અનુયાયીઓ

બુધવાર, 25 એપ્રિલ, 2012

શાસનકર્તાની જવાબદારી છે કે સંસ્કાર સંક્રમણ કરતી સમાજશકિતની ઉજ્જવળ પરંપરાનું ગૌરવગાન કરે દુનિયામાં બધી શસ્ત્ર આધારિત સમાજ વ્યવસ્થાનો કયારેક અંત આવ્યો છે પણ શાસ્ત્ર આધારિત સંક્રમણ કરનારી ભારતીય વિરાસત જ એકમાત્ર ટકી રહી છે સુરતમાં બ્રાહ્મણ મહાસંમેલન

નરેન્દ્રભાઇ મોદી
શાસનકર્તાની જવાબદારી છે કે સંસ્કાર સંક્રમણ કરતી સમાજશકિતની ઉજ્જવળ
પરંપરાનું ગૌરવગાન કરે
દુનિયામાં બધી શસ્ત્ર આધારિત સમાજ વ્યવસ્થાનો કયારેક અંત આવ્યો છે પણ
શાસ્ત્ર આધારિત સંક્રમણ કરનારી ભારતીય વિરાસત જ એકમાત્ર ટકી રહી છે
સુરતમાં બ્રાહ્મણ મહાસંમેલન

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સુરતમાં બ્રાહ્મણ મહાસંમેલનના
અતિથિવિશેષ પદેથી સ્પષ્ટપણે જણાવ્યું કે, આ રાજ્યના શાસનકર્તા તરીકે મારી
જવાબદારી છે કે, સમાજશકિતની પરંપરાનું ગૌરવગાન કરવું જોઇએ.
""મારું કામ છે સદ્ભારવના મિશનનું. સૌનો સાથ લઇને સૌના વિકાસ માટેનો આ
ગુજરાતની ધરતી ઉપર જે યજ્ઞ માંડયો છે, તે કોઇનું પડાવી લેવા નહીં પણ
રાષ્ટ્રના કલ્યાણ માટે છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.''
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે બ્રાહ્મણત્વ અને શાસ્ત્ર સંસ્કારની
પરંપરાને ખંડિત કરનારા સામે પરશુરામની જેમ ન્યાયની-સત્યની લડાઇ કરવી પડે.
અક્ષયતૃતિયાના પૂનિત અવસરે ભગવાન પરશુરામ જયંતી નિમિત્તે બ્રહ્મ સમાજ -
દક્ષિણ ગુજરાતના ઉપક્રમે બ્રાહ્મણોનું આ મહાસંમેલન યોજાયું હતું જેમાં
ગુજરાત ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોમાંથી સુરત આવીને
વસેલા બ્રહ્મસમાજોના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. આ બ્રાહ્મણ મહાસંમેલનનું
ઉદ્ધાસટન શ્રી રમેશભાઇ ઓઝાએ કર્યું હતું.
છ કરોડ ગુજરાતીઓના બ્રહ્મતેજ સમા ભૂદેવ પરિવારોને સંબોધતા
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કોઇપણ સમાજને તેની યશસ્વી પરંપરાનું
સ્વામિમાન ના હોય તો તે પરાક્રમી પુરુષોને જન્મ આપી શકતો નથી.
દુનિયામાં શસ્ત્ર દ્વાર જેટલી સમાજ વ્યવસ્થા વિકસી છે તેનો કયારેક અંત
આવેલો છે, જેનો ઇતિહાસ સાક્ષી છે પણ ભારતની સાંસ્કૃતિક વિરાસતનો સમાજ ટકી
રહ્યો છે તેનું કારણ આ વ્યવસ્થા ""શાસ્ત્ર'' દ્વારા વિકસેલી છે અને
""શાસ્ત્રનું સંસ્કાર સંક્રમણ'' બ્રહ્મ સમાજના પંડિતોએ કરેલું છે. વેદ
વિજ્ઞાનનું પરંપરા જ્ઞાનનું આ ભૂદેવોએ જ ગૌરવ કરેલું છે, એમ તેમણે
જણાવ્યું હતું.
ભૂતકાળમાં જેમણે સમાજને ટુકડે ટુકડામાં વહેંચીને અંદરોઅંદર સંધર્ષ
કરાવ્યો તેમાંથી ગુજરાતને મુકત કરીને શાંતિ, એકતા અને ભાઇચારાની ભાવનાથી
સમાજની સદ્ભાતવનાની શકિતનું સંક્રમણ કરાવ્યું છે, એમ પણ મુખ્યમંત્રીશ્રીએ
જણાવ્યું હતું.
ગુજરાત સરકારે ભારતીય ઋષિકુળની સંસ્કૃત ભાષા અને વેદશાળાના શિક્ષણ માટે
સંસ્કૃત યુનિવર્સિટીને નવી ગરિમા સાથે પ્રસ્થાપિત કરી છે. વર્ષે એક લાખ
યુવાનો સંસ્કૃત બોલતા થાય એવું સફળ અભિયાન ઉપાડયું છે, એમ
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, વૈજ્ઞાનિક વેદપાઠથી ટેમ્પલ મેનેજમેન્ટનું
શિક્ષણ આપવા ભૂદેવો માટે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેમ્પલ મેનેજમેન્ટ
ગુજરાતે જ શરૂ કરી છે અને તેના કારણે મંદિર વ્યવસ્થાપન પ્રશિક્ષણ મેળવેલા
યુવાનો વિદેશોમાં મંદિરોનું સાંસ્કૃતિક પરંપરાથી વ્યવસ્થાપન કરે છે.
ભાઇજી રમેશભાઇ ઓઝાએ બ્રાહ્મણ સમાજ સંમેલનનું ઉદધાટન કરતાં જણાવ્યું કે,
ભાર્ગવ રામ (પરશુરામ), રાધવરામ (પુરૂષોત્તમ) તથા યાદવરામ (બલરામ) એમ ત્રણ
રામ પુરાણોમાં થઇ ગયા. બ્રાહ્મણે પોતાની ધ્રાણેન્દ્રિયનો વિનિયોગ કરીને
સમાજ વ્યવસ્થામાં કોઇ ક્ષતિ કે અવ્યવસ્થા છે કે કેમ તેના પર સૂક્ષ્મ
દૃષ્ટિ રાખવાની છે, સતત તેનું નિરીક્ષણ કરતા રહેવાનું છે. બૌદ્ધિક
બ્રાહ્મણ સમાજના આક્રોશનું સામૂહિક સ્વરૂપ એટલે ભગવાન પરશુરામ. શસ્ત્ર જો
બૌદ્ધિક-સમજદાર-વિદ્વાન મનુષ્યના હાથમાં હોય તો તેનો ઉપયોગ સમાજના હિત
માટે જ થાય તેમ તેમણે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે, ગુજરાતના વિચક્ષણ રાજપુરુષ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જે
તેજ ગતિએ રાજ્યની વિકાસયાત્રા થકી ગુજરાતને જે વિકાસના ઉન્નત શિખરે
મૂકયું છે, તેનાથી દેશના અન્ય રાજ્યોના પ્રજાજનોને ગુજરાતની મીઠી ઇર્ષા
થાય છે.
કથાકાર શ્રી પ્રફુલ શુકલએ જણાવ્યું કે, મનુષ્ય જન્મથી બ્રાહ્મણ નથી હોતો
તે કર્મથી બ્રાહ્મણ કહેવાય છે, એથી જ કર્મથી બ્રાહ્મણ એવા આપણા
વિકાસપુરુષ શ્રી નરેન્દ્રભાઇ મોદીને આ બ્રહ્મ સંમેલનના અધ્યક્ષપદે
સન્માનપૂર્વક સ્થાન આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતની પાવન ભૂમિ પર
પરશુરામની સ્મૃતિમાં એક પ્રકલ્પના નિર્માણ કરવાનો સમસ્ત બ્રહ્મ સમાજે
સંકલ્પ કરવો જોઇએ, જેનું મહાત્મ્ય ૧૨ જ્યોતિર્લિંગ સમાન ૧૩મા
જ્યોતિલિંગની સમકક્ષ હોય.
પાવન પંડિત રાજેશ જોશીએ પરશુરામ પ્રકલ્પ અંગે પ્રસ્તાવના રજુ કરી,
ઉપસ્થિત મેદની પાસે આ ધામને પરશુરામ ધામ ધોષિત કરવા સંકલ્પ લેવડાવ્યો
હતો.
બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી રાજુભાઇ પાઠકે સ્વાગત પ્રવચન રજુ કર્યું હતું.
આભારવિધિ શ્રી યજુર્વેન્દ્રજી દુબેએ કરી હતી.
આદિજાતિ કલ્યાણ મંત્રીશ્રી મંગુભાઇ પટેલ, પંચાયત મંત્રીશ્રી નરોત્તમભાઇ
પટેલ, રાજ્યમંત્રીશ્રી રણજીતભાઇ ગિલીટવાલા, સંસદ સભ્યો શ્રી સી.આર.પાટિલ,
શ્રીમતી દર્શના જરદોષ, શ્રી પ્રવીણભાઇ નાયક, ધારાસભ્યો શ્રી કિશોર
વાંકાવાલા, શ્રી નાનુભાઇ વાનાણી, શ્રી કનુભાઇ જોશી, મેયરશ્રી રાજેન્દ્ર
દેસાઇ, પ્રખ્યાત ભોજપુરી ગાયક શ્રી મનોજ તિવારી સહિત બ્રાહ્મણ સમાજના
અગ્રણી મહાનુભાવો, ઋષિઓ ઉપસ્થિત રહ્યા હતા.

NEWS BY KASHYAP JOSHI JETALSAR JETPURA

Ãkuxk....Ãkkr÷fkLkk {kS «{w¾ òzuòLkku {krníke {ktøkðkLkku Ëkih [k÷wt..
nurztøk..MkVkE fk{Ëkhku, ònuh þki[k÷Þku-ÞwrhLk÷ Lku E÷uõxÙef
þk¾kLke {tøkkÞu÷e {krníkeÚke MktçktrÄíkku ¼khu ËkuzÄk{{kt !
Ãkuxk....Mkk[e {krníke Lkk {¤u íkku Wå[ fûkk MkwÄe ÷ze ÷uðkLke òzuòLke íkiÞkhe..
(f~ÞÃk òu»ke îkhk) suík÷Mkh(suíkÃkwh) íkk.hÃk
suíkÃkwh LkðkøkZ Lkøkh Mkuðk MkËLk ÃkkMku yøkkW ÃkkýeLke ÃkkEÃk÷kELk MkrníkLkk {wËTkykuLke {krníke {ktøkLkkh {kS Ãkkr÷fk «{w¾ yrsíkrMktn òzuòyu MkurLkxuþLk yLku E÷uõxÙef þk¾k çkkçkíku Ãký {krníke {ktøke nkuðkLkwt òýðk {¤u Au.
yk çkkçkíku {¤íke rðøkíkku {wsçk suíkÃkwh LkðkøkZ Lkøkh Ãkkr÷fkLkk {kS «{w¾ yrsíkrMktn òzuòyu íkksuíkh{kt Ãkkr÷fk ÃkkMku {ktøku÷e {krníke{kt ykøk¤ òuEyu íkku Ãkkr÷fkLke MkurLkxuþLk þk¾k íkhVÚke fkÞ{e ntøkk{e ykWx MkkurMkOøk îkhk hkufðk{kt ykðu÷k f{o[kheykuLkk Lkk{, MkhLkk{k, íkÚkk íkuyku õÞkt rðMíkkhLke MkVkE fhu Au ? yLku íkuykuLku fux÷wt Ãku{uLx fhðk{kt ykðu Au íkuLke {krníke {ktøke Au.
þnuh{kt fux÷k ònuh þki[k÷Þku, ÞwrhLk÷ ykðu÷k Au ? íkuLke MkVkE fhðk síkkt ÔÞrõíkykuLkk Lkk{ yLku íkuykuLku fux÷wt Ãku{uLx fhðk{kt ykðu÷ Au ? íkuLke Lkf÷ku yLku rðøkíkku Ãký {tøkkE Au.
yk rMkðkÞ òzuòyu yuðe Ãký {krníke {ktøke Au fu, Lkøkh Ãkkr÷fk ÃkkMku fux÷k MkVkE fk{Ëkhku Au ? íkuykuLkk Lkk{, MkhLkk{k, íkuykuLku [wfððk{kt ykðu÷ Ãku{uLxLke Lkf÷ku, Ãkkr÷fkLke MkurLkxuþLk þk¾kyu ykhkuøÞ÷ûke fhu÷e fk{økeheLke rðøkíkku, õÞkt õÞkt rðMíkkhku{kt fk{ nkÚk ÄhkÞk íku ytøku Ãký {krníke ykÃkðk {ktøk fhe Au.
çkktÄfk{ku çkkçkíku yuðe {krníke {tøkkE Au fu, Ãkkr÷fkLke çkktÄfk{ þk¾k îkhk íkk.1.4.h007 Úke 31.3.h01h MkwÄe{kt þnuh{kt õÞkt õÞkt rðMíkkhku{kt rzÃkkxo{uLxLkk fk{ku fhðk{kt ykÔÞk ? íku{kt ðÃkhkÞu÷ fkU¢ux, huíke, #xku, {kuh{, rMk{uLxLke fux÷e ¾heËe fhðk{kt ykðe ? íkuLkk sÚÚkkLkku Mxkuf ðÃkhkþ íkÚkk çk[ík hufzoLke Lkf÷, íkÚkk ÚkÞu÷ fk{økehe yuheÞk fux÷k Mõðuh r{xh Au ? íkuLke rðøkíkðkh {krníke íkÚkk sYhe Lkf÷ku,
WÃkhkuõík Mk{Þ Ëhr{ÞkLk þnuh{kt fkuLxÙkõxhÚke xuLzh ÞkËe fux÷ku fk{ku fhðk{kt ykÔÞk ? íku fk{Lke rðøkíkku, fkuLxÙkõxhLkk Lkk{, MkhLkk{k íkÚkk fkuLxÙkõxhLku [wfððk{kt ykðu÷ rçk÷kuLke {krníke, {¤u÷e økúkLxLke {krníke íku{s Mð¼tzku¤Lke Lkf÷ yLku rðøkíkku {tøkkíkk fnuðkÞ Au fu ÷køkíkk ð¤økíkk Mk¥kkrÄþku ¼khu {qtÍðý{kt ykðe økÞk Au. ÷kEx çkkçkíku ðkuzo Lkt.9 {kt fw÷ fux÷e ÷kExku Au ? fux÷k VwxLkk ytíkhu Au ? AuÕ÷kt yuf ðhMk{kt fux÷e ÷kExku ftE søÞkyu rVx fhkE ? íku ðkíkLke {krníke ykÃkðk{kt Ãký fËk[ MktçktrÄíkku økkuÚkk Lkk ¾kÞ íkku s LkðkE ?!

çkkuûk: E÷uõxÙef þk¾k ÃkkMkuÚke ftE {krníke {tøkkE ??
suík÷Mkh(suíkÃkwh): suíkÃkwh Ãkkr÷fkLkk ðíko{kLk MkËMÞ yLku {kS Ãkkr÷fk «{w¾ yrsíkrMktn òzuòyu E÷ufxÙef þk¾k ÃkkMkuÚke {tøkkÞu÷e {krníke çkkçkíku Þwðk Ãkºkfkh f~ÞÃk òu»keLku sýkðu÷ fu, yk þk¾k îkhk fux÷ku yLku ftE heíku ¼»xÙk[kh yk[hkÞ Au íkuLkku yktf fkZðk Ãký {krníke {tøkkE Au su{kt þnuh{kt fux÷e MxÙex ÷kExku Au ? hkusLkk fux÷k VkuÕxLke VheÞkËku ykðu Au ? fux÷k VkuÕxLkku rLkfk÷ fhðk{kt ykðu÷ Au ? íku{kt ðÃkhkÞu÷ {k÷ Mkk{kLkLke MktÃkwýo rðøkíkku,
íkk.1.4.h007 Úke 31.3.h007 Ëhr{ÞkLk E÷uõxÙef þk¾kyu fux÷e ÷kExLkku {k÷ Mkk{kLk ¾heËu÷ Au ? íku õÞkt rðMíkkhku{kt ðÃkhkÞu÷ Au ? íkuLke Mkk{u swLkku {k÷ Mk{kLk õÞkt yLku fux÷ku sÚÚkku Au ? íkuLke hsuhsLke {krníke ykÃkðk Ãký {ktøk fhkE Au. ßÞkhu E÷uõxÙef {k÷ Mkk{kLkLkku Mxkuf, ðÃkhkþ íkÚkk çk[íkLkku rnMkkçk hk¾ðk íkÚkk ¾heËe fhðk {kxu E÷u.þk¾kyu õÞkt f{o[kheykuLke rLk{ýqtfku fhe Au ? íku{s ykðk «fkhLke fk{økehe íkÚkk ÷k¾kuLke hf{Lke ¾heËe fhðk {kxu
fkuýu Mk¥kk ykÃke Au ? íkuLkk nwf{Lke Lkf÷ íkÚkk yk rLk{ýqtf rLkÞ{ «{kýu Au fu Lkrnt íkuLkku ÷ur¾ík{kt ¾q÷kMkku ykÃke Lkf÷ íkÚkk rðøkíkðkh {krníke {tøkkE Au.


NEWS BY KASHYAP JOSHI JETALSAR JETPURA

મંગળવાર, 24 એપ્રિલ, 2012

જેતપુરમાં ભૂદેવો દ્વારા ઉજવાઈ પરશુરામ જયંતી

જેતપુરમાં ભૂદેવો દ્વારા ઉજવાઈ પરશુરામ જયંતી

(કશ્યપ જોશી દ્વારા) જેતપુર માં આજે શહેર તથા તાલુકા વિસ્તારના
બ્રહ્મનો દ્વારા ધામધૂમથી પરશુરામજીની જન્મ જયંતી ઉજવાઈ હતી.
આ માટે શહેર ના તાકુડી પરામાં આવેલા સરી જડેશ્વર મહાદેવ મંદિરેથી એક ભવ્ય
શોભાયાત્રા ધામધુમથી કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભૂદેવો ફરસી
સાથે જોડાયા હતા. ગલી ગલી મેં નારા હૈ પરશુરામજી હમારા હૈ જેવા સુત્રોચાર
સાથે નીકળેલી શોભાયાત્રા શહેર ના તમામ રાજ માર્ગો પર ફરી ત્યારે ખરેખર
બ્રહ્મ એકતાના દર્શન થયા હતા. શોભા યાત્રમાં અનેક ફલોટસ રખાયા હતા. અને
આકર્ષક ફ્લોટ બનાવનાર ભૂદેવ યુવાનોને પારિતોષિક ઇનામો અપાયા હતા.પરશુરામ
સેના જેતપુરના મિત્રો દ્વારા આજે ઉજવાયેલ પરશુરામ ની જન્મ જયંતી ની શોભા
યાત્રા અંતે અહીના જીમખાનામાં વિસર્જન પામી હતી.

જેતપુરમાં દલિત યુવાનના હાથે પત્નીની કરપીણ હત્યાથી સનસનાટી.

જેતપુરમાં દલિત યુવાનના હાથે પત્નીની કરપીણ હત્યાથી સનસનાટી.

(કશ્યપ જોશી દ્વારા) જેતપુર તારીખ ૨૪
જેતપુરના વાદળી ચોક વિસ્તારમાં ગઈકાલે એક દલિત યુવાને પોતાની પત્નીની
કરપીણ હત્યા કરી નાશી છૂટ્યાની ઘટનાથી સનસનાટી મચી ગઈ છે.
પોલીસે નાશી છુટેલા હત્યારા પતિની શોધખોળ આદરી છે.
બનાવની મળતી વિગતો મુજબ જેતપુરના વાદળી ચોક વિસ્તારમાં રહેતા દિનેશ
mukesh પાર્ઘી નામના યુવાને ગઈકાલે મોદી રાત્રીના પોતાની પત્ની પૂજાની
કરપીણ હત્યા કરી નાશી છૂટ્યાની ઘટના પોલીસ થાને પહોંચતા પોલીસ ઘંટના
સ્થળે દોડી ગઈ હતી. પણ ત્યાં સુધીમાં હત્યારો દિનેશ નાશી છૂટવામાં સફળ
થયો હતો.
પોલીસ ની પ્રાથમિક તપાસમાં આવી વિગતો ખુલી છે કે હત્યારા દિનેશ ના પ્રેમ
લગ્ન પાંચ વરસ પહેલા પૂજા સાથે થયા હતા. પૂજા જ્ઞાતિ એ મોચી છે. પણ
તેણીની હત્યા શા માટે થઇ te દિનેશ પકડાય પછી વિગતો બહાર આવે તેમ
હોવાનું પોલીસ જણાવે છે. હાલ જેતપુર પોલીસે મૃતક પરિણીતા પુજાના કાકા
હારી ચના પારઘીની ફરિયાદ પરથી દિનેશ સામે હત્યાનો ગુનો નોંધી તેમની
શોધખોળ આદરી છે.


--
KKUMARJOSHI

"સૈનિક શું કામ લડાઈ કરે છે ?" on GUJARATI-ગુજરાતી

GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------

Check out "સૈનિક શું કામ લડાઈ કરે છે ?" on GUJARATI-ગુજરાતી

-priya jain

Blog post added by Vishal Kansagra:
સૈનિક શું કામ લડાઈ કરે છે ? મોટા ભાગ ના લોકો કહેશે કે દેશ માટે
. એકદમ સાચો જવાબ, પણ દેશ શું છે ? દેશ માત્ર જમીન નો એક ટુકડો
...

Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A131680&xgs=1&xg_source=msg_share_post

જોક્સ જંકશન-મન્નુ શેખચલ્લી(પ્રસ્તુત તમામ રમૂજી ટૂચકાઓ ‘જોક્સ જંકશન : ભાગ- 2 પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યા છે.)

જોક્સ જંકશન – મન્નુ શેખચલ્લી(પ્રસ્તુત તમામ રમૂજી ટૂચકાઓ 'જોક્સ જંકશન :
ભાગ- 2 પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યા છે.)

મૈંને પૂછા ઉનસે…

આપ કો ખાના બનાના

આતા હૈ ક્યા ?

તો ઉન્હોંને કહા….

(ગૉર ફરમાઈયેગા)

તો ઉન્હોંને કહા

મુઝે બનાના ખાના આતા હૈ !

********************************************************************************
બિચારા ડૉક્ટરો આમેય બહુ મોડા મોડા પરણે છે. પણ પરણે છે ત્યારે બધાને શી
રીતે ખબર પડે કે કોઈ ડૉક્ટર પરણી રહ્યો છે ? તો ડૉક્ટરના મૅરેજમાં નવા
રિવાજ હોવા જોઈએ.

(1) જાન ઍમ્બુલન્સમાં આવે.

(2) લગ્ન ઓપરેશન થિયેટરમાં થાય.

(3) રિસેપ્શન હૉસ્પિટલના ઓપીડી વૉર્ડમાં થાય.

(4) ફોટા 'એક્સ-રે'માં પડે.

(5) મહેમાનોને બુફેમાં વિટામીનની ગોળીઓ અપાય.

(6) પાણી અને પીણાંની જગાએ ગ્લુકોઝ અને ઓઆરએસ અપાય.

(7) વરરાજા નવવધૂને હારને બદલે સ્ટેથોસ્કોપ પહેરાવે.

(8) અને લગ્ન પતે પછી વરરાજા બોલે 'નેકસ્ટ પ્લીઝ….'

********************************************************************************


કડકાસિંહ સિગારેટ પીતા હતા. કોઈએ પૂછ્યું :

'કઈ સિગારેટ પીવો છો ?'

કડકાસિંહ કહે : 'વન સ્કવેર.'

'વન સ્ક્વેર ? ઈ વળી કેવી સિગારેટ ?'

'અલ્યા, એટલું નો હમજાણું ? ફૉર સ્કવેરનું ઠૂંઠું પીઉં છું !'

********************************************************************************
બન્તા સાઈકલ પર જતો હતો. રસ્તામાં એક છોકરી સાથે અથડાયો.

છોકરી બગડી, 'નાલાયક, ઘંટી નહીં માર સકતા થા ?'

બન્તા : 'પૂરી સાઈકલ તો માર દી. અબ ઘંટી ક્યા અલગ સે મારું ?'

********************************************************************************
વો આતી હૈ રોજ

મેરી કબ્ર પર

અપને વો નયે

હમસફર કે સાથ….

કૌન કહેતા હૈ

'દફનાને' કે બાદ

'જલાયા' નહીં જાતા ?

********************************************************************************
સન્તા : 'યાર બન્તા, યે શાદી કે જોડે કૌન બનાતા હૈ ?'

બન્તા : 'ઓયે, વો તો આસમાન સે ભગવાન બનાતે હૈં.'

સન્તા : 'તબ તો બડી ગલતી હો ગઈ.'

બન્તા : 'ક્યા હુઆ ?'

સન્તા : 'મૈં તો ટેલર કો દે આયા !'

********************************************************************************
બન્તા પ્રાણીસંગ્રહાલયમાં નોકરીએ લાગ્યો.

એક દિવસ પિંજરાની સફાઈ કરતાં એણે વાઘનું પિંજરું ખુલ્લું રહેવા દીધું.
સાહેબે એને બોલાવીને ખખડાવ્યો, 'તુમને શેર કા પિંજરા ખુલા ક્યું છોડ દિયા
?'

બન્તા : 'ક્યા સા'બ, ઈતનેં ખતરનાક જાનવર કી ચોરી કૌન કરેગા ?'

********************************************************************************
અમદાવાદી લગ્નની કંકોતરીમાં નીચે RSVP લખ્યું હોય તો એનો શું મતલબ સમજવો ?

'રોકડા સાથે વહેલા પધારજો !'

********************************************************************************
એક રિક્ષા પાછળ લખ્યું હતું : 'સાવન કા ઈન્તેજાર….'

અચાનક પાછળથી એક ટ્રક આવીને રિક્ષાને હવામાં ઉછાળી મૂકી.
એ ટ્રક પાછળ લખ્યું હતું : 'આયા સાવન ઝૂમ કે !'

********************************************************************************
સન્તા ઈંગ્લિશના પેપરમાં ફેલ થયો. એના બધા માર્ક ભાષાંતરમાં
કપાઈ ગયા. વાંચો એના નમૂના.

(1) મૈં એક આમઆદમી હું.

અનુવાદ : આઈ એમ વન મૅંગો પરસન.

(2) મુઝે ઈંગ્લિશ આતી હૈ.

અનુવાદ : ઈંગ્લિશ કમ્સ ટુ મિ.

(3) મેરા ગાંવ હરિપુર હજારા હૈ

અનુવાદ : માય વિલેજ ઈઝ ગ્રીનપુર થાઉઝન્ડા.

(4) સડક પે ગોલિયાં ચલ રહી થી.

અનુવાદ : ટૅબ્લેટ્સ વેર વૉકિંગ ઑન ધ રોડ.

********************************************************************************
એક સફરજનના ઝાડ પર 10 કેરીઓ હતી. એમાંથી 5 ચીકુ મેં તોડ્યાં,
તો એ ઝાડ પર હવે કેટલી મોસંબી હશે ?' કલાસમાં એક સાહેબે સવાલ પૂછ્યો.

ગટુએ જવાબ આપ્યો, 'સર, 10 હાથી !'

સર બોલ્યા : 'વાહ ! સાચો જવાબ છે. તને કેવી રીતે આવડી ગયો ?'

ગટુ : 'કારણ કે આજે નાસ્તાના ડબ્બામાં હું ઘઉંનું શાક અને કાકડીની
રોટલી લાવ્યો છું.'

********************************************************************************
પતિ : 'હું તારી આ રોજ રોજની ફરમાઈશોથી ત્રાસી ગયો છું. હવે હું
આત્મહત્યા કરવા જઈ રહ્યો છું.' પત્ની : 'એમ ? તો એક સારામાંની સફેદ
સાડી તો અપાવતા જાવ !
********************************************************************************

ટીનુને એની મમ્મીએ માર્યો. ટીનુ રિસાઈને ઘરના ઓટલા પર બેસી ગયો.
સાંજે પપ્પાએ આવીને પૂછ્યું : 'શું થયું ?' ટીનુ : 'પપ્પા, તમારી પત્ની સાથે
મને ફાવતું નથી, મને મારી અલગ પત્ની જોઈશે !'
********************************************************************************ગટુની
નોટમાંથી શાળાના શિક્ષકની સૂચના લખેલી નીકળી :
'બાળકને નવડાવીને મોકલવાનું રાખો.' મમ્મીએ એની નીચે લખી મોકલ્યું,
'બાળકને ભણાવવાનું રાખો, સૂંઘવાનું રહેવા દો.'
********************************************************************************

છોકરા છોકરીએ એકબીજાને જોઈ લીધા પછી વડીલો વચ્ચે લગ્નની વાતો
ચાલી રહી છે. લડકેવાલે : 'લડકી હમે પસંદ હૈ. શાદી કબ કરેંગે ?'

લડકીવાલે : 'લડકી અભી પઢ રહી હૈ.'

લડકેવાલે : 'તો હમારા લડકા ભી બચ્ચા થોડા હૈ જો કિતાબેં ફાડ દેગા ?'
********************************************************************************

મુન્નાએ સ્કૂલમાંથી ગુલ્લી મારી હતી. રસ્તામાં એ દાદાજી સાથે જતો હતો
ત્યાં સામેથી સ્કૂલની ટીચર આવતી દેખાઈ.

દાદાજી : 'મુન્ના, સંતાઈ જા. તારી ટીચર આવી રહી છે !'

મુન્નો : 'દાદાજી, તમે પણ સંતાઈ જાઓ ! કારણ કે તમે મરી ગયા છો
એમ કહીને જ મેં ગુલ્લી મારી છે !'
********************************************************************************

સન્તા-બન્તા અને બીજા એના જેવા હજારો બન્દા જ્યાં રહેતા હતા એ ગામમાં
એક
જેલ હતી. જેલરે એ જેલની દીવાલ ડબલ ઊંચી કરાવી દીધી. આ જોઈને બહારગામથી
આવેલા એક સાહેબે જેલરને પૂછ્યું : 'આ દીવાલ કેમ ઊંચી
કરાવી ? શું કેદીઓ ભાગી જાય છે ?'

'ના ! જમવાના ટાઈમે ગામવાળા અંદર ઘૂસી આવે છે !'
********************************************************************************

પરીક્ષાઓ બદલાઈ રહી છે.

1999 : વિદ્યાર્થીઓ, બધા સવાલના જવાબ આપો….

2009 : વિદ્યાર્થીઓ, કોઈ પણ બે સવાલના જવાબ આપો…

2015 : વિદ્યાર્થીઓ, આખું પ્રશ્નપત્ર વાંચી જાઓ….

2020 : પરીક્ષામાં આવવા બદલ આભાર !
********************************************************************************

ફિલ્મ જગતના પ્રખ્યાત કલાકાર ઓમ પુરીનું એક દિવસ અચાનક અપહરણ
થઈ ગયું ! પણ ખબર છે, પોલીસે ઓમ પુરીને બચાવવા માટે જે ઑપરેશન
ઘડી કાઢેલું એનું નામ શું હતું ? -'સેવ'પુરી !!
********************************************************************************

એક મંદિરના પૂજારીજી નવું ડીવીડી પ્લેયર લઈ આવ્યા.

સારું મહુરત, સારું ચોઘડિયું અને સારો સમય જોઈને એમણે વિધિપૂર્વક
ડીવીડી ચાલુ કર્યું, પણ ચાલુ કરતાં જ બગડી ગયું !

કેમ ? કારણ કે પ્લેયર પર નાળિયેર ફોડેલું !
********************************************************************************

ભક્તે સંતને પૂછ્યું : 'પ્રભુ, એવી પત્નીને શું કહેવાય, જે સુંદર હોય,
બુદ્ધિશાળી
હોય, સમજદાર હોય, કદી ઈર્ષ્યા ન કરે અને રસોઈ પણ સ્વાદિષ્ટ
બનાવતી
હોય ?' સંત આંખો બંધ કરીને એક જ શબ્દ બોલ્યા : 'અફવા….'
********************************************************************************

કનુ કડકો એના પિતાજીની શ્રાદ્ધ ક્રિયા કરાવવા બેઠો હતો. બ્રાહ્મણે કહ્યું
'હવે નવ જાતનાં ધાન મંગાવો…..' કનુ કડકો કહે : 'એટલાં બધાં ધાન
હોત તો બાપા જીવતા ન હોત ?'
********************************************************************************

ઈન્ટરવ્યૂ લેનાર : 'તારું ક્વૉલિફિકેશન શું છે ?'

બન્તા : 'હું પી.એચ.ડી. છું.' ઈન્ટરવ્યૂ લેનાર : 'પીએચડી ?'

બન્તા : 'હા, પાસ્ડ હાઈસ્કૂલ વિથ ડિફિકલ્ટી !'
********************************************************************************

છોકરી (છોકરાને) : 'મેરા બચ્ચા, મેરા જાનુ, મેરા શોના, મેરા સ્વીટુ,

મેરા ગુડ્ડુ, મેરા ચુન્નુ મુન્નુ છુન્નુ…. ક્યા તુમ મુજ સે શાદી કરોગે ?'

છોકરો : 'આ તું મને પ્રપોઝ કરે છે કે દત્તક લે છે ?'
********************************************************************************છગનબાપુને
અકસ્માત થયો. હૉસ્પિટલમાં લઈ ગયા. ઘા તપાસીને
ડૉક્ટરે કહ્યું : 'ટાંકા લેવા પડશે.' બાપુએ પૂછ્યું : 'કેટલા રૂપિયા થાશે ?'

ડોક્ટર કહે : '7000 તો મિનિમમ થાશે.' બાપુ બગડ્યા : 'અલ્યા, ટાંકા
લેવાના છે. કાંઈ ઍમ્બ્રૉઈડરી નથી કરવાની !'
********************************************************************************

સવાલ : શું કાંગારું એફિલ ટાવર કરતાં વધારે ઊંચું કૂદી શકે ?

જવાબ : હા ! કારણ કે એફિલ ટાવર તો કૂદી જ શકે નહીં ને !
********************************************************************************

એક શાણા અર્થશાસ્ત્રીએ આવનારી મંદી માટે એક સોનેરી સલાહ આપી છે :

'જો તમે જરૂર ના હોય એવી ચીજો ખરીદતા રહેશો, તો ઝડપથી એવો
સમય આવશે કે તમને જરૂર હોય એવી ચીજો તમારે વેચવી પડશે !'
********************************************************************************

અમેરિકામાં આ મંદીના સમયમાં એક રેસ્ટોરન્ટની બહાર એક પાટિયું
લાગેલું હતું : 'પ્લીઝ, અંદર પધારો. નહીંતર આપણે બંને ભૂખ્યા રહીશું. !'
********************************************************************************

મથુરકાકાની યાદશક્તિ બહુ નબળી થતી જતી હતી. એમને મળવા
એમના જૂના મિત્ર મનુકાકા આવ્યા. વાતમાંથી વાત નીકળતાં મથુરકાકા
કહે : 'અરે હા, આ અમારી 50મી લગ્નતિથિ હતી. ને, એ રાતના અમે બન્ને
જણા એક નવી રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા ! અરે, બહુ સરસ ખાવાનું હતું !'

'એમ ? શું નામ હતું એ રેસ્ટોરન્ટનું ?' 'નામ….' ઘરડા મથુરકાકા માથું
ખંજવાળવા લાગ્યા, 'પેલું ફૂલ હોય છે ને… પેલું સુગંધીદાર ફૂલ…'

'ગુલાબ ?' 'ગુલાબ નહીં યાર, આ…… પેલું સફેદ કલરનું હોય છે ને ?'

'જૂઈ ?' 'ના, ના, જૂઈ નહીં.' 'ચમેલી ?' 'અરે ચમેલી નહીં યાર…. આ
તો મોટું સફેદ ફૂલ થાય છે અને પાછું મોટા ઝાડ પર ઊગતું હોય છે.'

'ચંપો ?' 'હા, હા…. એ જ !' મથુરકાકા તરત જ સોફામાંથી ઊંચા થઈને
રસોડા તરફ મોં કરી
ઊંચા અવાજે કહેવા લાગ્યા : 'અરે ચંપા…. ?
આ રવિવારે આપણે કઈ રેસ્ટોરન્ટમાં
જમવા ગયેલા ?'
********************************************************************************

[કુલ પાન : 188. કિંમત રૂ. 150. પ્રાપ્તિસ્થાન : રન્નાદે પ્રકાશન. 58/2,
બીજે માળ,
જૈન દેરાસર સામે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79
22146109. ઈ-મેઈલ : info@rannade.com ]


--
KKUMARJOSHI

સોમવાર, 23 એપ્રિલ, 2012

JAY PARSHURAMJI JAYANTI UJVASE JETPURMA

KASHYAP JOSHI JETPUR

JAI PARSHURAM-સંઘર્ષ, પરેશાનિઓ, અસફળતાઓથી તૂટેલું મનોબળ કોઈ પણ માણસને કમજોર કરી શકે છે. ખાસ રીતે તો આ સ્પર્ધાના દૌરમાં તો આ અવસાદ કે ડિપ્રેશનની ઉંડી સમસ્યાના રૂપમાં દેખાઈ પણ રહે છે. જો મનોબળ મેળવવા માટે ધાર્મિક ઉપાયો પર વિચાર કરો, તો શાસ્ત્રોમાં વિષ્

સંઘર્ષ, પરેશાનિઓ, અસફળતાઓથી તૂટેલું મનોબળ કોઈ પણ માણસને કમજોર કરી શકે
છે. ખાસ રીતે તો આ સ્પર્ધાના દૌરમાં તો આ અવસાદ કે ડિપ્રેશનની ઉંડી
સમસ્યાના રૂપમાં દેખાઈ પણ રહે છે.

જો મનોબળ મેળવવા માટે ધાર્મિક ઉપાયો પર વિચાર કરો, તો શાસ્ત્રોમાં વિષ્ણુ
અવતાર ભગવાન પરશુરામની ઉપાસના શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણે ભગવાન
પરશુરામનું ચરિત્ર તપ, સંયમ, શક્તિ,પરાક્રમ, કર્તવ્ય, સેવા, પરોપકારનો
આદર્શ પ્રતિક છે. માન્યતા પણ છે કે ભગવાન પરશુરામ મનની ગતિથી વિચરણ કરે
છે. તે ચિરંજીવી એટલે કે અજર અમર પણ માનવામાં આવે છે.

- અખાત્રીજ(24 એપ્રિલ)ની ભગવાન પરશુરામ અવતારની પણ શુભ ઘડી માનવામાં આવે
છે. આ માટે આ દિવસ ખાસપ્રકારે ભગવાન પરશુરામની પૂજા કરી તેની ઉપાસનામાં
વિશેષ મંત્રની સાથે કરવાથી માનસિક સંતાપ, પરેશાનિઓનો અંત થાય છે સાથે જ
મનોબળ અને ઈચ્છા શક્તિ મજબૂત બનાવનાર માનવામાં આવે છે.

- ભગવાન પરશુરામનો જન્મ રાતની પહેલા પ્રહરમાં માનવામાં આવે છે. આ માટે
સાંજના સમયમાં તેની પૂજાનું મહત્વ છે. અક્ષય તૃતિયાને સવારે સ્નાન કરી
સાંજ સુધી મન શાંત રાખી મૌન વ્રત રાખો.

- સાંજના સમયે સ્નાન કર્યા પછી દેવાલયમાં કે ભગવાન પરશુરામની પંચોપચાર
પૂજા કે ગંધ, અક્ષત, ફૂલ, નૈવેદ્ય અર્પણ કરી ધૂપ અને દીપ આરતી કરો.

- પૂજા પછી આ પરશુરામ ગાયત્રી મંત્રથી ભગવાન પરશુરામનું સ્મરણ કરો –

ॐ जमदग्न्याय विद्महे
महावीराय धीमहि
तन्नो परशुराम: प्रचोदयात।


--
KKUMARJOSHI

BHAI BHAI BHALA MORI RAAMA BHALA MORI RAAMA

TAMARA DAREK SATKARMA NI MANE JAAN KARTA RAHO ANE HERO BANO.
KASHYAP JOSHI REPORTER
99095 20812
99742 62812
94089 25334
KKUMARJOSHI

રવિવાર, 22 એપ્રિલ, 2012

રાજકોટમાં તાઃ૨૫ એપિ્રલના રોજ લશ્કરી ભરતી મેળો યોજાશે ખેડા જિલ્લાના ઉમેદવારોને લશ્કરમાં જોડાવાની તક

રાજકોટમાં તાઃ૨૫ એપિ્રલના રોજ લશ્કરી ભરતી મેળો યોજાશે
ખેડા જિલ્લાના ઉમેદવારોને લશ્કરમાં જોડાવાની તક

ખેડા જિલ્લાના યુવાનો માટે તાઃ૨૫/૦૪/૧૨ ના રોજ સવારે ૦૬/૦૦ વાગે સોલ્જર
ટેકનિકલ, સોલ્જર નર્સિગ આસીસ્ટન્ટ અને સોલ્જર કલાર્ક સ્ટોર કીપર કેટેગરી
ઉમેદવારો માટે સીટી પોલીસ હેડ કવાટર્સ રેસક્રોસ ગ્રાઉન્ડ રાજકોટ ખાતે
લશ્કરી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતી મેળામાં સોલ્જર ટેકનીકલ ધો-૧૨ એચ.એસ.સી.વિજ્ઞાન પ્રવાહમાં
અંગ્રેજી, ગણિત અને ફિજિકસ, કેમેસ્ટ્રી ૫૦ ટકા માર્ક સાથે પાસ હોવા જરૂરી
છે. ઉંમર ૧૭.૫ થી ૨૩ વર્ષ, ઉંચાઇ ૧૬૭, વજન ૫૦ કિ.ગ્રા., છાતી-૭૬/૮૧,
સોલ્જર નર્સિંગ આસીસ્ટન્ટ માટે ધો-૧૨ એચ.એસ.સી. પાસ અંગ્રેજી અને
બાયોલોજી, ફીઝીકસ/કેમેસ્ટ્રીના વિષયોમાં ૫૦ ટકાથી વધારે અને બીજા અન્ય
વિષયોમાં ૪૦ ટકાથી વધારે ગુણ મેળવેલ હોવા જોઇએ. અથવા બી.એસ.સી. ડીગ્રી
બોટની/ઝુઓલોજી બાયો સાયન્સ અંગ્રેજી સાથે પાસ હોવા જોઇએ અને અન્ય
વિષયોમાં ઓછામાં ઓછા ૪૦ ટકા માર્કસ હોવા જરૂરી છે. ઉંમર ૧૭.૫ થી ૨૩ વર્ષ,
ઉંચાઇ ૧૬૭, વજન ૫૦ કિ.ગ્રા., છાતી-૭૭/૮૨ તથા સોલ્જર કલાર્ક/સ્ટોર કીપર
ટેકનીકલ માટે એસ.એસ.સી ૫૦ ટકા સાથે પાસ ગણિત, એકાઉન્ટ, બુક કિપીંગ,
અંગ્રેજીમાં ૪૦ ટકા કરતા વધારે માર્કસ હોવા જોઇએ. ઉંમર ૧૭.૫ થી ૨૩ વર્ષ,
ઉંચાઇ ૧૬૨, વજન ૫૦ કિ.ગ્રા., ૭૭/૮૨ છાતી નું માપ હોવુ જરૂરી છે.
લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વખર્ચે અસલ પ્રમાણપત્રો તથા તેની ત્રણ
પ્રમાણિત નકલો સાથે ભરતી મેળાના સ્થળે હાજર થવાનું રહેશે. વધુ માહિતી
માટે જિલ્લા રોજગાર કચેરી, સરદાર પટેલ ભવન, નડિયાદ તથા આર્મી
રીક્રુટમેન્ટ એ.આર.ઓ. જામનગરનો ટેલીફોન નંબર ૦૨૮૮-૨૯૧૧૩૧૦ ઉપર સંપર્ક
કરવા જણાવાયું છે.

પી.ટી.સી. બીજા વર્ષની પરીક્ષા સેંટ મેરીસ હાઇસ્કૂલમાં લેવાશે

પી.ટી.સી. બીજા વર્ષની પરીક્ષા સેંટ મેરીસ હાઇસ્કૂલમાં લેવાશે

ગુજરાત રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર ધ્વારા આગામી તાઃ૨૬/૦૪/૨૦૧૨ થી
તાઃ૦૭/૦૫/૨૦૧૨ સુધી પી.ટી.સી. બીજા વર્ષની પરીક્ષા સેંટ મેરીસ હાઇસ્કૂલ,
નડિયાદ ખાતે લેવાનાર છે. જેની સબંધકર્તાઓએ નોંધ લેવા જિલ્લા
શિક્ષણાધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

પ્રથમ વર્ષ પી.ટી.સી./પિ્ર.પી.ટી.સી./સી.પી.એડ પરીક્ષા શ્રી સંતરામ મ્યુનિસીપલ ગર્લ્સ હાઇસ્કૂલમાં યોજાશે

પ્રથમ વર્ષ પી.ટી.સી./પિ્ર.પી.ટી.સી./સી.પી.એડ પરીક્ષા
શ્રી સંતરામ મ્યુનિસીપલ ગર્લ્સ હાઇસ્કૂલમાં યોજાશે

ગુજરાત રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર ધ્વારા આગામી તાઃ૨૬/૦૪/૨૦૧૨થી
તાઃ૦૭/૦૫/૨૦૧૨ સુધી પી.ટી.સી. પ્રથમ વર્ષ, પિ્ર.પી.ટી.સી. અને સી.પી.એડ.
પરીક્ષા શ્રી સંતરામ મ્યુનિસીપલ ગર્લ્સ હાઇસ્કૂલ, નડિયાદ ખાતે લેવાનાર
છે. જેની સબંધકર્તાઓએ નોંધ લેવા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની યાદીમાં
જણાવાયું છે.

ગરીબ કલ્યાણ મેળા વચેટિયા નાબૂદી મેળા બન્યા છે - શ્રીમતી આનંદીબેન પટેલ ખેડામાં યોજાયેલ તાલુકા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ૩૨૮૨ લાભાર્થીઓને રૂા.૬.૦૩ કરોડની સાધન સહાયનું વિતરણ ખેડામાં અગાઉ યોજાયેલ ત્રણ ગરીબ કલ્યાણ મેળામાં ૨૩૨૨૯ લાભાર્થીઓને રૂા.૪૧.૩૬ કરો

ગરીબ કલ્યાણ મેળા વચેટિયા નાબૂદી મેળા બન્યા છે - શ્રીમતી આનંદીબેન પટેલ
ખેડામાં યોજાયેલ તાલુકા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ૩૨૮૨
લાભાર્થીઓને રૂા.૬.૦૩ કરોડની સાધન સહાયનું વિતરણ
ખેડામાં અગાઉ યોજાયેલ ત્રણ ગરીબ કલ્યાણ મેળામાં ૨૩૨૨૯
લાભાર્થીઓને રૂા.૪૧.૩૬ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.

રાજય સરકારે દરિદ્રનારાયણોને તેમના હકક અને અધિકાર નાણાં હાથો હાથ
પહોચાડવા ગરીબ કલ્યાણનો મહાયજ્ઞ શરૂ કર્યો છે. ગરીબ કલ્યાણ મેળા દલાલો,
કટકીબાજો અને વચેટિયા નાબૂદી મેળા બન્યા છે એમ મહેસૂલ મંત્રી શ્રીમતી
આનંદીબેન પટેલે જણાવ્યું હતું.ખેડા ખાતે એચ.એન્ડ ડી. પારેખ હાઇસ્કૂલમાં
યોજાયેલ તાલુકા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં મહેસૂલ મંત્રી શ્રીમતી
આનંદીબેન પટેલ તથા મહાનુભાવોના હસ્તે ૩૨૮૨ ગરીબ પરિવારોને રૂા.૬.૦૩
કરોડની માતબર સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખેડા તાલુકામાં
યોજાયેલ ચાર તબકકાના ગરીબ કલ્યાણ મેળામાં કુલ ૨૩૨૨૯ ગરીબ લાભાર્થીઓને
રૂા.૪૧.૩૬ કરોડની જંગી સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે.મહેસૂલ
મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, રાજયમાં માતા અને
બાળમૃત્યુ દર ધટાડવા ચિરંજીવી યોજના અમલમાં મુકી છે. આ યોજના હેઠળ અત્યાર
સુધીમાં આઠ લાખ ગરીબ પરિવારની મહિલાઓની પ્રસુતિ ખાનગી દવાખાનાઓમાં થઇ છે.
કૂપોષણની સમસ્યાને પહોંચી વળવા સરકારે આંગણવાડીના બાળકો માટે બાળભોગ
યોજના તેમજ સગર્ભા/ધાત્રી માતાઓ અને કિશોરીઓનું આરોગ્ય જળવાય તે માટે
અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. રાજયમાં રૂા. ૪૦ કરોડના ખર્ચે
આંગણવાડીઓના અધતન મકાનો બનાવી તમામ આંગણવાડીઓમાં રસોઇના સાધનો પહોંચાડયા
છે તેમ તેમણે ઉમેર્યું હતું.ગુજરાત છેલ્લા આઠ વર્ષથી રોજગારી આપવામાં
સમગ્ર દેશમાં અગ્રેસર છે તેનો ઉલ્લેખ કરતાં મંત્રી શ્રીમતી આનંદીબેન
પટેલે ઉમેર્યુ હતું કે, સ્વામી વિવેકાનંદના ૧૫૦મા જન્મ જયંતિ વર્ષ
નિમિત્તે રાજય સરકારે એકજ અઠવાડિયામાં ૬૫ હજાર યુવાનોને રોજગારી પુરી
પાડી છે.ગરીબી સામે લડવા માટેનું એક માત્ર હથિયાર શિક્ષણ છે ત્યારે ગરીબ
પરિવારોને પોતાના બાળકોને શિક્ષણ આપવાનો અનુરોધ કરી મંત્રીશ્રીએ ગરીબીના
કલંકને પરાસ્ત કરવા સંકલ્પબધ્ધ થવા હાકલ કરી હતી.

બાળ શ્રમિકોના સામાજિક અને આર્થિક પુર્નવસન માટે આઈએલઓ કન્વરીંગ પ્રોજેકટ અંગે સેમિનાર યોજાયો નિર્દોષ તરછોડાયેલા બાળક માટે સંવેદના સાથે ફરજો અદા કરવી પડશે

બાળ શ્રમિકોના સામાજિક અને આર્થિક પુર્નવસન માટે આઈએલઓ કન્વરીંગ પ્રોજેકટ
અંગે સેમિનાર યોજાયો
નિર્દોષ તરછોડાયેલા બાળક માટે સંવેદના સાથે ફરજો અદા કરવી પડશે
મહિલા પોલીસ સ્ટેશનોએ સંવેદના સહ સંસ્થા સાથે સંકલન રાખી કામ કરશે તો
ધણાં સારાં પરિણામો હાંસલ કરી શકાશે - ડીસીપી ક્રાઈમ શ્રી એચ.એસ.પટેલ

વડોદરા
વડોદરા જિલ્લાના અધિક કલેકટરશ્રીના નેજા હેઠળ કાર્યાન્વિત નેશનલ ચાઈલ્ડ
લેબર પ્રોજેકટ સોસાયટી અને ચાઈલ્ડ ક્રાલ્ચીસ ઈન્ટરવેન્શન સેન્ટર (બાળ
નિરોગી પરિયોજના) વડોદરા શહેરના સંયુકત ઉપક્રમે આઈએલએ કન્વરીંગ પ્રોજેકટ
દ્વારા બાળ શ્રમિકોના સામાજિક તથા આર્થિક પુનઃવસનના હેતુથી હોટલ જળસાગર
સયાજીગંજ વડોદરા ખાતે એક દિવસ પરિસંવાદનું આયોજન થયું હતું.
આ સેમિનારમાં વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચના ડી.સી.પી. શ્રી એચ.એસ.પટેલે
તરછોડાયેલા, અનાથ, ગરીબ નિર્દોષ બાળકોના પુનઃવસન માટેના સંવેદના સહ
પ્રોજેકટને બિરદાવતાં જણાવ્યું હતું કે આ કામગીરી સાથે સંકળાયેલા તમામ
વિભાગે દરેક માનવ વ્યવહાર સહજ સંવેદના સાથે પોતાની ફરજો અદા કરે તો આવા
બાળકો હૂંફ સાથે ખીલીને આત્મ સન્માનભેર જીવનજીવી દેશના ૮સાચા નાગરિકો બની
શકશે. અને આ એક પુણ્યનું કામ છે. સેવાભાવી સંસ્થાઓ આ કામગીરીમાં
નિષ્ઠાપૂર્વકની ફરજો અદા કરી આવા બાળકોને સમાજમાં સ્થાન અપાવવાની કામગીરી
કરે છે. ત્યારે મહિલા પોલીસ સ્ટેશનો પણ આ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકલન
કરી પોતાની ફરજો અદા કરશે તો ધણાં સારાં પરિણામો હાંસલ કરી શકાશે.
વડોદરા નાયબ શ્રમ કમિશનરશ્રી કે.ઓ.શાહે પ્રાસંગોચિત પ્રવચન કરતાં
જણાવ્યું કે બાળ શ્રમિકોને પુનઃવસન માટે સરકાર તથા સ્વૈચ્છિક સંસ્થાઓ કામ
કરે છે. પરંતુ આ કામગીરીમાં દરેક નાગરિક જોતરાયતો સમાજનું ઉત્ત્થાનનું
કાર્યકરી શકાય.
બાળ શ્રમિક અંગે યોજાયેલી કાર્યશાળામાં ડૉ. લીનાબેન મહેતાએ ચાઈલ્ડ
ટ્રાફિકિંગ અંગેના નિયમો અને અધિનિયમ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું
કે, ચાઈલ્ડ ટ્રાફિકિંગનો માત્ર બાળ વેશ્યાવૃત્તિ પૂરતો સંકુચિત અર્થ ન
કરતા બાળકોના અપહરણ, ચાઈલ્ડ પોનોગ્રાફી, ભીક્ષાવૃત્તિમાં જોતરવા, સહિત
સેક્સ ટુરિઝમમાં બાળકો સાથે થતા દુવ્યવહાર તેમજ બાળકોના અંગોના ગેરકાદેસર
રીતે કાઢી લઇ અન્યને પ્રત્યારોપણ કરવા જેવા અનેક ગુનાઓનો સમાવેશ થાય છે.
બાળકોના અપહરણના કિસ્સાઓમાં ઈર્ષા અને વડીલોપાર્જિત મિલકતને કારણે બનતા
હોવાનું જણાવતા કુટુંબની જ વ્યકિત દ્વારા બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું
કૃત્યો અંગેની માહિતી આપી હતી. ડૉ. મહેતાએ આ અંગે જુવેનાઈલ એકટના વિવિધ
સેકશન અંગે પણ વિગતો આપી હતી.
આ કાર્યક્રમમાં પ્રોજેકટ ડાયરેકટર કુ.અલ્પા ગોડીયાએ આઈએલઓ પ્રોજેકટ વિશે
વિસ્તૃત જાણકારી આપી હતી. ડૉ. કૌશિક રાવલે ચાઈલ્ડ લેબર એકટ વિશે જાણકારી
આપચીહતી. એ.સી.પી. શ્રી એમ.એચ.પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
આ પરિસંવાદમાં જુદા જુદા વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, સ્વૈચ્છિક સંસ્થાના
પ્રતિનિધિઓ, મહિલા પોલીસ સ્ટેશનના કર્મયોગીઓ, પોલીસ અધિકારીઓ વગેરેએ ભાગ
લઈ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

વડોદરા સહિત ત્રણ જિલ્લાના પડતર કેસોના નિરાકરણ માટે આરટીઆઇની લોક અદાલત યોજાશે
વડોદરા
રાજ્યના મુખ્ય માહિતી કમિશનરશ્રી તેમજ માહિતી આયોગના દિશા નિર્દેશો
પ્રમાણે અને વડોદરા જિલ્લા પ્રશાસનના સહયોગથી વડોદરા, ભરૂચ અને નર્મદા
જિલ્લાઓની આરટીઆઇની રાજ્યકક્ષાની પડતર અપીલોના નિરાકરણ માટે તા.૨૭/૦૪ને
શુક્રવારના રોજ શહેરમાં આરટીઆઇની લોક અદાલત યોજવામાં આવી છે. આ લોક અદાલત
હરણી રોડના સંગમ ચાર રસ્તા પાસે આવેલા કેન્દ્રીય વિઘાલય નં. ૧ ખાતે
સવારના ૯-૦૦ વાગ્યાથી ત્રણ સત્રોમાં યોજાશે. તેમાં અંદાજે ૨૩૩ જેટલી
અપીલોના નિરાકરણની કામગીરી કરવામાં આવશે. જિલ્લા કલેકટરશ્રીએ સંબંધિત
માહિતી અધિકારીઓને તેમાં જાતે ઉપસ્થિત રહેવા જણાવ્યું છે.

રોજગાર કચેરી સંચાલિત સ્વામી વિવેકાનંદ પૂર્વ સંરક્ષણ તાલીમ વર્ગમાં પ્રવેશ ઉપલબ્ધ ઃ તાત્કાલિક અરજી કરો વડોદરા

રોજગાર કચેરી સંચાલિત સ્વામી વિવેકાનંદ પૂર્વ સંરક્ષણ તાલીમ વર્ગમાં
પ્રવેશ ઉપલબ્ધ ઃ તાત્કાલિક અરજી કરો
વડોદરા
રોજગાર કચેરી, વડોદરા દ્વારા સંરક્ષણ સેવાઓમાં જોડાવા માંગતા સાહસિક અને
તંદુરસ્ત, અપરણિત યુવાનો માટે સ્વામી વિવેકાનંદ પૂર્વ સંરક્ષણ નિવાસી
તાલીમ વર્ગ શરૂ કરવામાં આવશે. આ તાલીમ વર્ગમાં થલ, જલ અને વાયુસેના, અર્ધ
લશ્કરી અને પોલીસ દળોની ભરતી કસોટીઓને ધ્યાનમાં રાખીને શારીરિક/માનસિક
અને પરીક્ષાલક્ષી તાલીમ વિનામૂલ્યે આપવામાં આવશે. તેમાં ધોરણ દસ અને બાર
પાસની શૈક્ષણિક લાયકાતો ધરાવતા અને ધો.૧૦ માટે ૧૭.૫ વર્ષથી ૨૦ વર્ષ અને
ધો.૧૨ માટે ૧૭.૫ વર્ષથી ૨૨ વર્ષની વયમર્યાદામાં આવતા યુવકો દાખલ થઇ શકશે.
પ્રવેશ ઇચ્છુકોએ રોજગાર નોંધણી કાર્ડ (નોંધણી કરાવી ના હોય તો કરાવી
લેવી), એસએસસી તેમજ એચએસસી પરીક્ષાઓના અસલ પ્રમાણપત્ર તેમજ પ્રમાણિત નકલ,
જો એનસીસી પ્રમાણપત્ર ધરાવતા હોય તો તેની અસલ અને પ્રમાણિત નકલ, તાજેતરના
પાસપોર્ટ સાઇઝના ૦૨ રંગીન ફોટો અને ડોમીસાઇલ સર્ટિફિકેટની અસલ અને
પ્રમાણિત નકલ સાથે તા.૨૩/૦૪/૨૦૧૨ સુધીમાં જિલ્લા રોજગાર કચેરી, સી-પ
બ્લોક, નર્મદા ભવન, વડોદરાને અરજીઓ પહોંચતી કરવી. પ્રવેશ મેળવનારને
નિવાસ, ભોજન અને નિર્ધારિત સ્ટાઇપેન્ડ સરકાર દ્વારા આપવામાં આવશે.

૬૧ લોક અદાલતોમાં ૩૦૪૮ કેસીસનું સમાધાન - પક્ષકારોને રૂપિયા આઠ કરોડ બ્યાસી લાખ કરતા વધુ રકમનું વળતર

૬૧ લોક અદાલતોમાં ૩૦૪૮ કેસીસનું સમાધાન - પક્ષકારોને રૂપિયા આઠ કરોડ
બ્યાસી લાખ કરતા વધુ રકમનું વળતર
વડોદરા
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશાનુસાર જિલ્લા
કાનૂની સેવા સત્તા મંડળ વડોદરાના માર્ગદર્શન હેઠળ તથા વડોદરા જિલ્લા બાર
એસોસીયેશનના સહકારથી વડોદરા જિલ્લાની તાલુકા કાનૂની સેવા સમિતિઓ દ્વારા
ર્ડા. બાબાસાહેબ આંબેડકર જયંતી નિમીત્તે વડોદરા શહેર તથા તાલુકાઓમાં કુલ
૬૧ લોક અદાલતો યોજીને ૩૦૪૮ કેસોનો સમાધાનકારી નિકાલ કરવામાં આવ્યો હતો.
તેની સાથે કુલ ૨૨ કાનૂની શિક્ષણ શિબિરો પણ યોજવામાં આવી હતી.
લોક અદાલતનું સેન્ટ્રલ હોલ, ન્યાયમંદિર, વડોદરા ખાતે વડોદરા શહેરના
ન્યાયાધીશશ્રીઓ, વકીલ મંડળના સભ્યો, લોક અદાલતમાં મૂકવામાં આવેલ કેસોના
પક્ષકારો વિગેરેની ઉપસ્થિતિમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને અધ્યક્ષશ્રી,
જિલલા કાનૂની સેવા સત્તા મંડળ, વડોદરાના શ્રી કે.કે.ભટ્ટ, વડોદરા વકીલ
મંડળના પ્રમુખશ્રી નલીન ડી.પટેલ, બીજા અધિક જિલ્લા ન્યાયાધીશશ્રી
એ.એમ.દવે, રીયાયર્ડ ડીસ્ટ્રીકટ જજશ્રી એફ.આર.મકવાણા, તાલુકા કાનૂની સેવા
સમિતિ, વડોદરાના અધ્યક્ષશ્રી પી.જી.સોની, ઇનચાર્જ જિલ્લા સરકારી વકીલશ્રી
પ્રકાશભાઇ ભટ્ટ તથા સ્મોલ કોઝ જજશ્રી વી.એમ.ચાવડાસાહેબના હસ્તે દીપ
પ્રાગટય કરી લોક અદાલત શરૂ કરવામાં આવી હતી.
સદર લોક અદાલતોમાં દિવાની ફોજદારી તથા પ્રિલીટીગેશન કેસો મળી કુલ ૩,૦૬૨
કેસો હાથ પર લેવામાં આવેલ. જે પૈકી પ્રિલીટીગેશનના કુલ ૨૫૫ કેસોનો નિકાલ
કરવામાં આવ્યો, જેમાં રૂપિયા ૩,૩૫,૯૩૧/-નો એવોર્ડ, અકસ્માત વળતરના કુલ
૧૨૪ કેસોમાં રૂપિયા ૧,૭૪,૧૧,૨૩૧/- રકમનો એવોર્ડ, નેગોશિયેબલ
ઇન્સ્ટ્રુમેન્ટ એકટ અંગેના કુલ-૧૨૨૪ કેસોમાં રૂપિયા ૪,૩૪,૩૦,૫૦૩/-નું
વળતર તેમજ દિવાની ફોજદારી કેસોના સમાધાનની રકમ મળી કુલ રૂપિયા
૨,૭૦,૯૩,૩૯૧/- વસુલવામાં આવી હતી. આમ, લોક અદાલતમાં પક્ષકારોના લેણાં /
વળતરની રકમ મળી કુલ રૂપિયા ૮,૮૨,૭૧,૦૫૬/- (અંકે રૂપિયા આઠ કરોડ બ્યાસી
લાખ ઇકોતેર હજાર છપ્પન) પુરા પ્રાપ્ત થયા હતા. આમ, લોક અદાલતના અંતે કુલ
- ૩,૦૪૮ કેસોનો નિકાલ કરવામાં આવ્યો અને લોક અદાલત સફળતાપૂર્વક પુરી
કરવામાં આવી હતી.

ગરીબ કલ્યાણ મેળાઓની સુસંકલિત સારી કામગીરીથી વડોદરા જિલ્લો રાજયમાં મોખરે ઃ જિલ્લા કલેકટરના અભિનંદન જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં નવા ડીએસપીનું સ્વાગત

ગરીબ કલ્યાણ મેળાઓની સુસંકલિત સારી કામગીરીથી વડોદરા જિલ્લો રાજયમાં
મોખરે ઃ જિલ્લા કલેકટરના અભિનંદન

જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં નવા ડીએસપીનું સ્વાગત
વડોદરા
જિલ્લા કલેકટરશ્રી વિનોદ રાવે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ચોથા
તબક્કાના ગરીબ કલ્યાણ મેળાઓના સુસંકલિત અને પરિણામલક્ષી આયોજન દ્વારા
રાજયમાં વડોદરા જિલ્લાને મોખરે રાખવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ
તાલુકા ટીમો અને પરિણામલક્ષી આયોજન દ્વારા રાજયમાં વડોદરા જિલ્લાને મોખરે
રાખવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ તાલુકા ટીમો અને વિવિધ ખાતાઓને
અભિનંદન આપ્યા હતા. આ ઉપરાંત બેઠકમાં જિલ્લાના નવા પોલીસ વડાશ્રી
સંદીપસિંહને ઉષ્માભર્યાે આવકાર આપવામાં આવ્યો હતો અને તેમના અનુભવથી ટીમ
વડોદરાની કામગીરી વધુ મજબૂત બનવાની અપેક્ષા વ્યકત કરવામાં આવી છે.
સંખેડાના ધારાસભ્યશ્રી અભેસિંહભાઈ તડવી રસ્તા અને નેહરોના ચાર પ્રશ્નોની
રજૂઆત કરી હતી તથા લોકલાભાર્થે સમયસર અને સંતોષજનક, સંકલિત નિકાલની
અપેક્ષા વ્યકત કરી હતી. જિલ્લા કલેકટરશ્રી જન પ્રતિનિધિઓની રજૂઆતોમાં
હકારાત્મક અભિગમ સાથે વિવેકપૂર્વક નિર્ણયની ત્વરિત અને વિગતવાર જાણ કરવા
પર ભાર મૂકયો હતો. તેમણે સરકારી કચેરીઓ માટે જગ્યાની ફાળવણી અંગે કોઈ
મુશ્કેલી હોય તો જાણ કરવા જણાવાયું હતું.

વિશ્વ નૃત્ય દિન ઉજ્વણી નિમિત્તે શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ

વિશ્વ નૃત્ય દિન ઉજ્વણી નિમિત્તે શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ

ગાંધીનગરઃ
વિશ્વ નૃત્ય દિન ઉજ્વણી નિમત્ત્િો ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી,
ગાંધીનગરના ઉપક્રમે તા. ર૯-૪-ર૦૧રના રોજ રાત્રે ૯-૦૦ કલાકે એચ. કે. કોલેજ
હોલ, અમદાવાદ ખાતે શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ યોજાશે. નૃત્ય મહોત્સવમાં
ગૌરવ પુરસ્કૃત કલાકારો સર્વશ્રી શ્રીમતી ખમ્મા પરાગ શાહ અને વૃંદ દ્વારા
ભરત નાટયમ્‍, ર્ડા. નીપા ઠક્કર અને વૃંદ દ્વારા કથ્થકનૃત્ય, શ્રી અક્ષય
પટેલ દ્વારા ભરત નાટયમ્‍ અને સુશ્રી વૈશાલી ત્રિવેદી દ્વારા કથ્થક નૃત્ય
પ્રસ્તુત કરાશે. આ શાસ્ત્રીય નૃત્યની વિવિધ નૃત્ય શૈલીઓ માણવા હાર્દિક
જાહેર નિમંત્રણ આપવામાં આવે છે તેમ સચિવશ્રી, ગુજરાત રાજ્ય, સંગીત નાટક
અકાદમી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

પાકિસ્તાન દ્વારા પકડવામાં આવેલ ભારતીય માછીમારોને છોડાવવા મત્સ્યોઘોગ મંત્રી શ્રી દિલીપ સંધાણીની અસરકારક રજૂઆત

પાકિસ્તાન દ્વારા પકડવામાં આવેલ ભારતીય માછીમારોને છોડાવવા મત્સ્યોઘોગ
મંત્રી શ્રી દિલીપ સંધાણીની અસરકારક રજૂઆત

રાજ્ય સરકારના સધન પ્રયાસોના પરિણામે છેલ્લા ૧૧ વર્ષમાં ૩૬પ૪ માછીમારોને
મુક્ત કરાયા
સીમા ઓળંગવાના આરોપસર ૪ર૬ માછીમારો અને ૬૦૯ ભારતીય બોટને સત્વરે મુક્ત
કરવા સધન રજૂઆત
ગાંધીનગરઃ
ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય જળસીમા ઓળંગવાના આરોપસર ભારતીય માછીમારોની
પાકિસ્તાન સરકાર દ્વારા અવારનવાર ધરપકડ કરવામાં આવે છે અને બોટ કબજે લઇને
આ માછીમારોને પાકિસ્તાનની જેલમાં ધકેલી દેવામાં આવે છે તેમને મુક્ત કરવા
માટે મત્સ્યોઘોગ મંત્રી શ્રી દિલીપભાઇ સંધાણીએ કેન્દ્ર સરકારના વિદેશ
મંત્રાલય સમક્ષ અસરકારક રજૂઆત કરી છે.
મંત્રી શ્રી સંધાણીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના
માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે પાકિસ્તાનમાં પકડાયેલ માછીમારોને મુક્ત
કરવા કેન્દ્રને વારંવાર રજૂઆતો કરવામાં આવે છે, જેના પરિણામ સ્વરૂપ
છેલ્લા ૧૧ વર્ષમાં ૩૬પ૪ માછીમારોને છોડાવવામાં આવ્યા છે. હાલ પાકિસ્તાન
સત્તાવાળાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય જળસીમા ઓળંગવવાના આરોપસર ૪૦૬ ભારતીય
માછીમારો તથા ૬૦૯ ભારતીય બોટો પાકિસ્તાનની કસ્ટડીમાં છે. જેને છોડાવવા
માટે વિદેશ મંત્રાલયને સધન રજૂઆતો કરાઇ છે. આ રજૂઆતો પરિણામલક્ષી બને તથા
ભારતીય માછીમારો તાત્કાલિક રીતે પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થાય તે માટે
યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. મંત્રી શ્રી સંધાણીએ ઉમેર્યું
કે, તાજેતરમાં ર૬ જેટલા ભારતીય માછીમારોને અમૃતસર-વાધા બોર્ડર ખાતેથી
સ્વીકારીને તેઓના માદરે વતન વેરાવળ સુધી પહોંચાડવાની વ્યવસ્થા રાજ્ય
સરકારે કરી હતી. તેમાંના એક માછીમારની નાદુરસ્ત તબિયતને કારણે
વિમાનમાર્ગે અમૃતસરથી અમદાવાદ લાવીને તેને સારવાર પણ પૂરી પાડવામાં આવી
છે.
માછીમારોના રક્ષણ અને જતન માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે તેમ જણાવી
મંત્રીશ્રીએ કマયું કે, પાકિસ્તાન સત્તાવાળા દ્વારા માછીમારોની ધરપકડ
થવાના કારણે તેઓના પરિવારો નિરાધાર બની જાય છે ત્યારે તેઓના કુટુંબને
રોજીરોટી માટે રાજ્ય સરકારે માનવીય અભિગમ દાખવીને પકડાયેલા માછીમારો
છૂટીને માદરે વતન પરત આવે ત્યાં સુધી તેમના કુટુંબને દૈનિક આર્થિક સહાય
પેટે રૂા. પ૦/- ચૂકવવામાં આવે છે તે મુજબ છેલ્લા દશ વર્ષમાં રાજ્ય સરકારે
રૂા. ૪૧પ લાખની સહાય ચૂકવી છે.

ગુજરાત રાવળ યોગી સમાજનું સંમેલન મુખ્યમંત્રીશ્રીના હસ્તે સમાજશકિત માટે યોગદાન આપનારાનું સન્માન બક્ષીપંચની વિકસતી જાતિના ર૭ ટકા અનામતના લાભોમાંથી ચાર ટકા છીનવી લઇને કેન્દ્ર સરકારે ગરીબોની આંતરડી કકળાવી છે - નરેન્દ્રભાઇ મોદી

ગુજરાત રાવળ યોગી સમાજનું સંમેલન
મુખ્યમંત્રીશ્રીના હસ્તે સમાજશકિત માટે યોગદાન આપનારાનું સન્માન
બક્ષીપંચની વિકસતી જાતિના ર૭ ટકા અનામતના લાભોમાંથી ચાર ટકા છીનવી લઇને
કેન્દ્ર સરકારે ગરીબોની આંતરડી કકળાવી છે - નરેન્દ્રભાઇ મોદી

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ બક્ષીપંચની સામાજિક-શૈક્ષણિક પછાત
જાતિઓને માટેના ર૭ ટકાના અનામત લાભો છીનવી લઇને લધુમતીઓને આપી દેવાનો
કેન્દ્ર સરકારનો નિર્ણય વિકસતી જાતિઓની આંતરડી કકળાવનારો ગણાવ્યો છે-જે
સમાજ શિક્ષણને પ્રાથમિકતા આપે છે તેનો વિકાસ સમાજની શકિત બની જશે એમ પણ
તેમણે જણાવ્યું હતું.

રાવળ યોગી સમાજ જે બક્ષીપંચ વિકસતી જાતિમાં સમાવિષ્ઠ છે તેણે કેન્દ્ર
સરકારે બક્ષીપંચ-સામાજિક-શૈક્ષણિક પછાત સમાજના ર૭ ટકા અનામતના લાભોમાંથી
ચાર ટકા લધુમતી માટે છીનવી લીધા તેનો વિરોધ કરતો ઠરાવ પસાર કર્યો તે
સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગરીબોના હક્કનું છીનવી લઇને પછાત
સમાજોની આંતરડી કેન્દ્રની સરકારે કકળાવી છે તે સત્તાસુખ કઇ રીતે ભોગવી
શકશે?
ગુજરાતના બક્ષીપંચમાં સમાવિષ્ઠ વિચરતી-વિકસતી જાતિ રાવળ યોગી સમાજનું
સંમેલન આજે ગાંધીનગરમાં યોજવામાં આવ્યું હતું, જેમાં રાવળ સમાજના ઉત્કર્ષ
માટે યોગદાન આપનારા ૧૦ મહાનુભાવોનું સન્માન અને અન્ય ર૧ વ્યકિતઓનું
અભિવાદન મુખ્યમંત્રીશ્રીના હસ્તે થયું હતું. આ ઉપરાંત રાવળ યોગી સમાજની
પુસ્તિકા 'આપણો રાવળ સમાજ'નું આલેખન શ્રી રાજેન્દ્ર રાવળે કર્યું છે
તેનું વિમોચન પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.
રાવળ સમાજના વિકાસમાં સંગઠ્ઠન શકિતને એકત્ર કરવાના પ્રયાસને તેમણે
બિરદાવ્યો હતો. પોતાના ધડતરમાં રાવળ સમાજનો ફાળો મહત્વનો છે તેમ જણાવી
નરેન્દ્રભાઇ મોદીએ રાવળ યોગી કેશુભાઇ-શંભુભાઇ-ગંગારામ ભાઇ જેવા શિક્ષકોનો
ઋણસ્વીકાર આ પ્રસંગે કર્યો હતો.
શિક્ષણ દ્વારા વ્યસનથી દૂર રહેવાની જાગૃતિ કઇ રીતે આવે અને કુરિવાજોને
તિલાંજલિ અપાય તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
રાવળ સમાજ વિચરતી જાતિ છે અને સરનામા વગરના સમાજે પણ સ્થાયી પ્રગતિનો પથ
અપનાવ્યો છે તેનો આનંદ વ્યકત કરીને મુખ્યમંત્રીશ્રીએ સમાજની આ શકિતને
મહેનતકશ, સાત્વિકતાના ધોરણે આગળ વધવાના અનેક સૂચનો કર્યા હતાં. ગુજરાતનો
વિકાસ એકાંગી નહી પણ સૌ સમાજસમૂહોને સ્વસ્થ રાખીને, સર્વાંગીણ વિકાસનો
સંકલ્પ રાજ્ય સરકારનો રહ્યો છે.
સૌનો સાથ સૌનો વિકાસનો મંત્ર સાકાર કરવા પ્રતિબધ્ધ મુખ્યમંત્રીશ્રીએ
વિચરતી જાતિની સ્થાયી વસાહતો ઉભી કરીને વાદી-મદારી, નટ બજાણીયા જેવી
વિચરતી કોમોને વસાવી અને પોતાના બાળકોને ભણાવી રહ્યા છે તેની ફલશ્રુતિ
વ્યકત કરી હતી.
પછાત સમાજના યુવાનોને હુન્નર કૌશલ્યની તાલીમ પ્રાપ્ત કરવા તેમણે રાજ્ય
સરકારના આઇ.ટી.આઇ-કૌશલ્ય વર્ધનના અભ્યાસો ઉપાડી લેવા તેમણે અપીલ કરી હતી.
પછાત સમાજોને શિક્ષણ દ્વારા વિકાસયાત્રામાં ભાગીદાર બનાવવા રાજ્ય સરકારે
અનેક યોજનાઓ અમલમાં મૂકી છે તેનો પણ લાભ લેવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ
કર્યો હતો.
આ સમારંભમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના અધ્યક્ષશ્રી જયંતિભાઇ બારોટ, ગુજરાત
ઠાકોર અને કોળી વિકાસ નિગમના અધ્યક્ષશ્રી પુંજાજી ઠાકોર, ગુજરાત પ્રદેશ
ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખશ્રી ભગવાનદાસ પંચાલ, ગુજરાત પ્રદેશ ભાજપ
બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખશ્રી રાજેન્દ્ર રાવળ, લાભ ઇન્ફ્રાસ્ટ્રકચરના
શ્રી લક્ષ્મણભાઇ એસ. રાવળ સહિત મોટીસંખ્યામાં સમાજબંધુઓ ઉપસ્થિત રહ્યા
હતા.

ભીલવાણિયાનું જયમા સખીમંડળ દર મહિને બચત કરી સભ્યો વચ્ચે ધિરાણ પણ કરે છે

ભીલવાણિયાનું જયમા સખીમંડળ દર મહિને બચત કરી સભ્યો વચ્ચે ધિરાણ પણ કરે છે
વડોદરા
વડોદરા જિલ્લાના જેતપુરપાવી તાલુકાના ભીલવાણિયા ગામનું મહિલાઓનું ૨૪
સભ્યોનું જયમા શકિત સખીમંડળ બચતના ઉદે્‍શ સાથે અસ્તિત્ત્વમાં આવ્યું
હતું. દર મહિને બહેનો રૂા. ૫૦ લેખે રૂા. ૧૨૦૦/-ની બચત કરી રૂા. ૫૦,૦૦૦/-
નું ફંડ ભેગું કર્યું છે.
સખી મંડળ તડવી લીલાબેન જગુભાઈ જણાવે છે કે પહેલાં બહેનોને કંઈ ખબર ન
હોવાથી બચત તરફ લક્ષ્ય રાખતી નહીં. પરંતુ હવે દર મહિને નિયમિત બચત જમા
કરાવી દે છે. આ બચતમાંથી અમે સભ્યોને બીમારી, કોઈ નાની-મોટી જરૂરિયાત હોય
ત્યારે ધિરાણ આપીએ છીએ અને અમારું કામ નીકળી જાય છે.
અમને આ ગરીબ કલ્યાણ મેળામાં રૂા.૮૦,૦૦૦/- ની સહાય મળી છે. તેમાંથી અમે
બધી બહેનો રોજગારલક્ષી ધંધો ચાલુ કરવાનું આયોજન કર્યું છે. જેમાં તમામ
બહેનો સહમત છે. ગામની બીજી બહેનો પણ સ્વેચ્છાએ જોડાઈ રહી છે. ખરેખર
સખીમંડળ દ્વારા બહેનોમાં જાગૃતતા આવી છે અને બહેનો આર્થિક રીતે પગભર થઈ
રહી છે તેમ જણાવી લીલાબેન કહે છે ભલુ થાજો આ સરકારનું જેમને અમારા જેવી
ગરીબ મહિલાઓ માટે સખીમંડળો શરૂ કર્યા.

સોમવારે કરજણ તાલુકામાં સાડા સાત કિલોમીટરના રસ્તાઓના નિર્માણનું ખાતમુહૂર્ત રૂા. ૨.૬૦ કરોડના માર્ગ વિકાસ આયોજનો

સોમવારે કરજણ તાલુકામાં સાડા સાત કિલોમીટરના રસ્તાઓના નિર્માણનું ખાતમુહૂર્ત
રૂા. ૨.૬૦ કરોડના માર્ગ વિકાસ આયોજનો
વડોદરા
માર્ગ અને મકાન વિભાગે સોમવાર તા.૨૩/૦૪ના રોજ કરજણ તાલુકામાં કુલ સાડા
સાત કિલોમીટર્સ કરતાં વધુ લંબાઈ ધરાવતા પાકા રસ્તાઓના નિર્માણ કમના
શુભારંભનો કાર્યક્રમ યોજાયો છે. તાલુકાના વલણ ગામે સવારના ૯.૦૦ વાગ્યે
યોજવામાં આવેલા કાર્યક્રમ માર્ગ અને મકાન રાજય મંત્રી શ્રીજયદ્રથસિંહ
પરમાર તેમજ રમત-ગમત રાજય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ ૪.૩ કિલોમીટર
લંબાઈના ધામણજા-વલણ અને અન્ય જિલ્લા માર્ગોના બાંધકામનું ખાતમુહૂર્ત
કરશે. રૂા. ૨.૬૦ કરોડથી વધુ રકમના માર્ગ વિકાસ આયોજનનો આ પ્રસંગે
સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, ધારાસભ્યશ્રી ચંદુભાઈ ડામી, જિલ્લા પંચાયત
અધ્યક્ષ સુધાબેન, તાલુકા પંચાયત, કરજણના પ્રમુખશ્રી મહેન્દ્ર પરમાર,
જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષશ્રી સચીન પટેલ અને મહાનુભાવો
ઉપસ્થિત રહેશે.

જેતપુરપાવી ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં ૧૦૬૨૬ ગરીબ લાભાર્થીઓને રૂા.૩૧.૨૫ કરોડની સાધન સહાયનું વિતરણ

જેતપુરપાવી ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં ૧૦૬૨૬ ગરીબ લાભાર્થીઓને
રૂા.૩૧.૨૫ કરોડની સાધન સહાયનું વિતરણ

ગુજરાતના સર્વાંગી વિકાસની સાથે ગરીબ કલ્યાણ મેળા દ્વારા ગરીબોને
ગરીબીમાંથી મુકત કરવાનો રાજય સરકારે દ્દઢ નિર્ધાર કર્યો છે - સંસદીય
સચિવશ્રી યોગશભાઈ પટેલ
વડોદરા ૨૧ એપ્રિલ, ૨૦૧૨ (શનિવાર) વડોદરા જિલ્લાના છેવાડાના આદિવાસી
તાલુકા જેતપુરના રતનપુર ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં
પ્રવાસન દેવસ્થાન, યાત્રાધામ વિકાસ, બિનનિવાસી ગુજરાતી પ્રભાગના સંસદીય
સચિવ શ્રી યોગેશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોના હસ્તે ૧૦૬૨૬ ગરીબ
લાભાર્થીઓને રૂા. ૩૧.૨૫ કરોડની માતબર સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં બાયસેગ ઉપગ્રહ પ્રસારણ સેવા દ્વારા રાજયના
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગરીબ કલ્યાણ મેળાનો મૂળભૂત ઉદ્‍ેશ ગરીબોને
ગરીબીમાંથી મુકત કરવાનો છે. આ માટે રાજય સરકાર ગરીબના દ્વાર સુધી પહોંચી
જરૂરિયાતમંદોને સાધન-સહાય આપી આર્થિક રીતે પગભર કરવાનો નિર્ધાર કર્યો છે.
ત્યારે લાભાર્થીએ પણ જાગૃતતા કેળવી બે ડગ ભરવાં પડશે. તો જ રાજય સરકારનું
ધ્યેય પાર પડશે અને ગુજરાતને ગરીબીના કલંકમાંથી મુકત કરી શકાશે. તેવા
દ્દઢ આહ્વાયન સાથે તેમને છેવાડાના આદિવાસી ગરીબ લોકો માટેની પોતાની
સંવેદના વ્યકત કરી વિવિધ યોજનાઓની પરિણામલક્ષી જાણકારી આપી હતી.
આ પ્રસંગે સંસદીય સચિવશ્રી યોગેશભાઈ પટેલે આદિવાસી વિસ્તાર અને લોકોના
વિકાસ માટે રાજય સરકારે કરેલા પ્રયાસોની વિસ્તૃત જાણકારી આપતાં જણાવ્યું
હતું કે રાજયના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી રાજયના ગરીબ
દલિત-આદિવાસી માટે સતત ચિંતિત છે. તેથી જ તેમને છેવાડાના ગરીબ - આદિવાસી
વિસ્તારના વિકાસ માટે રૂા. ૨૩.૫૦ હજાર કરોડની વનબંધુ કલ્યાણ યોજના પાંચ
વર્ષ માટે અમલિત કરી અને ખર્ચ કરી નાખ્યો અને આગામી પાંચ વર્ષ માટે રૂા.
૪૦ હજાર કરોડનું જંગી આયોજન કરવામાં આવ્યું છે. ૦ થી ૧૬ ના લાભાર્થીઓનો
પ્લોટો આવાસ આપવાની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ કરી છે. ૧૭ થી ૨૦ના
લાભાર્થીઓને પણ પ્લોટો આપવાનું ચાલુ છે. શાળા આરોગ્ય તપાસણી દ્વારા
શાળામાં ભણતા બાળકોના મોટા રોગો માટે રાજય સરકાર ૧૦૦ ટકા ખર્ચ કરે છે.
૧૦૮ની યોજના દ્વારા ગરીબોને તાત્કાલિક સારવાર મળી જાય છે ચિરંજીવી યોજના,
જનની સુરક્ષા યોજના, બાળ સખા યોજના વગેરે થકી ગરીબ-માતા-બાળક-કિશોરીઓની
આરોગ્યલક્ષી કાળજી રખાય છે. રાજયમાં શુદ્ધ પીવાનું પાણી પુરું પડાય છે,
ત્યારે લોકોએ પણ જાગૃત થવું પડશે અને રાજયના વિકાસમાં જોતરાવું પડશે, એમ
સંસદીય સચિવશ્રીએ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદશ્રી રામસિંહભાઇ રાઠવાએ આ વિસ્તારના વિકાસ માટે રાજય
સરકારે કરેલા પ્રયાસોની આંકડાકીય જાણકારી આપતાં સ્વાગત પ્રવચન કર્યું
હતું. જયારે આભારવિધિ તાલુકા પંચાયત પ્રમુખશ્રી છત્રસિંહ રાઠવાએ કરી હતી.
શિક્ષક કલાકારોની ટીમે ગુજરાતના વિકાસ અને અમારે ગરીબ નથી રહેવું સંદર્ભે
જ્ઞાન-ગમ્મત સાથે સુંદર નાટક રજૂ કર્યું હતું.
બોરકંડાના શ્રી સીતારામ સખી મંડળ તથા ઉટકોઈ જગદંબા સખી મંડળે મિશન
મંગલમ્‍ યોજનાના સફળ પ્રતિભાવો આપ્યા હતા.
આ કાર્યક્રમમાં વુડા ચેરમેનશ્રી એન.વી.પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી
કનુભાઈ રાઠવા, વન વિકાસ નિગમના ચેરમેનશ્રી કે.ટી.ભીલ, એસ.ટી. નિગમના
ડીરેકટરશ્રી જશુભાઈ ભીલ, કલેકટરશ્રી વિનોદ રાવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી
રાકેશ શંકર, જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ સરપંચશ્રીઓ, ગ્રામજનો
લાભાર્થીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

ઉનાળુ વેકેશનમાં ૧૫ વર્ષથી નીચેના બાળકો માટે વિવિધ રમતોના પ્રશિક્ષણ શિબિરનું વિનામુલ્યેટ આયોજન

ઉનાળુ વેકેશનમાં ૧૫ વર્ષથી નીચેના બાળકો માટે વિવિધ રમતોના પ્રશિક્ષણ
શિબિરનું વિનામુલ્યેટ આયોજન

સ્પોરર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા પ્રતિ વર્ષ ઉનાળુ
વેકેશનમાં બાળકો માટે વિવિધ રમતોના પ્રશિક્ષણ શિબિરોનું આયોજન તમામ
જિલ્લાદઓમાં કરવામાં આવે છે. તે અન્વશયે ચાલુ વર્ષે ૧૫ વર્ષથી નીચેના
બાળકો માટે સ્વીંમીંગ , બાસ્કેુટ બોલ અને બેડમિંગ્ટતનનો પ્રશિક્ષણ કેમ્પષ
રમત-ગમત સંકુલ, પાટણ ખાતે તા. ૭/૫/૨૦૧૨ થી તા. ૨૭/૫/૨૦૧૨ દરમ્યા્ન
રાખવામાં આવેલ છે. આ લાભ લેવા ઇચ્છેતા બાળકોએ પસંદગી કેમ્પેમાં તા.
૫/૫/૨૦૧૨ના રોજ ઉંમરના આધાર પુરાવા સહિત ઉપસ્થિખત રહેવાનું રહેશે. સદર
કેમ્પં વિનામુલ્યેદ આપવામાં આવનાર છે, તેમ જિલ્લાસ રમત પ્રશિક્ષણ કેન્દ્ર
, પાટણના સિનિયર કોચની એક અખબારી યાદીમાં જણાવ્યુંઆ છે.

રાધનપુર ખાતે મંત્રીશ્રી વાસણભાઇ આહીરના અધ્યક્ષસ્થા્ને ગરીબ કલ્યાજણ મેળો યોજાયો ૩૬૪૫ ગરીબ લાભાર્થીઓને રૂ. ૧૩૮૩.૫૭ લાખની સાધન-સહાયનું વિતરણ

રાધનપુર ખાતે મંત્રીશ્રી વાસણભાઇ આહીરના અધ્યક્ષસ્થા્ને ગરીબ કલ્યાજણ મેળો યોજાયો
૩૬૪૫ ગરીબ લાભાર્થીઓને રૂ. ૧૩૮૩.૫૭ લાખની સાધન-સહાયનું વિતરણ

પાટણ જિલ્લાબના રાધનપુર ખાતે આદર્શ વિદ્યાલયના પટાંગણમાં સામાજીક,
શૈક્ષણિક અને પછાત વર્ગોનું કલ્યાાણ વિભાગના રાજય મંત્રીશ્રી વાસણભાઇ
આહીરના અધ્યક્ષસ્થાાને ગરીબ કલ્યાવણ મેળો યોજાયો હતો. જેમાં મંત્રીશ્રીના
હસ્તેધ રાધનપુર શહેર અને આજુબાજુ ગામોના ૩૬૪૫ ગરીબ લાભાર્થીઓને રૂ.
૧૩૮૩.૫૭ લાખની સાધન-સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યભમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ વિડીયો કોન્ફષરન્સુના
માધ્યમથી લાભાર્થીઓને સંબોધતાં જણાવ્યું હતું કે, ગરીબ કલ્યાિણ મેળો
સાચા અર્થમાં ગરીબોને ગરીબીમાંથી બહાર લાવવાનો છે. તમારા હક્કનું છે જેના
પર તમારો અધિકાર છે. ગરીબ લાભાર્થીઓ સંકલ્પ કરો કે, મારે આ ગરીબાઇમાંથી
બહાર નીકળવું છે તો જ સાચા અર્થમાં સાધન-સહાય કીટ મદદરૂપ બનશે. ગરીબી દૂર
કરવી હશે તો શિક્ષણ મેળવવું પડશે અને ઘરમાંથી બિમારી દૂર કરવી પડશે. આજ
સુધીમાં રાજય સરકાર દ્વારા ૬૫૦ ગરીબ કલ્યા ણ મેળા યોજાયા અને ૫૮ લાખ
કરતાં વધુ લાભાર્થીઓને સાધન-સહાયની કીટ હાથોહાથ પહોંચાડવામાં આવી છે.
મુખ્યરમંત્રીશ્રીએ લાભાર્થીઓને વ્યસસનો અને કુટેવોથી દૂર રહેવા જણાવ્યુંા
હતું. ગુજરાતને બિમારીમાંથી બહાર લાવવા માટે ગામડાઓમાં અને શહેરોમાં
નર્મદાના શુધ્ધ પીવાના પાણી પહોંચાડવામાં આવ્યાા છે. આ પ્રસંગે
મુખ્યદમંત્રીશ્રીએ રાજય સરકાર દ્વારા ગરીબ લાભાર્થીઓ માટે વિવિધ યોજનાઓની
જાણકારી આપી હતી, તેનો મહત્તમ લાભ લેવા જણાવ્યુંર હતું.

હારીજ કલ્યાંણ મેળામાં ૧૭૭૯ લાભાર્થીઓને રૂ. ૭૯.૭૫ લાખની સહાય મુખ્ય મંત્રીશ્રીએ વિડીયો કોન્ફેરન્સનથી સીધુ સંબોધન કર્યું

હારીજ કલ્યાંણ મેળામાં ૧૭૭૯ લાભાર્થીઓને રૂ. ૭૯.૭૫ લાખની સહાય
મુખ્ય મંત્રીશ્રીએ વિડીયો કોન્ફેરન્સનથી સીધુ સંબોધન કર્યું

હારીજ તાલુકાનો ગરીબ કલ્યાવણ મેળો ગઇકાલે સાંજે ધી હારીજ સમી સહકારી
જીનીંગ એન્ડલ ટ્રેસીંગ સોસાયટી લીમીટેડ, હારીજ ખાતે યોજવામાં આવ્યોા હતો.
જેમાં શ્રમ અને રોજગાર વિભાગના રાજય મંત્રીશ્રી લીલાધરભાઇ વાઘેલાના
હસ્તેો હારીજ તાલુકાના ૧૭૭૯ લાભાર્થીઓને રૂ. ૭૯.૭૫ લાખની સાધન-સહાયનું
વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય્મંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ
મોદીએ વિડીયો કોન્ફરરન્સુના માધ્યમથી સીધુ સંબોધન કર્યું હતું. રાજય
સરકાર દ્વારા યોજાતા ગરીબ કલ્યાાણ મેળાના ત્રીજા તબક્કામાં હારીજ
તાલુકાના ગરીબ કલ્યા ણ મેળાનું આયોજન ધી હારીજ સમી સહકારી જીનીંગ એન્ડા
ટ્રેસીંગ સોસાયટી લીમીટેડ, હારીજ ખાતે કરવામાં આવ્યુંી હતું. જેમાં
તાલુકાના વિવિધ ૩૨ યોજનાઓના ૧૭૭૯ લાભાર્થીઓને રૂ. ૭૯.૭૫ લાખની
સાધન-સહાયનું શ્રમ અને રોજગાર વિભાગના રાજય મંત્રીશ્રી લીલાધરભાઇ વાઘેલા,
સમી-હારીજના ધારાસભ્યસશ્રી ભાવસિંહ રાઠોડ અને મહાનુભાવોના હસ્તેભ વિતરણ
કરાયું હતું. આ પ્રસંગે મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ વિડીયો
કોન્ફભરન્સભના માધ્યમથી લાભાર્થીઓને સંબોધતાં જણાવ્યુંં હતું કે, ગરીબ
કલ્યાાણ મેળો સાચા અર્થમાં ગરીબોને ગરીબીમાંથી બહાર લાવવાનો છે. તમારા
હક્કનું છે જેના પર તમારો અધિકાર છે. ગરીબ લાભાર્થીઓ સંકલ્‍પ કરો કે,
મારે આ ગરીબાઇમાંથી બહાર નીકળવું છે તો જ સાચા અર્થમાં સાધન-સહાય કીટ
મદદરૂપ બનશે. ગરીબી દૂર કરવી હશે તો શિક્ષણ મેળવવું પડશે અને ઘરમાંથી
બિમારી દૂર કરવી પડશે. આજ સુધીમાં રાજય સરકાર દ્વારા ૬૫૦ ગરીબ કલ્યારણ
મેળા યોજાયા અને ૫૮ લાખ કરતાં વધુ લાભાર્થીઓને સાધન-સહાયની કીટ હાથોહાથ
પહોંચાડવામાં આવી છે. મુખ્યામંત્રીશ્રીએ લાભાર્થીઓને વ્ય સનો અને
કુટેવોથી દૂર રહેવા જણાવ્યુંા હતું. ગુજરાતને બિમારીમાંથી બહાર લાવવા
માટે ગામડાઓમાં અને શહેરોમાં નર્મદાના શુધ્ધ પીવાના પાણી પહોંચાડવામાં
આવ્યાન છે. આ પ્રસંગે મુખ્યહમંત્રીશ્રીએ રાજય સરકાર દ્વારા ગરીબ
લાભાર્થીઓ માટે વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી, તેનો મહત્તમ લાભ લેવા
જણાવ્યુંર હતું.

પાલનપુર શહેર વિસ્તારની જાહેર જનતાને બારકોડેડ રેશનકાર્ડ આપવા શરૂ કરાયેલ ઝુંબેશ. આધાર પુરાવા રજુ કરીને તા. ૧૫ મે સુધીમાં નવીન બારકોડેડ રેશનકાર્ડ મેળવી લેવુ.’’

પાલનપુર શહેર વિસ્તારની જાહેર જનતાને બારકોડેડ રેશનકાર્ડ આપવા શરૂ કરાયેલ ઝુંબેશ.
આધાર પુરાવા રજુ કરીને તા. ૧૫ મે સુધીમાં નવીન બારકોડેડ રેશનકાર્ડ મેળવી લેવુ.''

પાલનપુર સહેર વિસ્તારની જનતાને મામલતદારશ્રી પાલનપુર દ્વારા અપીલ કરવામાં
આવે છે કે સરકારશ્રીની સુચના અન્વયે અત્રેના તાલુકામાં નીચે મુજબની વ્યા
જબી ભાવની દુકાનના રેશનકાર્ડ ધારકોને નવીન બારકોડેડ રેશનકાર્ડ મેળવવા
માટે જેમણે સંબંધિત વિસ્તાારની વ્યાોજબી ભાવની દુકાને નવીન બારકોડેડ
રેશનકાર્ડ મેળવવા માટે અરજીફોર્મ-૧ ભરેલ છે, તેવા રેશનકાર્ડ ધારકોએ
તેમનું અસલ રેશનકાર્ડ, કુંટુંબના જેટલા સભ્યો ના ચૂંટણી ઓળખપત્રો મળ્યા
હોય તે તમામના ચૂંટણી ઓળખપત્રો, ડ્રાઇવીંગ લાયસન્સળ, લાઇટબીલ, ગેસની
પાસબુક, ઘરવેરાની પહોંચ, પાનકાર્ડ વગેરે આધાર-પુરાવા સાથે અત્રેની
કચેરીના જનસેવા કેન્ર્ા ખાતે રજુ કરી કુટુંબના ૧૫ વર્ષ થી ઉપરના
સભ્યોાની અંગુઠાની છાપ તા. ૧૫/૫/૨૦૧૨ સુધીમાં આપીને નવીન
બારકોડેડ રેશનકાર્ડ મેળવી લેવા જાહેર જનતાને જણાવવામાં આવે છે. અન્ય/થા
બાકી રહેતા તમામ રેશનકાર્ડ ધારકો પાલનપુર શહેરમાં રહેતા નથી તેમ માની
રેશનકાર્ડ મેળવી લેવા જાહેર જનતાને જણાવવામાં આવે છે. અન્યરથા બાકી રહેતા
તમામ રેશનકાર્ડ ધારકો પાલનપુર શહેરમાં રહેતા નથી તેમ માની રેશનકાર્ડ રદ
કરવામાં આવશે. જેની નોંધ લેવી.

અંબાજી મંદિરમાં આરતી અને દર્શનનો સમય અષાઢી એકમ સુધી દિવસમાં ત્રણ વખત આરતી થશે

અંબાજી મંદિરમાં આરતી અને દર્શનનો સમય
અષાઢી એકમ સુધી દિવસમાં ત્રણ વખત આરતી થશે

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે કે,
વૈશાખ સુદ-૩(ત્રીજ) મંગળવાર તા.૨૪/૪/૨૦૧૨ ના રોજથી અષાઢી એકમ
તા.૨૦/૬/૨૦૧૨ સુધી આરતી તથા દર્શનનો સમય નીચે મુજબનો રહેશે. જેની જાહેર
જનતાએ નોંધ લેવા વિનંતી છે.
સવારે આરતી-૭ થી ૭.૩૦, સવારે દર્શન- ૭.૩૦ થી ૧૦.૪૫, બપોરની પૂજા- ૧૦.૪૫
થી ૧૨.૩૦, આરતી બપોરે- ૧૨.૩૦ થી ૧.૦૦, બપોરે દર્શન -૧.૦૦ થી ૧૬.૩૦, સાયન
પૂજા- ૧૬.૩૦ થી ૧૯.૦૦, સાંજે આરતી- ૧૯.૦૦ થી ૧૯.૩૦ અને સાંજે દર્શન-
૧૯.૩૦ થી ૨૧.૧૫ કલાકે કરી શકાશે. તા. ૨૪/૪/૨૦૧૨ થી તા. ૨૦/૬/૨૦૧૨ સુધી
અન્નકુટ થઇ શકશે નહીં જેની નોંધ લેવા જણાવાયું છે.

કલેકટરશ્રી જે.બી.વોરાના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઇ

પાલનપુર કલેકટરશ્રીની કચેરી ખાતે કલેકટરશ્રી જે.બી.વોરાના અધ્યક્ષસ્થાને
સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં રસ્તા, પાણી, વીજળી, કુપોષણ,
જળસંચય, ટ્રાફિક, વગેરે વિષયોની ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે
કલેકટરશ્રી જે.બી.વોરાએ અધિકારીઓને સુચના આપતા જણાવ્યું કે, પાણીનો
કરકસરપૂર્વક ઉપયોગ થાય અને વધુમાં વધુ ખેડુતો ટપક અને ફુવારા પદ્ધતિ
અપનાવે તેવા પ્રયાસો કરવા જોઇએ. તેમણે કહ્યું કે, આ જિલ્લામાં
કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરવામાં આવે તો ખેતી અને પશુપાલન દ્વારા
સમૃધ્ધિમાં વધારો કરી શકાય તેમ છે. નગરપાલિકા વિસ્તારમાં લોકોને સમયસર
પાણી મળે તે માટે અધિકારીઓને સુચના આપી હતી.
બેઠકમાં ધારાસભ્ય શ્રી ગોંવિદભાઇ પ્રજાપતિએ પ્રજાના પ્રશ્નો રજુ કર્યા
હતાં. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે.ભટ્ટ, નિવાસી અધિક
કલેકટર શ્રી સુધીર પટેલ, અધિક કલેકટર શ્રી મહેશ પટેલ અને અધિકારીઓ ઉપસ્થિ
ત રહ્યાં હતાં.

મુખ્યામંત્રીશ્રીએ વિડીયો કોન્ફધરન્સે દ્વારા લાભાર્થીઓને સંબોધન કર્યુ. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં ગરીબો સુખી થયા છે. ---- સંસદીય સચિવ શ્રી સુંદરસિંહ ચૌહાણ ૫,૧૬૦ ગરીબ લાભાર્થીઓને રૂ. ૧૯.૭૪ કરોડની સાધન સહાયનું વિતરણ કરાયું.

મુખ્યામંત્રીશ્રીએ વિડીયો કોન્ફધરન્સે દ્વારા લાભાર્થીઓને સંબોધન કર્યુ.
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં ગરીબો સુખી થયા છે. ----
સંસદીય સચિવ શ્રી સુંદરસિંહ ચૌહાણ
૫,૧૬૦ ગરીબ લાભાર્થીઓને રૂ. ૧૯.૭૪ કરોડની સાધન સહાયનું વિતરણ કરાયું.

બનાસકાંઠા જિલ્લાગના દાંતીવાડા ખાતે પંચાયત વિભાગના સંસદીય સચિવશ્રી અને
જિલ્લાના સહપ્રભારી મંત્રી શ્રી સુંદરસિંહ ચૌહાણના અધ્ય ક્ષસ્થાાને ગરીબ
કલ્યાેણ મેળો યોજાયો હતો. જેમાં ૫,૧૬૦ ગરીબ લાભાર્થીઓને રૂ.૧૯.૭૪ કરોડની
વિવિધ સહાયનું વિતરણ કરવામાં આવ્યુંા હતું.
આ પ્રસંગે મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ વિડીયો કોન્ફરરન્સસ
દ્વારા લાભાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, ગરીબીના ખપ્પ‍રમાંથી
ગરીબોને બહાર લાવવા સરકાર તેમનો હાથ પકડીને મદદ કરે છે. તેમણે કહ્યું કે,
૬૫૦ જેટલા ગરીબ કલ્યાણ મેળાઓમાં ૫૮ લાખ ગરીબોને હાથોહાથ રૂ.૮,૫૦૦ કરોડની
સહાય આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, ગરીબોને હવે ઓશિયાળા રહેવાની જરૂર
નથી. સરકારે ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા ગરીબોને સ્વમાનભેર જીવતા કરવાનું
અભિયાન ઉપાડ્યું છે અને સરકાર સામેથી ગરીબોના ઘરે જઇ ગરીબોને શોધી શોધીને
સહાય આપે છે જેનાથી તેમના જીવનમાં ઝડપથી પરિવર્તન આવશે. તેમણે કહ્યું કે,
ગરીબોના આરોગ્યની ચિંતા રાજય સરકાર કરે છે. ગરીબોનું આરોગ્ય સચવાય અને
તેઓ તંદુરસ્ત જીવન જીવી શકે તે માટે ગામે ગામ શુધ્ધ પીવાનું પાણી આપવામાં
આવે છે જેનાથી બિમારીઓનું પ્રમાણ ખુબ ઘટ્યું છે. તેમણે જણાવ્યું કે,
પ્રત્યેક નાગરિકની જિંદગી ખુબ કિંમતી છે તે ધ્યાનમાં રાખી આરોગ્યની
અનેકવિધ યોજનાઓ બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે, ચિંરજીવી યોજનાના
લીધે ૯૩ ટકા એટલે કે ૮ લાખ માતાઓની ડિલીવરી દવાખાનાઓમાં થઇ છે જેના કારણે
માતામૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. નવજાત શિશુની સંભાળ માટે બાલસખા
યોજના બનાવવામાં આવી છે જેનાથી બાળ મૃત્યુદર ઘટ્યો છે અને આવતીકાલના
નાગરિકને નવી જિંદગી મળી છે. તેમણે ઉમેર્યુ કે, આદિવાસી વિસ્તારમાં
આરોગ્યની સુંદર સેવાઓ ઉપલબ્ધ બને તે માટે ૬ નર્સિંગ કોલેજ પણ શરૂ કરવામાં
આવી છે.

ધનસુરા ખાતે ૨,૩૪૬ ગરીબ લાભાર્થીઓને રૂ.૧.૮૩ કરોડની સાધન સહાયનું વિતરણ

રાજ્ય સરકારના ગરીબી ઉન્મૂ૪લન માટેના મહત્વાૂકાંક્ષી તાલુકા ગરીબ કલ્યાસણ
મેળા સાબરકાંઠા જિલ્લાીના ધનસુરા તાલુકા મથકે શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ
વોરાની ઉપસ્થિંતિમાં સંપન્નન થયો હતો.
સૌના સાથ, સૌના વિકાસના મંત્ર અને સદભાવના સાથે શિક્ષણ મંત્રી શ્રી
રમણલાલ વોરાએ દીપપ્રાગ્ટય કરાવી, પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે,
ગરીબી દૂર કરવા રાજ્યના મુખ્યરમંત્રી શ્રી નરેન્દ્રંભાઇએ અનેક યોજનાઓ
અમલી બનાવી છે. આ યોજનાઓના લાભો ગરીબોને હાથોહાથ પહોંચાડવા ગરીબ કલ્યા‍ણ
મેળા એ મહત્વઅનું માધ્યમ છે. આ માધ્યયમથી ગરીબોનો આત્મહવિશ્વાસ વધે એ
દિશામાં જન આંદોલન આદરી ગુજરાતના વંચિતોને મજબૂત અને સુરક્ષિત બનાવવાનો
પ્રયત્નદ કરેલ છે.

કૃષિ મહોત્સવ-૨૦૧૨ દરમ્યાન હાજર ખેડૂતોને બિયારણ અને જંતુ નાશક દવાઓ પર ૫ થી ૧૦ ટકા વળતર મળશે.

કૃષિ મહોત્સવ-૨૦૧૨ નો આરંભ તા.૬ મે-૨૦૧૨થી સમગ્ર રાજયમાં અને ગાંઘીનગર
જિલ્લાહમાં થવાનો છે. કૃષિ મહોત્સવ લોકભોગ્ય બની રહે અને યુવાઓ અને
મહિલાઓ ખાસ કરીને આ મહોત્સવમાં જોડાય તેવા સુચારું આયોજન અર્થે તા.
૨૦/૦૪/૨૦૧૨ના રોજ જિલ્લાઆ વિકાસ અઘિકારી શ્રી એમ.એ.ગાંઘીની અઘ્યક્ષતામાં
એક બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અઘિકારી શ્રી એમ.એ.ગાંઘીએ
જણાવ્યું હતું કે, કૃષિ મહોત્સવ-૨૦૧૨ દરમ્યાન હાજર રહેલ ખેડૂતો,યુવાઓ અને
મહિલાઓને સ્થાઘનિક ઇનપુટ ડીલરો, બીજ નિગમ, એગ્રો સર્વિસ સેન્ટર, તાલુકા
સંઘ-સહકારી મંડળીઓ દ્રારા કૃષિ ઇનપુટ જેવા કે સેન્દ્રિય ખાતર,
સૂક્ષ્માતત્વો, પ્રવાહી ખાતર, ગ્રોથ રેગ્યુલેટર, જંતુનાશક દવા, કીટક નાશક
દવા, ફૂગ નાશક દવા, રોગ નાશક દવા, બાયો પેસ્ટીીસાઇડ અને ખાનગી કંપનીઓ
દ્રારા બિયારણ વગેરેમાં ૫ થી ૧૦ ટકા જેટલું વળતર આપવામાં આવશે. આ વળતર
માટેની કૂપન કૃષિ રથ સાથે આવેલી ટીમના કર્મચારીઓ દ્રારા ખેડૂતોને આપવામાં
આવશે.
વઘુમાં તેઓશ્રીએ જણાવ્યું હતું કે, કૃષિ મહોત્સવ અન્વયે જિલ્લા.ના વિવિઘ
યોજનાઓના લાભાર્થીઓની અરજી તેમજ સ્થાતનિક ખેડૂતોના કૃષિ વિષયક પ્રશ્નો
એકત્ર કરી કૃષિરથ ફેરણી દરમ્યાન સંબંઘિત તજજ્ઞ વૈજ્ઞાનિકો દ્રારા તે
પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે.

ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રીનાં જળવ્યવસ્થાપન અંગેનાં વિઝનનાં ફળદાયી પરિણામો વોટરશેડ મેનેજમેન્ટમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાતને વડાપ્રધાનનો એવોર્ડ એનાયત

ગુજરાત સ્ટેટ વોટરશેડ મેનેજમેન્ટ એજન્સીને વડાપ્રધાનનો 'એવોર્ડ ફોર
એક્સેલેન્સ ઈન પબ્લિક એડમિનિસ્ટ્રેશન' પ્રદાન કરવામાં આવ્યો
વોટરશેડ મેનેજમેન્ટ ક્ષેત્રે ગુજરાતની નોંધપાત્ર સિધ્ધી
પાટણ જિલ્લાનાં અંતરિયાળ ગામે કૃષિ ક્ષેત્રે અદભુત પરિણામો મેળવ્યા
ગુજરાત સ્ટેટ વોટરશેડ મેનેજમેન્ટ એજન્સી (GSWMA)ને વોટરશેડ
મેનેજમેન્ટમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ આજે વર્ષ ૨૦૧૦-૧૧ માટેનો વડાપ્રધાનનો
'એવોર્ડ ફોર એક્સેલેન્સ ઈન પબ્લિક એડમિનિસ્ટ્રેશન' એનાયત કરવામાં આવ્યો
હતો. GSWMA ને તેની પહેલ 'પાર્ટીસીપેટરી વોટરશેડ મેનેજમેન્ટ પ્રોગ્રામ'
બદલ આ એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો હતો. સિવિલ સર્વિસ દિવસનાં અવસર પર
આજે નવી દિલ્હી ખાતે GSWMAનાં ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર શ્રી રામ કુમારને
વડાપ્રધાન ડો.મનમોહન સીંઘનાં હસ્તે આ એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પર્યાવરણ વિભાગનાં અગ્રસચિવ શ્રી એસ.કે.નંદા, સામાન્ય વહીવટનાં
અગ્રસચિવ શ્રી અરવિંદ અગ્રવાલ, અધિક મુખ્ય વનસંરક્ષક શ્રી રાજીવા, નિવાસી
કમિશ્નર શ્રી ભરત લાલ અને રાજ્ય સરકારનાં અન્ય વરિષ્ટ અધિકારીઓ ઉપસ્થિત
રહ્યા હતાં.
ઈન્ટીગ્રેટેડ વોટરશેડ મેનેજમેન્ટ પ્રોગ્રામ (IWMP) નાં ગુજરાતભરમાં
અમલીકરણ માટે ગુજરાત સ્ટેટ વોટરશેડ મેનેજમેન્ટ એજન્સી (GSWMA) ને નોડલ
એજન્સી તરીકે નિમણુંક કરવામાં આવી છે. IWMP નો મુખ્ય ઉદ્દેશ્ય માટી, પાણી
અને અન્ય સેન્દ્રિય પદાર્થોનાં સંરક્ષણ દ્વારા પર્યાવરણીય સમતુલા
જાળવવાનો છે. GSWMAનાં પ્રયત્નોને પરિણામે વરસાદી પાણીનો સંગ્રહ થશે અને
ભુગર્ભ જળની સપાટી ઉંચે આવશે, વિવિધ પાક લઈ શકાશે અને વોટરશેડ
વિસ્તારોમાં રહેતા લોકોને રોજગારી મળી રહેશે.
ગુજરાત સરકાર વતી એવોર્ડ ગ્રહણ કર્યા બાદ શ્રી રામ કુમારે જણાવ્યું હતું
કે GSWMAનાં તમામ પ્રોજેક્ટમાં આયોજનથી લઈને અમલીકરણનાં તબક્કાઓમાં
ચોક્સાઈ અને કાર્યક્ષમતા મેળવવા માટે વૈજ્ઞાનિક પધ્ધતિઓનો ઉપયોગ કરવામાં
આવે છે. આ ઉપરાંત વેટરશેડ અંગેનાં જીઓસ્પાશિયલ ડેટા અને સામાજિક-આર્થિક
વગેરે પરિબળોનો ખ્યાલ રાખવામાં આવે છે.
તેમણે ઉમેર્યું હતું કે GSWMA દ્વારા બનાવવામાં આવેલા વર્કિંગ મોડ્યુલને
રાષ્ટ્રિય સ્તરે નામના મળી ચૂકી છે. IWMP હેઠળ આશરે ૨૧.૩૪ લાખ હેક્ટર
જેટલા વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે, જેની પાછળ ૨૭૬૯.૭૨ કરોડ જેટલો
ખર્ચ થશે. સમગ્ર કાર્યમાં નાણાનો અભાવ ન સર્જાય અને એકનાં એક કામનું
પુનરાવર્તન ન થાય તે માટે રાજ્ય સરકારે આ મુદ્દાને લગતી તમામ યોજનાઓનો
સમન્વય કર્યો છે.
શ્રી રામ કુમારે જણાવ્યું હતું કે સૌપ્રથમ વખત ગુજરાતમાં વોટરશેડ
કાર્યક્રમ અંતર્ગત પ્રોજેક્ટ વિસ્તારનાં જમીનવિહોણા લોકોને રોજગારી
આપવાનો મુદ્દો પણ સાંકળી લેવામાં આવ્યો છે. આ માટેનો એક એક્શન પ્લાન
તૈયાર કરીને રાજ્યભરમાં તેને અમલમાં મુકવામાં આવ્યો છે. આ માટે વર્ષ
૨૦૦૯-૧૦, ૨૦૧૦-૧૧ અને ૨૦૧૧-૧૨ માટે મંજુર થયેલા પ્રોજેક્ટ્સ માટે બેચવાઈઝ
અંદાજપત્રીય ફાળવણી અનુક્રમે ૨૧૫ કરોડ, ૧૮૦ કરોડ અને ૧૮૫ કરોડ જેટલી
કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશી
આગેવાની હેઠળ ગુજરાત જળવ્યવસ્થાપનનાં ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે.
સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડનાં આંકડા પ્રમાણે ગુજરાત એકમાત્ર એવું
રાજ્ય છે જ્યાં છેલ્લા આઠ વર્ષમાં ભૂગર્ભ જળનું સ્તર ઉંચું આવ્યું છે.
છેલ્લા દસ વર્ષોમાં ચેકડેમ, બોરીબંધ અને ખેતતલાવડી વગેરે જેવા ૫.૫ લાખ
જળસંગ્રહ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ૪.૫ લાખ હેક્ટર જેટલા
વિસ્તારને લઘુ સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવ્યો છે. જેના પરિણામે વર્ષ
૨૦૦૦-૦૧ થી ૨૦૦૯-૧૦ નાં એક દશકમાં કૃષિ વિકાસ દર ૧૦.૯૭% જેટલો સૌથી વધુ
રહેવા પામ્યો છે.
IWMP નાં ફળદાયી પરિણામરૂપે ગુજરાતનાં પાટણ જિલ્લાનાં અંતરિયાળ એવાલ નામક
ગામે માત્ર એક વર્ષનાં ટુંકા સમયમાં જ કૃષિ ક્ષેત્રે અદભુત પરિણામો
મેળવ્યા છે અને ભારતનું મોડલ ગામ બની ગયું છે. એક સમયે આ ગામ પાણીની
તંગીની સમસ્યાથી ગ્રસ્ત હતું અને અહીંના ખેડુતો બાજરો વાવી શકવાની કલ્પના
પણ માંડ કરી શકતા હતા આ જ એવાલ ગામનાં દરેક ખેડુતો આજે એરંડો અને જીરુ
પકવીને મબલખ ઉત્પાદન મેળવતાં થયા છે.

ગરીબી અને વ્યઇસનમુક્તિલ માટે સંકલ્પયબદ્ધ થવા હાકલ કરતા મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ કપરાડાના ગરીબ કલ્યાિણ મેળામાં ૭૨૮૧ લાભાર્થીઓને રૂા.૧૧.૩૦ કરોડની સહાય ચૂકવવામાં આવી

વંચિતોને સ્વઠમાનભેર જીવવાની તક પુરી પાડવા માટેનો મહાયજ્ઞ એટલે ગરીબ
કલ્યાાણ મેળો ગરીબ કલ્યા્ણ મેળાના માધ્યામથી વચેટિયા પ્રથા અને
ભ્રષ્ટાગચાર નાબુદ થયો છે રાજયકક્ષાના મંત્રીઃ શ્રી ઇશ્વરસિંહ પટેલ
ગરીબી અને વ્યઇસનમુક્તિલ માટે સંકલ્પયબદ્ધ થવા હાકલ કરતા મંત્રી શ્રી
ઇશ્વરસિંહ પટેલ
કપરાડાના ગરીબ કલ્યાિણ મેળામાં ૭૨૮૧ લાભાર્થીઓને રૂા.૧૧.૩૦ કરોડની સહાય
ચૂકવવામાં આવી

રાજયનો કોઇ અદનો માનવી પણ ઓશિયાળો ન રહે, વંચિતોને પણ સ્વીમાનભેર
જીવવાની તક મળી રહે એ માટેનો મહાયજ્ઞ એટલે ગરીબ કલ્યા ણ મેળો, એમ
રાજયકક્ષાના સહકાર, રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃાતિક બાબતોના મંત્રી
શ્રી ઇશ્વરસિંહ પટેલે કપરાડા તાલુકાના ગરીબ કલ્યાવણ મેળા દરમિયાન ૭૨૮૧
લાભાર્થીઓને રૂા.૧૧.૩૦ કરોડની ધનરાશિના લાભો એનાયત કરતા જણાવ્યુંવ હતું.
એન.આર.રાઉત હાઇસ્કુહલ,નાનાપોંઢા ખાતે યોજાયેલા આ ગરીબ કલ્યા.ણ મેળામાં
ઉપસ્થિાતોને સંબોધતા તેમણે જણાવ્યુંક હતું કે, ગરીબ કલ્યા૮ણ મેળાના
માધ્યેમથી જરૂરિયાતમંદોને હાથો હાથ સહાય પુરી પાડવામાં આવે છે, જેનાથી
રાજયમાં વચેટિયા પ્રથા અને ભ્રષ્ટાધચાર નાબુદ થયો છે. તેમણે વિકાસ માટેના
ચાલકબળ એવા શિક્ષણની અનિવાર્ય જરૂરિયાત ભાર મુકતા જણાવ્યું હતું કે, કોઇ
પણ સમાજે વિકાસ સાધવો હશે તો એ સમાજ શિક્ષણ પ્રત્યેય ઉપેક્ષા સેવી શકે
નહિં. ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી જયારે દરેક વર્ગના બાળકોને શિક્ષણ મળી
રહે એ માટે ચિંતિત છે ત્યા રે દરેક વાલીની ફરજ છે કે તેઓ તેમના બાળકોને
શિક્ષણ આપે એમ જણાવી તેમણે ગરીબી અને વ્યંસનમુક્તિા માટે સંકલ્પેબદ્ધ થવા
હાકલ કરી હતી. અંતે તેમણે લાભાર્થીઓને તેમને મળતી સહાયનો સદુપયોગ કરી
આર્થિક રીતે પગભર થવા અનુરોધ કર્યો હતો.
નાનાપોંઢા ખાતે યોજાયેલા આ કપરાડા તાલુકાના ગરીબ કલ્યાસણ મેળામાં સરકારની
વિવિધ કલ્યાધણકારી યોજનાઓના ૨૪૯૦ લાભાર્થીઓને રૂા.૪૧૩.૩૦ લાખના ચેક, ૬૭૮
લાભાર્થીઓને રૂા. ૮૩.૮૯ લાખની એસેટ, ૪૧૧૩ લાભાર્થીઓને રૂા.૬૩૨.૭૯ લાખના
મંજુરી હુકમો મળી કુલ ૭૨૮૧ લાભાર્થીઓને રૂા.૧૧૩૦.૦૩ લાખની સહાય રાશિ
મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ અને અન્યર મહાનુભાવોના હસ્તેક એનાયત કરાઇ
હતી.
વિધાનસભાના દંડક-વ-પારડીના ધારાસભ્યર શ્રીમતી ઉષાબેન પટેલે ગરીબ કલ્યાકણ
મેળાનો આશય સ્પદષ્ટ. કરતા જણાવ્યુંડ હતું કે, સરકારી યોજનાઓનો લાભ કઇ
રીતે લઇ શકાય એની જાણકારી મળી રહે એ આશયથી ગરીબ કલ્યાુણ મેળાઓ યોજીને
માહિતી આપવામાં આવે છે. ગરીબોનું કુંટુંબ સહાય મેળવી સ્વાીવલંબી બને,
તેમનું જીવનધોરણ ઉંચુ આવે એ માટે સરકારે હાથોહાથ સહાય પહોંચાડવાનું
મહાઅભિયાન આદર્યું હોવાનું જણાવી તેમણે દરેક લાભાર્થીઓને તેમને મળેલી
સહાયનો ઉપયોગ કરી મહત્તમ આવક મળે એવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.
તેમણે વધુમાં એક જાગૃત નાગરિક તરીકે સરકારી યોજનાઓનો લાભ લઇ જીવન ધોરણ
ઉંચું લાવવા અપીલ કરી હતી.
ગુજરાત ફાયનાન્સિલયલ બોર્ડના ચેરમેન શ્રી રમણભાઇ જાનીએ રાજય સરકારના
વિકાસલક્ષી અભિગમનો પરિચય આપતા જણાવ્યું હતું કે, આજે રાજયનું કોઇ
ગામડું એવું નથી જયાં શાળા ન હોય, વીજળીની સગવડ ન હોય, માળખાકીય સુવિધાઓ
ઉપલબ્ધી થઇ ન હોય એમ જણાવી ગરીબ કલ્યાાણ મેળાએ ગરીબોના જીવનમાં એક નવો જ
સંચાર પેદા કર્યો હોવાનું જણાવ્યુંથ હતું. મળેલી સહાયનો સાચા અર્થમાં
જીવન પરિવર્તનદાયી બની રહે એવા પ્રયાસો તેમણે લાભાર્થીઓને અનુરોધ કરતા
જણાવ્યુંલ હતું.
કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઇ રાઉતે સ્વાાગત પ્રવચન કરતા
કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કાર્યક્રમ દરમિયાન કપરાડા તાલુકાની વિવિધ
શાળાના બાળકોએ પ્રાર્થના તેમજ સાંસ્કૃરતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.
કાર્યક્રમનું સંચાલન સુખાલાના શ્રી વિનોદભાઇએ કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મીનાબેન ચૌધરી, જિલ્લા
કલેકટર શ્રી એલ.સી.પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ઠાકોરભાઇ પટેલ, જિલ્લા
વિકાસ અધિકારી શ્રીમતી પી.ભારથી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્ય ક્ષ
શ્રી પ્રકાશભાઇ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડી.બી.વાઘેલા, જિલ્લા
ભાજપના પ્રભારી ડૉ.અમીતાબેન પટેલ જિલ્લા/તાલુકા પંચાયતના સભ્યો , અન્યર
વરિષ્ઠ અધિકારી અને લાભાર્થીઓ મોટી સંખ્યા્માં ઉપસ્થિીત રહ્યા હતા.

ગાયત્રી શકિતપીઠના ઘ્વા ર પાસેના સ્ટેાશન થી એરૂ ચાર રસ્તામના ટ્રાફિકને ડાયવર્ઝન :

ગાયત્રી શકિતપીઠના ઘ્વા ર પાસેના સ્ટેાશન થી એરૂ ચાર રસ્તામના ટ્રાફિકને
ડાયવર્ઝન :

નવસારી : ગાયત્રી પરિવાર ટ્રસ્ટા, વિજલપોર રોડ પર ગાયત્રી ઘ્વાાર
બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરીને અનુલક્ષીને ટ્રાફિક
વ્યરવસ્થાત અને કાયદો વ્યવવસ્થારની પરિસ્થિ‍તિ જળવાઇ રહે તે હેતુસર અધિક
જિલ્લા કલેકટર નવસારી શ્રી બી.કે.કુમારે એક જાહેરનામા દ્વારા મળેલી
સત્તાની રૂએ, ગાયત્રી પરિવાર ટ્રસ્ટ , ગાયત્રી શકિતપીઠના ઘ્વા ર પાસેના
સ્ટે શનથી એરૂ ચાર રસ્તાય તરફના રસ્તાથને આવતા-જતા રાહદારીઓ તથા વાહનોની
અવર-જવર માટે તા.૧૯-૦૪-૨૦૧૨ થી તા.૧૯-૦૭-૨૦૧૨ સુધી પ્રતિબંધિત જાહેર
કરાયો છે. આ રસ્તાતના વાહનો-રાહદારીઓ રેલ્વે સ્ટે૨શન થી એરૂ ચાર રસ્તાફ
રોડ પર આવેલા દરભંગા મીલ પાસેના ખાનગી રસ્તાી પર થઇ જઇ શકશે. આ હુકમનો
ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

નવસારી જિલ્લામાં ૬ઠ્ઠી મે થી કૃષિ મહોત્સછવનો પ્રારંભ

નવસારી જિલ્લામાં ૬ઠ્ઠી મે થી કૃષિ મહોત્સછવનો પ્રારંભ :
નવસારીઃ
નવસારી જિલ્લામાં તા.૬ ઠૃી મે-૨૦૧૨ થી કૃષિ મહોત્સયવનો પ્રારંભ થશે. જે
તા.૪/૬/૨૦૧૨ સુધી ચાલશે. નવસારી જિલ્લામાં કૃષિ મહોત્સમવના સુચારૂ આયોજન
અંગે કલેકટરાલયના સભાખંડમાં બેઠક મળી હતી. કલેકટર ર્ડા.સંધ્યા્ ભુલ્લરે
કૃષિ મહોત્સમવ દરમિયાન જિલ્લાના ખેડૂતો વધુમાં વધુ જોડાઇ ભાગ લે, તે
પ્રમાણે સુચારૂ આયોજન કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીને જણાવ્યુંહ હતું.
પ્રશાસનના અધિકારીઓ કૃષિ મહોત્સ વના સુચારુ આયોજન તૈયારીઓમાં લાગી ગયા
છે.
જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી કે.વી.પટેલના જણાવ્યાંગ અનુસાર નવસારી
જિલ્લાની ટીમ દ્વારા કૃષિ મહોત્સ વ અંગે માઇક્રોપ્લાપનીંગ તૈયાર કરવામાં
આવ્યું્ છે. જિલ્લામાં જે તે વિસ્તાકરમાં જમીનને અનુલક્ષીને થતાં પાકો
આધારિત થીમ નકકી કરવામાં આવ્યાી છે. જેમાં કાંઠા વિસ્તાુર માટે મત્ય્જે
/ઝીંગા ઉત્પાઅદન, વાંસદા તાલુકામાં નર્સરી અને વરસાદ આધારિત ખેતી, ચીખલી
તાલુકામાં કંદમુળ અને અન્ય બાગાયતી પાકો, કઠોળ-તેલીબિયા પાકો,
સુક્ષ્મપિયત પધ્ધમતિ, ગણદેવી તાલુકામાં ફળ અને શાકભાજી, આંબાપાકમાં
નવીનીકરણ, નવસારી તાલુકામાં કૃષિ પાકોમાં યાંત્રિકરણ જેવા વિષયો નકકી
કરાયા છે. જેતે વિસ્તાાર અનુલક્ષીને વૈજ્ઞાનિકો અને તજજ્ઞ ખેડૂતો ગામડે
ગામડે જઇ માર્ગદર્શન આપશે.
નવસારીમાં ખેડુતોને ખેતીલક્ષી સરળભાષામાં માર્ગદર્શન મળી રહે તે માટે
ગામડે ગામડે કૃષિના ઋષિઓ માર્ગદર્શન આપશે.
આગામી કૃષિ મહોત્સેવના આયોજન અંગે વિસ્તૃરત ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લાના પાંચ તાલુકાઓ માટે માહિતીસભર કૃષિરથ તૈયાર કરવામાં આવ્યાંસ છે.
કૃષિરથ સાથે કૃષિ વૈજ્ઞાનિકો, ખેડૂતોને લેન્ડુ યુસ પ્લા નિંગ આધારિત
માર્ગદર્શન આપશે. પાંચ તાલુકામાં કૃષિ મહોત્સૈવનું સુચારુ સંચાલન માટે
નોડલ અધિકારીઓને નિયુકત કરાયાં છે.
કૃષિ મહોત્સનવ-૧૨ દરમિયાન સરકારના જુદા જુદા વિભાગો ઘ્વાષરા યોજનાકીય
લાભો અપાશે. ખેતીવાડી, બાગાયત, પશુપાલન, મત્યોાન દ્યોગ, જમીન સંરક્ષણ
વિભાગ ઘ્વાેરા આયોજન થયું છે.
ખેતીવાડી અધિકારીના જણાવ્યાન અનુસાર કૃષિ મહોત્સ્વ દરમિયાન ખેડૂતોને
જરૂરી માર્ગદર્શન મળી રહે તેના પર ભાર મૂકયો હતો. નવસારી જિલ્લામાં
તા.૬ઠ્ઠી મે એ વાંસદા તાલુકામાં ધરમપુરી, ચીખલી તાલુકામાં વાડ,
ગણદેવીમાં દેવસર, જલાલપોરમાં ચીચગામ અને નવસારી તાલુકામાં કુંભારફળિયા
ગામે કૃષિ મહોત્સાવનો પ્રારંભ કરાશે.

૨૪ એપ્રિલ અક્ષ્યા ત્રિજે (અખાત્રીજ) સોનુ ખરીદવા શુભ દિવસ પોસ્ટ ઓફિસમાંથી સોનાના સિકકા ખરીદવા છ ટકા ડીસ્કારઉન્ટા ચાલુ છે :

૨૪ એપ્રિલ અક્ષ્યા ત્રિજે (અખાત્રીજ) સોનુ ખરીદવા શુભ દિવસ પોસ્ટ
ઓફિસમાંથી સોનાના સિકકા ખરીદવા છ ટકા ડીસ્કારઉન્ટા ચાલુ છે :

નવસારી :
ગુજરાતના મુખ્ય પોસ્ટુ માસ્તસર જનરલ દ્વારા રાજયની તમામ પોસ્ટિ ઓફિસો પર
સોનાના સિકકાની ખરીદ પર ખાસ ઓફર જાહેર કરેલી છે. જેમાં ૬ ટકા
ડીસ્કાસઉન્ટવ જાહેર કરાયું છે. સૌનું ખરીદવા માટે વર્ષનો સૌથી પવિત્રનો
દિવસ મનાય છે. સોનાના સિકકા ૦.૫, ૧ ગ્રામ, ૫ ગ્રામ, ૮ ગ્રામ, ૧૦ ગ્રામ,
૨૦ ગ્રામ અને ૫૦ ગ્રામ ૨૪ કેરેટમાં ઉપલબ્ધ્ છે. જેની શુધ્ધ તા ૯૯.૯૯ છે.
આ મર્યાદિત સમયની ઓફર છે. આ ઓફર જુન-૨૦૧૨ સુધી ચાલુ રહેશે.
વર્લ્ડ ગોલ્ડસ કાઉન્સિ૦લ અને રિલાયન્સ૨ મની ઇન્ફાલસ્ટ્રજકચર લિમીટેડના
સહયોગ વડે ૨૦૦૮ માં ્ર દેશમાં પોસ્ટડ ઓફિસ દ્વારા સિકકાના વેચાણની શરૂઆત
કરી હતી. આજે સોનાના ૮૦૦ કરતાં વધુ દેશભરમાં પોસ્ટડ ઓફિસો મારફતે ઉપલબ્ધિ
હોય છે.

1...દુકાનો કે પેટ્રોલપંપો પર ગેરરિતી જણાય તો અધિકારીને જાણ કરશો..2..નવસારી જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી :

દુકાનો કે પેટ્રોલપંપો પર ગેરરિતી જણાય તો અધિકારીને જાણ કરશો
નવસારીઃ
નવસારી જિલ્લા કલેકટર શ્રીએ તોલમાપ વિભાગ અને ફ્રુડ એન્ડર ડ્રગ્સસ
વિભાગની કામગીરી અસરકારક બનવા જાહેર જનતાને અપીલ કરતાં જણાવ્યુંલ હતું
કે, પેટ્રોલપંપ ઘ્વા રા પેટ્રોલ, ડીઝલ અને દુકાનદાર ઘ્વાારા કેરોસીન ઓછું
આપવામાં આવે ઉપરાંત અન્ય કોઇ ગેરરિતી જણાય તો જિલ્લા પુરવઠા અધિકારીનો
ફોન નંબર (૦૨૬૩૭)-૨૪૮૧૫૫ મો.નં-૯૭૨૩૦૨૮૭૨૨ પર જાણ કરવી ઉપરાંત દવાની
દુકાનોને લગતી ફરિયાદ અથવા હોટલો કે રેસ્ટોઆરન્ટંમાં કે ખાણીપીણી સ્થ૯ળે
આરોગ્ય ની દ્‌ષ્ટિાએ હાનિકારક ખોરાક-ચીજવસ્તુટ ગ્રાહકને આપવામાં આવે તો
ફ્રુડ અને ડ્રગ્સ ની કચેરીના ફોન નં (૦૨૬૩૭) ૨૮૦૦૦૪ પર જાણ કરશો. તેમજ
દુકાનદારો ઘ્વાહરા વજનમાં ગેરરિતી થતી હોય તો તોલમાપની કચેરી (૦૨૬૩૨)
૨૪૮૭૬૪ પર ફરિયાદ કરશો.

નવસારી જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી :
નવસારીઃ
નવસારી જિલ્લા સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેકટર ડૉ.સંધ્યાર ભુલ્લરના
અધ્યરક્ષસ્થા ને કલેકટરાલયના સભાખંડમાં મળી હતી. જેમાં કલેકટરશ્રીએ
જિલ્લાના તમામ તાલુકાઓમાં કાર્યરત એટીવીટી સેન્ટમરની સુવિધા અસરકારક
બનાવવા અમલીકરણ અધિકારીઓને સુચનો કર્યા હતાં.
કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, એટીવીટી સેન્ટણર ખાતે જુદા જુદા વિભાગોની
૨૦૮ યોજનાની અરજીઓ સ્વીટકારવામાં આવે છે. પરંતુ કેટલાંક વિભાગો એન્ટ્રી
કરાવતા નથી, જેથી જે વિભાગોની યોજનાઓને એટીવીટી સાથે સાંકળી લેવામાં આવી
છે, તેમણે ફરજિયાત એટીવીટી સેન્ટીરમાં એન્ટ્રી કરાવી, સરકાર ઘ્વાીરા
નિયત કરવામાં આવેલા સમયમર્યાદામાં અરજીનો નિકાલ કરવાનો રહેશે. ઘણા વિભાગો
એન્ટ્રીભ કરાવતા નથી તેમણે તાત્કારલિક કામગીરી પુર્ણ કરવી.
મુખ્યકમંત્રીશ્રીની પ્રજાની અરજીઓનો સમયસર નિકાલ થાય તેવી અપેક્ષાને
પરિપુર્ણ કરવા અમલીકરણ વિભાગોને તકેદારી રાખવાની છે. સાથે સંબંધિત કચેરીએ
એટીવીટી સેન્ટષર ખાતે અરજીઓ સ્વીાકારવા બાબતેની બોર્ડ ફરજિયાત લગાડવાના
રહેશે.
કલેકટરશ્રીએ બાકી રહેલા સરકારી માંગણા, બાકી તુમારા અને નાગરિક અધિકારની
અરજીઓ સમય મર્યાદામાં ઉકેલ લાવી તેની જાણ સંબંધિતોને કરવા સૂચના આપી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.સી.ચુડાસમા, પ્રાયોજના વહીવટદાર
શ્રી કે.કે.પરમાર, ગ્રામ વિકાસ એજન્સીં નિયામક શ્રી આર.એસ.કિશોરી, સહિત
અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિદત રહ્યાં હતાં.

૪૪૬૯ લાભાર્થીઓને રૂા. ૩.૫૯ કરોડની સહાય ગરીબોને ગરીબીમાંથી બહાર લાવવાનો મહાયજ્ઞ ગુજરાતે શરૂ કર્યો છે.:- વન-પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઇ પટેલ

૪૪૬૯ લાભાર્થીઓને રૂા. ૩.૫૯ કરોડની સહાય ગરીબોને ગરીબીમાંથી બહાર લાવવાનો
મહાયજ્ઞ ગુજરાતે શરૂ કર્યો છે.:- વન-પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઇ પટેલ
નવસારીઃ
ચોવીસી આર.ડી.પટેલ હાઇસ્કુાલ ખાતે નવસારી તાલુકાના ગરીબ કલ્યા ણ મેળામાં
રાજય સરકારની વિવિધ યોજનાના ૪૪૬૯ લાભાર્થીઓને રૂા.૩.૫૯ કરોડની સહાય,
રાજયના વન-પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઇ પટેલ, સાંસદ શ્રી સી.આર.પાટીલ,
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરેન્દ્રબભાઇ પટેલ, ગણદેવી ધારાસભ્યી શ્રી
લક્ષ્મણભાઇ પટેલ, ચીખલી ધારાસભ્યયશ્રી નરેશભાઇ પટેલ, કલેકટર ર્ડા.
સંધ્યાર ભુલ્લર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.સી.ચુડાસમા, તાલુકા પંચાયત
પ્રમુખ શ્રીમતી હસુમતીબેન પટેલ સહિત મહાનુભાવોના હસ્તેભ મુખ્ય મંચ સહિત
૨૪ પેટા સ્ટોમલ પરથી સરકારની વિવિધ યોજના હેઠળ ૪૪૬૯ લાભાર્થીઓને રૂા.
૩.૫૯ કરોડની સહાય, ચેક, પ્રમાણપત્ર, સાધન સ્વ૪રૂપે વિતરણ કરવામાં આવી
હતી.
ગરીબ કલ્યા૬ણ મેળાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરતાં વનમંત્રીશ્રીએ
જણાવ્યું હતું કે, સરકારની યોજનાઓ સાચા લાભાર્થી સુધી પહોંચાડવા ગરીબ
કલ્યાંણ મેળાઓ માધ્યીમ બન્યા્ છે. ગરીબોને ગરીબીમાંથી બહાર લાવવાની મથામણ
ગુજરાત સરકારે ગરીબ કલ્યાણણ મેળાના મહાયજ્ઞ દ્વારા શરૂઆત કરી છે.
અધિકારીઓની સતત મહેનત સાચા લાભાર્થીઓ સુધી પહોંચી છે અને લાભાર્થીઓને
સૌની ઉપસ્થિાતિમાં ગરીબ કલ્યા ણ મેળામાં સહાય આપી વચેટીયા રાજ ને ખતમ
કર્યુ છે. આદિવાસી વિસ્તાીરોમાં યોજનાઓના સહાય વડે સમાજ પરિવર્તન આવ્યુંણ
છે. લોકોમાં જાગૃતિ આવી છે. હવે સરપંચો પ્રેઝન્ટેતશન કરતાં થયા છે.
ગાંધીનગરથી આવતા રૂપિયા ૧૦૦ લોકભાગીદારીથી રૂા.૧૫૦ થઇ જાય છે.
લોકભાગીદારીના કારણે યોજનામાં ચોકસાઇ આવી છે. મંત્રીશ્રીએ લાભાર્થીઓને
વચેટીયાઓની લાલચમાં ન આવી મળેલી સહાયનો સદ્‌ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
નવસારી તાલુકામાં છેલ્લા દશ વર્ષમાં થયેલા લોકકલ્યા ણના કામોની વિગતો
આપતાં વન-પર્યાવરણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રૂા.૯૬૪ કરોડના ખર્ચે
૨૧૦ કિ.મી.ના નવા રસ્તા્ઓ અને નવીનીકરણ થયું છે. રૂા.૯૩ લાખના ખર્ચે ૧૩૬
પાણી પુરવઠાના કામો, રૂા.૨૬૪ લાખના ખર્ચે ૨૦૮ ગટરના કામો, ૪૫૭૩ જેટલા
આવાસો બન્યાક છે. ગામડાઓ આજે સુવિધા સંપન્ન બન્યાક છે.
સાંસદ શ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, મુખ્ય૬મંત્રી શ્રી
નરેન્દ્રાભાઇ મોદીની રાહબરી હેઠળની સરકારે ગરીબોની વ્યાીખ્યાખ બદલી નાંખી
છે. ગરીબીમાંથી લોકોને બહાર લાવવા શરૂ કરાયેલા પ્રયત્નોનમાં ગુજરાત ખુબ
આગળ છે.
ગરીબ કલ્યાયણ મેળામાં સખી કન્ટ્ર કશન રૂા.૧૧/-હજાર, શ્રી ભરતભાઇ
સુખડીયા રૂા.૧૧/-, શ્રી જયંતભાઇ જી. મહેતા રૂા.૧૧/-, શ્રી મનોજભાઇ ગાંધી
રૂા.૫/-હજાર, શ્રી ભરતભાઇ પટેલ સરપોર રૂા.૫/- હજાર, નાગધરા વિ.વિ.કામદાર
સ.મંડળી રૂા.૫/- હજાર અને ઇન્ટીરૂ ટયુટ ઓફ ટેકનોલોજી નવસારી દ્વારા
રૂા.૫/- હજારના ચેકો કન્યાિ કેળવણીનિધિ માટે વનમંત્રીશ્રીને અર્પણ કર્યા
હતા.
નવસારી તાલુકાના યોજાયેલા ગરીબ કલ્યાધણ મેળામાં પંચાયત આદિજાતિ વિકાસ-
૬૦૬, આરોગ્ય્-૩૦, મહિલા અને બાળ વિકાસ-૭૦, ઉદ્યોગ અને ખાણ વિભાગ-૮૨,
ઉર્જા અને પેટ્રોકેમિકલ્સય-૫૦, કૃષિ-૨૧૩, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને
ગ્રામ વિકાસ-૨૩૬૫, સામાજીક વનીકરણ-૨૯, મત્યોજી દ્યોગ-૧૦, લીડ બેંક-૩૦
સામાજીક ન્યાગય અને અધિકારીતા વિભાગ-૩૭, નગરપાલિકાના ૯૪૭ લાભાર્થીઓ મળી
કુલ ૪૪૬૯ લાભાર્થીઓને રૂા.૩.૫૯ કરોડના ચેક/સ્વ૫રોજગારી પૂરી પાડતા
સાધનો-પ્રમાણપત્રો અપાયાં હતાં.
આ ગરીબ કલ્યારણ મેળામાં માહિતી વિભાગ તેમજ જુદા જુદા વિભાગો ઘ્વાારા
પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યુંા હતું જેનો પણ મોટી સંખ્યાજમાં
લોકોએ લાભ લીધો હતો.
ગરીબ કલ્યા્ણ મેળામાં બોરપાડા નૃત્ય મંડળ દ્વારા ડાંગી નૃત્યી,
પ્રા.શાળા ઇટાળવાના બાળકોએ લોકનૃત્યા, જલાલપોર કુમાર શાળાના બાળકો
દ્વારા 'મારે ગરીબ નથી રહેવું' નાટક, રજૂ થતાં ઉપસ્થિાત લાભાર્થીઓએ
મનભરીને માણ્યોશ હતો.
ગરીબ કલ્યાણણ મેળામાં પ્રાયોજના વહીવટદાર શ્રી કે.કે.પરમાર, પ્રાંત
અધિકારી શ્રી સી.બી.બલાત સહિત જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યોવ,
અધિકારીઓ-લાભાર્થીઓ ઉપસ્થિપત હતા.

રૂા.૧૦૪ કરોડના ખર્ચે ૧૦૦ પથારીઓની સુવિધાઓવાળી અત્યારધુનિક હોસ્પિરટલ બંધાશે.

રૂા.૧૦૪ કરોડના ખર્ચે ૧૦૦ પથારીઓની સુવિધાઓવાળી અત્યારધુનિક હોસ્પિરટલ બંધાશે.
ભરૂચઃ-
અંકલેશ્વર જીઆઇડીસી ખાતે રૂા.૧૦૪ કરોડના ખર્ચે બંધાનાર ૧૦૦ પથારીઓની
અનેક સુવિધા વાળી (મલ્ટીય સ્પેવશિયાલીસ્ટ્) હોસ્પિાટલનો શિલાન્યાડસ
પ્રસંગે કેન્દ્રિ ય શ્રમ અને રોજગાર મંત્રીશ્રી મલ્લિકાર્જુન ખરગેએ
જણાવ્યુંથ હતું કે, ગરીબ જનતા અને કામદારો માટે ઇએસઆઇસી હોસ્પિ ટલ
આશિર્વાદરૂપ સાબિત થશે.
જીઆઇડીસી અંકલેશ્વર ખાતે સો પથારીઓની અનેક સુવિધાઓ વાળી હોસ્પિ ટલ ૧૯૩૪૦
ચો.મી. જમીન પર અંદાજીત રૂા.૧૦૪ કરોડના ખર્ચે બાંધવામાં આવશે અને
અંકલેશ્વર ખાતે સ્થજપાનારી આ મલ્ટીર સ્પેં.શિયાલીટી હોસ્પિબટલ નજીકના
વિસ્તા્રોના લાભાર્થીઓને ઘણી રીતે ઉપયોગી થશે. અંકલેશ્વર અને ભરૂચના
વિસ્તાેરોના લાભાર્થીઓને સેવા પુરી પાડશે. હોસ્પિખટલમાં કોઇ પણ ખાનગી
કોર્પોરેટ જેવી સુવિધા હશે. અદ્યતન ડીજીટલ એક્સી-રે,કલર ડોપલર, આધુનિક
ઓપરેશન થિયેટર્સ વગેરેનો સમાવેશ કરાશે અને તે ઉપરાંત અનેક અન્યડ આધુનિક
સાધનો ઉપલબ્ધે હશે. તે કેઝયુઅલ્ટીર અને ટ્રોમા, જનરલ મેડીસીન/સર્જરી,
પલ્મોસનરી મેડીસીન, પિડીયાટ્રીક્સલ અને અન્ય સવલતો પૂરી પાડશે અને તેને
આઇસીયુ, એનઆઇસીયુ, ફાર્મસી અને અન્યપ તેના જેવી સેવાઓનો ટેકો રહેશે.
ઇએસઆઇસી કોર્પોરેશન હવે તેની અપગ્રેડ કરેલી અને સુધારેલી હોસ્પિોટલ
મારફતે વીમો ધરાવતી વ્યકિતઓને સેવા પૂરી પાડવાનું શરૂ ર્ક્યુંી છે અને
ભારતમાં ગમે તે સ્થતળે વીમો ધરાવતી વ્યમક્તિપઓની જરૂરિયાત અને પસંદગી
અનુસાર તબીબી લાભો પૂરા પાડવા માટેની નીતિ અખત્યામર કરી રહી છે. સમય જતા,
કોર્પોરેશને વિશાળ આંતરમાળખાનો ઉમેરો ર્ક્યોત છે.
આ અવસરે ભારત સરકારના રાજ્‍યકક્ષાના ખાણ-ખનીજ મંત્રીશ્રી દિનશા પટેલ,
કેન્‍દ્રિય રાજ્‍યકક્ષાના માર્ગ-વાહનવ્‍યવહાર અને ધોરીમાર્ગ પ્રધાન શ્રી
તુષારભાઇ ચૌધરી, રાજ્‍યના સહકાર રમતગમત, યુવા અને સાંસકૃતિક બાબતોના
મંત્રીશ્રી ઇશ્વરભાઇ પટેલ, ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા શ્રી
શક્‍તિસિંહ ગોહિલ, ભરૂચના સાંસદશ્રી મનસુખભાઇ વસાવા, રાજ્‍યસભાના
સભ્‍યશ્રી ભારતસિંહ પરમાર, ધારાસભ્ય સર્વશ્રી કિરણકુમાર મકવાણા, શ્રી
ઇકબાલભાઇ પટેલ, શ્રી અમરસિંહ વસાવા, અંકલેશ્વર નગર સેવાસદનના પ્રમુખ
સંદિપભાઇ પટેલ, અધિસૂચિત ક્ષેત્ર પ્રાધિકારણ અંકલેશ્વરના અધ્‍યક્ષશ્રી
વિપુલભાઇ ગજેરા વગેરેએ ઇએસઆઇસી હોસ્‍પિટલ નિયત અવધિમાં પૂર્ણ થાય તેવી
સુભેચ્‍છા પાઠવી હતી.

વર્ષાઋતુના આગમને જિલ્લા આપત્તિ વ્યકવસ્થાાપન તંત્ર સજ્જ થઇ. કલેક્ટતરશ્રીએ જિલ્લાભરની વ્યકવસ્થાાની સમિક્ષા કરી.

વર્ષાઋતુના આગમને જિલ્લા આપત્તિ વ્યકવસ્થાાપન તંત્ર સજ્જ થઇ.
કલેક્ટતરશ્રીએ જિલ્લાભરની વ્યકવસ્થાાની સમિક્ષા કરી.
ભરૂચઃ-
વર્ષાઋતુના આગમન પહેલાં જિલ્લાભરના ગામડાં અને તાલુકા કક્ષા તેમજ
નગરપાલિકાની સંભવિત આતત્તિ સામે બચાવની વ્ય)વસ્થાદ, સાભનો, હોડી, બોટ,
જનરેટર અને સંદેશા વ્ય વસ્થાકની સમિક્ષાની બેઠકને સંબોધતાં કલેક્ટવરશ્રી
રૂપવંતસિહે જણાવ્યું્ હતું કે, ભરૂચ જિલ્લામાં આવેલ કાંસની સફાઇ તુરંત
કરી લેવામાં આવે. બોટ, વોટરપંપ, જનરેટરની ચકાસણી કરી લેવામાં પ્રત્યેજક
કંન્ટ્રો લરૂમનો સ્ટાલફ અને મેસેઝની આપ-લેનું અધતન રજીસ્ટીર તુરંત નિભાવી
ફરજ વ્ય વસ્થાર ગોઠવી દેવા તમામ લાયઝન અધિકારીશ્રી, મામલતદારશ્રી આ બાબતે
કાળજી લે તેવી તાકીદ કરી હતી.
જિલ્લા આપત્તિ વ્યીવસ્થાા તંત્ર કચેરી ધ્વાેરા જિલ્લાની વ્યકવસ્થાંનું
તેમજ રાજ્યેના ડીઝાસ્ટીર મેનેજમેન્ટ ની વેબસાઇટ અને પ્રત્યે્ક જિલ્લા
કચેરી-તાલુકા-ગ્રામ્યન સ્તવર સુધી હાલની વેબસાઇટને તુરંત અધતન માહિતીથી
સજ્જ કરાવે તેવું એક પ્રેઝન્ટેરશન ધ્વાારા સમજાવ્યુંવ હતું.
કલેક્ટથરશ્રી રૂપવંતસિંહે ડીઝાસ્ટરર કચેરી ખાતે ફરજ સોંપાય તેમાં
કર્મચારી-અધિકારી નિષ્ઠાાપૂર્વક ફરજ બજાવે, નિષ્કાવળજી ચલાવી લેવાશે નહી
તેવી પણ તાકીદ કરી હતી.
આજે મળેલી બેઠકમાં કલેક્ટ‍રશ્રી રૂપવંતસિંહે ગતવર્ષે ચોમાસુ દરમ્યાાન
તમામ સરકારી અધિકારીશ્રી કર્મચારીશ્રીએ ખૂબ સારી કામગીરી કરી હતી તેની
સરાહના કરી ચાલુ વર્ષે પણ એ જ અપેક્ષા રાખી હતી.
આજે મળેલી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી આદ્રા અગ્રવાલ, જિલ્લા
પોલીસવડાશ્રી ગૌત્તમ પરમાર, અધિક કલેક્ટેરશ્રી આર.એસ.નિનામા તથા ભરૂચના
નગરપાલિકાના પ્રમુખશ્રી સનતભાઇ રાણા, હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી
રેખાબહેન પટેલ, તમામ નાયબ કલેક્ટરરશ્રીઓ, તમામ મામલતદારશ્રીઓ, તમામ ચીફ
ઓફીસરશ્રીઓ સહિત જિલ્લાની કચેરીના વડાઓએ હાજરી આપી હતી.
અંકલેશ્વર ખાતે ઇએસઆઇસી હોસ્પિલટલનો શિલાન્યારસ કરતાં કેન્દ્રિાય શ્રમ
અને રોજગાર મંત્રીશ્રી મલ્લિકાર્જુન ખરગે.

અનઅધિકૃત દબાણો સામે લાલ આંખ કરવાની સૂચનાઃ

જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મળેલી બેઠકઃ
અનઅધિકૃત દબાણો સામે લાલ આંખ કરવાની સૂચનાઃ
સરકારી વસૂલાતની કામગીરી વેગવંતી બનાવવીઃ
જનસેવા કેન્દ્રીમાં માત્ર ૨૦ રૂપિયામાં એફિડેવીટ થાય છેઃ
ટ્રાફિક નિયમોનું પ્રશિક્ષણ આપતી મોબાઇલ વાન
તા.૬ ઠીથી કૃષિ મહોત્સીવઃ
સૂરતઃ
અનઅધિકૃત દબાણો સામે સ્થાસનિક ઓથોરીટીને લાલ આંખ કરવાની સૂચના આપતા
કલેકટરશ્રી અશોક શાહે સરકારી કે ખાનગી માલિકીની જમીન ઉપર ગેરકાયદેસર કબજો
જમાવી બેઠેલાઓને પ્રોત્સાહહન ન મળે અને અન્યોીમાં ઉદાહરણ બેસે તે માટે
આવા ગુનેગારોની સામે પોલીસ ફરિયાદ કરી કસૂરવારને આકરી સજા થાય તે માટેની
કાર્યવાહી હાથ ધરવા જણાવ્યુંે હતું.
આજે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમા; જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની
મળેલી બેઠકમાં ધારાસભ્યલ શ્રી નાનુભાઇ વાનાણી, શ્રી કિશોરભાઇ વાંકાવાલા
તથા સૂરત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અશ્વિભનભાઇ પટેલે કામરેજ ચાર રસ્તાલથી
ખોલવડ જુનો હાઇવેની બાજુમાં નહેર વિભાગની જમીન ઉપર ૯૦ મીટર સુધીના
ગેરકાયદેસર દબાણોને કારણે હાઇવે પર થતાં ટ્રાફિક અકસ્માળતના બનાવો તેમજ
રહેણાંકની સોસાયટીમાં સી.ઓ.પી.માં થતા બીનઅધિકૃત બાંધકામોની રજૂઆત કરતાં
કલેકટરશ્રીએ સંબધિત અધિકારીને કડકપણે પગલા લેવાની સૂચના આપી હતી.
બેઠકમાં માંડવી તાલુકા પંચાયત હસ્તૂકના કામો, ઓલપાડ તાલુકામાં તળાવ,
કેનાલ અંગેના કામોની રજૂઆત પ્રજાના પ્રતિનિધિઓ ધ્વાારા કરવામાં આવી હતી.
આ બેઠક અગાઉ અધિકારીઓની મળેલી બેઠકમાં સરકારી બાકી લેણા બાબતે કચેરીઓને
કલેકટરશ્રીએ વસૂલાત કામગીરી વેગવંતી બનાવવાની સૂચના આપી હતી. પેન્શાન
કેસો બાબતે પણ નિવૃતોને તકલીફ ન પડે તે માટે તેનું કામ ચલાઉ પેન્શચન પણ
ચાલુ થઇ જાય તે મુજબની કાર્યવાહી કરવા સૂચના આપી હતી. નાગરિક અધિકાર પત્ર
અન્વેશની અરજીનો નિકલ એ.જી.પરાની પૂર્તતા, ખાતાકીય તપાસ, ત્રણ માસ ઉપરના
પડતર કાગળોની વિસ્તૃિત સમિક્ષા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન તાલુકા ગરીબ કલ્યાપણ મેળામાં કોઇપણ લાભાર્થી સાધન સહાયથી
વંચિત ન રહી જાય તેની તકેદારી રાખવા કલેકટરશ્રીએ સૂચના આપી હતી.
મુખ્યતમંત્રીશ્રીની કન્યાનકેળવણી નિધિ યોજના અંતર્ગત દરેક તાલુકામાં
સરકારી /પંચાયત સેવાની વર્ગ-૩ અને વર્ગ૪ ના કર્મચારીઓના ધોરણ૧૦ અને
ધોરણ૧૨ માં ૨૦૧૧ ના વર્ષમાં(દરેક પ્રવાહમાં) પ્રથમ ક્રમે ઉર્તીણ થયેલી
પૂત્રીઓને રૂ.૫૦૦૦/રોકડ પુરસ્કાધર એનાયત કરવામાં આવશે તેમ કહયું હતું,
આ વેળાએ માનવ વિકાસ આંકને નજરમાં રાખી તાલુકામાં એ.ટીવી.ટી યોજના અંતર્ગત
ચાલતી કામગીરીને પરિણામલક્ષી બનાવવા માટે હાથ ધરવાની કામગીરી અંગે
વિસ્તૃ.ત પ્રેજન્ટેચશન સાથે સમીક્ષા કરવામાં આવી હતી.
કલેકટરે જણાવ્યું હતું કે, જનસેવા કેન્દ્રવ ધ્વાતરા માત્ર રૂ.૨૦ માં જ
એફિડેવીટની કામગીરી કરવામાં આવે છે.અરજદારને ધકકા કે વધુ પૈસા ખર્ચવા
પડતા નથી.
પ્રાંત અધિકારીને હવાલે ફાળવવામાં આવતી ગ્રાન્ટ ધ્વાતરા પીવાના પાણી,
ગામના આંતરિક રસ્તા્, ગટર વ્યકવસ્થાન તથા ઘન કચરાના નિકાલના કામોને
પ્રાયોરીટી આપવામાં આવશે. તાલુકાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક દર
માસના પહેલા શનિવારે યોજાશે. જેમાં તાલુકાના કામોની સમીક્ષા કરવમાં આવશે.
આ વેળાએ વાહન વ્યેવહાર વિભાગના જોઇન્ટમ ડાયરેકટર શ્રી જયોતિન્દ્ર્ ભટે
જણાવ્યું હતું કે, રાજય સરકાર ધ્વાહરા માર્ગ સલામતી અભિયાન અંતર્ગત
ટ્રાફિકના નિયમોનું પ્રશિક્ષણ આપવાના ભાગરૂપે (ટ્રાફિક એજયુકેશન અને
અવેરનેશ મોબાઇલ વાન),ટીમ વાન શરૂ કરી છે. આ બાબતે કલેકટરશ્રીએ આગામી તા.૬
ઠીએ શરૂ થતા કૃષિ મહોત્સાવ દરમિયાન યોજાનારા કાર્યક્રમમાં ટીમ વાન પણ
સાથે રાખવા જણાવ્યું હતું.
આ વેળાએ કૃષિ મહોત્સંવ અમલીકરણ સમિતિ બેઠક પણ મળી હતી. આગામી તા.૬/૫/૧૨
થી તા.૪/૬/૧૨ દરમિયાન કૃષિ મહોત્સીવ યોજાશે. તાલુકા પંચાયત સદસ્યેની બેઠક
મુજબ કલ્ટ્ક ર વાઇઝ બેઠકના કોઇપણ એક ગામમાં સવારે ૮:૩૦ થી રાતના ૯૦૦
વાગ્યા્ સુધી યોજાશે. સવારે પશુ આરોગ્ય‍ શિબિર, બપોરે કેનાલ સફાઇ,
ટયુબવેલ તળાવ ભરવા, પરિસંવાદ વિગેરે યોજાશે. કૃષિ મહોત્સરવ દરમિયાન ડ્રીપ
ઇરીગેશન, શેરડીના પાક, અન્યા પાકોના વાવેતર બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં અધિક નિવાસી કલેકટરશ્રી આર.બી.બારડ, પ્રાયોજના વહીવટદારશ્રી
દેવાંગ દેસા³, ચોર્યાસી પ્રાંત અધિકારીશ્રી પાઠક, જિલ્લા ખેતીવાડી
અધિકારીશ્રી ડી.એમ.આચાર્ય સહિત અન્યા અધિકારીગણ ઉપસ્થિસત રહયા હતા.

આદિજનો શોષણમુકત થઈ રહ્યા છે તે ઐતિહાસિક વાત છેઃ વિધાનસભાના અધ્યેક્ષશ્રી ગણપતભાઈ વસાવા રાજય સરકાર દ્વારા હળપતિઓ માટે રૂા.૫૦ કરોડની આવાસ યોજનાનું આયોજનઃ

આદિજનો શોષણમુકત થઈ રહ્યા છે તે ઐતિહાસિક વાત છેઃ વિધાનસભાના
અધ્યેક્ષશ્રી ગણપતભાઈ વસાવા
રાજય સરકાર દ્વારા હળપતિઓ માટે રૂા.૫૦ કરોડની આવાસ યોજનાનું
આયોજનઃપ્રભારીમંત્રીશ્રી નરોત્તમભાઈ પટેલ
વ્યાનરાના ગરીબ કલ્યાતણ મેળામાં ૯ હજારથી વધુ લાભાર્થીઓને રૂા.૧,૩૩૨
લાખની સાધન સહાયનું વિતરણ
સૂરતઃ
મુખ્યઈમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના સુચારૂ-સુદૃઢ આયોજનના પરિપાક રૂપે
આદિજનો શોષણ મુકત થઈ રહ્યા છે અને આ એક ઐતિહાસિક વાત છે તેમ રાજયના
વિધાનસભાના અધ્યદક્ષશ્રી ગણપતભાઈ વસાવાએ જણાવ્યુંન હતું.
વ્યાભરાના સયાજી ગ્રાઉન્ડત ખાતે તાપી જિલ્લાના પાચમાં ગરીબ કલ્યાસણ
મેળાનો વિધિવત પ્રારંભ કરાવતા વિધાનસભાના અધ્યાક્ષશ્રી ગણપતભાઈ વસાવાએ
રાજય સરકારે વહીવટની પ્રક્રિયાપાર પાડીને તેનો લાભ ગરીબ કલ્યાયણ મેળા
અંતર્ગત સામાન્યવજન સહિત પહોંચાડયો છે તેમ પણ વધુમાં ઉમેર્યું હતું.
આગામી પાંચ વર્ષોમાં વનબંધુ કલ્યારણ યોજના અંતર્ગત રૂા.૪૦ હજાર કરોડ
ખર્ચાશે અને સમગ્રતયા આદિજાતિ વિસ્તાષરની કાયાપલટ થઈને રહેશે તેવો
આત્માગવિશ્વાસ તેમણે વ્યરકત કર્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી નરોત્તમભાઈ પટેલે આવાસ વિહોણા
હળપતિ સમાજ માટે મુખ્ય્મંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ રૂા.૫૦ કરોડની આવાસ
યોજનાનું સુદૃઢ આયોજન કર્યું છે તેમ જણાવી તાપી જિલ્લાના સર્વાગી વિકાસ
માટે સહાય પ્રયત્નદશીલ રહેવાની ખાત્રી આપી હતી.
આ ગરીબ કલ્યાાણ મેળામાં વિધાનસભાના અધ્યએક્ષશ્રી ગણપતભાઈ વસાવા,
પ્રભારીમંત્રીશ્રી નરોત્તમભાઈ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તેા ૯,૮૫૨
લાભાર્થીઓને રૂા.૧,૩૩૨ લાખ સાધન સહાયનું વિતરણ કરાયું હતું.
કાર્યક્રમમાં જિલ્લા સર્માહર્તા સુ.શ્રી શાલિનીબેન અગ્રવાલે તાપી જિલ્લો
આગામી સમયમાં વિકાસના ઉચ્ચયત્તમ શિખરો સર કરશે તેવો આશાવાદ વ્યલકત કરી
સામાન્યલજનની સેવામાં ટીમ તાપીની સહાય તત્પયરતા દોહરાવી હતી.
કાર્યક્રમ પ્રારંભે વ્યાશરા પ્રાંત અધિકારીશ્રી ટી.કે.ડામોરે સૌને
આવકારતા કાર્યક્રમની ટુંકમાં રૂપરેખા આપી હતી.
આ કાર્યક્રમમાં મનરેગાના લાભાર્થીશ્રી ફિલીપભાઈ અને ઉમરવાવના સરપંચશ્રી
નિલેશ ચૌધરીએ પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા.
આ પ્રસંગે સસદીય સચિવશ્રી હર્ષદ વસાવા, ધારાસભ્યોપ સર્વશ્રી નાનુભાઈ
વાનાણી, પુનાભાઈ ગામીત, વ્યારરા નગરપાલિકાના પ્રમુખશ્રી અજયભાઈ શાહ,
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી માવજીભાઈ ચૌધરી, તા.પં.પ્રમુખશ્રી અરવિંદભાઈ,
એસટીબોર્ડના ડિરેકટરશ્રી કાંતિભાઈ, અધિક કલેકટરશ્રી ડોડીયા, સોનગઢ
ટ્રાયબલના શ્રી એ.ડી.બાગુલ સહિતના અધિકારીઓ, લાભાર્થીઓ, વ્યાઈરાના નગરજનો
મોટી સંખ્યા માં ઉપસ્થિલત રહ્યા હતા.

૨૭મીએ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની સભા યોજાશે.

૨૭મીએ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની સભા યોજાશે.
સૂરતઃ
સૂરત જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની સભા આગામી તા.૨૩/૪/૨૦૧૨ના રોજ
રાખવામાં આવી હતી. અનિવાર્ય સંજોગોના કારણે સભા તા.૨૭મીએ બપોરે ૧.૩૦ વાગે
જિલ્લા પંચાયત કચેરી, દરિયા મહેલ,ના કમિટિખંડમાં રાખવામાં આવી છે.
પરીક્ષા કેન્દ્રો ની ૧૦૦ મીટરની ત્રીજયામાં ચાર કે તેથી વધુ વ્યઆકિતઓને
ભેગા થવા પર પ્રતિબંધઃ
સૂરતઃ શનિવારઃ- સૂરત શહેરમાં આવતીકાલ તા.૨૨/૪/૨૦૧૨ના રોજ સ્ટાાફ સિલેકશન
કોન્ટેરી બલ(જીડી) અને રાયફલમેન(જીડી)ની જાહેર પરીક્ષા લેવાનાર છે. જેથી
પરીક્ષા કેન્દ્રો ની આજુબાજુમાં શાંતિમય વાતાવરણ રહે તેમજ કાયદો અને
વ્યીવસ્થાષની જાળવણીની હેતુસર પોલીસ કમિશનરશ્રી રાકેશ અસ્થારનાએ એક
જાહેરનામું બહાર પાડયું છે. જે મુજબ પરીક્ષા કેન્દ્રો ની ૧૦૦મીટરની
ત્રિજયામાં ચાર કરતા વધુ વ્યથકિતઓને એકત્ર થવા, સભા ભરવા કે સરઘસ કાઢવા
ઉપર તેમજ ઝેરોક્ષ સેન્ટીર ચાલુ રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ ઉપરાત
૧૦૦મીટરની ત્રિજયાથી વાહનો દુર રાખવા.જેમાં ગુરુકુલ વિદ્યાપીઠ વી.ટી.સી.
કન્યાર વિદ્યાલય સુમુલ ડેરી રોડ, કતારગામ, ગુરુકુલ વિદ્યાપીઠ કાસાનગર
સામે કતારગામ, એન.એમ.ઝવેરી યુનિયન હાઈસ્કુિલ છક્કાપીરની ગલી લાલગેટ,
આર.ડી.કોન્ટ્રા કટર હાઈસ્કુ લ નાનપુરા, આર.ડી.ધાયલ જીવન ભારતી
મા.વિ.નાનપુરાના પરીક્ષા કેન્દ્રોખ પર પરીક્ષાઓ યોજાશે. ફરજ પરની
કર્મચારીઓ, રોજગાર અર્થે જતા લોકો, લગ્ન કે વરધોડાને આ હુકમ લાગું પડશે
નહી. આ હુકમનો ભંગે કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.

અવાજ સંસ્થાે અમદાવાદ દ્વારા મહિલા જાગૃત સંદર્ભે સેમિનાર યોજાયોઃ

અવાજ સંસ્થાે અમદાવાદ દ્વારા મહિલા જાગૃત સંદર્ભે સેમિનાર યોજાયોઃ
સૂરતઃ
અમદાવાદ વિમેન્સસ એકશન ગૃપ અવાજ સંસ્થા્ અમદાવાદ દ્વારા સમાજમાં મહિલાઓ
પ્રત્યેશ સમભાવ અને સંવેદનશીલતાની જાગૃતિ થાય તેમજ મહિલાઓનું ગૌરવ અને
આત્માસન્માાન જળવાય રહે તેવા ઉમદા હેતુસર ગત તા.૧૭ અને ૧૮ દરમિયાન બે
દિવસીય સેમીનાર સૂરત પોલીસ અધિક્ષકની ગ્રામ્ય કચેરી ખાતે સંપન્ન થયો
હતો.
આ સેમિનારમાં મહિલાઓ પ્રત્યેમ આચરવામાં આવતા ગુનાઓ, અત્યા ચારો પ્રત્યે
પોલીસ અધિકારીઓ અને મહિલા કર્મચારીઓમાં સંવેદનાત્મેક સમજણ ઉભી થાય તેની
ઉડાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અવાજ સંસ્થા‍ અમદાવાદના
શ્રીમતી ઈલાબેન પાઠક, શ્રીમતી સેજલબેન જોષી, નઝમાબેન પઠાણ અને આશાબેન
સોલંકી દ્વારા પોલીસમાં ફરજ બજાવતા અધિકારીઓ, મહિલા પોલીસ કર્મચારીઓને
સમાજમાં મહિલાઓ પ્રત્યે સમભાવ અને સંવેદનશીલતા સંબધે વિસ્તૃ ત સમજ
આપવામાં આવી હતી. જેમાં નાયબ પોલીસ મહાનિરીક્ષક હસમુખભાઈ પટેલ, નવસારી
પોલીસ અધિક્ષક, તેમજ ના.પો.અધિક્ષક સર્વેશ્રી કે.એમ.પોલરા, શ્રી
સી.એસ.બરડા, શ્રી એ.એમ.મન્સુષરી, એ.એલ.વાધેલાઓ તેમજ સૂરત જિલ્લા
ગ્રામ્યરના તમામ થાણા ઈન્ચારર્જશ્રીઓએ સેમિનારમાં ભાગ લીધો હતો.

ઓલપાડ ખાતે ૨,૧૦૬ જરૂરીયાતમંદોને ૫ કરોડ ૧૯ લાખની સાધન સહાય અર્પણ કરતા કુટીર ઉદ્યોગ રાજયમંત્રી

ઓલપાડ ખાતે ૨,૧૦૬ જરૂરીયાતમંદોને ૫ કરોડ ૧૯ લાખની સાધન સહાય અર્પણ કરતા
કુટીર ઉદ્યોગ રાજયમંત્રી
સૂરતઃ
ગઈકાલે તા.૨૦મીના રોજ સૂરત જિલ્લાના ઓલપાડ તાલુકાના 'તાલુકા ગરીબ કલ્યાાણ
મેળા'માં ૨,૧૦૬ જરૂરીયાતમંદોને વિવિધ યોજનાઓ હેઠળ ૫ કરોડ ૧૯ લાખની માતબર
રકમની સાધન સહાય કુટીર ઉદ્યોગ રાજયમંત્રીશ્રી રણજીતભાઈ ગીલીટવાલાના હસ્તે
અર્પણ કરાઈ હતી.
ઓલપાડ તાલુકાની મહાદેવ શાષાી વિદ્યાલયના પટાગણમાં ઉપસ્થિ ત જનમેદનીને
સંબોધતા શ્રી ગીલીટવાલાએ જણાવ્યુંે હતું કે, ગરીબી સામે લડવાની હિમ્મનત
ગરીબમાં આવે તે રીતે સરકારની બધી જ યોજનાઓને સંકલિત કરીને મદદરૂપ થવાનું
માધ્યગમ ગરીબ કલ્યા્ણ મેળાએ પુરૂ પાડયું છે. વચેટીયાઓને નાબૂદ કરીને
જરૂરતમંદોને તેમના હક્કો સામે ચાલીને અર્પણ કરી ગરીબોની બેલી આ રાજય
સરકાર તેમના ભલા માટે ખડે પગે ઉભી રહી છે. નોંધારાનો આધાર બની રાજય
સરકારે છેલ્લા વર્ષોમાં ૫૮ લાખ લાભાર્થીઓને આઠ હજાર કરોડથી વધારેના લાભો
હાથોહાથ આપ્યાા છે. વંચિતોના કલ્યામણ માટે સતત ચિંતન કરતા મુખ્ય
મંત્રીશ્રીએ આગામી સમયમાં વનબંધુઓના વિકાસ માટે રૂા.૪૦ હજાર કરોડ
વાપરવાનું આયોજન કર્યું છે. વનવાસીઓને રસ્તાા,પાણી, શિક્ષણ અને આરોગ્યકની
સેવાઓ આપવા રાજય સરકાર કટિબધ્ધર રહી હોવાનું તેમણે કહ્યું હતું.
રાજય સરકાર દ્વારા નિરંતર અનેકવિધ પ્રજાકલ્યાોણલક્ષી યોજનાઓ વિકાસ
કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. દૂર અંતરિયાળ વિસ્તાોરો સુધી
યોજનાઓના લાભ સરળતાથી પહોંચે તેવા હેતુસર અભિયાન હાથ ધરી ગરીબ માનવી
પોતાના હક્કોથી વંચિત ન રહી જાય તે માટે ગરીબ કલ્યાંણ મેળાઓ યોજી ગરીબોને
આત્મીનિર્ભર બનાવાના પ્રયાસો હાથ ધર્યા હોવાનું શ્રી ગીલીટવાલાએ કહ્યું
હતું.
આ મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલે કહ્યું કે, ભૂતકાળની
સરકારોમાં પારદર્શીતાનો અભાવ હતો. જેના કારણે સાધન સહાય ગરીબો સુધી
પહોંચતા પહેલા વચેટિયાઓ સુધી પહોંચી જતી હતી. આજે રાજય સરકારના સુદ્દઠ
આયોજનના કારણે ગરીબોને મળતી સહાય મહાનુભાવોના હસ્તેચ હાથોહાથ મળતી થઈ છે.
લાભાર્થીઓને પોતાને મળેલી સહાયનો યોગ્યા ઉપયોગ કરીને પગભર બનવાનું પ્રેરક
સૂચન તેમણે કર્યું હતું.
આ પ્રસંગે મુખ્યયમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ વિડીયો કોન્ફ રન્સ ના
માધ્યથમથી ગરીબ કલ્યાાણ મેળાના લાભાર્થીઓને ઓનલાઈન સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી એ.જે.શાહ, જિલ્લા વિકાસ અધિકારી રેમ્યાગ
મોહન, ધારાસભ્યોય સર્વશ્રી કિરીટભાઈ પટેલ, કિશોરભાઈ વાંકાવાલા, હળપતિ
આવાસ નિગમના ચેરમેનશ્રી ભરતભાઈ, અગ્રણી શ્રીઅજયભાઈ ચોકસી, જિલ્લા સંગઠન
પ્રમુખશ્રી સુરેશભાઈ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી કાંતિભાઈ પટેલ, દિપકભાઈ,
ધનસુખભાઈ પ્રાયોજના વહીવટદાર તેમજ મોટી સંખ્યા,માં જરૂરતમંદો ઉપસ્થિરત
રહ્યા હતા.

NEWS BY KASHYAP JOSHI JETALSAR (JETPUR) 99095 20812

{nkĖušSLkwt {trĖh ēkLkkškŽw:
suķkĆkwhLkk hrnž yLku Mkw÷ķkkLkĆkwh ųkk{Lkk Mkhfkhe Ėšk¾kLkkLkk {urzf÷ ykurVMkh zku.SķkuL' Lkr÷ŽkĆkhkyu ķkksuķkh{kt
ĆkkuķkkLke Vhsšk¤k Ėšk¾kLkkLkk Ćkxktųkż{kt {nkĖušS(ržšS)Lkwt LkkLkfzwt {trĖh ēkLkkše, {nkĖušSLke {wrķkoLke ršÄšķk «rķkck ¼qĖuš ĆkkMku fhkše nķke.
ĖĖkuoŚke Ćkezkķkk {kżMkku fĖk[eķk {nkĖušSLkk ĖžoLkLkku ÷k¼ ÷E ÄLŽķkk yLkw¼šu ķku{s žkherhf {ktĖųke{ktŚke {qrõķk {u¤še žfu ķkušku žw¼kžŽ zku.Lkr¤ŽkĆkhk ķkēkeēk ēkLŽk Ćknu÷kt Ähkšķkk nķkkt.
ķkuykuyu Žwšk Ćkŗkfkh f~ŽĆk ņu»keLku fĢkwt fu nwt LkkLkku nķkku ķŽkhŚkes {khk Ėšk¾kLkk Mkk{u fkuE {trĖh nkuŽ ķkušk rš[khku Mkušķkku, Ćkż yksu {khk Ėšk¾kLkkLkk Ćkxktųkż{kt ržšS rēkhks{kLk ŚkŽkt ķku {khk {kxu ynku¼kųŽ fnuškŽ !!

Vkuxku: f~ŽĆk ņu»ke-suķk÷Mkh(suķkĆkwh)
Vkuxku fkuz-hhsuxeyu÷00h

NEWS BY KASHYAP JOSHI JETALSAR (JETPUR) 99095 20812

Check out "શ્રીકૃષ્ણ સાથે પત્ર વ્યહવાર (પી. કે. દાવડા)" on GUJARATI-ગુજરાતી

GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------

Check out "શ્રીકૃષ્ણ સાથે પત્ર વ્યહવાર (પી. કે. દાવડા)" on GUJARATI-ગુજરાતી

-Payal patel

Blog post added by P. K. Davda:
શ્રીકૃષ્ણ સાથે પત્ર વ્યહવાર
હે ક્રિષ્ના, તેં કહ્યું હતું કે જ્યારે જ્યારે દુનિયામાં ધર્મનો નાશ થશે
ત્યારે ત્યારે પાપીઓનો નાશ કરવા અને ધર્મન...

Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A131550&xgs=1&xg_source=msg_share_post

NEWS BY KASHYAP JOSHI JETALSAR (JETPUR) 99095 20812

xkuÃke..÷tzLkLkk ËkíkkLkk MknÞkuøkÚke çkLku÷k
nurztøk.suík÷Mkh LkSfLkk Mkktf¤e økk{u
ðrz÷kuLkku ykþhku ÷kufkÃkeoík ÚkÞku
Ãkuxk..yLkuf Ëkíkkykuyu ËkLkLke Mkhðkýe ðnuíke fhe ykÞkusfkuLke ÃkeX Úkkçkze !
(suík÷Mkh çÞwhku) suík÷Mkh íkk.hh (f~ÞÃk òu»ke îkhk)
÷tzLkLkk fku{Lk{uLk yLku Mkuðk¼kðe {tswçkuLk LkkøkSLkk y¼qíkÃkwðo ykrÚkof MknÞkuøk ðå[u suík÷Mkh LkSfLkk Lkðe Mkktf¤e økk{u ykfkh Ãkk{u÷ rºkðuýe Mktøk{-þktríkðLk, ðrz÷kuLkku ykþhku ÷kufkÃkeoík ÚkÞku íÞkhu nksh yLkuf Ëkíkkykuyu ËkLkLke Mkhðkýe ðnuíke fhe ykÞkusfkuLke ÃkeX Úkkçkze níke.
Ëwh hneLku Ãký MkuðkLke MkwðkMk Vu÷kðLkkh {tswçkuLk LkkøkSyu suíkÃkwhLkk «rËÃk¼kE ðMkkýe Ãkh yLkLÞ rðïkMk Ëk¾ðe ðrz÷ku þktríkÚke Mð{kLkÚke hne þfu íkuðku ykþhku W¼ku fhðkLke Mkuðk MkkUÃkíkk «rËÃk¼kE ðMkkýe, rfhex¼kE rðøkhu Mkuðk¼kðeykuyu ÃkkuíkÃkkuíkkLke snu{ík çkíkkððk fkuE f{e hk¾e Lknkuíke.
Mkíkík ºký ðhMkLke ËkuzÄk{ yLku snu{ík ðå[u ykfkh Ãkk{u÷ ðrz÷kuLkku ykþhkuLkwt økík h0{eyu Mktík hýAkuzËkMkçkkÃkwLkk rþ»Þk Ãkw.h{kçkuLk nheÞkýeLkk ðhË nMíku ÷kufkÃkeoík ÚkÞwt íÞkhu Ãkw.s÷khk{çkkÃkwkLkk økwY Ãkw.¼kus÷hk{çkkÃkk(VíkuÃkwh {trËh) nk÷Lkk økkËeÃkrík, Ãkw.¼rõíkhk{çkkÃkw, sþw{ríkçkuLk X¬h Mkrník suíkÃkwh þnuh
yLku ÃktÚkfLkk LkkLkk {kuxk hksfeÞ, çkeLk hksfeÞ ykøkuðkLkku, yøkúýe WãkuøkÃkríkyku, Mkuðk¼kðe MktøkXLkkuLkk fkÞoðknfku, Mktíkku, Ëkíkkyku ¾kMk nksh hÌkkt níkkt.
yk íkfu Ãkw.h{kçkuLk, Ãkw.¼kus÷hk{çkkÃkk, swLkkøkZ fkuÃkkuohuþLkLkk zu.{uÞh økeheþ¼kE fkuxu[k, suíkÃkwh [uBçkMko ykuV fku{Mko yLku zk#øk yuþku.Lkk «{w¾ hksw¼kE Ãkxu÷, suíkÃkwh ÞkzoLkk [uh{uLk rËLkuþ ¼wðk rðøkhuyu «kMktrøkík ðõíkÔÞku ykÃke ÷tzLkLkk Ëkíkk yLku suíkÃkwhLkk Mkuðk¼kðeykuLke snu{íkLku rçkhËkðe níke.

çkkuûk: Yk.6 ÷k¾ suðwt ËkLk ykuLk Äe MÃkkux {éÞwt !
suík÷Mkh: ðrz÷kuLkku ykþhkuLkwt ÷kufkÃkoý ÚkÞwt íÞkhu Ëkíkkykuyu yk MkuðkLke MkhknLkk fhe ÃkkuíkÃkkuíkkLkk økò {wsçkLkwt Yk.Ayuf ÷k¾ suðwt ËkLk ykuLk Äe MÃkkux ònuh fhíkkt WÃkrMÚkík Mkkiyu ËkíkkykuLke ËkíkkheLku íkk¤eykuLkk økzøkzkxÚke ðÄkðe níke.

çkkuûk: ðrz÷kuLku £uþ Úkðkt {kuf÷òu..
suík÷Mkh: ðõíkÔÞku ykÃkLkkhkyku{kt suyku þiûkrýf MktMÚkkyku MkkÚku òuzkÞu÷k Au íkuðk rËLkuþ ¼wðk, hksw¼kE Ãkxu÷ íkÚkk økeheþ¼kE fkuxu[kyu ðrz÷kuLku £uþ Úkðkt ÃkkuíkÃkkuíkkLke þk¤k, nkEMfw÷ yLku fku÷uòu{kt {kuf÷ðk ykÞkusfkuLku yLkwhkuÄ fhíkkt ykÞkusfkuyu yk ðkík Mkn»ko Mðefkhe níke.
Vkuxku: f~ÞÃk òu»ke-suík÷Mkh(suíkÃkwh)
Vkuxku fkuz hhsuxeyu÷001



NEWS BY KASHYAP JOSHI JETALSAR (JETPUR) 99095 20812

શનિવાર, 21 એપ્રિલ, 2012

KHANGI MOBILE COMPANY NU ANDHER TANTRA


ગુજરાતની વ્યક્તિની વિગત એક ક્લિકથી મેળવી શકશો

હવે ગુજરાતની દરેક વ્યક્તિની વિગત
એક ક્લિકથી મેળવી શકશો

ચીફ ઇલેકશન ઓફિસના સોફટવેરથી લોકો અજાણ

ગુજરાતમાં તમે કોઇ પણ શહેર કે જિલ્લામાં વ્યક્તિની વિગત જાણવા માંગો છો
તો તે અતિ સુલભ થઇ પડ્યું છે. તેમાં ચીફ ઇલેકશન ઓફિસ દ્વારા વિધાનસભાની
મતદાર યાદી ઓન લાઇન પર અતિ સુલભ થઇ ગઇ છે. તમારે' સીઇઓ ગુજરાત ડોટ એનઆઇસી
ડોટ ઇન'માંથી આ સાઇટ પર જઇને કોઇ પણ જિલ્લામાં રહેલા વ્યક્તિની વિગત
ગણતરીની ક્ષણમાં મેળવી શકો છે.દરમિયાન હાલમાં વિધાનસભાની ચૂંટણી સમીપ છે,
ત્યારે રાજ્યની કોઇ પણ
વ્યક્તિ તેનું નામ અને સરનામું કે પછી તેના પરિવારને લગતી તમામ વિગતોમાં
કોઇ છબરડા નથી તે સરળતાથી જોઇ શકશે.

આ રીતે મેળવી શકાય છે ઓનલાઇન વિગત :

'સીઇઓ ગુજરાત ડોટ એનઆઇસી ડોટ ઇન' પર ક્લિક કરો, ત્યારબાદ તેમાં તમને
ઇલેકશન કમિશનની સાઇટ પર ઇચ્છો તે વિગત મેળવી શકો છો

- તમે સર્વ પ્રથમ તમારો જિલ્લો સિલેકટ કરીલો

- ત્યારબાદ તમારા નામનું ગુજરાતી કે અંગ્રેજીમાં પ્રથમ ત્રણથી ચાર શબ્દને
કમ્પ્યૂટર પર અંકિત કરો.

- તમે જે વ્યક્તિનું નામ , પિતાનું નામ અને તેની અટક લખશો. ત્યાર બાદ
તમારી સામે તમારું નામ ત્વરીત આવી જશે. આ ઉપરાંત તમે જે વ્યક્તિની વિગત
કે તેના પરિવારની વિગત માંગશો તો તે ત્વરીત મેળવી શકશો.

- તમારો વોટર આઇડી કાર્ડ નંબર હશે, તો તમે ક્ષણમાંજ તમામ વિગતો મેળવી શકશો.

- હાલમાં વિધાનસભા મતદાર યાદીમાં તમારા નામમાં કોઇ ગરબડ થઇ છે કે નહીં તે
તમે ઓન લાઇન જોઇ શકો છો.

- તમે તમારા વિધાનસભા મત વિસ્તારમાં ક્યા અધિકારી પાસે તમારે નામ
સુધારણા માટે જવાનું છે તેની પણ તમામ વિગત તમે ઓન લાઇન જાણી શકો છો.

- નવા વોટર તેમનું રજિસ્ટ્રેશન તમે ઓન લાઇન કરાવી શકો છો.

- વિધાનસભા કે લોકસભાનાં તમામ પરિણામ જોઇ શકો છો.

- તમારા વિસ્તારમાં ઊભેલા ઉમેદવારની પણ તમામ વિગતો ઓન લાઇન જાણી શકાય છે.

- તમે તમામ વિગત ગુજરાતી અને અંગ્રેજીમાં મેળવી શકો છો.

- ઇલેકશનને લગતા કોઇ પણ નવા નિયમોની વિગત સરળતાથી ઓન લાઇન પરથી જાણી શકાય છે.