની તા.૩૧ ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને ગણતરી કરવાની
રહેશે.) વધુમાં ઉંમરના કિસ્સામાં ખેલાડીઓના ગુણદોષના આધારે ખાસ કિસ્સા
તરીકે સરકારશ્રીની મંજુરીને આધીન સહાય આપવા વિચારણા કરી શકાશે. માન્ય ઓલ
ઇન્ડિયા ફેડરેશન દ્વારા યોજાતી ઓપન વિભાગની જુનિયર/સબ જુનિયર સ્પર્ધાઓમાં
વિજેતા થનાર ખેલાડીઓને તેમની સિધ્ધિની અગ્રતાના ધોરણે આ યોજનામાં
સમાવિષ્ટબ કરવામાં આવશે. આ યોજના માટે પસંદગી પામતા ખેલાડીની અગાઉ બે
વર્ષની રમતગમતની સિધ્ધિઓ ધ્યાને લેવામાં આવશે. અરજદારે ઓન-લાઇન અરજી
કરવાની રહેશે. અરજીપત્રક તથા વિશેષ માહિતી કચેરીની વેબસાઇટ
www.sycd.gujarat.gov.in પર રાખવામાં આવેલ છે. ઓન-લાઇન અરજી તા.૧/૬/૨૦૧૨
થી તા.૩૦/૬/૧૨ દરમ્યાન રાત્રીના ૧૧.૫૯ સુધી કરી શકાશે. અરજદારે ઓન-લાઇન
અરજીપત્રકમાં સંપૂર્ણ વિગતો ભરીને તેની પ્રિન્ટ મેળવીને અરજીપત્રકમાં
દર્શાવ્યા પ્રમાણેની વિગતો મુજબના જરૂરી પ્રમાણપત્રો, આધાર-પુરાવા સાથે
સામેલ રાખીને અરજીપત્રક સંબધિત જિલ્લાના સિનિયર કોચ, જિલ્લા રમત
પ્રશિક્ષણ કેન્દ્રની કચેરીને તા.૧૫/૭/૨૦૧૨ સુધીમાં પહોંચાડવાની રહેશે.
સમયમર્યાદામાં ન મોકલેલ અરજી કોઇપણ સંજોગોમાં સ્વીકારવમાં આવશે નહીં.
જેની ખાસ નોંધ લેવા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સચિવશ્રી એમ.એ.પંડ્યાએ
જણાવ્યું છે.

નિરાધાર પૂર્વ સૈનિકો/દિવંગત પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓ માટે મર્યાદિત
સંખ્યામાં આશ્રય સ્થાન.''
ગુજરાતના નિરાધાર પૂર્વ સૈનિકો/ દિવંગત પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓ માટે
જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, રાજકોટ અને વડોદરા ખાતે
મર્યાદિત સંખ્યામાં આશ્રય સ્થાન બનાવવાની યોજના વિચારણા હેઠળ હોઇ નિરાધાર
પૂર્વ સૈનિકો અને દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ કે જેઓને દેખભાળ કરવા માટે
કોઇ પુત્ર ન હોય તેવાઓએ નીચે મુજબની માહિતી, જિલ્લા સૈનિક કલ્યાણ અને
પુનર્વસવાટ કચેરી, હિંમતનગર ખાતે નીચે જણાવેલ માહિતી સાથે જરૂરી આધાર
પુરાવા જેવા કે પી.પી.ઓ, ડિસ્ચાર્જ બુક, બેંકની પાસબુક, ઓળખપત્ર વગેરે
સાથે રૂબરૂ મુલાકાત લઇ તા.૧૫/૦૭/૨૦૧૨ સુધી નોંધણી કરાવી શકાશે. જેના માટે
આઇ કાર્ડ નંબર, સર્વિસ નંબર, રેન્ક, નામ, રેજીમેન્ટ/કોર, જન્મ તારીખ,
ભરતી તારીખ, છુટા થયાની તારીખ, સરનામું, બેંક ખાતાની વિગત, બ્લડ ગૃપ,
મોબાઇલ નંબર, ટુંકમાં તબીબી ઇતિહાસ, રીમાર્કસ વગેરે અંગના કોલમમાં વિગતો
ભરી મોકલવાની રહેશે.

વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી પ્રસંગે અંબાજી ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા.''
કલીન અને ગ્રીન અંબાજી બનાવવા હાથ ધરાયેલ અભિયાન.''
પર્યાવરણનું સરસ રીતે જતન કરીને પૃથ્વી ઉપરના સંકટને દૂર કરીએ.----
ચેરમેનશ્રી મહેન્દ્ર્ભાઇ ત્રિવેદી
પ્રસિધ્ધા તીર્થસ્થાનન અંબાજી મુકામે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી પ્રસંગે
યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેનશ્રી મહેન્દ્રીભાઇ ત્રિવેદીના હસ્તેમ
વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. અંબાજી તીર્થસ્થાટનને કલીન અને ગ્રીન
બનાવવા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યુસ છે. ઉલ્લે્ખનીય છે કે અંબાજી
ખાતે સ્વજચ્છટતા ખુબ સરસ રીતે જળવાય તથા નિયમિત રીતે એકત્ર કરાતા કચરાને
યોગ્યવ પધ્ધયતિ વડે નિકાલ કરીને વેસ્ટસમાંથી બેસ્ટી બનાવીને વાર્ષિક રૂ.
૧ કરોડની આવક અંબાજી મુકામેથી મેળવવાનું સુનિશ્ચિત આયોજન પણ કરવામાં
આવ્યુંત છે. આ પ્રસંગે યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેનશ્રી
મહેન્દ્રસભાઇ ત્રિવેદીએ જણાવ્યુંુ હતુ કે, પર્યાવરણનું સરસ રીતે જતન
કરીને પૃથ્વી ઉપરના સંકટને દૂર કરીએ શ્રી ત્રિવેદીએ કહ્યું હતુ કે પાણીનો
કાળજીભર્યો ઉપયોગ તેમજ વૃક્ષોનો ઉછેર કરીને તથા સ્વેચ્છશતા જાળવીને
પર્યાવરણ જાળવવાની આપણી સૌની ફરજ છે. અંબાજી ખાતે સ્વનચ્છ‍તા માટે હાથ
ધરાયેલ પ્રોજેકટ અંગે પ્રસન્નીતા વ્યવકત કરતાં તેમણે કહ્યું કે, આ
અભિયાનથી અંબાજી તીર્થસ્થાથન દેશભરમાં પ્રેરણાદાયી બનશે. સમગ્ર બનાસકાંઠા
જીલ્લાીમાં ગામડે ગામડે બાયોગેસ પ્લાઅન્ટ્સજ બનાવવા પણ તેમણે ભારપૂર્વક
જણાવ્યુંદ હતુ. શ્રી ત્રિવેદીએ કહ્યુ કે સ્વાચ્છાતા માટે અંબાજી ખાતે
યજ્ઞનો પ્રારંભ થયો છે તેમણે કહ્યું કે, અંબાજી મુકામે કચરાના યોગ્યુ
નિકાલથી વાર્ષિક રૂ. એક કરોડની આવક થશે. જેનો લાભ આ કામ સાથે સંકળાયેલ
સખી મંડળની બહેનોને મળશે. કલેકટર શ્રી જે. બી. વોરાએ જણાવ્યુંક
હતુ કે સ્વેચ્છ તા માટેના આ વિશેષ અભિયાનથી અંબાજીમાં સ્વ ચ્છતા સારી
રીતે જળવાશે. કલેકટરશ્રીએ ટ્રસ્ટર દ્વારા અંબાજી ખાતે હાથ ધરાયેલ કરોડો
રૂપિયાના વિકાસકીય પ્રોજેકટની વિગતો જણાવી હતી. તેમણે કહ્યું કે બહુ
નજીકના સમયમાં અંબાજી તીર્થસ્થા્ન સમગ્ર દેશમાં અને વિદેશોમાં પણ
શ્રધ્ધાીળુઓના આકર્ષણનું કેન્દ્રક બનશે. જીલ્લાક વિકાસ અધિકારી
શ્રી બી. જે. ભટ્ટએ જણાવ્યુંટ કે અંબાજી ખાતે સ્વઞચ્છુતા માટે
પધ્ધનતિસરનું સુદ્રઢ આયોજન અને સરસ વ્યકવસ્થા્ કરવામાં આવી છે. તેમણે
ઉમેર્યુ કે આ અભિયાન અંતર્ગત અંબાજી ગામમાંથી એકત્ર કરાતા કચરાનો યોગ્ય
નિકાલ કરી તે ખાતરના ઉપયોગ માટે જીલ્લાા વન વિભાગને રૂ. એક કરોડ સુધી
વેચાણ કરવામાં આવશે. જેનો લાભ તે કામ સાથે સંકળાયેલ બહેનોને મળશે.
જીલ્લાર વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યુંા કે બનાસકાંઠામાં ભૂગર્ભ ગટર
યોજનાના કામો ઝડપભેર હાથ ધરવામાં આવ્યાંવ છે અને આ કામ સંતોષજનક રીતે
ચાલી રહ્યા છે. આ પ્રસંગે અંબાજી ખાતે ચાર સ્થયળોએ શૌચાલયનું
ખાતમુર્હત, સદ્દભાવના વન ખાતે વૃક્ષારોપણ, એસ. એલ. આર સાઇટ અનાવરણ અને
ટુલ એકઝીબેશન યોજાયા હતા. તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી્ અને જીલ્લાટ
વનવિભાગ દ્વારા કચરાની સ્લેારીના વેચાણ માટે રૂ. ૧ કરોડના એમ. ઓ. યુ
કરવામાં આવ્યાએ હતા.
બેઠકમાં CCF શ્રી ટી. આર એમ પ્રસાદ, વહીવટદારશ્રી એમ. એચ. જોષી, નાયબ વન
સંરક્ષકશ્રી એમ. એ. ચાવડા, અને શ્રી જે. બી. વ્યા સ, નિવાસી અધિક
કલેકટરશ્રી સુધીર પટેલ, સરપંચ શ્રીમતિ રાધાબેન તેરમા, અગ્રણીઓ, ગ્રામ
પંચાયતના સભ્યલશ્રીઓ વગેરે સારી સંખ્યાશમાં ઉપસ્થીધત રહ્યાં હતા.

માહિતી ખાતું રાજકોટ ના વિવિઘ સમાચારો

નિર્મળ ગુજરાત યોજના હેઠળ શૌચાલય નિર્માણ તથા ઉકરડા અને ગંદા પાણીના
નિકાલની કાર્યવાહી કરાઇ.

રાજકોટ
રાજકોટ જિલ્લાામાં નિર્મળ ગુજરાત યોજના અન્વશયે કૂલ રૂ. ૨૪૧.૩૯ લાખના
ખર્ચે શૌચાલય બનાવવાની, ઉકરડા નિકાલની અને ઘરવપરાશી ગંદા પાણીના નિકાલની
કામગીરી કરવામાં આવી છે.
આ યોજનાં હેઠળ ચાલુ વર્ષે રૂ. ૮૦.૦૧ લાખના ખર્ચે ૬૭૮૯ શૌચાલયો બાંધવામાં
આવ્યા છે. તથા ૧૪ ગામોમાં રૂ. ૭૦ હજારના ખર્ચે ઉકરડા નિકાલની કાર્યવાહી
કરાઇ છે. એવી જ રીતે, ૫૭ ગામોમાં ઘરવપરાશના ગંદા પાણીના નિકાલ માટે કૂલ
રૂ. ૧૬૦.૬૮ લાખનો ખર્ચ કરાયો છે. આમ, રાજકોટ જિલ્લાામાં નિર્મળ ગુજરાતની
કાર્યવાહી અન્વટયે કૂલ રૂ. ૨૪૧.૩૯ લાખનો ખર્ચ કરાયો છે. તાજેતરમાં યોજાયલ
જિલ્લાન સુખાકારી સમિતિની બેઠકમાં આ વિગતો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી૮ના
નિયામકશ્રી વાગડીયાએ આપી હતી.

કોટડાસાંગાણી ખાતે શરૂ થયેલ Aનવી સરકારી વિનયન કોલેજ વિદ્યાર્થીઓને
પ્રવેશ મેળવવા અનુરોધ
રાજકોટ
કોટડાસાંગાણી ખાતે કુમાર શાળાના સંકુલમાં શરૂ થયેલ નવી સરકારી વિનયન
કોલેજમાં વિનયન(આર્ટસ) શાખાના વિદ્યાર્થીઓને પ્રવેશ લેવા માટે અનુરોધ
કરાયો છે. કોલેજમાં એફ.વાય.બી.એ. સેમેસ્ટથર-૧ માટે પ્રવેશ ફોર્મ વિતરણ
શરુ થયેલ છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કોટડાસાંગાણીની
ગવર્નમેન્ટ‍ આર્ટસ કોલેજને વહીવટી મંજૂરી આપવામાં આવી છે, તથા આ કોલેજને
મોડેલ કોલેજ તરીકે જાહેર કરવામાં આવી છે. ઉચ્ચી શૈક્ષણિક ડીગ્રી ધરાવતા
પ્રોફેસરો દ્વારા દ્રશ્યા-શ્રાવ્યે માધ્યરમથી આ કોલેજમાં શિક્ષણ આપવામાં
આવશે, જેમાં પ્રવેશ આપવાની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. આર્થિક રીતે પછાત,
અનુસૂચિત જનજાતિ અને લઘુમતીના વિદ્યાર્થીઓને નિયમ મુજબની શિષ્ય વૃત્તિર
આપવામાં આવશે. ભાઇઓની પ્રવેશ ફી રૂ. ૮૦૫.૦૦ અને બહેનોની પ્રવેશ ફી રૂ.
૨૦૫.૦૦ સત્ર દીઠ નિયત કરાઇ છે. આથી રાજકોટ જિલ્લાંના વિનયન(આર્ટસ)
વિભાગમાં પ્રવેશ મેળવવા ઇચ્છિતા છાત્રોને સત્વતરે ગવર્નમેન્ટિ આર્ટસ
કોલેજ, સરદાર ચોક, કુમાર શાળા સંકુલ, કોટડાસાંગાણીનો સંપર્ક સાધવા
કોલેજના પ્રિન્સિવપાલ ડો. વાય.વી.પાઠકની યાદીમાં જણાવાયું છે.

ધો-૧ થી ૧૦ના ૪૦ ટકા વિકલાંગતા ધરાવનારા બાળકોને અપંગ બાળગૃહમાં પ્રવેશ
આપવાની કાર્યવાહી શરૂ
વાલીઓને વિકલાંગતા સર્ટીફિકેટ અને શાળાનું સર્ટીફિકેટ સાથે અપંગ બાળગૃહનો
સંપર્ક કરવો
રાજકોટ
રાજકોટ સ્થિંત અપંગ બાળગૃહમાં ૪૦ ટકા વિકલાંગ બાળકોને પ્રવેશ આપવાની
કાર્યવાહી શરૂ કરાઇ છે. ગુજરાત રાજયના સમાજ સુરક્ષા ખાતા દ્વારા સંચાલિત
આ અપંગ બાળગૃહમાં વર્ષ ૨૦૧૨-૧૩માં પ્રવેશ આપવામાં આવે છે, પ્રવેશ મેળવવા
ઇચ્છલતા બાળકોના વાલીઓએ ૪૦ ટકા વિકલાંગતા ધરાવતા હોવાનું ડોકટરી
સર્ટીફિકેટ, છેલ્લે અભ્યા‍સ કરેલ શાળામાં પાસ થયા અંગેના સર્ટીફિકેટ અને
અપંગ બાળક સાથે ભક્તિનગર સ્ટેિશન રોડ (રાજકોટ) સ્થિકત અપંગ બાળગૃહનો
સંપર્ક કરવાનો રહેશે, તેમ સંસ્થા્ના અધિક્ષકની યાદીમાં જણાવાયું છે.


જામનગરમાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સાયકલ રેલી યોજાઇ
જામનગરમાં આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ગુજરાત ઇકોલોજી કમીશન તથા
પ્રદુષણ નિયંત્રણ બોર્ડના સંયુકત ઉપક્રમે જનજાગૃતિ અર્થે સાયકલ રેલી
યોજવામાં આવી હતી. લાલબંગલા કલેકટર કચેરીએથી યોજાયેલ આ રેલીને મુખ્યગ વન
સંરક્ષક શ્રી આર. ડી. કમ્બોકજે લીલી ઝંડી બતાવી પ્રસ્થાતન કરાવ્યુત હતું.
આ રેલીમાં ફેકટરી એસોસિયેશન, ઇલેકટ્રો પ્લેલટીંગ એસોસિયેશન, હોમગાર્ડના
જવાનો, ફોરેસ્ટહ ગ્રીન ગાર્ડ, એન.સી.સી., નેચર કલબ તેમજ સ્પોાર્ટસ કલબના
સભ્યોઝ સહભાગી થયા હતાં. આ રેલીનું લાલબંગલા, સાતરસ્તાસ, ગુરૂદ્વારાથી
પરત લાલબંગલા આવી સમાપન થયુ હતું. આ પ્રસંગે જી.પી.સી.બીના પ્રાદેશિક
અધિકારીશ્રી મનોજ શુકલા, નાયબ વન સંરક્ષકશ્રી, શ્રી પરમાર, શ્રી ભાલોડી,
શ્રી ઠક્કર તથા ગુજરાત ઇકોલોજી કમિશનના વર્ષાબેન પરમાર ઉપસ્થિ ત રહયા
હતાં. રેલીને સફળ બનાવવા જી.પી.સી.બી.ના વૈજ્ઞાનિક શ્રી વિજય સોની તથા
તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.

રોજગાર અધિકારીનો પ્રવાસ કાર્યક્રમ
મદદનીશ નિયામક, રોજગારની કચેરી, જામનગર દ્વારા જીલ્લાપના તાલુકા મથક ખાતે
યોજાતા પ્રવાસ કાર્યક્રમોમાં જૂન-૨૦૧૨માં નિચેની વિગતે પ્રવાસ યોજાનાર
છે. આ સ્થભળે નામ નોંધણી, રીન્યુ્અલ, વ્યનવસાય માર્ગદર્શન, સ્વનરોજગારી
માર્ગદર્શનની કામગીરી સવારે ૧૦-૩૦ કલાકે યોજાશે.
આ કેમ્પન તા. ૭ ના રોજ તાલુકા પંચાયત કચેરી, જામજોધપુર, તા.૧૧ ના રોજ
તાલુકા પંચાયત કચેરી, ધ્રોલ, તા. ૧૫ ના રોજ તાલુકા પંચાયત કચેરી
કાલાવડ(શીતલા), તા. ૧૯ ના રોજ નગર પંચાયત કચેરી, ખંભાળિયા, તા. ૨૧ ના રોજ
નગરપંચાયત કચેરી, દ્વારકા, તા. ૨૨ ના રોજ ટાઇમ ઓફીસ તાતા કેમીકલ્સી
મીઠાપુર, તા. ૨૬ ના રોજ તાલુકા પંચાયત કલ્યાંણપુર ખાતે યોજાશે તેમ મદદનીશ
નિયામક, રોજગાર, જામનગરની યાદીમાં જણાવાયું છે.

ધ્રોલ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની મતદાર યાદીની પ્રસિધ્ધિલ
ધ્રોલ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની વ્યનવસ્થાસપક સમિતિની ચૂંટણી
માટે કામચલાઉ મતદારયાદીની પ્રસિધ્ધિુ કરવામાં આવી છે.. જેમાં દાવાવાંધા
રજૂ કરવા, છેલ્લીટ તા.૭/૬/૧૨, દાવા વાંધાના નિકાલની આખરી તા.૧૩/૬/૧૨,
મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિચ તા.૧૬/૬/૧૨ ના રોજ પ્રાંત અધિકારીની કચેરી
ધ્રોલ, તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની કચેરી ધ્રોલ અને જિલ્લાિ
રજીસ્ટ્રા રની કચેરી, જામનગર ખાતે થશે.

રાજય સરકાર ધ્વાારા હાલારના વિશિષ્ટ, કામગીરી કરનાર શ્રમયોગીઓને પારિતોષીક અપાશે
તા. ૩૦ જૂન સૃધિમાં અરજી મોકલી આપવી

જામનગર જિલ્લાશમાં કારખાનાધારા-૧૯૪૮ હેઠળ નોંધાયેલ કારખાનાઓમાં કાર્યરત
શ્રમયોગીઓએ પોતાની આત્મગસુઝથી ઉત્પાંદન, ઉત્પાગદકતા વધારવા ઓૈધોગિક શાંતી
જાળવવા, ડીઝાસ્ટ રમાં ત્વજરીત કામગીરી તેમજ શ્રમયોગીઓના કલ્યાીણ અર્થે
કરેલ વિશીષ્ટ કામગીરી માટે પારિતોષીક અપાશે. તેમ મદદનીશ નિયામક ઔધોગિક
સલામતી અને સ્વાયસ્ય્ણ શ્રી પી.બી. શાહે જણાવ્યુ. છે.
આ પારિતોષીકમાં રાજય શ્રમ રત્ન્, રાજય શ્રમ ભૂષણ, રાજય શ્રમવીર, રાજય
શ્રમશ્રી/શ્રમદેવી એવા એવા દરેક શ્રેણીમાં ચાર એમ કુલ ૧૬ રાજય શ્રમ
પારિતોષીક રૂ. ૨ લાખ ૨૦ હજાર, તેમજ રૂ. ૨૦ હજારના સ્મૃમતિ ચિન્હય આપવાની
યોજના રાજયકક્ષાએ અમલમાં છે. જેમાં જામનગર જિલ્લાપમાં આવેલ કારખાનાઓમાં
કામ કરતા અને આ યોજનાનો લાભ લેવા ઇચ્છ્તા શ્રમયોગીઓએ મદદનીશ નીયામકશ્રી
ઔધોગિક સલામતી અને સ્વાાસ્ય્ ક ની કચેરી સ્વીજટ હાઉસ ઇન્દીએરા માર્ગ,
હોટલ બંસી સામે,શિલ્પવ એપાર્ટમેન્ટ્ની પાછળ જામનગરને તા. ૩૦/૬/૧૨ સુધિમાં
ફોર્મ મેળવી તમામ વિગતો ભરી ૪ નકલમાં પરત કરવાનું રહશે.
આ પારિતોષીક ૨૦૧૦-૨૦૧૧ ના નાણાકીય વર્ષ દરમ્યાેન કરવામાં આવેલી વિશિષ્ટા
કામગીરીમાં શ્રમયોગીની કારખાના બહારની સામાજિક કે બીજી કામગીરી
દર્શાવવાની નથી. એક કરતા વધારે શ્રમયોગીએ સંયુકત રીતે કોઇ કામગીરી કરેલ
હોય તો તેઓ પણ સંયુકતપણે અરજી કરી શકે છે. ઔધોગિક વિવાદ અધિનીયમ-૧૯૪૭ ની
જોગવાઇ મુજબ કામદારની વ્યાણખ્યારમાં ગણાતી વ્યલકિત જ પારિતોષીક મેળવવા
માટેની અરજી કરવા લાયક ગણાશે. અને એ વ્યણકિત કારખાના ધારા-૧૯૪૮ હેઠળ
નોંધાયેલ કારખાનામાં કામ કરતી હોવી જોઇએ.
અત્રે ઉલ્લે ખનીય છે કે ગતવર્ષે આ યોજના અંતર્ગત રીલાયન્સઠ-૨, ટાટા-૨ અને
સીકકા થર્મલ પાવર સ્ટે્શનના એક એમ કુલ પાંચ શ્રમયોગીઓને પારિતોષીક એનાયત
કરાયા હતા.

કરાર આધારિત કાયદા અધિકારીની જગ્યા માટે અરજી કરવાની સમય અને વય મર્યાદામાં ફેરફાર
અમરેલી
કલેક્ટર કચેરી-અમેલી ખાતે ૧૧ માસના કરાર આધારિત કાયદા અધિકારીની એક જગ્યા
ભરવામાં આવનાર છે. જેની વય મર્યાદા ૩૩ વર્ષને બદલે ૪૦ વર્ષ કરવામાં આવી
છે અને અરજી કરવાની મુદ્દતમાં વધારો કરી તા.૨૫ જુન રાખવામાં આવી છે. આ
ઉપરાંત આ અંગેની બોલીઓ, શરતો, બજાવવાની સામાન્ય ફરજો અને જવાબદારીની
વિગતો અને માહિતી કલેક્ટર કચેરી-અમરેલીના નોટિસ બોર્ડ પર અથવા ચિટનીશ
શાખામાં કચેરી સમય દરમ્યાનન જોઇ શકાશે, તેમ અધિક જિલ્લા
મેજીસ્ટ્રેનટ-અમરેલીની યાદીમાં જણાવાયુ છે.

રમતગમત ચેમ્પિાયન્સસ માટે શક્તિદૂત યોજના અંતર્ગત ભાગ લેવા ઇચ્છુ્ક
ખેલાડીઓએ તા.૩૦ જુન સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે
અમરેલી
શક્તિદૂત યોજના તળે રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓમાં રહેલી ક્ષમતાને
ધ્યાાને લઇ તેમની જરૂરિયાતના ધોરણે (NEED BASE) રમતગમતની સંલગ્નિ સુવિધાઓ
પૂરી પાડીને ચેમ્પિયન્સ્ તરીકે તૈયાર કરવામાં આવે છે.
આ યોજના અંતર્ગત રમતવીરોને સ્કુયલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિૂયા દ્વારા
માન્ય્ રમતો, કોમનવેલ્થજ ગેમ્સન, એશિયન ગેમ્સ તથા આફ્રો એશિયન ગેમ્સ અને
ઓલમ્પિસક્સમાં સમાવિષ્ટિ રમતોને માન્યશ ગણવામાં આવશે. તા.૩૧ ડિસેમ્બેરને
ધ્યાયને લઇ ૧૨ થી ૨૦ વર્ષ સુધીની ઉંમર લક્ષમાં લેવામાં આવશે. વધુ ઉંમરના
કિસ્સામાં ખેલાડીઓના ગુણદોષના આધારે ખાસ કિસ્સા તરીકે સરકારની મંજૂરીને
આધીન સહાય આપવા વિચારણા કરી શકાશે. ઓલ ઇન્ડિયા ફેડરેશન દ્વારા યોજાતી ઓપન
વિભાગની જુનિયર/સબ જુનિયર સ્પણર્ધાઓમાં વિજેતા થનાર ખેલાડીઓને તેમની
સિધ્ધીના ધોરણે અગ્રતા આપવામાં આવશે. યોજના માટે પસદગી પામતા ખેલાડીની
અગાઉની બે વર્ષની રમતગમતની સિધ્ધી ઓ ધ્યારને લેવામાં આવશે.
અરજદારે તા.૩૦ જુન-૨૦૧૨ રાત્રિના ૧૧.૫૯ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની
રહેશે. અરજીપત્રક તથા વિશેષ માહીતી www.sycd.gujarat.gov.in પરથી મળી
રહેશે. અરજદારે ઓનલાઇન અરજીપત્રકમાં સંપૂર્ણ વિગતો ભરીને તેની પ્રિન્ટ
મેળવીને અરજીપત્રકમાં દર્શાવ્યા૨ પ્રમાણેની વિગતો મુજબના જરૂરી
પ્રમાણપત્રો, આધાર-પુરાવા સાથે સામેલ રાખીને અરજીપત્રક સંબંધિત જિલ્લાના
સીનિયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રંને તા.૧૫ જુલાઇ-૨૦૧૨ સુધીમાં
પહોંચાડવાના રહેશે. અધૂરી વિગતો તથા સમયમર્યાદા પૂર્ણ થયે મળેલ અરજીઓ
ધ્યાષને લેવામાં આવશે નહિ તેમ સ્પોચર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવશ્રીની
એક યાદીમાં જણાવાયુ છે.

"એ થોડા દિવસોનો જ મહેમાન છે : ચિંતનની પળે- કૃષ્ણકાંત ઉનડકટ" on GUJARATI-ગુજરાતી

GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------

Check out "એ થોડા દિવસોનો જ મહેમાન છે : ચિંતનની પળે- કૃષ્ણકાંત ઉનડકટ"
on GUJARATI-ગુજરાતી

-priya jain

Blog post added by KRISHNKANT UNADKAT:
એ થોડા દિવસોનો જ મહેમાન છે

ચિંતનની પળે- કૃષ્ણકાંત ઉનડકટ

પરાજય પામનારા, પૂછવું છે, વિજય મળવા છતાં હું કાં રડયો છું?
તમે શોધો તમોને એ જ રી...

Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A140344&xgs=1&xg_source=msg_share_post

kashyap joshi

શું આને જ જિંદગી કહેવાય છે..?

શું આને જ જિંદગી કહેવાય છે..?

દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે..?
જરાક તો નજર નાખ સામે કબર દેખાય છે.

ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે;
દિવાળી હોય ક હોળી બધુ ઓફિસ માં જ ઉજવાય છે.

આ બધુ તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે;
લગ્ન
ની મળે કંકોત્રી ત્યાં સીમંતમાં માંડ જવાય છે.

દિલ પૂછે છે મારુ, અરે દોસ્ત તું ક્યાં જાય છે..?

પાંચ આંકડા ના પગાર છે, પણ પોતાના માટે પાંચ મિનિટ પણ ક્યાં વપરાય છે.
પત્ની નો ફૉન ૨ મિનીટ માં કાપીયે પણ કસ્ટમર નો કોલ ક્યાં કપાય છે.
ફોનબુક ભરી છે મીત્રોથી પણ કોઈનાય ઘરે ક્યાં જવાય છે,
હવે તો ઘરના પ્રસંગો પણ હાફ-ડે માં ઉજવાય છે.

દિલ પૂછે છે મારુ, અરે દોસ્ત તું
ક્યાં જાય છે...?

કોઈ ને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે;
થાકેલા છે બધા છતા, લોકો ચાલતા જ જાય છે.
કોઈક ને સામે રૂપિયા તો કોઈક ને ડોલર દેખાય છે,

તમેજ કહો મિત્રો શું આને જ જિંદગી કહેવાય છે..?

દિલ પૂછે છે મારુ, અરેદોસ્ત તું ક્યાં જાય છે?

બદલાતા આ પ્રવાહમા આપણા સંસ્કાર ધોવાય છે,
આવનારી પેઢી પૂછસે સંસ્કૃતી કોને કહેવાય છે..?

ઍક વાર તો દિલને સાંભળો, બાકી મનતો કાયમ
મુંજાય છે.
ચાલો જલ્દી નિર્ણય લૈયે મને હજુ સમય બાકી દેખાય છે.

દિલ પૂછે છે મારુ, અરે દોસ્ત તું ક્યાં જાય છે..?
જરાક તો નજર નાખ , સામે કબર દેખાય છે.

અમારા નુઝ પેપર એ ટુ ઝેડ ગુજરાત નો લેટેસ્ટ એટલે કે ૦૫ - જુન - ૨૦૧૨ નો અંક પ્રસિદ્ધ થઇ ગયો છે.

સ્નેહી શ્રી,

મજામાં હશો..?


અમારા નુઝ
પેપર એ ટુ ઝેડ ગુજરાત નો લેટેસ્ટ એટલે કે
૦૫ - જુન - ૨૦૧૨ નો અંક પ્રસિદ્ધ થઇ
ગયો છે. જેની

પી. ડી.એફ ફાઈલ આ સાથે એટેચ કરેલ છે. જે ડાઉન લોડ
કરી

જોઈ લેવા વિનતી છે. વધુ માહિતી અમારી વેબ સાઈટ

www.atozgujarat.com ઉપર થી મળી શકશે

આપ
અમારું એ ટુ ઝેડ ગુજરાત વાચો અને દરેક ને વંચાવો આ માટે

આપે
અમારી આ સાથે એટેચ કરેલ પી. ડી.એફ ફાઈલ ને
ડાઉન લોડ
કરી આપ ના મિત્રો - સ્વજનો અને સ્નેહીઓ ને મોકલશો

આપ
ના સૂચનો અને પ્રતિભાવો અમને જરૂર થી જણાવશો

આભાર

આપનો
સહ્દયી
અતુલ ચોટાઈ
તંત્રી - એ ટુ
ઝેડ ગુજરાત (પાક્ષિક) રાજકોટ


==============================================

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
ચમત્કારોમાં રસ ના લેશો

Posted: 04 Jun 2012 10:57 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/DhFi3lOW9KY/?utm_source=feedburner&utm_medium=email

યુગઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના ચમત્કારોમાં રસ ના લેશો કેટલાક લોકો
ચમત્કારિક સાધનાઓનું વિધાન જાણવાની અને પ્રગતિ માટે આશીર્વાદ મેળવવાની ઇચ્છા
રાખે છે. એમને હું હંમેશા કહું છું કે માગવાથી નહિ, ૫ણ પાત્રતા કેળવવાથી જ
મળે છે. ચમત્કારિક સાધનાઓનાં વિધાન હું જાણું છું. તે જણાવવામાં ૫ણ કોઈ વાંધો
નથી, ૫રંતુ તે સાધના કરનાર સાધક ફકત [...]

શક્તિદૂત યોજના હેઠળ ચેમ્પિુયન્સલ તૈયાર કરવાની યોજના

ભુજ
સ્પોિર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા રાજયમાં પ્રતિભાશાળી
ખેલાડીઓમાં રહેલી ક્ષમતાને ધ્યાનને લઇને તેમને જરૂરિયાતના ધોરણે રમતગમતની
સંલગ્ન્ સુવિધાઓ પુરી પાડી ચેમ્પિાયન્સઓ તૈયાર કરવાનો ધ્યે્ય છે. આ યોજના
અંતર્ગત રમતવીરોને સહાય આપવા અંગે લાયકાતમાં સ્કુુલ ગેમ્સડ ફેડરેશન ઓફ
ઇન્ડિ યા દ્વારા માન્ય રમતો, કોમનવેલ્થ ગેમ્સે, એશિયન ગેમ્સ તથા આફો
એશિયન ગેમ્સિ અને ઓલમ્પિ‍કસમાં સમાવિષ્ટપ રમતોને માન્યઆ ગણવામાં આવશે.
૧૨ થી ૨૦ વર્ષ સુધીની ઉંમર લક્ષમાં લેવાશે. ખાસ કિસ્સાા તરીકે
સરકારશ્રીની મંજૂરીને આધીન રહેશે. માન્યા ઓલ ઇન્ડિાયા ફેડરેશન દ્વારા
યોજાતી ઓપન વિભાગની જુનિયર/સબ જુનિયર સ્પ ર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓને
તેમને સિધ્ધીડની અગ્રતાના ધોરણે આ યોજનામાં સમાવિષ્ટા કરવામાં આવશે. આ
યોજના માટે પસંદગી પામતા ખેલાડીની અગાઉની બે વર્ષની રમતગમતની સિધ્ધિમઓ
ધ્યા/ને લેવાશે. અરજદારે તા.૩૦/૬/૧૨ સુધીમાં ઓન-લાઇન અરજી કરવાની રહેશે.
અરજીપત્રક તથા વિશેષ માહિતી www.sycd.gujarat.gov.in પર મૂકવામાં આવી છે.
ઓનલાઇન અરજીની પ્રિન્ટ જરૂરી પ્રમાણપત્રો સાથે સંબંધિત જિલ્લાેના સિનિયર
કોચ, જિલ્‍લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ની કચેરીને તા. ૧૫/૭/૧૨ સુધીમાં
પહોંચાડવા સચિવશ્રી, સ્પોલર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત,ગાંધીનગર દ્વારા
જણાવાયું છે.

આણંદ ખાતે બાગાયતી ખેતીમાં પાક સંરક્ષણ સેમિનારમાં જોડાવા ઇચ્છુ ક ખેડૂતો જોગ

ભુજ
નાયબ બાગાયત નિયામક, ભુજના જણાવ્યામ અનુસાર ગુજરાત બાગાયત વિકાસ પરિષદ,
આણંદ દ્વારા તા. ૧૪ અને ૧૫ જૂન, ૨૦૧૨નાં 'બાગાયતી ખેતીમાં પાક સંરક્ષણ'
અંગેનો સેમિનાર યોજાશે. આ સેમિનારમાં કચ્છ ના જે ખેડૂતો જોડાવા ઇચ્છુયક
હોય તેમણે ફોર્મ ભરી રૂ.૨૦૦/-મનીઓર્ડર અથવા ડીમાન્ડો ડ્રાફટ ''શ્રી
ગુજરાત બાગાયત વિકાસ પરિષદ, આણંદ''ના નામનો કઢાવી ડો. કે.પી.કિકાણી, ર
પુષ્પબક સોસાયટી, ખેતીવાડી કેમ્પ સ પાછળ, હાડગુડ રોડ, આણંદ-૩૮૮૧૧૦ સરનામે
મોકલી આપવા જણાવાયું છે. રજીસ્ટ્રે શન અને ફોર્મ અંગેની વધુ માહિતી માટે
નાયબ બાગાયત નિયામકની કચેરી, ભુજના ફોન નં.૨૨૨૭૬૩નો સંપર્ક સાધવા
જણાવાયું છે.

સોમવાર, 4 જૂન, 2012

મતદારયાદી ચકાસવા હેલ્પ લાઇન શરૂ કરાઇઃ

ભુજ
કચ્છર જિલ્લા્માં સમાવિષ્ટઃ તમામ વિધાનસભા મત વિભાગોની મતદાર યાદીની ખાસ
સુધારણાનો કાર્યક્રમ ચૂંટણીપંચ તરફથી અપાયો છે. નિયોજીત સ્થનળોએ
તા.૧/૬/૧૨થી મતદાર યાદીના મુસદ્દાની પ્રાથમિક પ્રસિધ્ધિં કરાઇ છે અને
તા.૧૮/૬/૧૨ સુધી આ અંગેના ફોર્મ્સદ સ્વીતકારવામાં આવશે. પરંતુ મતદારો
પોતાનું તથા કુટુંબના સભ્યોદના નામ સાચી રીતે યોગ્ય‍ જગ્યાઅએ મતદાર
યાદીમાં નોંધાયેલ છે કે કેમ? તેની ચકાસણી કરી શકે તે માટે કચ્છ૧ જિલ્લા
માટે હેલ્પ લાઇન શરૂ કરાઇ છે. આ હેલ્પકલાઇનના નં.૦૨૮૩૨-૨૫૭૬૦૩ છે.
આ હેલ્પેલાઇન ઉપર ફોન કરવાથી મતદાર પોતાનું નામ, ઉંમર, જાતિ, અટક,
ઓળખકાર્ડની વિગતો તથા મતદાન મથકના સ્થરળની જાણકારી મેળવી શકે છે તેમજ
મતદાર યાદીના કયા ભાગ નંબર, કયા અનુક્રમ નંબર ઉપર પોતાનું તથા કુટુંબના
સભ્યોીના નામ નોંધાયેલ છે તેની તમામ જાણકારી મેળવી શકે છે.
જિલ્લાે ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર મતદાર યાદીના આ મુસદ્દામાં જો
નામ દાખલ થયેલ ન હોય તો અથવા નામ વગેરેમાં ક્ષતિ જણાય તો તેમાં સુધારો
કરવા માટે અથવા નામ કમી કરવા માટે ફોર્મ ભરવા માટે કયા સ્થલળે જવાનું છે
તેની પણ જાણકારી હેલ્પ લાઇનથી ઉપલબ્ધ થઇ શકે છે. જેથી ચૂંટણી વખતે મતદાર
યાદીમાં નામ ન હોવાની કે નામ વગેરેમાં ભુલો હોવાની ફરિયાદને અવકાશ ન રહે.
આ હેલ્પ લાઇનનો વધુમાં વધુ લાભ લેવા જિલ્લાત ચૂંટણી તંત્ર દ્વારા
નાગરિકોને અનુરોધ કરાયો છે. આ ઉપરાંત નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવા,
કમી કરવા કે સુધારો કરવા માટે પણ ચૂંટણીપંચની વેબસાઇટ
www.ceogujarat.nic.in પર ઓનલાઇન અરજી કરી શકે તે માટેની સુવિધા ઉપલબ્ધઇ
છે. આ સુવિધાનો પણ લાભ લેવા અનુરોધ કરાયો છે.

કુંકાવાવ તાલુકાના કોલડા ગામે તાલુકાના સરપંચશ્રીઓને કૃષિ અને સહકાર મંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણીએ સન્માાનિત કર્યા

અમરેલી
કુંકાવાવ તાલુકાના કોલડા ગામે તા.૩-૬-૨૦૧૨ના રોજ સોરઠીયા પરિવારના
સ્વવ.કુંવરબાની ચર્તુથ પુણ્યતિથિ નિમિત્તે કૃષિ અને સહકાર મંત્રીશ્રી
દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષસ્થાનને તાલુકાના સરપંચોને સન્માવનિત કરવાનો
તેમજ રાત્રીના લોકડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો.
પંચાયતી રાજને સુદ્રઢ કરવાનું સુકાન સંભાળી રહેલા તાલુકાના સરપંચોને
સંબોધતા કુષિ અને સહકાર મંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણીએ ગામના સર્વાંગી
વિકાસને પ્રાધાન્યા આપવા રાજય સરકારે તાલુકા કક્ષાએ એટીવીટી કેન્દ્રો શરૂ
કર્યાનું જણાવ્યુન હતું. ગામડાના વિકાસ માટે ખૂટતી માળખાકિય સુવિધાઓ પુરી
પાડવા તાલુકા કક્ષાએ એટીવીટી કેન્દ્રો ખાતે નિર્ણય કરવાનો હોય જે તે
ગામોની પ્રાથમિક જરૂરિયાતોને અગ્રતા આપવામાં આવશે. આથી ગામના સર્વાંગી
વિકાસ માટે આવશ્યક માળખાકિય સુવિધા વધારવા મંત્રીશ્રી સંઘાણીએ સરપંચશ્રીઓ
અને ગામલોકોને અનુરોધ કર્યો હતો.
કોલડા જેવા નાના ગામમાં અમદાવાદ-સુરત તેમજ તાલુકામાંથી મોટી સંખ્યાએમાં
ઉપસ્થિમત લોકોની હાજરી સોરઠીયા પરિવારના મોભી હરિબાપા પ્રત્યેની લાગણી
દર્શાવે છે તેમ જણાવી મંત્રીશ્રી સંઘાણીએ આદિ-અનાદિ કાળથી ધર્મ અને
અધર્મ, શ્રધ્ધાય અને અંધશ્રધ્ધા વિશેના ઉદાહરણો આપીને ધર્મ અને યાત્રા
બાબતે વિસ્તૃ ત માહિતી આપી હતી. બીજા ધર્મ પ્રત્યે નકારાત્માક વિચારો
ત્યિજીને સર્વધર્મ પ્રત્યે સમભાવ રાખી, આત્માના અવાજને અનુસરી કરવામાં
આવતા કાર્યોને મંત્રીશ્રીએ સાચો ધર્મ ગણાવ્યો્ હતો.
કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણી અને રાજયસભાના સાંસદશ્રી
રૂપાલાને અમરેલી જિલ્લાાના શ્વેતક્રાંતિના પ્રણેતા ગણાવી અમર ડેરીના
ડીરેકટર ભાવનાબેન ગોંડલિયાએ અમર ડેરી મારફત પશુપાલન પ્રવૃત્તિને વેગ આપવા
કરવામાં આવતી કામગીરીની વિસ્તૃરત માહિતી આપી હતી. કૃષિ અને પશુપાલન
ક્ષેત્રે અમરેલી જિલ્લાેનો વિકાસ કરવા રાજય સરકારે અનેકવિધ સુવિધા પુરી
પાડયાનું જણાવી ભાવનાબેન ગોંડલીયાએ જિલ્લા માં અગાઉ ૧૦ કે ૧૨ રૂપિયે લીટર
દૂધ વેંચતા પશુપાલકોને આજે અમર ડેરી દ્વારા ૪૪ રૂપિયા મળતાં થયાનું
ઉમેર્યુ હતું.
આ પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત સદસ્યકશ્રી કાંતિભાઈ સોરઠીયાએ કોલડા
ગામના ગૌચર વિકાસ માટે કૃષિ અને પશુપાલન વિભાગ દ્વારા રૂ.૧૪.૫૦ લાખની
ફાળવણી કર્યાની જાહેરાત કરતાં ગામલોકોએ તાલીઓના ગડાગડાટથી વધાવી લીધી
હતી.
કાર્યક્રમમાં કૃષિ અને સહકાર મંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણીએ ઉપસ્થિણત
સરપંચશ્રીઓ પૈકી ૩૦ વર્ષ બિનહરીફ ચૂંટાયેલ કોલડાના પૂર્વ સરપંચશ્રી
વલ્લીભભાઈ સોરઠીયા, નારણભાઈ વસાણી (જંગર), ભરતભાઈ વેગડ (લુણીધાર),
મનસુખભાઈ સોરઠીયા (નાની કુંકાવાવ), કનુભાઈ ગજેરા (લાખાપાદર), કિશોરભાઈ
લુણાગરીયા (ભાયાવદર), જગદીશભાઈ ડાભી(માલવણ), ભદ્રેશભાઈ ગજેરા(સનાળી)ને
શાલ ઓઢાડી સન્માડનિત કર્યા હતાં.
રાત્રીના લોકડાયરામાં હાસ્યં કલાકાર ધીરૂભાઈ સરવૈયા અને પૂનમબેન
ગોંડલીયાએ ગ્રામજનોને હાસ્યારસ અને લોક સંસ્કૃોત્તિના ભાતીગળ લોકગીતોની
રસલ્હા ણ કરાવી હતી.
આ પ્રસંગે સરપંચ કૈલાશબેન સોરઠીયા, જિલ્લાર અને તાલુકાના અગ્રણીઓ
સર્વશ્રી બાવાલાલ મોવલીયા, ભરતભાઈ સોરઠીયા, શૈલેષભાઈ પરમાર, વશરામભાઈ
વઘાસીયા, બાબુભાઈ ચોવટીયા, રમેશભાઈ સોરઠીયા, ભીખાભાઈ સોરઠીયા,
મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તલાટી-મંત્રીશ્રી સહિત બહોળી
સંખ્યા,માં ગ્રામજનો ઉપસ્થિ ત રહ્યા હતા.

વડિયા ખાતે પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર શરૂ કરવા અરજીઓ મંગાવાઈ

અમરેલી જિલ્લાતના કુંકાવાવ-વડિયા તાલુકાના વડીયા ગામે પંડિત દિન દયાળ
ગ્રાહક ભંડાર ખોલવાનો છે. આ માટે વડીયા ગામના વિવિધ કાર્યકારી સહકારી
મંડળી, પછાતવર્ગની સહકારી મંડળી, આઝાદીના લડવૈયાઓની સહકારી મંડળી, માજી
સૈનિકોની મંડળી, મહિલા સહકારી મંડળી, ઇત્તર સહકારી મંડળીને અગ્રતા
આપવામાં આવનાર હોય સ્થા નિક કેટેગરીની મંડળીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં
આવે છે.
નિયત અરજી ફોર્મ માટે રૂ.પ/- (પાંચ)નું ચલણ ભરીને મામલતદાર કચેરી ખાતે
અસલ ચલણ રજૂ કર્યેથી કચેરીના કામકાજના કલાકો દરમ્યાીન મેળવી
તા.૧૫/૦૬/૨૦૧૨ સુધીમાં મામલતદાર કચેરી- વડિયાને પહોંચતી કરવાની રહેશે.
પંડિત દિન દયાળ ગ્રાહક ભંડારની જાહેરાત અનુસંધાને મળેલ અરજી જ અધિકૃત
ગણાશે. જો છેવટનો નિર્ણય પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર ન ખોલવા માટેનો
લેવાય તો આવેલ અરજીઓ રદ કરવામાં આવશે તેમ મામલતદારશ્રી-વડિયાની યાદીમાં
જણાવેલ છે.

મતદારયાદી સંક્ષિપ્તગ સુધારણા યાદી કાર્યક્રમ-૨૦૧૨ જિલ્લાા તથા તાલુકા મથકોએ શરૂ કરવામાં આવેલ મતદાર સુવિધા કેન્દ્રં મતદાર ઓળખકાર્ડને લગતી તમામ કામગીરી મતદાર સુવિધા કેન્દ્રમમાં થશે સંપૂર્ણ ક્ષતિરહિત મતદારયાદી બનાવવા સહકાર આપવા કલેક્ટરશ્રી ડી.એ. સત્યા નો

અમરેલી
તા.૪થી જુન-૨૦૧૨થી અમરેલી જિલ્લા માં જિલ્લાતકક્ષાએ તથા તમામ
તાલુકાકક્ષાએ મામલતદાર કચેરી ખાતે મતદાર સુવિધા કેન્દ્રો શરૂ કરવામાં
આવ્યાદ છે. મતદાર યાદીમાં નામ નોંધાવવા, નામ કમી કરાવવા, જરૂરી
સુધારાવધારા કરાવવા તથા મતદાર ઓળખકાર્ડને લગતી તમામ કામગીરી મતદાર સુવિધા
કેન્દ્રો પર કરવામાં આવે છે.
મતદારયાદીમાં નવું નામ ઉમેરવા માટે ફોર્મ નં.૬, મતદાર યાદીમાંથી નામ કમી
કરાવવા માટે ફોર્મ નં.૭ અને મતદાર યાદીમાં સુધારા-વધારા કરવા માટે ફોર્મ
નં.૮ અને એક જ વિધાનસભાના એક ભાગમાંથી અન્યફ ભાગમાં નામ તબદીલ કરાવવા
માટે ફોર્મ નં.૮ (ક) ભરવાનું રહે છે. મતદારયાદી અંગેના જરૂરી ફોર્મ
મામલતદાર કચેરી ખાતેથી વિનામૂલ્યે્ મળશે. મતદાર સુવિધા કેન્દ્રો ખાતે
જરૂરી આધાર-પુરાવા સાથે રજૂ કરવામાં આવેલા ફોર્મ સ્વીનકારવામાં આવશે.
આ ઉપરાંત મતદારયાદીમાં નામ નોંધાયેલ હોય પરંતુ એક પણ વખત ઓળખકાર્ડ મળેલ ન
હોય, ફોટો ઓળખકાર્ડ ખોવાઇ ગયુ હોય અથવા ફાટી ગયુ હોય કે ભૂલવાળુ હોય તો
નિયત ફી ભરી ડુપ્લી,કેટ ઓળખકાર્ડ આપવાની કામગીરી પણ મતદાર સુવિધા
કેન્દ્રો પર થનાર હોય જિલ્લા ના નાગરિકો/મતદારોને સુવિધા કેન્દ્રો નો લાભ
લેવા અને જિલ્લાોની મતદાર યાદી સંપૂર્ણ ક્ષતિરહિત બનાવવા સહકાર આપવા
કલેક્ટર-વ-જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડી.એ. સત્યાંએ અનુરોધ કર્યો છે.

તા.૧૦-૦૬-૨૦૧૨ સુધીમાં અમરેલી જિલ્લાા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટેના પ્રશ્નો મોકલી આપવા

જિલ્લાો કક્ષાએ કલેકટરશ્રી અને અન્યુ અધિકારીઓની હાજરીમાં ફરિયાદ નિવારણ
કાર્યક્રમ દર મહિને યોજાય છે. ચાલુ મહિને તા.૨૮.૦૬.૨૦૧૨ને ગુરૂવારના રોજ
સવારે ૧૧-૦૦ કલાકે ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેકટર કચેરીના વિડીયો
કોન્ફલરન્સઅ રૂમ ખાતે યોજાનાર છે. જેમાં અરજદારની રૂબરૂમાં લોકપ્રશ્નો કે
ફરિયાદના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આથી જિલ્લારમાં આવેલ સરકારી કચેરીઓમાં વારંવાર રજૂઆતો કરવા છતાં નિકાલ ન
આવતો હોય તેવી પડતર માંગણી/પ્રશ્નો કે ફરિયાદ અંગેની અરજીઓ આધાર પુરાવા
સાથે કલેકટર કચેરીની રજીસ્ટ્રી શાખાને તા.૧૦.૦૬.૨૦૧૨ સુધીમાં મોકલી આપવા
જાહેર જનતાને જણાવવામાં આવે છે. અરજદારે એક અરજીમાં એક જ પ્રશ્ન રજૂ
કરવાનો રહેશે. જાહેર રજાના દિવસો સિવાય રૂબરૂ અથવા પોસ્ટન મારફત અરજી
મોકલી શકાશે. અરજીમાં અરજદારે ફોન અથવા મોબાઈલ નંબર અચૂક લખવા પણ અનુરોધ
કરવામાં આવે છે. જિલ્લા્ કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રશ્ન લેવા
પાત્ર હશે તો જ કાર્યક્રમમાં હાજર રહેવા અરજદારને પોસ્ટાથી જાણ કરવામાં
આવશે. તેમ કલેકટરશ્રી-અમરેલીની યાદીમાં જણાવાયુ

તા.૧૦/૦૬/૨૦૧૨ સુધીમાં અરજીઓ મોકલવી તા. ૨૭/૦૬/૨૦૧૨ના રોજ યોજાનાર બગસરા તાલુકાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ

અમરેલી
તાલુકા કક્ષાના પ્રશ્નોનો નિકાલ/ઉકેલ માટે લોકોએ તેમની ફરિયાદ રજૂ કરવા
ઉચ્ચિ કક્ષા સુધી જવું ન પડે તે માટે તાલુકાકક્ષાએ સ્વાિગત ઓનલાઇન
કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુંર છે. જે અંતર્ગત જુન-૨૦૧૨ માસની
તા.૨૭/૦૬/૨૦૧૨ના રોજ યોજાનાર કાર્યક્રમ માટે તાલુકા કક્ષાના પ્રશ્નો
ફરિયાદો તા.૧૦/૦૬/૨૦૧૨ સુધીમાં તાલુકામથકે મામલતદારશ્રી અને એક્ઝીક્યુટીવ
મેજીસ્ટ્રે ટની કચેરી-બગસરા ખાતે પહોંચતા કરવા સંબંધકર્તા લોકોને
જણાવવામાં આવે છે. અરજીમાં મોટા અક્ષરે "તાલુકા સ્વાાગત ફરિયાદ નિવારણ
કાર્યક્રમ" લખવાનું રહેશે. આ કાર્યક્રમમાં કોઇપણ અરજદારે અરજી કરતાં
પહેલા ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી, ગ્રામ
સેવકને પ્રથમ અરજી કરેલી હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, તાલુકા કક્ષાનો
પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિત રજૂઆત કરેલી
હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, આ કાર્યક્રમમાં રજૂ થતાં પ્રશ્નો ગ્રામ
અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા જ હોવા જોઇએ.આ કાર્યક્રમમાં
અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે. આ
કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે. સામૂહિક રજૂઆતો થઇ
શકશે નહિ. કોઇપણ કોર્ટમાં નિર્ણયાધીન પ્રશ્નો રજૂ થઇ શકશે નહિ અને
કર્મચારી વિષયક પ્રશ્નો રજૂ થઇ શકશે નહિ,જેની સંબંધિતોએ નોંધ લેવી તેમ
મામલતદારશ્રી,બગસરાની યાદીમાં જણાવાયું છે.

સંપૂર્ણ સ્વફચ્છછતા અભિયાન અંતર્ગત જિલ્લાક સુખાકારી સમિતિની બેઠક યોજાઇ નિર્મળ ગુજરાત અંતર્ગત લીલીયા તાલુકામાં રૂ.૪૫૪.૦૩ લાખના ખર્ચે કામગીરી

જિલ્લાત ગ્રામ વિકાસ એજન્સીન-અમરેલી ખાતે જિલ્લાે વિકાસ અધિકારીશ્રી
આલોકકુમાર પાંડેના અધ્યડક્ષસ્થાડને સંપૂર્ણ સ્વ્ચ્છ‍તા અભિયાન અંતર્ગત
જિલ્લાી સુખાકારી સમિતિની બેઠક યોજાઇ હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ અન્ડરરગ્રાઉન્ડ્ ગટરના કામો તથા સફાઇના
સાધનોની ખરીદી, સ્વમર્ણિમ વિલેજ તથા ટી.એસ.સી. યોજના અંગે ચર્ચા-વિચારણા
કરી સત્વઇરે કામગીરી પૂર્ણ કરવા સૂચનો કર્યા હતા.
નિર્મળ ગુજરાત અંતર્ગત લીલીયા તાલુકામાં કરવાની થતી કામગીરીમાં
વ્યવકતિગત, શાળા અને આંગણવાડી શૌચાલય, ઉકરડા, વર્મી કમ્પોતસ્ટમ તથા
પ્લાતસ્ટિધક વેસ્ટઆના નિકાલ માટે ડસ્ટજબિન, ટ્રોલી તથા પીટ ઉપરાંત લીકવીડ
વેસ્ટયના નિકાલ અને અન્યા કાર્યવાહી માટે કુલ રૂ.૪૫૪.૦૩ લાખનો ખર્ચ
કરવામાં આવશે.
બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા સમાજ કલ્યા૫ણ
અધિકારીશ્રી ઉપાધ્યાકય અને આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર શ્રીમતિ છાયાબેન
ઉપાધ્યારય સહિત અમલીકરણ અધિકારીગણ ઉપ

જિલ્લાર રોજગાર કચેરી-અમરેલી દ્વારા સંરક્ષણ ભરતી પૂર્વે નિવાસી તાલીમનું આયોજન જિલ્લારભરના ૭૨ સશક્ત યુવાનો જોડાયા

જિલ્લાર રોજગાર કચેરી-અમરેલી દ્વારા સંરક્ષણ ભરતી પૂર્વે નિવાસી તાલીમનું આયોજન
જિલ્લારભરના ૭૨ સશક્ત યુવાનો જોડાયા
અમરેલી
યુવાનોમાં સંરક્ષણ ક્ષેત્રમાં કારકિર્દીનો અભિગમ કેળવાય અને યોગ્યૂ
માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી રાજ્યભરમાં સંરક્ષણ ભરતી પૂર્વે તાલીમનું
આયોજન કરવામાં આવે છે. અમરેલી જિલ્લાવ રોજગાર અધિકારીશ્રી મુકેશભાઇ
વસાવાના માર્ગદર્શન તળે અમરેલી જિલ્લાર રોજગાર કચેરી દ્વારા પ્રજ્ઞા વિનય
મંદિર-અમરેલી ખાતે સ્વાામી વિવેકાનંદ સંરક્ષણ પૂર્વ ભરતી નિવાસી તાલીમનું
આયોજન કરવામાં આવ્યુર છે. આ નિવાસી તાલીમમાં અમરેલી જિલ્લાનના ૭૨ સશક્ત
યુવાનો જોડાયા છે.
રોજગાર અધિકારીશ્રી મુકેશભાઇ વસાવાએ જણાવ્યુો હતુ કે, સંરક્ષણ ક્ષેત્રે
વધુમાં વધુ યુવાનો જોડાય અને આ માટે યોગ્યર તાલીમ ઘરઆંગણે મેળવી શકે તેવા
શુભાશયથી એક માસની નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવ્યુા છે. જેમાં આર્મી
નિવૃત મેજર ડૉ. એસ.કે. રોય તથા અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાનના વિષય
નિષ્ણાંાતો દ્વારા વિવિધલક્ષી તાલીમ આપવામાં આવે છે. આ પ્રકારની તાલીમ
ઓપન ભરતી મેળા-રેલીમાં અને આર્મી ભરતી પૂર્વે યોજાતી લેખિત તથા શારિરીક
કસોટીમાં ખૂબ ઉપયોગી નીવડશે. આગામી ૧૨ જૂનના રોજ અમરેલી ખાતે ભરતી મેળો
યોજાનાર છે.

લોકહિતના પ્રાથમિક સુવિધાના ચાલી રહેલા કામો ગુણવત્તા સભર અને સમય મર્યાદામાં પૂર્ણ થાય તે જોવા અધિકારીઓને તાકિદ કરતા રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા મોરબી, ટંકારા અને પડઘરી તાલુકામાં માર્ગ મકાનના રૂ. ૧૪૩ કરોડના તથા પાણી પૂરવઠાના રૂ. ર૧.૧૯ કરોડના ચાલી

લોકહિતના પ્રાથમિક સુવિધાના ચાલી રહેલા કામો ગુણવત્તા સભર અને સમય
મર્યાદામાં પૂર્ણ થાય તે જોવા અધિકારીઓને તાકિદ કરતા રાજયમંત્રીશ્રી
મોહનભાઇ કુંડારીયા મોરબી, ટંકારા અને પડઘરી તાલુકામાં માર્ગ મકાનના રૂ.
૧૪૩ કરોડના તથા પાણી પૂરવઠાના રૂ. ર૧.૧૯ કરોડના ચાલી રહેલા કામો મોરબી,
ટંકારા અને પડધરી તાલુકાના માર્ગ મકાન અને પાણી પૂરવઠાના કામોની યોજાયેલ
સમિક્ષા બેઠક સંપન્ન

રાજકોટ
પ્રાથમિક સુવિધા રસ્તાસઓ, પુલો, કોઝવેના તથા પીવાના પાણીની પાઇપલાઇનોના
કરોડોના ખર્ચે ચાલી રહેલા કામો ગુણવત્તા સભર અને સમયમર્યાદામાં પૂર્ણ થાય
તે જોવા ગ્રામ વિકાસ રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયાએ મોરબી, ટંકારા
અને પડઘરી તાલુકાની ચાલી રહેલા માર્ગ અને મકાન તથા પાણી પૂરવઠાના કામોની
યોજાયેલી સમિક્ષા બેઠકમાં તેમણે ઉપસ્થિ ત અધિકારીઓને જણાવ્યુ હતું.
મોરબીના સર્કિટ હાઉસ ખાતે માર્ગ મકાન સ્ટેસટ તથા પંચાયત તથા પાણી
પૂરવઠાના અધિકારીઓ સાથે યોજાયેલ બેઠકમાં રાજયમંત્રીશ્રી કુંડારીયાએ
પડઘરી, ટંકારા અને મોરબી તાલુકામાં ચાલુ વર્ષે ચાલી રહેલા માર્ગ અને મકાન
વિભાગ /(સ્ટેરટ) હસ્ત,કના રૂ. ૧૪૩ કરોડના ખર્ચે ૩૧ કામો માર્ગ મકાન
પંચાયતના રૂ. ૮૦.૨૫ કરોડના ચાલી રહેલા ૭૮ કામો તથા પાણી પૂરવઠા બોર્ડના
ચાલી રહેલ રૂ. ર૧.૧૯ કરોડના નર્મદાની પીવાના પાણીની પાઇપ લાઇન તથા જૂથ
પાણી પૂરવઠા યોજનાના કામો અંગે જાણકારી મેળવી હતી. રાજયમંત્રીશ્રીએ
વાસ્મોન દ્વારા ચાલી રહેલા કામો અંગે પણ બેઠકમાં જાણકારી મેળવી હતી.
બેઠકમાં માર્ગ મકાન વિભાગ રાજયના અધિક્ષક ઇજનેરશ્રી પી.જે.ભગદેવ,
કાર્યપાલક ઇજનેરશ્રી પી.આર.શાહ, માર્ગ મકાન પંચાયતના નાયબ કાર્યપાલક
ઇજનેર મોરબી શ્રી બી.એમ.પટેલ, પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેરશ્રી
સિંઘલ, કાર્યપાલક ઇજનેરશ્રી દેશમુખ, યાંત્રિક કાર્યપાલક ઇજનેરશ્રી
વાઘેલા, યાંત્રિક અધિક્ષક ઇજનેરશ્રી જે.જે.પટેલ અને વાસ્મો ના કાર્યપાલક
ઇજનેરશ્રી પી.એમ.ઠાકર તથા જેતે તાલુકાના ભાજપ અગ્રણીઓ ઉપસ્થિેત રહ્યા
હતા.

રાજકોટ ગ્રામ્યં જિલ્લા માં હથિયારબંધી

રાજકોટ ગ્રામ્યં જિલ્લા માં હથિયારબંધી
રાજકોટ
રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં કાયદો વ્યવસ્થા, જાહેર સુલેહ શાંતિ અને સલામતી
જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવો બનવા ન પામે તે માટે શ્રી એ.બી.ગોર,
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જિલ્લો, રાજકોટે એક હુકમ પ્રસિધ્ધ કરી
તા. ૩૦.૬.૨૦૧૨ સુધી નીચે દર્શાવ્યા મુજબના કૃત્યો કરવાની મનાઇ ફરમાવી છે.
હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ,
બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા પર,
પથ્થરો અથવા ફેકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેકવા પર કે
ધકેલવા પર અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવા પર, મનુષ્યો
અથવા શબો અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવા પર, જેનાથી સુરુચિ અથવા નીતિઓનો
ભંગ થાય, તેવા ભાષણ કરવા પર તથા ભેદભાવ અથવા ચેષ્ટા કરવા પર તથા તેવા
ચિત્રો, પ્લેકાર્ડ, પત્રિકા અથવા બીજા કોઇ પદાર્થો અથવા વસ્તુઓ તૈયાર
કરવા પર તથા બતાવવા પર અથવા ફેલાવો કરવા પર પ્રતિબંધ મૂકયો છે.
પોલીસ કમિશ્નરશ્રી, રાજકોટ શહેરની હકુમત સિવાયના રાજકોટ ગ્રામ્ય જિલ્લાના
સમગ્ર વિસ્તારોમાં આ પ્રતિબંધ લાગુ પડશે.
આ પ્રતિબંધ અધિકૃત પરવાનગી ધરાવનારાઓને લાગુ નહિ પડે. અન્યથા પ્રતિબંધનો
ભંગ થયેથી શિક્ષાત્મક પગલા લેવાશે.

મતદારો મતદાર યાદીમાં નામનોંધણી અને સુધારા –વધારા કરાવી શકશે ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્રમ જાહેર થયો

મતદારો મતદાર યાદીમાં નામનોંધણી અને સુધારા –વધારા કરાવી શકશે
ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્રમ જાહેર થયો
રાજકોટ
ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર તા.૧/૧/૧૨ની લાયકાતની તારીખનાં
સંદર્ભમાં મતદાર યાદીનો ખાસ સુધારણા કાર્યક્રમ તા.૧/૬/૨૦૧૨થી શરૂ થયેલ
છે. તા.૧૮.૬.૨૦૧૨ સુધી મતદાર યાદીમાં નામ નોંધણી માટે તથા નામમાં
સુધારા-વધારા કરવા અગર તો નામ કમી કરાવવા માટેનાં હકક-દાવા અને વાંધા રજુ
કરવા માટે કાર્યક્રમ નકકી કરાયેલ છે. જે મુજબ મતદાર યાદીની ખાસ સુધારણા
હાથ ધરવામાં આવશે, તેમ રાજકોટ કલેકટર કચેરીની ચૂંટણી શાખા દ્વારા
જણાવાયું છે.
મતદાર યાદી અંગેના હકક-દાવા અને વાંધા અરજીઓ રજુ કરવાનો સમયગાળો
તા.૧૮/૬/૧૨ સુધી મુકર્રર કરાયો છે. તા.૧૮/૬/૧૨ સુધી મતદાર યાદીના સબંધિત
ભાગ/સેકશનનું સ્થા્નિક સંસ્થાાઓ નિવાસી કલ્યાુણ સંઘોની મીટીંગમાં વાંચન
થશે તા.૧૦/૬/૨૦૧૨ અને તા.૧૭/૬/૨૦૧૨ના રોજ ખાસ ઝુંબેશ યોજી નિયોજીત
સ્થોળોએ અરજીઓ સ્વીતકારાશે. હકક-દાવાઓના નિકાલ માટે તા.૭/૭/૧૨નો દિવસ
મુકર્રર કરાયો છે. ડેટા બેઇઝ/કંટ્રોલ ટેબલ અદ્યતન કરવા ફોટોગ્રાફ સંકલિત
કરવા તથા પૂરવણી યાદી તૈયાર કરી છાપકામ કરવા માટે તા.૨૭/૭/૨૦૧૨ મુકર્રર
કરાયેલ છે. જયારે મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિે તા.૩૧/૭/૧૨ના રોજ થશે.

''વિશ્વં પર્યાવરણ દિન''ની ઉજવણી નિમિત્તે સાઇકલ રેલી યોજાશે.
રાજકોટ
આવતી કાલે તા.પાંચમી જુને વિશ્વરભરમાં યોજાતા ''વિશ્વવ પર્યાવરણ દિન''
નિમિત્તેા સાઇકલ રેલી યોજાશે.
ગુજરાત ઇકોલોજી કમિશન અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સહયોગથી
પર્યાવરણ પ્રત્યેર લોકજાગૃતિ લાવવાના આશયથી યોજાનારી આ સાઇકલ રેલી
રાજકોટના રીંગ રોડ પર આવેલી ગુજરાત પ્રદૂષણ બોર્ડની કચેરી ખાતેથી શરૂ થઇ
રીંગ રોડ ફરતે એક રાઉન્ડં લગાવશે, જેમાં અંદાજે ૩૫૦ સ્પીર્ધકો ભાગ લેશે.
જિલ્લા કલેકટર ડો. રાજેન્દ્રફકુમાર, મ્યુ નિસિપલ કમિશ્નેર શ્રી અજય
ભાદુ, ડીસ્ટ્રી કટ ફોરેસ્ટઓ ઓફિસર શ્રી બી.એફ.સિંધી વગેરે આ રેલીમાં
જોડાશે.

રાજકોટ જિલ્લાે સહકારી દૂધ ઉત્પાીદક સંઘ લી.ના સંચાલક મંડળની યોજાનાર ચૂંટણી અન્વ યે કામચલાઉ મતદારયાદી પ્રસિધ્ધદ કરાઇ રાજકોટ

રાજકોટ જિલ્લાિ સહકારી દૂધ ઉત્પાદદક સંઘ લી.ની સંચાલક મંડળ(બોર્ડ ઓફ
ડીરેકટર)ની ચૂંટણી કરવાની છે. જે અન્વરયે તા.૩૧.૩.૨૦૧૨ની સ્‍થિતિની
કામચલાઉ મતદારયાદી તા.૪/૬/૧૨ના રોજ પ્રસિધ્ધે કરવામાં આવેલ છે. પેટા
નિયમ-૧૪(૪) અને પેટા નિયમ-૧૬(૧) મુજબ સુધારેલ પ્રમાણે તાલુકાદીઠ
મતદારમંડળની -૧ બેઠક મુજબ ૧૪ તાલુકાની ૧૪ બેઠક અને મંડળીના
પેટાનિયમ-૧૦(૪), ૧૪(૧) મુજબ વ્ય૧કિતગત સભાસદોની ૧(એક) બેઠક મળી કૂલ
૧૫(પંદર) બેઠકોની ચૂંટણી કરવાની થાય છે તે પૂર્વે કામચલાઉ મતદાર
યાદી/મતદાન અંગે ગેરલાયકાત ધરાવતી મંડળીઓની યાદી તા.૪/૬/૧૨ના રોજ (૧)
કલેકટરશ્રીની કચેરી, શ્રોફ રોડ, રાજકોટ (ર) પ્રાંત અધિકારી, રાજકોટ
(શહેર)ની કચેરી, જુની કલેકટર કચેરી, રાજકોટ (૩) જિલ્લાજ રજીસ્‍ટ્રારશ્રી,
સહકારી મંડળીઓ, બહુમાળી ભવન, રાજકોટ (૪) શ્રી રાજકોટ જિલ્લાં સહકારી દૂધ
ઉત્પાીદક સંઘ લી., દૂધસાગર માર્ગ, નવા પાવરહાઉસ પાસે, રાજકોટ ખાતે
પ્રસિધ્ધલ કરવામાં આવેલ છે. પ્રસિધ્ધિડની તારીખથી દિન-૭માં મુસદારૂપ
મતદાર યાદી સામે જે કોઇ વાંધા-દાવા હોય તે ચૂંટણી અધિકારી અને પ્રાંત
અધિકારી, રાજકોટ (શહેર)ને લેખિતમાં આપવાના રહેશે. પ્રસિધ્ધિીની તારીખથી
દિવસ-૭માં વાંધા-દાવા રજુ થશે તો તે અંગે નિયમાનુસાર કાર્યવાહી કરી
વાંધા-દાવાનો યોગ્યિ નિકાલ કરી ત્યારર બાદ આખરી મતદાર યાદીની પ્રસિધ્ધિ
પણ ઉકત સ્થાળોએ કરવામાં આવશે તેમ ચૂંટણી સતાધિકારી, શ્રી રાજકોટ લોધીકા
સહકારી ખરીદ વેચાણ સંઘ લી. અને પ્રાંત અધિકારી રાજકોટ (શહેર) જે.એમ.
દિક્ષીતે અખબારી યાદીમાં જણાવ્યું છે.

‘‘વિશ્વગ પર્યાવરણ દિન’’ની ઉજવણી નિમિત્તે યોજાયેલી ચિત્રસ્પશર્ધા

''વિશ્વગ પર્યાવરણ દિન''ની ઉજવણી નિમિત્તે યોજાયેલી ચિત્રસ્પશર્ધા
રાજકોટ
''વિશ્વગ પર્યાવરણ દિન'' નિમિત્તે રાજકોટના ચેમ્બસર ઓફ કોમર્સના હોલ
ખાતે ચિત્રસ્પ,ર્ધા યોજાઇ હતી.
ગુજરાત ઇકોલોજી કમિશન અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સહયોગથી
રાજયભરની આઠ મહાનગરપાલિકા અને વાપી તથા અંકલેશ્વઅરના ઔદ્યોગિક વિસ્તા
રમાં યોજાયેલ રાજયસ્તહરની ચિત્રસ્પરર્ધા અંતર્ગત રાજકોટ ખાતે તા. ૩ જુન
રવિવારે સવારે ૮.૦૦ વાગે ચેમ્બરર ઓફ કોમર્સના હોલમાં આ ચિત્રસ્પપર્ધા
યોજાઇ હતી. ૧૮ વર્ષથી ઉપરની અને ૧૮ વર્ષથી નીચેની વયજૂથના સ્પ૦ર્ધકો માટે
યોજાયેલી આ સ્પ્ર્ધામાં કૂલ ૬૯ સ્પધર્ધકોએ ભાગ લીધો હતો. પર્યાવરણ વિકાસ
કેન્દ્ર ના શ્રી તુષારભાઇ પંચોલી, શ્રી કમલેશભાઇ દવે, શ્રી કે.બી.જોષી,
ગુજરાત ઇકોલોજી કમિશનના સુશ્રી અવનિબેન ઋષિ વગેરેએ આ ચિત્રસ્પભર્ધના
આયોજન માટે જહેમત ઉઠાવી હતી.

મતદાર યાદીમાં નામ-વિગતોની જાણકારી માટે ટેલિફોન હેલ્પ લાઇન

મતદાર યાદીમાં નામ-વિગતોની જાણકારી માટે ટેલિફોન હેલ્પ લાઇન

રાજકોટ
ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર તા.૧/૧/૨૦૧૨ની લાયકાતની તારીખનાં
સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સુધારણા કાર્યક્રમ તા.૧/૬/૧૨થી શરૂ થાય છે. જે
સંદર્ભમાં મતદાર યાદીમાં નામ તથા વિગતોની જાણકારી માટે ખાસ ટેલિફોન હેલ્પ
લાઇન શરૂ કરવામાં આવશે જે તા.૧/૬/૧૨થી તા.૧૮/૬/૧૨ સુધી લોકો માટે કાર્યરત
રહેશે તેમ રાજકોટ જિલ્લા કલેકટર કચેરીની ચૂંટણી શાખા દ્વારા જણાવાયું છે.
આ પાંચ ટેલિફોન હેલ્પ લાઇનનાં નંબર આ મુજબ છે.
(૧)૨૪૫ ૦૬૭૧ (૨)૨૪૫ ૦૬૭૩ (હન્ટીંગ નંબર) (૩)૨૪૫ ૦૬૭૭ (૪)૨૪૫ ૦૬૭૮ (૫) ૨૪૫ ૦૬૮૦

રાષ્ટ્રખ માટે બલિદાન આપનારા શહિદોને સમાજ કયારેય વિસરતો નથી નાણામંત્રીશ્રી વાળા કારગીલ યુધ્ધરમાં શહીદ થયેલા સૌરાષ્ટ્રાના પાંચ શહિદોને વિરાંજલી અર્પી તેઓના પરિવારોનું કરાયેલું સન્માશન વીર ભગતસિંહ ફાઉન્ડે શનના ઉપક્રમે વિરાંજલી અને કસૂંબલ લોકડાયરામાં ઉમટ

રાજકોટ
રાજકોટના વીર ભગતસિંહ ફાઉન્ડેનશનના ઉપક્રમે અહિંના સોરઠીયાવાડી ચોકમાં
શનિવારે રાત્રે ૧૯૯૯ના કારગીલના યુધ્ધગમાં શહીદ થયેલા સૌરાષ્ટ્રકના પાંચ
શહીદોને વિરાંજલી અર્પણ કરવાનો તેમજ આ શહિદોના પાંચેય પરિવારોનો સન્માાન
કાર્યક્રમ તેમજ કસુંબલ લોકડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં
નાણામંત્રીશ્રી વજુભાઇ વાળાએ જણાવ્યુંા હતુ કે માણસ પાસે સત્તા, સંપતિ કે
બુધ્ધિય કેટલી છે તેનાં કરતાં રાષ્ટ્રઅ માટે મરી ફીટે તેનુંજ મહત્વ્ છે.
કારગીલના યુધ્ધંમાં શહીદ થયેલા સૌરાષ્ટ્ર ના પાંચેય શહીદોને વિરાંજલી
અર્પતા અને તેમનાં પરિવારોનું સન્માંન કરતા નાણામંત્રીશ્રી વજુભાઇ વાળાએ
જણાવ્યુે હતું કે રાષ્ટ્રપ માટે સમર્પિત થનાર અને બલિદાન આપનાર સમાજમાંથી
કયારેય વિસરાતા નથી અને તેઓની શુરવિરતા નવી પેઢીને પથદર્શક બને છે. આવા
કાર્યક્રમના આયોજન બદલ તેમણે આયોજિત સંસ્થાે અને તેના કાર્યકરોને
બિરદાવ્યા હતા પાંચેય શહીદોના પરિવારોનું સાલ પહેરાવી શિલ્ડદ અર્પી તથા
તલવાર અર્પી સન્માાન કરાયૂં હતું અને દરેક પરિવારને રૂ. પ૧/- હજારનો ચેક
અર્પણ કરાયો હતો. નાણામંત્રીશ્રી વજુભાઇ વાળાના હસ્તેા શહીદ અશોકસિંહ
જાડેજાના પરિવારને સાલ પહેરાવી શિલ્ડય અને તલવાર અર્પણ કરી સન્મા ન
કરાયું હતું. જયારે ધારાસભ્યાશ્રી ગોવીંદભાઇ પટેલના હસ્તેડ શહીદ રમેશભાઇ
જોગલના પરિવારનું સન્માવન કરાયૂં હતુ. શહેર ભાજપ પ્રમુખશ્રી ધનસુખભાઇ
ભંડેરીના હસ્તેસ શહીદ દીલીપસિંહ ચૌહાણના પરિવારજનોને સાલ ઓઢાડી કરાયું
હતું. શહીદ હરેન્દ્રધગીરી ગોસ્વાતમીના પરિવારનું પૂર્વ સાંસદશ્રી વિજયભાઇ
રૂપાણીના હસ્તેલ સાલ પહેરાવી તથા શિલ્ડશ અર્પી સન્મા્ન કરાયું હતું. શહીદ
મહિપતસિંહ જાડેજાના પરિવારજનોનું સન્માહન રાજકોટના યુવરાજ
માંધાતાસિંહજીના હસ્તે થયૂં હતું.
રાજકોટના યુવરાજશ્રી માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યુંં હતુ કે શહીદોની
શહાદતને પરિણામે રાષ્ટ્ર સુરક્ષીત છે અને આપણે સલામત રહી શકીએ છીએ. જેથી
શહીદોના પરિવારોની કાળજી લેવી તે આપણું કર્તવ્ય છે. આયોજક સંસ્થાલના આવા
રાષ્ટ્ર પ્રેમી વિરાંજલી કાર્યક્રમ પાછળની ઉદા્ત ભાવનાને તેમણે બિરદાવી
હતી.
શરૂઆતમાં રણુજાના મહંતશ્રી રામદાસબાપુ તેમજ પૂ. જયશ્રીબહેન તેમજ
મહાનુભાવોના હસ્તેા દીપ પ્રાગટય થયું હતું. રાષ્ટ્રર ગીતનું ગાન કરાયુ
ત્યાકરે મોટી સંખ્યાુમાં લોકોએ ભારતમાતાનો જય જયકાર કર્યો હતો. કસુંબલ
લોકડાયરામાં સુપ્રસિધ્ધ લોકગાયકશ્રી ભીખુદાનભાઇ ગઢવીએ રાષ્ટ્રીંય
ભાવનાસભર લોકગીતો રજુ કર્યા હતા. તેઓ સાથે શ્રી અનુદાનભાઇ ગઢવી પણ જોડાયા
હતા. શહીદ ભગતસિંહ ફાઉન્ડેતશનના પ્રમુખશ્રી રવિરાજસિંહ જાડેજા,
મંત્રીશ્રી દીલીપસિંહ જાડેજા, શ્રી મનિષભાઇ મહેતા, ભરતભાઇ આહિર, નિલેશભાઇ
ગણાત્રા, હરિશ્ચંદ્રસિંહ જાડેજા, રમેશભાઇ પાંભર વગેરેએ કાર્યક્રમના આયોજન
માટે જહેમત ઉઠાવી હતી. કોર્પોરેટરશ્રી નરેન્દ્રહભાઇ ડવે કાર્યક્રમનું
સંચાલન કર્યુ હતું. અને મુખ્યલમંત્રીશ્રીના સંદેશાનું વાંચન કર્યુ હતુ
અને કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી. આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકા સ્ટે
ન્ડીંમગ કમીટી ચેરમેન ડો. જૈમનભાઇ ઉપાધ્યારય, શ્રી રાજભા જાડેજા, શ્રી
પ્રવિણભાઇ કિયાડા, શ્રી નરેન્દ્રીભાઇ ડવ, શ્રી નિલેશભાઇ જળુ, શ્રી
રાજેન્દ્રયસિંહજી જાડેજા, શ્રી કનકસિંહજી જાડેજા, શ્રી રમેશભાઇ સાકરીયા,
શ્રી જુવાનસિંહ જાડેજા, શ્રી જતીનભાઇ પાબારી, શ્રી મહાવિંરસિંહ ચુડાસમા,
શ્રી હઠીસિંહ વગેરે ઉપસ્થિઇત રહ્યા હતા. રાજકોટ ચેમ્બાર ઓફ કોમર્સના
પ્રતિનિધિઓ/પદાધિકારીઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિઉત રહ્યા હતા. આ પ્રસંગે
માનવસેવાના કાર્યકારી રહેલા શ્રી બાબુભાઇ ગજેરાનું શ્રી માંધાતાસીંહ
જાડેજા વગેરેના હસ્તે્ સન્માસન કરાયું હતુ અને તેમની સેવાઓને બિરદાવી
હતી. મોટી સંખ્યાામાં નગરજનો, ભાઇ-બહેનો આ કાર્યક્રમમાં સામેલ થયા હતા
અને શહીદોને શ્રધ્ધાંસજલી અર્પી હતી.

1...વલસાડ જિલ્લાના સ્વાાગત કાર્યક્રમ માટેની અરજીઓ તા.૧૦મી જૂન સુધીમાં મોકલી શકાશે..2..યોગાસન તાલીમ શિબિરમાં ભાગ લેવો છે?..3.યુવક નેતૃત્વા તાલીમ શિબિર યોજાશે

વલસાડ જિલ્લાના સ્વાાગત કાર્યક્રમ માટેની અરજીઓ તા.૧૦મી જૂન સુધીમાં મોકલી શકાશે :

વલસાડ
રાજ્ય ના પ્રજાજનોના પ્રશ્નો કે ફરિયાદોના અસરકારક અને ન્યા.યિક ઉકેલ
માટે રાજ્યશ સરકાર દ્વારા અમલી બનાવાયેલા સ્વાાગત કાર્યક્રમ દર માસે
જિલ્લા તથા તાલુકા સ્ત.રે યોજાતા હોય છે. માહે જૂન, ર૦૧રના આવા જ વલસાડ
જિલ્લારના સ્વામગત કાર્યક્રમ માટે જિલ્લાના અરજદારો તેમના પ્રશ્નો કે
ફરિયાદો તા.૧૦/૬/ર૦૧ર સુધીમાં રજૂ કરી શકશે.
આ કાર્યક્રમ માટેની અરજીઓ અરજદાર જે ગામના હોય તે ગામના
તલાટી-કમ-મંત્રીને સમય મર્યાદામાં રજુ કરવા જણાવાયું છે. આવી અરજીઓના
મથાળે મારી અરજી તાલુકા સ્વાજગતમાં લેવી તેમ લખવા પણ અનુરોધ કરાયો છે.
આવી અરજીઓ પૈકી જે અરજીઓ તાલુકા કક્ષાએથી નિકાલ કરવાની થતી હોય તાલુકા
સ્વારગત કાર્યક્રમમાં તથા જે અરજીઓ જિલ્લા કક્ષાએ નિકાલ કરવાપાત્ર થતી
હોય તે જિલ્લા સ્વાકગત કાર્યક્રમમાં લેવામાં આવશે. માહે જૂન માસનો તાલુકા
સ્વાોગત કાર્યક્રમ તા.ર૭/૬/ર૦૧રનાં રોજ અને જિલ્લા સ્વાતગત કાર્યક્રમ
તા.ર૮/૬/ર૦૧રનાં રોજ યોજાનાર છે. જેની નોંધ લેવા જિલ્લાના અરજદારોને
નિવાસી અધિક

યોગાસન તાલીમ શિબિરમાં ભાગ લેવો છે?
કમિશ્ન રશ્રી યુવક સેવા અને સાંસ્કૃ તિક પ્રવૃતિઓ અને જિલ્લા રમત ગમત
અધિકારીશ્રી, વલસાડના સંયુક્તત ઉપક્રમે જૂન-૨૦૧૨ દરમિયાન યોગાસન તાલીમ
શિબિરનું આયોજન કરવામાં આવશે. ૧૫ થી ૩૫ વર્ષની વયજૂથ ધરાવતા યુવક યુવતીઓએ
નામ, સરનામું, ટેલીફોન નંબર, જન્મ.તારીખ, વાલીનું સંમતિપત્ર, અભ્યાયસ તથા
તબીબી પ્રમાણપત્ર સહિતના બાયોડેટા સાથે તા. ૧૫/૬/૨૦૧૨ સુધીમાં જિલ્લા રમત
ગમત અધિકારીને અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે જિલ્લા રમત ગમત
અધિકારીની કચેરી, સેવા સદન-૧, ૫માં માળે, વલસાડનો સંપર્ક કરવો.

યુવક નેતૃત્વા તાલીમ શિબિર યોજાશે
કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃ તિક પ્રવૃતિઓ અને જિલ્લા રમત ગમત
અધિકારીશ્રી, વલસાડના સંયુકત ઉપક્રમે જૂન-૨૦૧૨ દરમિયાન યુવક નેતૃત્વન
તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવશે. ૧૫ થી ૩૫ વર્ષની વયજૂથ ધરાવતા યુવક
યુવતીઓએ નામ, સરનામું, ટેલીફોન નંબર, જન્મેતારીખ, વાલીનું સંમતિપત્ર,
અભ્યાતસ તથા તબીબી પ્રમાણપત્ર સહિતના બાયોડેટા સાથે તા. ૧૫/૬/૨૦૧૨
સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીને અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે
જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, સેવા સદન-૧, ૫માં માળે, વલસાડનો સંપર્ક
કરવો.

‘વિશ્વ પર્યાવરણ દિન' નિમિત્તે સૂરત મહાનગર પાલિકા વિવિધ કાર્યક્રમો ઉજવાશેઃ

'વિશ્વ પર્યાવરણ દિન' નિમિત્તે સૂરત મહાનગર પાલિકા વિવિધ કાર્યક્રમો ઉજવાશેઃ
સૂરતઃ
સૂરત મહાનગરપાલિકા દ્વારા 'વિશ્વ પર્યાવરણ દિન' આવતીકાલે તા. ૫મીના રોજ
પંચાયત મંત્રીશ્રી નરોત્તમભાઈ પટેલ અને કુટીર ઉદ્યોગ રાજ્યામંત્રી શ્રી
રણજીતભાઈ ગીલીટલાવાની ઉપસ્થિ૫તિમાં મેયર શ્રી રાજેન્દ્રઈ દેસાઈના હસ્તે
વિવિધ પ્રકલ્પોરનું ખાતમુહૂર્ત/ લોકાર્પણ કરવામાં આવશે.
સાવરે ૧૦:૦૦ વાગ્યેો નુતન રો-હાઉસ સામે, પાલનપુર-પાલ રોડ ખાતે એકતાનગર
વસાહતને રીડેવલોપમેન્ટ૦ અંતર્ગત જેએનએનયુઆરએમ પ્રોજેક્ટી અન્વાયે મલ્ટીા
એક્ટીપવીટી સેન્ટ રનું ખાતમુહૂત, સવારે ૧૦:૧૫ વાગ્યેએ ગોપીના સોસાયટી,
પાલ ખાતે ગાર્ડનનું, ૧૦:૩૦ વાગ્યેન વૃક્ષારોપણ, ૧૧:૧૫ વાગ્યે પાંડેસરા
હાઉસિંગ બોર્ડ, પોલીસ કોલોની પાસે, શાંતિકુન્જલનું, ૧૧:૪૫ વાગ્યેસ
ગોડાદરા રેલવે ફાટક નજીક શાંતિકુંજનું લોકાર્પણ તથા ૧૨:૩૦ વાગ્યેય
છાપરીયા શેરી,ગલેમંડી રોડ ખાતે શાંતિકુંજ અને વાંચનાલયનું લોકાર્પણ
કરવામાં આવશે. આ ઉપરાંત ટીઆઇએફએસી સેમિનાર હોલ, સાર્વજનિક કોલેજ ઓફ
એન્જિખ. એન્ડર ટોક્નોેલોજી, અઠવાલાઇન્સ ખાતે સાંજે ૪:૦૦ વાગ્યેત ચિત્ર
સ્પાર્ધા, સાંજે ૫:૦૦ વાગ્યેન વેશભૂષા સ્પડર્ધા અને સાંજે ૭:૦૦ વાગ્યેં
ઈનામ વિતરણ કરવામાં આવશે.

1.આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ સુરક્ષા સાયકલ રેલીનું આયોજનઃ..2..દ્વિચક્રીય વાહનોની નવી સીરીઝમાં પસંદગીનો નંબર જોઇએ છે?

આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ સુરક્ષા સાયકલ રેલીનું આયોજનઃ
સૂરતઃ
પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે પર્યાવરણ
સંદર્ભે લોકઝુંબેશ ઉભી થાય તે માટે સરકાર દ્વારા જુદા જુદા કાર્યક્રમો
કરવામાં આવે છે. જે અન્વણયે વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત ઈકોલોજી કમિશન
અને ગુજરાત પ્રદૂષણ બોર્ડ સૂરતના સંયુકત ઉપક્રમે આવતીકાલ તા.૫/૬/૨૦૧૨ના
રોજ સવારે ૮.૦૦ વાગે પર્યાવરણ સુરક્ષા સાયકલ રેલીનું શારદાયન સ્કુ,લ,
પીપલોદથી એસ.વી.એન.આઈ.ટી કોલેજ ધોડદોડ રોડ, ઉમરા પોલીસ સ્ટે શનથી પરત
ફરશે. જેને જિલ્લા કલેકટરશ્રી એ.જે.શાહ લીલી ઝંડી આપી પ્રસ્થાીન કરાવશે.

દ્વિચક્રીય વાહનોની નવી સીરીઝમાં પસંદગીનો નંબર જોઇએ છે?
સૂરતઃ
સૂરતની પ્રાદેશિક વાહન વ્યનવહાર અધિકારીની કચેરીમાં આગામી તા.૧૬/૦૬/૨૦૧૨
થી દ્વિચક્રી વાહનોની નવી સીરીઝ જીજે-૫- એચ.આર (GJ.5.HR) શરૂ કરવામાં
આવશે. આ સીરીઝમાં પસંદગીનો નંબર મેળવવા માટે ઇચ્છાિ ધરાવતા વાહન માલિકોએ
તેમના વાહનોનું રજીસ્ટ્રેરશન કરાવીને પસંદગીના નંબર માટેની અરજી કચેરીમાં
તા.૧૩/૦૬/૨૦૧૨ થી તા. ૧૫/૦૩/૨૦૧૨ ના રોજ કચેરી સમય દરમિયાન ૩:૦૦ વાગ્યામ
સુધીમાં આર.ટી.ઓ. કચેરીમાં પી.આર.ઓ શાખામાં ફોમ નં.૨૦ સાથે બંધ કવરમાં
અરજી કરવી. અને તે અરજી સાથે પોતે કેટલી ઓફર કરવા માગે છે, તે ઓફરનો
''આર.ટી.ઓ. સુરત'' ના નામનો ડીમાન્ડર ડ્રાફટ સ્ટેપટ બેંક ઓફ ઇન્ડિ યા તથા
બેંક ઓફ બરોડા નો જોડવાનો રહેશે. પસંદગીના નંબરની નિયત ફી રૂા. ૫૦૦/- થી
ઓછા ઓફરવાળી તથા છેકછાક વાળી અસ્પનષ્ટે અરજીઓ માન્યી રાખવામાં આવશે નહિ.
વાહનની નોંધણી કર્યા બાદ ૩૦ દિવસમાં જ પસંદગીના નંબર અંગે અરજી કરી
શકાશે. એકજ વાહન માટે એક કરતા વધારે અરજીઓ જુદાજુદા ઓફર સાથેની હશે તે
પૈકી સૌથી વધારે રકમની ઓફરનો ડિમાન્ડ ડ્રાફટ હશે તેમની અરજી માન્યા રાખી
તેમને નંબર ફાળવવામાં આવશે. આ રીતે ફાળવેલ નંબર વાહન માલિક અન્યત વાહન
માટે તબદિલ કરી શકશે નહિ. ઓફર મુજબની રકમ તેજ દિવસે સ્થિળ ઉપર ભરપાઇ
કરવાની રહેશે. હરાજીમાં ભાગ લેનાર તમામ અરજદારોના નામ તા. ૧૬/૦૬/૨૦૧૨ ના
રોજ ૧૧:૩૦ કલાકે જાહેર બોર્ડ પર પ્રસિધ્ધ કરવામાં આવશે. અસફળ અરજદારોને
તેઓએ રજુ કરેલા ડિમાન્ડ ડ્રાફટ રૂબરૂમાં અથવા પહોંચ લઇ આવનારને પરત
આપવામાં આવશે.

નવી સિવિલ હોસ્પિવટલના બાકડા પાસેથી અજાણ્યાહ વ્ય્કિતનો મૃતદેહ મળી આવ્યોઃ

સૂરતઃ
ખટોદરા પોલીસના જણાવ્યાછનુસાર નવી સિવીલના તાત્કા્લિક વિભાગના ગેટ પાસેના
બાકડા પાસેથી આશરે ૩૦ વર્ષીય અજાણ્યાન યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો.
શરીરે મધ્ય મ બાંધાનો, રંગે શ્યાતમ વર્ણી, ચહેરો લંબગોળ, ઉચાઈ આ.૫ ફુટ
પાંચ ઈચ છે. ગુલાબી રંગનું ઉભી લાઇનિંગવાળુ ફુલ બાયનું શર્ટ તેમજ આછા
લીલા રંગનું લાઈનીગવાળુ પેન્ટા પહેર્યું છે. વાલી વારસોએ ખટોદરા પોલીસ
સ્ટબશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

૧૫મીએ અમદાવાદમાં સોલ્જુર નર્સીંગ આસિસ્ટંન્ટગ માટે ભરતીમેળોઃ

સૂરતઃ
આર્મી રીક્રુટીંગ કાર્યાલય દ્વારા તા. ૧૫.૬.૨૦૧૨ના રોજ અમદાવાદના રાવલે
સ્ટેયડિયમ, કેંટોનમેન્ટન, સોલ્જહર નર્સીંગ આસિસ્ટરન્ટ્ માટે ભરતીમેળાનું
આયોજન કરવામાં આવ્યુંગ છે. સોલ્જેર નર્સીંગ આસીસટન્ટી માટે ધોરણ-૧૨
સાયન્સા પ્રવાહમાં ફિઝીક્સઆ, કેમેસ્ટ્રી , બાયોલોજી, અંગ્રેજી પ્રત્યેટક
વિષયમાં ૪૦ ગુણ અને કુલ ૫૦ ટકા હોવા જરૂરી છે. જે ઉમેદવારની ઉંમર ભરતીના
દિવસે ૧૭.૫ થી ૨૩ વર્ષ, ઊંચાઈ ૧૬૭ સે.મી. હશે તેઓ આ ભરતીમેળામાં ભાગ લઇ
શકશે. સ્નાફતક ઉમેદવારો(બી.એસ.સી વીથ બોટની, ઝુલોજી, બાયો સાયન્સભ) માટે
માત્ર પાસીંગ ગુણ જરૂરી છે. ૧૬૦૦ મીટર દોડ ૬ મીટર ૧૦ સેકન્ડ માં પુરી
કરવાની હોવાથી તેની પ્રેક્ટીાસ કરીને જવાની સલાહ રોજગાર કચેરી દ્વારા
આપવામાં આવી છે. આ અંગે વધુ માહિતી અને પ્રિ. રીક્રુટમેન્ટે એસેસમેન્ટહ
માટે મદદનીશ નિયામક( રોજગાર)ની કચેરી, સી- ૫, બહુમાળી ભવન, નાનપુરાનો
સંપર્ક કરવા જણાવાયું છે. રોજગાર કચેરીમાં નામનોંધણી કરાવેલી ના હોય તો
પણ ભરતી રેલીમાં ભાગ લઇ શકે છે.

સૂરત જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની સમીક્ષા બેઠક યોજાઇઃ

સૂરતઃ સૂરત જિલ્લામાં આદિવાસી વિસ્તાબરોમાં વિકાસના કામો સંદર્ભે આદિજાતિ
વિકાસ મંડળની સમીક્ષા બેઠક આજરોજ કામરેજ સુગર ફેકટરી ખાતે જિલ્લાના
પ્રભારી અને વનમંત્રીશ્રી મંગુભાઈ પટેલની અધ્ય ક્ષતામાં યોજાઇ હતી.
આ બેઠક અન્વકયે ગત ત્રણ વર્ષોના બાકી કામો, શરૂ કરવાના કામ તેમજ પ્રગતિ
હેઠળના વિકાસકામો અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ
કહ્યું કે, ચોમાસાની ઋતુ પહેલા બાકી રહેલા તેમજ પ્રગતિ હેઠળના વિકાસ કામો
બિનજરૂરી વિલંબ વગર સત્વમરે પૂર્ણ કરવાની જે તે અધિકારીઓને સૂચના આપી
હતી. આરોગ્યિ, શિક્ષણ, સિંચાઈની સગવડો, રસ્તા ઓ વગેરેને લગતી સમસ્યાંઓની
પુર્તિ માટે વર્તમાન નાણાકીય વર્ષના વિકાસકામો ઝડપથી સમયમર્યાદામાં પૂર્ણ
થાય તેવા પ્રયાસો હાથ ધરવાની જે તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરીને
સુચનાઓ આપવામાં આવી હતી. એટીવીટી અંતર્ગત કરવાના કામો તેમજ
લેપ્ટોેસ્પાનયરોસીસ રોગ અંગે જરૂરી આયોજન કરીને તેને લગતા પગલાઓ લેવાની
સમીક્ષા પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાતય પ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલ, જિલ્લા કલેકટરશ્રી
એ.જે.શાહ, ટ્રાયબલ પ્લા્ન માંડવીના પ્રાયોજના વહીવટદારશ્રી દેવાંગ દેસાઈ,
પ્રાંતશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ અન્ય સંબંધિત અધિકારીઓ
ઉપસ્થિટત રહ્યા હતા.

અમદાવાદ મહાનગરપાલિકાની મુસદ્દારૂપ નગર રચના યોજના નં. પ૫ ફેરફાર સાથે મંજૂર

રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાની મુસદ્દારૂપ નગર રચના યોજના
નં. પ૫, દક્ષિણ ઇસનપુર કેટલાક ફેરફાર સાથે મંજૂર કરવામાં આવી છે. આ યોજના
લોકનિરીક્ષણાર્થે કચેરી કામકાજના સમય દરમિયાન ખુલ્લી રાખવામાં આવશે તેમ
પણ યાદીમાં જણાવાયું છે.

વડોદરા મહાનગરપાલિકાની મુસદ્દારૂપ નગર રચના યોજના નં. પ ફેરફાર સાથે મંજૂર

રાજ્ય સરકાર દ્વારા વડોદરા મહાનગરપાલિકાની મુસદ્દારૂપ નગર રચના યોજના
નં. પ, સાવદ કેટલાક ફેરફાર સાથે મંજૂર કરવામાં આવી છે. આ યોજના
લોકનિરીક્ષણાર્થે કચેરી કામકાજના સમય દરમિયાન ખુલ્લી રાખવામાં આવશે તેમ
પણ યાદીમાં જણાવાયું છે.

નિરાધાર માજી સૈનિકો અને દિવગંત માજી સૈનિકોની ધર્મપત્નીઓ માટે આશ્રય સ્થાન બનાવાશે

અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના નિરાધાર માજી સૈનિકો અને દિવગંત માજી
સૈનિકોની ધર્મપત્નીઓ માટે રાજકોટ અને વડોદરા ખાતે આશ્રય સ્થાન બનાવવાની
યોજના સરકારશ્રી દ્વારા વિચારણા હેઠળ છે. આથી જે માજી સૈનિકો/દિવગંત માજી
સૈનિકોની ધર્મપત્નીઓને તેમની દેખભાળ માટે પુત્ર ન હોય તેઓએ તુરંત રૂબરૂ
સંપર્ક કરવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી, અમદાવાદની
અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

વિશ્વ પર્યાવરણ દિવસ જનમાનસમાં પર્યાવરણ પ્રશ્ને જાગૃતતા વધે - લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે હેતુથી તા. ૫મી જૂન ""વિશ્વ પર્યાવરણ દિન'' તરીકે ઉજવાય છે

૧૯૭૨થી સંયુક્ત રાષ્ટ્રસંધ દ્વારા વિશ્વભરમાં ઊજવાતાં ""પર્યાવરણ
દિન''નું આ વર્ષનું સુત્ર છે "હરિત અર્થતંત્ર' ઃ સામાન્ય માનવીની જીવન
વ્યવસ્થામાં સુધાર આવે સાથે પર્યાવરણ સામેના ખતરાઓમાં ધટાડો થાય
વિશ્વમાં પ્રકૃતિના સંરક્ષણનો પ્રારંભ સર્વપ્રથમ ત્રીજી સદીમાં સમ્રાટ
અશોકે કર્યો હતો. પ્રકૃતિના મહત્વને સ્વીકારતાં - વન્ય જીવજંતુઓના શિકાર
પર અંકુશ અને રક્ષણના નિયમો આજેય તેના શિલાલેખોમાં જોવા મળે છે
આલેખન ઃ ભાનુપ્રસાદ દવે
૧૯૭૨માં પમી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના પ્રતિનિધિઓ પર્યાવરણની
જાળવણી માટે કટિબદ્ધ થવા એકઠા થયા. પર્યાવરણની જાળવણી માટે જાહેરનામુ
બહાર પાડયું. આના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્રસંધ દ્વારા તા. ૫મી જૂનના
દિવસને ""વિશ્વ પર્યાવરણ દિન'' તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું.
જનમાનસમાં પર્યાવરણ પ્રશ્ને જાગૃતતા વધે - લોકો પર્યાવરણ સુરક્ષા
કાર્યમાં સહભાગી બને તે હેતુથી પ્રતિવર્ષ તા. ૫મી જૂને ""વિશ્વ પર્યાવરણ
દિન''ની ઊજવણી કરવામાં આવે છે. લક્ષ્યાંકો નિયત કરવામાં આવે છે, વિવિધ
કાર્યક્રમો યોજવામાં આવે છે.
વિશ્વમાં પ્રકૃતિના સંરક્ષણનો પ્રારંભ સર્વપ્રથમ ઇસુના પહેલાં ત્રીજી
સદીમાં સમ્રાટ અશોકે કર્યો હતો. પ્રકૃતિના મહત્વને સ્વીકારતાં - વન્ય
જીવજંતુઓના શિકાર પર અંકુશ અને તેના રક્ષણ માટેના નિયમો પણ એના સમયમાં
બન્યા. જે આજે શિલાલેખમાં જોવા મળે છે.
સંયુક્ત રાષ્ટ્રસંધ પર્યાવરણ દિને કાર્યક્રમોના આયોજન માટે વિષયની પસંદગી
કરી સુત્ર આપે છે. વર્ષ ૨૦૧૨નો વિષય છે "હરિત અર્થતંત્ર'. એક એવી અર્થ
વ્યવસ્થા જેના ફલ સ્વરૂપે સામાન્ય માનવીની જીવન વ્યવસ્થામાં સુધાર આવે
સાથે પર્યાવરણના સામેના ખતરાઓમાં ધટાડો થાય. પર્યાવરણ જાળવણીથી જ ભરપૂર
વરસાદ, વનરાજીની લીલીછમ ચાદર, શુદ્ધ હવા, પ્રલયકારી પૂરનું નિયંત્રણ,
ભૂગર્ભ જળ-તળની યોગ્ય સપાટીની જાળવણી, પશુધનને યોગ્ય માત્રામાં ધાસચારો,
વનિલ ઉઘોગોને પૂરતો લાકડાનો જથ્થો, રોજગારીની ઉપલબ્ધિ, પ્રાકૃતિક તત્વોની
જાળવણી કરી શકાય. આપણા પર્યાવરણમાં થતાં હવા, જળ, જમીન અને અવાજનું
પ્રદૂષણ રોકવું અને આવા પ્રદૂષણો દ્વારા પર્યાવરણને નુકશાન થતું
અટકાવવું.
પર્યાવરણની સુરક્ષા દરેક દેશ માટે ચિંતાનો વિષય બન્યો છે. પર્યાવરણની
સુરક્ષા અને સંવર્ધન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય પ્રયત્નો થયા છે.
એન્ટાકર્ટિકા ખંડનું પર્યાવરણ જાળવવાનો પ્રોટોકોલ, જૈવ વિવિધતાં જાળવવાની
સંધિ, મહાસાગરોમાંની જૈવિક અને માછીમારી સંપત્ત્િાને જાળવવાની સંધિ,
વિવિધ પ્રદૂષણયુક્ત વાયુને ફેલાતો અટકાવવા માટેના પ્રોટોકોલ, વ્હેલના
શિકારના નિયમો અંગેના કરાર, ઓઝોનના સ્તરને બચાવવા અંગે મોન્ટ્રીયલ
પ્રોટોકોલ, મોસમ પરિવર્તન માટે જવાબદાર મનાતા ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન
ધટાડવાની સંધિ જેવા કેટલાંય વૈશ્વિક કરારો અસ્તિત્વમાં છે. ગ્રીન હાઉસ
ઇફેક્ટ, ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેન્ટ ચેન્જ જેવી પર્યાવરણીય સમસ્યાઓ એ
વૈશ્વિક કક્ષાની સમસ્યાઓ છે. કોઇ સ્થાનિક પર્યાવરણીય સમસ્યાની અસર જે તે
સ્થળ પુરતી રહેતી નથી. તેની અસર ધણાં મોટા વિસ્તારોમાં અને મોટાભાગે
લાંબાગાળાની હોય છે. મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ક્લાઇમેન્ટ
ચેન્જ અંગે ""કન્વીનીઅન્ટ એકશન'' નામનું લખેલ પુસ્તક સ્પષ્ટ કરે છે કે,
આપણે પર્યાવરણ અંગે કેટલા સંવેદનશીલ છીએ.
આપણે પ્રગતિ અને વિકાસના ઉચ્ચત્તમ શિખરો સર કર્યા છે. તેનું ગૌરવ અનુભવીએ
છીએ તેના પાયામાં આપણા રાજ્યને મળેલા પ્રાકૃતિક વૈવિધ્યનો સિંહફાળો છે.
દેશનો લાંબામાં લાંબો દરિયાકાંઠો ધરાવતાં રાજ્યનું ગૌરવ હાંસલ કરવાની
બાબતે વિચારીશું તો જોઇ શકાય કે લાંબા દરિયાકાંઠાના કારણે જ રાજ્યના
દરિયાકાંઠે વૈવિધ્યપૂર્ણ પરિસર તંત્રો અસ્તિત્વમાં આવેલ છે. ખારો રણ
પ્રદેશ, ધાંસિયા મેદાનો તથા ભાંભરા પાણીના વિસ્તારો એ ઉભા કરેલ વિવિધ
પરિસર તંત્રો, રાજ્યના જૈવિક વૈવિધ્યને સમૃદ્ધ કરે છે. ગુજરાત રાજ્યની
પૂર્વ પટ્ટીના વન વિસ્તારોનો જળસ્ત્રાવ ધરાવતી મહી અને તાપી જેવી નદીઓના
કારણે રાજ્યમાં મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાત ખેતી ઉત્પાદનો અને આવકમાં
મોખરાનું સ્થાન મેળવીને સમૃદ્ધિના ખોળે બેઠેલ છે. ગુજરાતની સુખ અને
સમૃદ્ધિમાં નર્મદા નદીનો ફાળો કંઇ નાનોસૂનો નથી. નર્મદાના જળ થકી જ આજે
ગુજરાત સાચા અર્થમાં સ્વર્ણિમ બની રહ્યું છે.
દરિયાકાંઠો, રણપ્રદેશ, મોટી નદીઓ, ધાસિયા મેદાનો,
અરવલ્લી-સહયાદ્રી-સાતપુડાની ગિરિમાળાઓ, ચેરના વનો જેવા વૈવિધ્ય સભર
રાજ્યના પરિસરતંત્રોના પરિણામે રાજ્ય વાનસ્પતિક અને પ્રાણી સૃષ્ટિનું
વૈવિધ્ય ધરાવે છે. પરિણામે રાજ્યમાં વિશ્વકક્ષાએ દુર્લભ કહી શકાય તેવા
સિંહ, ધુડખર જેવા સસ્તન પ્રાણીઓ, દરિયાઇ જીવો તથા વનસ્પતિઓ જોવા મળે છે
રાજ્યની સમૃદ્ધિ અને વિકાસ આજે વિશ્વ કક્ષાએ ધ્યાન ખેંચી રહેલ છે ત્યારે
તેના પાયામાં રાજ્યની પ્રાકૃતિક સંપદાનું મોટું પ્રદાન છે. ગુજરાતને સતત
પ્રગતિના પંથે અગ્રેસર રાખવું હશે તો આપણે સહુએ પર્યાવરણની જાળવણી અને
રક્ષણ કરતાં શીખવું પડશે. પર્યાવરણીય સંપદા સ્વચ્છ, સ્વસ્થ અને ટકાઉ હશે
તો જ વિકાસ શક્ય બનશે. ગુજરાતની પ્રજા શાણી અને સમજુ છે. અહિંસા આપણો
જીવન મંત્ર છે. પ્રકૃતિપ્રેમ અહીની સંસ્કૃતિ છે.
ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણમાં બદલાવ જેવી પ્રવર્તમાન પર્યાવરણીય
સમસ્યાઓથી બચવા માટે કુદરતી સ્ત્રોતોનો મર્યાદિત ઉપયોગ કરી બિનપરંપરાગત
ઊર્જાના સાધનોનો ઉપયોગ કરવો જરૂરી બનશે. કુદરતી રીતે આટલો મોટો વિશાળ
દરિયાકાંઠો ધરાવતું રાજ્ય હોઇ આપણે પવન ઊર્જાનો ઉપયોગ કરી, પવનચક્કી
દ્વારા વીજ ઉત્પાદન કરી વાતાવરણમાં કોલસા કે અણુથી ઉત્પાદન થતી ઊર્જા
દ્વારા ફેલાતું પ્રદૂષણ રોકીને વિશ્વને પર્યાવરણીય સમસ્યાઓથી બચાવી
શકીશું. તદ્ઉ પરાંત કર્કવૃત્ત આપણા રાજ્યમાંથી પસાર થતું હોઇ સૌર ઊર્જા
વિપુલ માત્રામાં પ્રાપ્ત થઇ શકે તેમ છે. આ સૌર ઊર્જાના મોટામાં મોટા
સ્ત્રોતનો ઉપયોગ કરી સૂર્યપ્રકાશ દ્વારા વિજળી પ્રાપ્ત કરવાના લક્ષને
આપણે પ્રાથમિકતા આપી છે. ચાલુ વર્ષે વિશ્વની સૌથી પ્રથમ સોલર સીટી પાટણ
જિલ્લાના ચારણકા ખાતે પ્રસ્થાપિત કરવાની શરૂઆત કરી ગુજરાત સોલર એનર્જી હબ
બનવાની દિશામાં અગ્રેસર રહેલ છે. પ્રદૂષણ મુક્ત ઊર્જા મેળવવા માટે
સંકલ્પબદ્ધ થયા છીએ. પરંતુ વધારેમાં વધારે પ્રયત્નો કરી વિશ્વમાં ગુજરાત
નંબર-૧ બને તે દિશામાં આ એક મહત્વનું પગલું ગણી શકાય. લાકડાનો બાંધકામ
અને ફર્નીચર વગેરે કામોમાં વધારેમાં વધારે ઉપયોગ કરી વાતાવરણમાંના
કાર્બનને સીલ કરવામાં આવશે તો હવામાનમાં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ
નિયંત્રિત કરવામાં ઉપયોગી થશે. આ માટે ""વધુ વૃક્ષો વાવો''ની ઝૂંબેશ અતિ
અનિવાર્ય છે.
""વિશ્વ પર્યાવરણ દિને'' સહુ સંકલ્પ લઇએ- કૃષિ, ઉઘોગ, શિક્ષણ જેવા જે
વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચત્તમ શિખરો સર કર્યા છે. તેને પ્રાકૃતિક સંપદાના
સંરક્ષણ અને સંવર્ધન થકી ટકાઉ બનાવીએ.

સોફટવેર ક્ષેત્રે ટીડીએસ નાબૂદ

સોફટવેર ક્ષેત્રે મલ્ટી લેવલ ટીડીએસ પહેલી જુલાઈથી નાબૂદ

નવી
દિલ્હીઃ સોફટવેર ક્ષેત્રના લાભાર્થે સરકારે પહેલી જુલાઈથી અમલમાં આવે તે
રીતે ટેક્સ ડિડકટ એટ સોર્સ (ટીડીએસ)ની જટિલ બહુવિધ સ્તર પદ્ધતિ નાબૂદ
કરવાનો નિર્ણય લીધો છે. નાણાં ખાતાના અધિકારીએ પત્રકારોને કહ્યું હતું કે
પહેલી જુલાઈથી
સોફટવેર કંપનીઓ માટેની મલ્ટીલેવલ ટીડીએસ સિસ્ટમ નાબૂદ કરવામાં આવશે. કાયદા
ખાતુ આવકવેરા ધારામાં સુધારો કરવા માટેની અંતિમ બ્લુપ્રિન્ટ કાળજીપૂર્વક
તૈયાર કરી રહ્યું છે. વર્તમાન માળખામાં સોફટવેર વિતરણ શ્રેણીના દરેક સ્તરે
દસ ટકા ટીડીએસ લાગુ પડે છે. માસ્ટર વિતરણથી રિટેલર અને અંતે વપરાશકાર સુધી
દસ ટકા ટીડીએસ લેવામાં આવે છે. સોફટવેર ક્ષેત્રની લાંબા ગાળાની માગણીના
પ્રતિસાદમાં નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ ગયા સપ્તાહે કહ્યું હતું કે વર્ષ
૧૯૬૧ના ઈન્કમટેક્સ એકટના સેકસન ૧૯૪ (જે)માં સુધારો કરવામાં આવશે જેથી
ઈન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રના મલ્ટી લેવલ ટીડીએસ દૂર થઈ શકે. બહુવિધ
સ્તરના ટીડીએસ દૂર કરવા લાંબા ગાળાથી પ્રયત્નશીલ કંપની નાસકોમે કહ્યું હતું
કે આ પગલાંથી આઈટી ક્ષેત્રને લાભ થશે અને નાણાકીય સ્થિતિમાં સુધારો થશે.

--
KKUMARJOSHI

રવિવાર, 3 જૂન, 2012

EARN MONEY BY READING SMS...YOU CAN EARN 11235/- PER DAY AND 3000000 BY 300 DAYS

EARN MONEY BY READING SMS...YOU CAN EARN 11235/- PER DAY AND 3000000 BY 300 DAYS
KASHYAP JOSHI
REPORTER
JETPUR
99095 20812

--
KKUMARJOSHI

READ SMS AND GET EARNING AT HOME

READ SMS AND GET EARNING AT HOME

--
KKUMARJOSHI

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

÷kufËhçkkhÚke ykÄk hľkíkkt
suíkĂkwhLkk Lkkhks Ăkşkfkhku Ăkku÷eMk yrÄfkheLku {éŢk !
Ăkku÷eMk yrÄfkheyu fĚkwt, çkLkus Lkrnt..ţk {kxu ĂkşkfkhkuLku Ëwh hkľwt ?
(f~ŢĂk ňu»ke) suík÷Mkh(suíkĂkwh)íkk.6
ţrLkđkhu suíkĂkwh ľkíku ţnuh Ăkku÷eMk {Úkfu ŢkuňŢu÷ ÷kufËhçkkhÚke MÚkkrLkf ĂkşkfkhkuLku ykÄk hľkíkkt, Lkkhks Ăkşkfkhku Ăkku÷eMk yrÄfkhe rËĂkf {uÄkýeLku {¤đk Ëkuze řkŢk níkkt. Ăký ĂkşkfkhkuLku ţk {kxu Ëwh hkľwt ? íkuđku Mkđk÷ WXkđe {uÄkýeyu yk sđkçkËkhe MktçktrÄíkkuLku MkkUĂke nkuđkLke yLku fkuE sřŢkyu f[kMk hne řkŢkLke đkMíkrđőíkk rMđfkhe níke.
yk çkkçkíku {¤íke rđřkíkku {wsçk íkk.h.6.Lku ţrLkđkhLkk hkus suíkĂkwh ľkíku ţnuh Ăkku÷eMk Úkkýu yuf
÷kufËhçkkhLkwt ykŢkusLk fhđk{kt ykÔŢwt níkwt.Ăký MÚkkrLkf ĂkşkfkhkuLku yk çkkçkíku fkuE ňý Lkrnt fhkíkkt hku»k yLku yMktíkku»k MkkÚku Ăkşkfkhku Ăkku÷eMk yrÄfkhe rËĂkffw{kh {uÄkýeLku {éŢkt níkkt. yk íkfu {uÄkýeyu fnu÷ fu ĂkşkfkhkuLku Ëwh hkľđkLke đkíks ĂkuËk Úkíke LkÚke. Ăkku÷eMk MkuđkLkku Vu÷kđku
r{rzŢk rMkđkŢ fkuý fhe ţfđkLkwt ?
Ëhr{ŢkLk ÷kufËhçkkh{kt [[koŢu÷e đkíkku Ăký «fkţ Vutfíkkt {uÄkýeyu fnu÷ fu suíkĂkwh yuf zUshMk Mkexe Au.yrnt xŮkrVf MkuLMk suđwt Lkk{kurLkţkLk LkÚke. yuf {kýMkLke řkkze Ăkfzeyu íkku [khuçkkswyuÚke xur÷VkuLkLkku đhMkkË ÚkkŢ Au. Ăký íkuyku nt{uţk fkŢËkLkwt Ăkk÷Lk fhkđđk{kts {kLkíkk nkuŢ, fkuELku {[f Lkk ykĂke nkuđkLke đkík sýkđe níke.
ţnuhLkk {kuxk[kuf yLku Vw÷đkze rđMíkkhLke Ăkku÷eMk [kufeyku WĂkh Ăký rVőMk Mk{Ţu Ăkku÷eMk{uLkku nksh hnu íkuđe Mkw[Lkkyku yĂkkE Au. íkku LkđkřkZ{kt yuf Ăkku÷eMk [kufe ľku÷đkLke íkuykuyu hksfkux SŐ÷k Ăkku÷eMkđzkLkwt ćŢkLk ËkuŢwO Au.
÷kufËhçkkh{kt WĂkrMÚkík «ňsLkku yLku Lkkřkhefku îkhk Wĺ[khkŢu÷ xŮkrVf Mk{MŢk çkkçkíku íkuykuyu sýkđu÷ fu ţnuhLkk íkeLkçkĄke [kuf, MxuLz [kuf rđřkhu sřŢkyu xŮkrVf LŢTwMkLMk Äxkzđk íkuykuyu Mkíkík fk{řkehe fhe Au.

çkkuűk: hkuz ĂkhLkk Ëçkký Ăkkr÷fkyu Ëwh fhđk sYhe..
suík÷Mkh: MÚkkrLkf Ăkşkfkhku MkkÚku đkík fhíkkt Ăkku÷eMk yrÄfkheyu sýkđu÷ fu, íkuyku yu{S hkuz rđřkhu sřŢkyu Ëçkkýfíkko đuĂkkheykuLku Ëtz fhe ţfu.Ăký Ëçkký Ëwh fhkđđkLke Vhs suíkĂkwh LkđkřkZ LkřkhĂkkr÷fkLkk r[V ykurVMkhLke nkuŢ, íkuykuyu hMk Ëkľđđku ňuEyu.
çkkuűk: LkđkřkZ{kt Ä{Ä{íkk fĄk÷ľkLkk çkkçkíku hswykík
suík÷Mkh: LkđkřkZ{kt AuŐ÷kt ˝ýkt Mk{Ţ ÚkŢkt çkuhkufxkuf Ä{Ä{íkkt fĄk÷ľkLkk{kt řkkŢku fĂkkíke nkuđkLke hswykík çkkçkíku {uÄkýeyu sýkđu÷ fu yuőÍux řkkŢ fĂkkíke nkuŢ íŢkhu y{ku ĂknkU[eyu íkuđe çkkík{e {¤u íkku fkŢođkne ÚkE ţfu, çkkfe Ăkku÷eMk íktşkLku Ăký fkuxoLkku XĂkfku MkktĽ¤đku Ăkzíkku nkuđkLke đkík Ëkunhkđe níke.
çkkuűk: Afzku heűkk [k÷fkuLke yktľku W˝kzku !
suík÷Mkh: suíkĂkwh ţnuh{kt [khu çkksw Vhíkkt Afzku heűkk [k÷fkuyu ĂkkuíkĂkkuíkkLke heűkkykuLkk MkkŢ÷LMkh MkkEzLku çkË÷u rLk[u đk¤e LkktĎŢk nkuŢ, yk đkíkÚke Äw¤ yLku Äw{kzkLkwt «Ëw»ký ţnuhesLkku {kxu ľíkhLkkf Mkkrçkík ÚkE ţfu íku{ nkuŢ, heűkk[k÷fkuLke yktľku W˝kzđkLke hswykík fhkíkkt Ăkku÷eMk yrÄfkheyu yk çkkçkíku íkkrfËu fk{řkehe fhđkLke ľkíkhe ykĂke ykĂke níke.
çkkuűk: suíkĂkwhLkk çkMkMxuLz{kt Ăkku÷eMk{uLk {wfđk {ktřk
suík÷Mkh: çkkđLk řkk{Lkku ˝ýe yuđk suíkĂkwh ţnuhLkk yuMkxeçkMk MxuLz{kt fkuE Ăkku÷eMk{uLkLke zâwxe Lkk nkuŢ, yrnt rľMMkkfkşkwyku, çkuřk r÷^xhku yLku hku{eŢkuřkeheLku {kuf¤wt {uËkLk {¤e hĚkwt Au. íŢkhu ňu çkMkMxuLz{kt Mkku{đkhÚke ľw÷íkk ţk¤k đufuţLkÚke Ăkku÷eMk{uLkLke Vhs [k÷wt fhkđkŢ íkku {wMkkVh yk÷{{Lke nk÷kfe Äxu íkuđe hswykíkLke đkík{kt Ăký Ăkku.yrÄfkhe {uÄkýeyu nfkhkí{f đ÷ý çkíkkđe ŢkuřŢ fhđkLke ľkíkhe ykĂke níke.

f~ŢĂkfw{kh su.ňu»ke
suík÷Mkh(suíkĂkwh)

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

suíkÃkwh{kt 17{e swLku
çkúñMk{ksLkk íkusMðe AkºkkuLkku Mkífkh Mk{kht¼..
AkºkkuLku ÃkkXâÃkwMíkfku yÃkkþu íku{s ðrz÷ ðtËLkkLkwt Ãký ykÞkusLk..
(f~ÞÃk òu»ke) suík÷Mkh íkk.3
©e Ãkhþwhk{ MkuLkk, suíkÃkwh îkhk ykøkk{e 17{e swLku, Lkðe ÷kunkýk {nksLk ðkze, suíkÃkwh ¾kíku Mk{Mík çkúñ Mk{ksLkk íkusMðe AkºkkuLku MkífkhðkLkku, íku{s Ãk00 sux÷k Mk{ksLkk AkºkkuLku rðLkk{qÕÞu ÃkkXâÃkwMíkfku yLku Lkkuxçkwf rðíkhýLkku fkÞo¢{ h¾kÞku Au.
yk íkfu çkúñMk{ksLkk 1Ãk ðrz÷çktÄwykuLku MkífkhðkLkk ðrz÷ðtËLkk fkÞo¢{Lkwt Ãký ykÞkusLk fhðk{kt ykÔÞwt suíkÃkwh þnuh íku{s íkk÷wfk rðMíkkhLkk çkúñçktÄwyku, ÃkheðkhsLkkuyu nkshe ykÃkðkt yLkwhkuÄ fhkÞku Au.
*****

suíkÃkwhLkk ðkuzo Lkt.3 {kt yÄwhk hkuzÚke «ò ÃkhuþkLk !
suík÷Mkh íkk.3
suíkÃkwh{kt ðkuzo Lkt.3, Ãkxu÷ Lkøkh-h {kt ykðu÷ ©e hk{uïh {nkËuð yLku ©e çkk÷kS nLkw{kLkS
{trËhðk¤e øk÷e{kt íktºkyu MkeMke hkuzLke fk{økehe nkÚk Ähíkkt yk rðMíkkhLke «ò{kt hkSÃkku AðkÞku níkku.
Ãký «òLkku hkSÃkku økýíkheLkk rËðMkku MkwÄes hÌkku nkuÞ íku{ yk hkuzLke fk{økehe yÄwhe Akuze ËuðkE nkuÞ, ÷¥kkðkMkeyku{kt hku»k MkkÚku yMktíkku»k ÃkuËk ÚkÞku Au.
÷køkíkk ð¤økíkk Mk¥kkrÄþkuyu yk hkuz fu{ yÄwhku Akuzâku íku hk{òLku ! Ãký ÃkwLk: yk hkuzLke fk{økehe ykht¼e [ku{kMkk{kt hknËkheyku {kxu fkuE rðfx Mk{MÞk W¼e ÚkkÞ íku Ãknu÷kt hkuz çkLkkðe Ëuðkt
h{rýf¼kE Ãkxu÷ MkrníkLkk ÷¥kkðkMkeykuyu {ktøk Wå[khe Au.

íkMkðeh: f~ÞÃk òu»ke-suík÷Mkh(suíkÃkwh)suíkĂkwhLkk fýrőŢk Ă÷kux{kt Lkkřkrhf çkuLf,
MkíMktřk nku÷ ĂkkMku xŮkrVMkLke fkŢ{e Mk{MŢk
Lkđk ykđu÷k ykEĂkeyuMk ykurVMkh {uÄkýe yrnt yktxku {khu íku sYhe !
(f~ŢĂk ňu»ke) suík÷Mkh íkk.3
suíkĂkwhLkk fýrőŢk Ă÷kux rđMíkkh{kt MkíMktřk nku÷ yLku Lkkřkhef çkuLf ĂkkMku fkŢ{e xŮkrVf Mk{MŢkÚke hknËkheyku şkkMke řkŢk Au.
yk çkŇku sřŢkyuÚke hknËkheykuLku rLkf¤íkkt Lkkfu Ë{ ykđe ňŢ Au. fkhý yrnt «Míkwík íkMkđehku{kt ËuľkE hĚkkt {wsçk LkkLkk {kuxk đknLk [k÷fku ykzuÄz ĂkkrfOřk fhe hĚkkt nkuŢ, xŮkrVf Mk{MŢk MkňoŢ Au. íŢkhu suíkĂkwh ţnuh Ăkku÷eMk{kt rçkhks{kLk Lkđk ykEĂkeyuMk ykurVMkh ĂkkuíkkLke fk{řkehe Ëhr{ŢkLk WĂkhkuőík çkŇku sřŢkyu Ăký yktxku {khe çkuËhfkh đknLk[k÷fkuLke yktľku W˝kzu íku sYhe Au.

íkMkđeh: f~ŢĂk ňu»ke-suík÷Mkh(suíkĂkwh)


NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

શુક્રવાર, 1 જૂન, 2012

"લાઠી મોદીની તો ભેંસ પણ મોદીની" on GUJARATI-ગુજરાતી

GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------

Check out "લાઠી મોદીની તો ભેંસ પણ મોદીની" on GUJARATI-ગુજરાતી

-mauri shah

Blog post added by Ram Thacker:
લાઠી મોદીની તો ભેંસ પણ મોદીની
* રામ કરશનદાસ ઠક્કર
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના આગ્રહથી ભાજપની રાષ્ટ્રીય
કારોબારીમાંથી સંજય જોશીન...

Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A139057&xgs=1&xg_source=msg_share_post

If your email program doesn't recognize the web address above as an active link,
please copy and paste it into your web browser

""શ્રી મોદી."" on GUJARATI-ગુજરાતી

GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------

Check out ""શ્રી મોદી."" on GUJARATI-ગુજરાતી

-mauri shah

Blog post added by sureshchandra manilal sheth:
શ્રી મોદી.


આપણા મુખ્ય મંત્રીશ્રી મોદી વિશે ઘંણુ કહેવાયુ -લખાયુ છે,તેમના
પ્રશંશકો અને...

Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A139523&xgs=1&xg_source=msg_share_post

"પરમભક્તિ વિના નહીં મુક્તિ ..." on GUJARATI-ગુજરાતી

GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------

Check out "પરમભક્તિ વિના નહીં મુક્તિ ..." on GUJARATI-ગુજરાતી

-mauri shah

Blog post added by Ashokkumar Desai:
પ્રેમભક્તિ વિના નહીં મુક્તિ ...
-શરદચંદ્ર પેંઢાકર

મગધ નરેશ બિંબિસારના રાણી ક્ષેમા અત્યંત સુંદર હતા. પોતાના સૌંદર્યનું
એને ઘણું મોટું...

Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A139422&xgs=1&xg_source=msg_share_post

"અંધારી રાતના ત્રણ પડછાયા .... (સત્યઘટના)" on GUJARATI-ગુજરાતી

GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------

Check out "અંધારી રાતના ત્રણ પડછાયા .... (સત્યઘટના)" on GUJARATI-ગુજરાતી

-mauri shah

Blog post added by Ashokkumar Desai:
અંધારી રાતના ત્રણ પડછાયા.... (સત્ય ઘટના)


આજે એક અલગ પરકારની પોસ્ટ બ્લોગ પર મૂકવા કોશિસ કરેલ છે, જે સંપૂર્ણ
સત્યઘટના પર આધારિત છે. આશા છે...

Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A139186&xgs=1&xg_source=msg_share_post

"GODHRA JUNCTION & A GHOST COLONEY..." on GUJARATI-ગુજરાતી

GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------

Check out "GODHRA JUNCTION & A GHOST COLONEY..." on GUJARATI-ગુજરાતી

-mauri shah

Blog post added by Pranav Trivedi:
૨૭ ફેબ્રુઆરી ૨૦૦૪ સમય સવારનાં ૯.ઉતરતા શિયાળાની ઊગતી સવારે કોલોની
નાં પ્રટાંગણમાં ઊભેલા સ્વજનો સામે દિવાલ પર લટકતાં ફોટોમાં ના સ્નેહી...

Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A139380&xgs=1&xg_source=msg_share_post

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

{křko yLku {fkLk rđĽkřk yLku {k{÷íkËkhu ľkíkhe ykĂkíkkt
suík÷Mkh st.Lkk řkúk{sLkkuLkwt yktËku÷Lk Mk{uxkŢwt
suík÷Mkh íkk.1
suíkĂkwhLkk {k{÷íkËkh f[uhe Mkk{u suík÷Mkh stőţLkđkMkeykuyu íkuykuLkk Ăkzíkh «&™ku çkkçkíku ţÁ fhu÷ yk{hýktík WĂkđkMkLkku yksu MktçktrÄík íktşkkuyu ŢkuřŢ fhđkLke ľkíkhe ykĂkíkkt Mkwľktík ykÔŢku nkuđkLkwt ňýđk {¤u Au.
yk çkkçkíku {¤íke rđřkíkku {wsçk suík÷Mkh stőţLkÚke íkífk÷ nLkw{kLk hkuz, suíkĂkwh MkwÄeLkk {křkoLku ĂkuţfË{e îkhk yufË{ Mkktfzku çkLkkđe ËuđkŢku nkuŢ, íkkrfËu Ëçkký Ëwh fhđkLke {ktřk MkkÚku íku{s íkk÷wfk rđMíkkh{kt AuŐ÷kt çku đhMk ÚkŢkt huţLkfkzoLke ľkuhtĽu Ăkzu÷e fk{řkeheLku [k÷wt fhđkLke {ktřk MkkÚku suík÷Mkh stőţLkLkk WĂkMkhĂkt[ nrLkV ç÷ku[ MkrníkLkk stőţLkđkMkeykuyu suíkĂkwh {k{÷íkËkh f[uhe Mk{űk řkík íkk.30 {e {u Lkkhkus yk{hýktík WĂkđkMk yktËku÷Lk [k÷wt fŢwO níkwt.
su yktËku÷Lk{kt yksu yţkuf hkLkuhk yLku sřkËeţ {kY Lkk{Lkk çku ŢwđkLkkuyu yLkţLk [k÷wt fhđkLke r[{fe Wĺ[khíkkt yktËku÷LkfkheykuLke MktĎŢk đÄíke síke níke.
Ăký yksu rşkň rËđMku ÷křkíkk đ¤řkíkkt {křko yLku {fkLk ľkíkkyu ĂkuţfË{e đnu÷eíkfu Ëwh fhđkLke yLku {k{÷íkËkhu huţLk fkzoLke fk{řkehe çkLku íkux÷e sŐËe ţY fhkđđkLke ľkíkhe ykĂkíkkt yktËku÷Lkfkheykuyu yksu íku{Lkwt yktËku÷Lk Mk{xe ÷eÄwt níkwt.
f~ŢĂkfw{kh su.ňu»ke
suík÷Mkh(suíkĂkwh)

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812