LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શનિવાર, 21 એપ્રિલ, 2012
JETPURNA NAVI SHANKALI GAAME TRIVENI SUNGAM SHANTIVAN VADILONO AASHARO ( VRUDDHASHRAM) NO LOKARPAN SAMAROH..PHOTOS BY KASHYAP JOSHI JETPUR
( VRUDDHASHRAM) NO LOKARPAN SAMAROH..
PHOTOS BY KASHYAP JOSHI JETPUR
શુક્રવાર, 20 એપ્રિલ, 2012
Check out "એક કાલ્પનિક વાર્તાલાપ. Viththal Talati" on GUJARATI-ગુજરાતી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------
Check out "એક કાલ્પનિક વાર્તાલાપ. Viththal Talati" on GUJARATI-ગુજરાતી
-mauri shah
Blog post added by Viththal R. Talati:
એક કાલ્પનિક વાર્તાલાપ. Viththal Talati ( પૃથ્વી અને સ્વર્ગ ની
વચ્ચે એક ખડક પર મહાત્મા ગાંધી બેઠેલ છે; અને ચિંતાથી દૂર દૂર
પૃથ્વી...
Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A130978&xgs=1&xg_source=msg_share_post
NEWS BY KASHYAP JOSHI JETALSAR JETPUR
nurztøk..suík÷Mkh(suíkÃkwh)Lkk Þwðk Ãkºkfkh f~ÞÃkLkk {kuçkkE÷Lke
ík{k{ Mkuðkyku Ãkkt[ rËðMk ÚkÞk çktÄ fhe Ëuðkíkk y[hs !
Ãkuxk...÷ksðkLku çkË÷u økksu÷e ftÃkLke ík{u AuÕ÷wt he[kso õÞkhu fhkÔÞwt ?
ík{khe ðu÷ezexe yuõMkÃkkEhe zuEx fE Au ? suðk fwx «&™ku {kuçkkE÷ÄkhfLku ÃkqtAu Au ?
(f~ÞÃk òu»ke îkhk) suík÷Mkh(suíkÃkwh)íkk.h0
suík÷Mkh(suíkÃkwh)Lkk Þwðk Ãkºkfkh f~ÞÃk òu»keLkk {kuçkkE÷Lke fkuE Ãký òíkLke òý ðøkh, ykWx økku#øk íku{s ELkf{ªøk Mkuðk AuÕ÷kt Ãkkt[ rËðMk ÚkÞkt çktÄ fhe ËuLkkh ¾kLkøke {kuçkkE÷ ftÃkLke yuhxu÷ sðkçk Ëuðk{kt Ãký ¼khu y¾kzk fhe ÃkkuíkkLkwt ytÄuh íktºk økúknfku Mk{ûk hsw fhíkwt nkuðkLke ðkík çknkh ykðe Au.
çkLÞwt yuðwt fu, økík íkk.16.4.h01h Úke suík÷Mkh(suíkÃkwh)Lkk Þwðk Ãkºkfkh f~ÞÃk òu»keLkk {ku.Lkt.9974h 6h81h Lke ykWx økku#øk íku{s ELkf{ªøk Mkuðkyku çktÄ ÚkE síkkt yk ðkíkLku yk Þwðk Ãkºkfkhu çku rËðMk fðhusLke íkf÷eV {kLke økýfkhe Lknkuíke. Ãký 18{e yur«÷Lkk hkus yk çkkçkíku fMx{h fuhLkku MktÃkfo fhkíkk yuhxu÷ ¾kLkøke {kuçkkE÷ ftÃkLkeLkk «ríkrLkrÄyu Þwðk ÃkºkfkhLku yuðku sðkçk ykÃÞku níkku fu ík{kuyu Mkk{uÚke íkk.16.4.Lkkhkus ík{khku {kuçkkE÷ Lktçkh ç÷kuf fhkÔÞku Au !
fMx{h fuhLkk {kýMkLkku ykðku y[hs ¼hu÷ku sðkçk Mkkt¼¤e f~ÞÃk òu»keyu yuhxu÷ {kuçkkE÷ ftÃkLkeLkk ík{k{ Mk¥kkrÄþkuLku Ãk[kMkuf ðkh E{uE÷ fhe ÃkkuíkkLke íkf÷eV rLkðkhðkLke {ktøkku Ëkunhkðe nkuðk Aíkkt yk ¾kLkøke ftÃkLkeLkk f{o[kheykuyu fu Mk¥kkrÄþkuyu yuf ÃkºkfkhLke VheÞkËLku Ãký økýfkhe Lkk nkuÞ íku{ yksu [kuÚkk rËðMku yk çkkhkLke ËuþLkk ík{k{ hkßÞLkk Lkkuz÷ ykurVMkhkuLku E{uE÷ ÃkkXðe Þwðk Ãkºkfkhu yuhxu÷ ftÃkLkeLkk ytÄuh íktºkLke ðkík fhíkkt òýu yk ¾kLkøke íktºk [kUfe økÞwt nkuÞ íku{
yr¼»kuf ËuþkE Lkk{Lkk f{eoyu yuðku sðkçk ÃkkXÔÞku níkku fu Mkuðk{kt {w~fu÷e çkË÷ rË÷økeh Aeyu Ãký rLk[uLkk «&™kuLkku sðkçk ykÃkku ÃkAe ykøk¤Lke fkÞoðkne ÚkkÞ !! xqtf{kt MkuðkLke ¾k{e Mkk{u ÷ksðkLku çkË÷u økksu÷k yk ¾kLkøke íktºk fuðk fwx «&™ku ÃkqtAe ÃkkuíkkLkk {kuçkkE÷ÄkhfkuLku y[tçkk{kt Lkkt¾e Ëu íkuðe ðkík çknkh ykðíkkt Lkk Aqxfu yuhxu÷Lkwt ytÄuh íktºk «òLke Mk{ûk {qfðkLke Vhs Ãkze Au.
çkkuûk: ¾kLkøke {kuçkkE÷ ftÃkLkeLkk fqx«&™ku !
suík÷Mkh(suíkÃkwh) Ãkkt[ ÃkktÃk rËðMk ÚkÞkt ðøkh ðktfu, ðøkh Mkw[Lkkyu {kuçkkE÷ Mkuðk çktÄLke nk÷kfe ¼kuøkðLkkh suík÷Mkh(suíkÃkwh)Lkk Þwðk ÃkºkfkhLke {kuçkkE÷ Mkuðk [k÷wt fhðk íktºkyu fkuE íkiÞkhe íkku Lkk Ëk¾ðe Ãký VheÞkËYÃk E{uE{kt yuðk «&™ku ÃkqtAâk fu rçk[khk y¼ý yLku {æÞ{ðøkoLkk {kuçkkE÷Äkhfku íkku sðkçks Lkk ykÃke þfu.
yk{Aíkkt ftÃkLkeyu yuðk Mkðk÷ku fÞok Au fu ík{kÁt Lkk{ yLku yuzÙMk þwt Au ?, ík{kuyu AuÕ÷wt he[kso õÞkhu fhkÔÞwt níkwt ? ík{khe ðu÷ezexe õÞkhu Ãkwhe ÚkkÞ Au ? ík{kY çku÷LMk þwt Au ? (yk çkÄk Mkðk÷kuLkk sðkçkku ftÃkLkeLkk fkuBÃÞwxh{kts fwz¤eYÃk nkuðk Aíkkt) yk ík{k{ sðkçkku{kt Þwðk Ãkºkfkhu MkwÔÞðrMÚkík sðkçkku ykÃÞk Au. {ík÷çk fu MkLku h014 Lkk yur«÷ {kMk MkwÄe ðu÷ezexe ÄhkðLkkh Þwðk ÃkºkfkhLkk {kuçkkE÷ fkzo{kt Ãkwhíke çku÷LMk Au, økÞk {rnLkkLke hÃk Úke h7 íkkhe¾ Ëhr{ÞkLk yuõMxÙk çku÷uLMkðk¤wt Yk.h00 Lkwt he[kso fhkÔÞwt nkuÞ, nk÷ 74Ãk r{rLkxku ðýðÃkhkÞu÷e Ãkze Au.suLke yuõMkÃkkEhe zuEx Ãký h8{e yr«÷ h01h Au.
yk{ Aíkkt yk ftÃkLke yÚkoðøkhLkk «&™ku ÃkqtAe ÃkkuíkkLkk økúknfkuLku nuhkLk ÃkhuþkLk fhíkkt nkuðkLkku yk Sðíkku òøkíkku Þwðk ÃkºkfkhLkku Ëk¾÷ku Au.
çkkuûk: çktÄ {kuçkkE÷ MkuðkLkku Mk{Þ Ãkhík Lkrnt yÃkkÞ
íkku fkÞËuMkhLke fkÞoðkne fhðk íkiÞkhe..
suík÷Mkh(suíkÃkwh): íkk.16.4.Úke sux÷ku Mk{Þ {kuçkkE÷ Mkuðk çktÄ h¾kE íkux÷ku Mk{Þ, rËðMkku ðu÷ezexe{kt Ãkhík Lkrnt yÃkkÞ íkku suík÷Mkh(suíkÃkwh)Lkk Þwðk Ãkºkfkhu ÃkkuíkkLkk ðrf÷Lke Mk÷kn {wsçk fkÞËuMkhLke fkÞoðkne fhðk íkiÞkhe çkíkkðe Au. íÞkhu Mk{Þs çkíkkðþu fu ¾kLkøke {kuçkkE÷ ftÃkLke yuhxu÷ yk çkkçkíku Mknfkhkí{f ð÷ý yÃkLkkðþu fu ÃkAe fktE çkeswt ??
KASHYAP JOSHI JETALSAR (JETPUR)
ગરીબ કલ્યાણ મેળા અભિયાન દરિદ્રનારાયણની સેવાનો મહાયજ્ઞ ભારત સરકાર ગરીબની આંતરડી કકળાવીને સુખી નહીં થાય ગુજરાતના બી.પી.એલ. કુટુંબોની તેદુલકર સમિતિની વાસ્તવિક યાદી સ્વીકારો- કેન્દ્રને અનુરોધ સાચો રહી ના જાય - ખોટો લઇ ના જાય એ મંત્ર ગરીબ કલ્યાણ મેળામાં સ
દરિદ્રનારાયણની સેવાનો મહાયજ્ઞ
ભારત સરકાર ગરીબની આંતરડી કકળાવીને સુખી નહીં થાય
ગુજરાતના બી.પી.એલ. કુટુંબોની તેદુલકર સમિતિની વાસ્તવિક યાદી સ્વીકારો-
કેન્દ્રને અનુરોધ
સાચો રહી ના જાય - ખોટો લઇ ના જાય એ મંત્ર ગરીબ કલ્યાણ મેળામાં સાકાર થયો છે
"હવે ગરીબીમાં રહેવું નથી એ સંકલ્પ કરીએ''
ર૬ તાલુકાના ૧.૩પ લાખ ગરીબ લાભાર્થીઓની સાથે વિડીયો કોન્ફરન્સથી મુખ્ય
મંત્રીશ્રીનું સંબોધન
એક જ દિવસમાં રૂ. ર૦૭ કરોડના લાભોનું વિતરણ
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ
ગાંધીનગરથી રાજ્યના ર૬ ગરીબ કલ્યાણ મેળાના ૧.૩પ લાખ ગરીબ લાભાર્થીઓને
વિડીયો કોન્ફરન્સથી સંબોધતાં કેન્દ્ર સરકાર ગુજરાતના ગરીબોની આંતરડી
કકળાવે છે તેવો સ્પષ્ટ આક્ષેપ કરતાં જણાવ્યું કે, ગુજરાતમાં બી.પી.એલ.
કુટુંબોની યાદી ૩ર લાખની છે તે વાસ્તવિકતા સ્વીકારવાને બદલે દશ લાખ
બી.પી.એલ. ઓછા ગણીને સાડા ચાર લાખ ટન અનાજ ઓછું ફાળવે છે અને કેરોસીનના
જથ્થામાં ૩ર ટકા કાપ મુકીને ગરીબોના ધરમાં ચૂલો સળગે નહીં એવો અન્યાય કરી
રહી છે પણ ગરીબોની આંતરડી કકળાવીને કેન્દ્ર સત્તાસુખ ભોગવી નહીં શકે એવી
ચેતવણી તેમણે આપી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ દરરોજ ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને મળવાનો ઉપક્રમ
રાખ્યો છે, આ વર્ષે ગરીબ કલ્યાણ મેળાઓ ૧રમી એપિ્રલથી યોજાઇ રહ્યા છે.
અગાઉ ત્રણ વર્ષોના ૬૪ર ગરીબ કલ્યાણ મેળાઓમાં પ૮ લાખ ગરીબોને રૂ. ૮૧ર૦
કરોડના લાભો આપીને રાજ્ય સરકારે ગરીબોને ગરીબીમાંથી બહાર લાવવા અને
દરિદ્રનારાયણની સેવાનો માર્ગ લીધો છે.
"સાચો રહી જાય નહીં અને ખોટો લઇ જાય નહીં'' એ ગરીબ કલ્યાણ મેળાનો મંત્ર
છે, એમ જણાવી સાચા લોકોને એના હક્કનું મળે એ માટે રાજ્ય સરકાર સામે
ચાલીને ગરીબોને ગામે ગામથી શોધે છે, તેની ભૂમિકા મુખ્ય મંત્રીશ્રીએ આપી
હતી.
વનબંધુ કલ્યાણનું નવું પેકેજ રૂ. ૪૦,૦૦૦ કરોડનું બનાવીને અને સાગરખેડુ
વિકાસનું પેકેજ રૂ. ર૧,૦૦૦ કરોડનું બનાવીને અમલમાં મુકયું છે. શહેરી
ગરીબોની સમૃદ્ધિ યોજના માટે પણ રૂ. રપ,૦૦૦ કરોડનું પેકેજ બનાવ્યું છે.
ગરીબના ધરમાં ચૂલો સળગે, ગરીબનું સંતાન ભૂખ્યું ના સુવે તેની ચિંતા દરેક
ગરીબ માતા-ગૃહિણીની રહે છે પણ કેન્દ્ર સરકારને કાળઝાળ મોંધવારી ધટાડવા
કોઇ ચિંતા નથી એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
કેન્દ્ર સરકારે ગુજરાતના ગરીબોની બી.પી.એલ. યાદી બનાવવા તેદુલકર સમિતિ
બનાવેલી. જેણે ૩ર લાખ બી.પી.એલ.ની યાદી બનાવી પણ કેન્દ્ર સરકાર ધરાર રર
લાખ (ર૧.ર૦ લાખ) બી.પી.એલ.ને જ માન્ય રાખે છે અને તેના કારણે સાડા ચાર
લાખ ટન અનાજ ઓછું ફાળવે છે પણ ગરીબના ધરમાં ચૂલો સળગે એ માટે રાજ્ય
સરકારે પોતાના બજેટમાંથી દરેક બી.પી.એલ. કુટુંબને માસિક ૩પ કિલો અનાજ
રાહતભાવે આપવાની યોજના અમલમાં મુકી છે.
ગરીબને તહેવારોમાં પામોલીન ખાઘતેલ રાહત ભાવે મળે તે માટે ૧૮,૦૦૦ ટન
પામોલીન તેલનો જથ્થો જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અપાશે, એમ તેમણે જણાવ્યું
હતું.
ગરીબના બાળકોને કુપોષણથી બચાવવા મધ્યાહન ભોજન યોજના હેઠળ શાળાના ૮૦ લાખ
બાળકોને, આંગણવાડી ભૂલકાં-ગરીબ સગર્ભા માતા, કિશોરી સહિત ૪૬ લાખ
લાભાર્થીઓ બાલભોગ યોજના હેઠળ પોષક આહારૂપે ફોર્ટીફાઇડ આટો, રેડી ટુ કુક
પોષણયુકત આહાર અપાય છે. કિશોરીઓના પોષણ-તંદુરસ્તી માટે
વિટામીન-લોહતત્ત્વથી ફોર્ટીફાઇડ વધારાનું અનાજ પિ્રમીક્ષ ખાઘવસ્તુ આપીને
કુપોષણમાંથી બહાર કાઢવાનું કામ સરકારે હાથ ધર્યું છે. આ માટે મધ્યાહન
ભોજન, આંગણવાડી, બાલભોગના પોષક આહાર માટેનું અનાજ, દાળ, મગ, તેલ, ધઉં,
ચોખા લાખો ટન પૂરા પાડે છે. આદિવાસી બાળકો માટે દૂધ સંજીવની યોજના શરૂ
કરી છે. આંગણવાડીને ગેસના ચૂલા-બાટલા આપવા કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે.
ગરીબોના કલ્યાણ માટે આ સરકાર પાછુ વાળીને જોવાની નથી. ગરીબી સામે લડવું
છે, વ્યસન છોડવા છે. હવે ગરીબીમાં નથી રહેવું- ગરીબીનો વારસો સંતાનને
આપવો નથી. આ સંકલ્પ કરવા તેમણે અનુરોધ કર્યો હતો અને સંતાનને કોઇપણ ભોગે
શિક્ષણ આપવા હૃદયસ્પર્શી અપીલ કરી હતી.
અનુસુચિત જાતિની વિકાસયાત્રા ડો.આંબેડકર આવાસ યોજના અંગર્ગત ૭૯ હજાર લાભાર્થીઓને રૂ.૧૭૮ કરોડની સહાય અપાઇ
ડો.આંબેડકર આવાસ યોજના અંગર્ગત ૭૯ હજાર લાભાર્થીઓને રૂ.૧૭૮ કરોડની સહાય અપાઇ
મુખ્યઅમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના સબળ નેતૃત્વાને લીધે ગુજરાતમાં
અનુ.જાતિના ઉત્ક ર્ષ માટે અનેક નવા-નવા આયામો ઉભા થયા છે.
અનુ.જાતિના શૈક્ષણીક ઉત્કર્ષ માટે રાજય સરકારે વિવિધ યોજના અમલી બનાવી
છે. જેમાં વિદેશમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને ૪૩ કરોડની વધુ લોન સહાય કરી
છે. કોમર્શીયલ પાયલટ બને તે માટે ૪૮ હજાર વિધાર્થીઓને ૬ કરોડની વધુ લોનની
સહાય અપાઇ છે.
અનુ.જાતિની દીકરીઓ શાળાએ ભણવા જાય તે માટે ૧.૨૧ લાખ કન્યા ઓને રૂ.૧૮
કરોડથી વધુ ખર્ચે સાયકલની સુવિધા અપાય છે. ૪૦ લાખથી વધુ વિધાર્થીઓને ૫૨
કરોડથી વધુ શિષ્ય.વૃતિ એનાયત થઇ છે. ૨૩ લાખ વિધાર્થીઓને ૩૬ કરોડથી વધુ
ગણવેશની સહાય થઇ છે.
અનુ.જાતિના આર્થિક ઉત્ક ર્ષ માટે ૭૯ હજાર લાભાર્થીઓને ડો.આંબેડક આવાસ
યોજના અંગર્ગત રૂ.૧૭૮ કરોડની સહાય અપાઇ છે. દીકરીઓના લગ્ન માટે
કુંવરબાઇનું મામેરૂ યોજનામાં ૪૪ હજાર કન્યા્ઓને ૨૧ કરોડથી વધુની સહાય
અપાઇ છે.
અનુ.જાતિના લોકોના આરોગ્ય માટે ૭૨ હજાર લાભાર્થીઓને રૂ.૭ કરોડથી વધુની
તબીબી સહાય કરાઇ છે. અનુ. જાતિ વિકાસ નિગમ દ્વારા રૂ.૧.૫૬ લાખ
લાભાર્થીઓને રૂ.૨૮૬ કરોડની લોન સહાય અપાઇ છે. સફાઇ કામદાર વિકાસ નિગમ
દ્વારા ૪૮ હજાર લાભાર્થીઓને રૂ.૧૫૧ કરોડની સહાય અપાઇ છે.
મીઠાપુરમાં રૂ.૩૬૦ કરોડના ખર્ચે નિર્મિત સૌર ઉર્જા એકમનું લોકાર્પણ પર્યાવરણની સમતુલા જાળવવા સૌર ઉર્જાનું ઉત્પાનદન મહત્વૌનું પગલુ -શ્રી રમણભાઇ વોરા
પર્યાવરણની સમતુલા જાળવવા સૌર ઉર્જાનું ઉત્પાનદન મહત્વૌનું પગલુ -શ્રી
રમણભાઇ વોરા
મુખ્ય્મંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ ચારણકા ખાતે
૬૦૦ મેગાવોટ સૌર ઉર્જા એકમોનું રાષ્ટ્રાને લોકાર્પણ કર્યુ હતું.
આ કાર્યક્રમના ભાગરૂપે મીઠાપુર ખાતે રૂ.૩૬૦ કરોડના ખર્ચે ૧૦૫ એકર
જમીનમાં ટાટા પાવર દ્વારા નિર્મિત ૨૫ મેગા વોટના સૌર ઉર્જા એકમનું
શિક્ષણમંત્રીશ્રી રમણભાઇ વોરાએ તકતી અનાવરણ કરી લોકાર્પણ કર્યુ હતું.
આ પ્રસંગે દ્વારકા ખાતે યોજાયેલ સમારોહને સંબોધતા શિક્ષણમંત્રીશ્રીએ
જણાવ્યુા હતું કે સૌર ઉર્જાનું ઉત્પાનદન પર્યાવરણની જાળવણી માટે
મહત્વાનું પગલુ છે. કુદરતી સાધનોનો મહતમ ઉપયોગ કરવાની ગુજરાત સરકારના
દિર્ઘ દષ્ટાા મુખ્યવમંત્રીશ્રીની આગવી નીતિથી ગ્રીન એનર્જી ક્ષેત્રે નવા
સીમા ચીન્હો સિધ્ધણ કર્યા છે.
સૌર ઉર્જા ઉત્પાષદન ક્ષેત્રે દેશભરમાં ગુજરાતે શ્રેષ્ઠ કામગીરી કરી છે
તેમ જણાવીરશ્રી વોરાએ કહયુ કે, કલાયમેન્ટ ચેંજના પડકારનો સામનો કરવા
ગુજરાતે જે ભગીરથ પ્રયાસો કર્યા છે, તેમાનો એક પ્રયાસ એટલે પ્રદૂષણમુકત
સૌર ઉર્જાનું ઉત્પાવદન. ગુજરાતે સૌર ઉર્જાના ઉત્પામદન માટે ખાસ આયોજન
કર્યુ છે. આથી દેશમાં ઉત્પાષદીત થતી કુલ સૌર ઉર્જા ૯૦૦ મેગાવોટ સામે ૨/૩
હિસ્સો એકલા ગુજરાતનો છે. કાર્યક્રમના પ્રારંભે ટાટા પાવરના ઓપરેશન
ચીફશ્રી અશોક સેટીએ કહયુ હતું કે છ માસ જેટલા સમયમાં આ સૌર ઉર્જા એકમનું
નિર્માણ કરાયુ છે. ગુજરાત સરકાર, ઉર્જા વિભાગ અને અધિકારીઓ આ એકમ
કાર્યાન્વીયત કરવા સહયોગી બન્યાન છે. ગુજરાત સોલાર પોલીસી ૨૦૦૯ મુજબ
ગુજરાત ઉર્જા વિકાસ નિગમને મીઠાપુર ખાતે ઉત્પાીદીત થતી વિજળી અપાશે. ધ્વા
રકા ખાતે મુખ્યિમંત્રીશ્રી દ્વારા ચારણકા ખાતે યોજાયેલ લોકાર્પણ
સમારોહનું જીવંત પ્રસારણ કરાયુ હતું. જેનો ઉપસ્થિ ત વિશાળ જનમેદનીએ લાભ
લીધો હતો. આ તકે ધારાસભ્ય શ્રી પબુભા માણેકે પ્રાસંગિક ઉદબોધન કર્યુ
હતું. દ્વારકા ખાતે લોકાર્પણ પ્રસંગે ખંભાળિયાના ધારાસભ્યયશ્રી મેઘજીભાઇ
કણઝારિયા, ઓખા નગરપાલિકા પ્રમુખશ્રી પ્રમુખશ્રી બાલુભા કેર, દ્વારકા
નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ભાવનાબેન લાલ, જિલ્લાા કલેકટરશ્રી સંદિપકુમાર,
જેટકોના અધિક્ષક ઇજનેરશ્રી ત્રિવેદી, કાર્યપાલક ઇજનેરશ્રી રામોલિયા, ટાટા
પાવર અને ટાટા કેમિકલના અધિકારીઓ ઉપસ્િથત રહયા હતા. અત્રે ઉલ્લેમખનિય છે
કે, કોલસા આધારિત વિજળી મોંઘી થતી જાય છે જયારે ટેકનોલોજીના અપગ્રેડેશનથી
સૌર ઉર્જા સસ્તીન થશે. પડતર જમીનનો સૌર ઉર્જા ઉત્પાીદન એકમો માટે ઉપયોગ
થશે જેથી પછાત વિસ્તા્રોનો વિકાસ થશે.
લોકસાહિત્ય , ચારણી સાહિત્ય અને સંત સાહિત્યણના જાણકારોને હસ્તદપ્રત, સંશોધન અંગેની દરખાસ્તા અને આવેદનપત્રો મોકલવા અનુરોધ
સંશોધન અંગેની દરખાસ્તા અને આવેદનપત્રો મોકલવા અનુરોધ
રાજકોટ
- લોકસાહિત્યસ, ચારણી સાહિત્યત અને સંત સાહિત્યંમાં રસ ધરાવતા મર્મજ્ઞ
નાગરિકો પાસેથી આ તમામ સાહિત્યેનું સંશોધન, સંપાદન, વિવેચન વગેરે માટે
સૌરાષ્ટ્રં યુનિવર્સિટીના લોકસાહિત્યા કેન્દ્રઆ દ્વારા શ્રી ઝવેરચંદ
મેઘાણી લોકસાહિત્યપ કેન્દ્રન દ્વારા આવેદનપત્રો મંગાવવામાં આવ્યાલ છે.
રાજકોટ સ્થિસત સૌરાષ્ટ્ર્ યુનિવર્સિટી ખાતે નવનિર્મિત શ્રી ઝવેરચંદ
મેઘાણી લોકસાહિત્ય્ કેન્દ્રઆ દ્વારા લુપ્તો થઇ રહેલા લોકસાહિત્યથને
પુનર્જીવિત કરવાના ઉદ્દેશ્યતથી આ કામગીરી થઇ રહી છે, જેમાં લોકસાહિત્યદ,
ચારણી સાહિત્યો અને સંત સાહિત્યજના સંશોધન, સંપાદન, વિવેચન,
ક્ષેત્રકાર્ય(ફીલ્ડ વર્ક), દસ્તા વેજીકરણ (ડોકયુમેન્ટેયશન) વગેરે વિષયક
વિવિધ પ્રવૃત્તિાઓ માટે આ તમામ સાહિત્યાની હસ્ત(પ્રત, સંશોધન અંગેની
દરખાસ્તય અને આવેદનપત્રો મોકલવા જાણકારોને અનુરોધ કરાયો છે.
શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્યર કેન્દ્રણ દ્વારા આ ત્રિવિધધારા
(લોકસાહિત્યી, ચારણી સાહિત્ય અને સંત સાહિત્યેમાં સંશોધન પ્રોજેકટ માટે
રૂ.૫૦ હજારની મર્યાદામાં સહાય કરવામાં આવશે. તથા તેના સંશોધન, સંપાદન,
વિવેચન, સર્જન અને ક્ષેત્રકાર્ય વિષય ગ્રંથોના પ્રકાશન માટે રૂ.૧૦ હજારની
આર્થિક સહાય આપવામાં આવશે. લોકસાહિત્યશ, ચારણી સાહિત્યષ અને સંત સાહિત્ય
નું નવસર્જન કરવા માટે પરિસંવાદો, તાલીમશિબિરો, કાર્યશાળાઓ અને
લોકસાંસ્કૃ તિક ડાયરાઓનું આયોજન કરવામાં આવશે. તથા મહત્વરના ગ્રંથોના
અનુવાદ માટે આર્થિક સહાય પણ આપવામાં આવશે. લોકપરંપરા, મૌખિક પરંપરા
વગેરેની સામગ્રીનું દ્રશ્યા-શ્રાવ્યા માધ્યણમમાં દસ્તાજવેજીકરણ કરવા માટે
પણ આ સાહિત્યવના તજજ્ઞોને આર્થિક સહાય આપવામાં આવશે. ઉપરાંત,
લોકસાહિત્યય, ચારણી સાહિત્યી અને સંત સાહિત્યતના અભ્યાજસુઓને
''લોકગુર્જરી'' નામના છમાસિક સામયિક માટે લેખો મોકલવા માટે પણ શ્રી
ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્યસ કેન્દ્ર ના નિયામકશ્રી અંબાદાન રોહડિયા
દ્વારા હાર્દિક અનુરોધ કરાયો છે.
સૌરઉર્જાની વિજળીના પ્રકાશથી ગુજરાતનો વિકાસ દેશ અને દુનિયામાં ઝળહળશે ગુજરાતમાં નવું કરવાની અને સ્વીજકારવાની તાસીર છે - કૃષિ મંત્રી શ્રી દિલીપ સંઘાણી ઉપલેટાના મેરવદરમાં ૪૦ મેગા વોટના સોલાર એનર્જી પ્લા ન્ટેનું મંત્રીશ્રીના હસ્તેત ઉદધાટન ગુજરાતમાં ૬૦૦ મે
ગુજરાતમાં નવું કરવાની અને સ્વીજકારવાની તાસીર છે - કૃષિ મંત્રી શ્રી
દિલીપ સંઘાણી ઉપલેટાના મેરવદરમાં ૪૦ મેગા વોટના સોલાર એનર્જી પ્લા
ન્ટેનું મંત્રીશ્રીના હસ્તેત ઉદધાટન
ગુજરાતમાં ૬૦૦ મેગાવોટ સોલાર એનર્જીનું ઉત્પાાદન થાય છે
રાજકોટ
૬૦૦ મેગાવોટ સૌર ઊર્જા એકમોનું મુખ્યંમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ
રાષ્ટ્ર ને સમર્પિત કરી, તેની સાથે કૃષિમંત્રીશ્રી દિલીપ સંઘાણીએ ઉપલેટા
તાલુકાના મેરવદર ગામમાં ૪૦ મેગા વોટની સોલાર પેનલનું ઉદધાટન કર્યુ હતુ
અને જણાવ્યુસ હતુ કે ગુજરાતની નવુ સ્વીાકારવાની અને કરવાની તાસીર છે એટલે
સૌર ઉર્જાની દિશામાં ઐતિહાસિક કદમ ભર્યા છે.
મંત્રીશ્રી સંઘાણીએ જણાવ્યુદ હતુ કે સમગ્ર દેશમાં ૯૦૦ મેગાવોટ સોલાર
એનર્જીનું ઉત્પાવદન થાય છે, તેની સામે એકલા ગુજરાતમાં જ ૬૦૦ મેગા વોટ
સોલાર એનર્જીનું ઉત્પાેદન થાય છે. સૌર ઉર્જાની વીજળીના પ્રકાશથી ગુજરાતનો
વિકાસ સમગ્ર દેશ અને વિશ્વમાં ઝળહળશે. પ્રદૂષણ નિવારણ અને ગ્લોીબલ
વોર્મિંગ સામે સૌર ઊર્જા ઉત્પાકદનને મહત્વશનું સાધન ગણાવતા મંત્રીશ્રીએ
ઉમેર્યુ હતુ કે કલાયમેન્ટમ ચેન્જળના પડકારને જીલવા માટે ગુજરાત તમામ
ક્ષેત્રમાં સજ્જ છે. ખાસ કરીને તેના કારણે કૃષિ પર જે અસર થાય છે, તેને
પહોંચી વળવા માટે કૃષિ વિભાગ દ્વારા સંશોધનો હાથ ધરવામાં આવ્યાંર છે.
તેમણે કહ્યું હતુ કે મુખ્યરમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીની આગેવાનીમાં
ગુજરાતે તમામ ક્ષેત્રમાં વિકાસ સાધ્યોન છે. આરોગ્યક, શિક્ષણ, કૃષિ,
રસ્તા્, પાણી જેવા ક્ષેત્રોમાં નોંધનીય કામગીરી કરવામાં આવી છે. એમ છતાં,
ટીકાકારો દ્વારા વ્યષર્થ ટીકા કરવામાં આવી રહી છે. આવા કુપ્રચારથી બચવા
તેમણે અપિલ કરી હતી.
ધારાસભ્ય શ્રી પ્રવીણભાઇ માંકડીયાએ કહ્યું કે ઉપલેટા તાલુકામાં આવા સોલાર
એનર્જી પ્લા ન્ટીનું નિર્માણ થતાં રોજગારીની તકોનું નિર્માણ
થશે,સૂર્યઉર્જાથી ગામડાના લોકોને ફાયદો થશે તેમ તેમણે કહ્યું હતું.
ગંગેશ ગ્રીન એનર્જી પ્રા. લી.ના વાઇસ પ્રેસીડેન્ટદ શ્રી ડી.કે.સરદાનાએ
જણાવ્યુર કે અમારા આ રપ મેગા વોટ સૌર ઉર્જાનો પાવર પ્રોજેકટ ર૦૮ એકર
જમીનમાં પથરાયેલો છે અને ૧.પ૦ લાખ મોડયુલ મુકવામાં આવ્યામ છે. સૌરઉર્જા
ઉત્પાઇદનમાં સમગ્ર દેશમાં ૯૦૦ મેગાવોટ વીજ ઉત્પાહદન પૈકી ગુજરાત ૬૦૦
મેગાવોટ ઉત્પારદનમાં દેશમાં મોખરાનું સ્થામન ધરાવે છે.
અમારા આ પ્રોજેકટની સ્થામપના માટે આસપાસના ગામો અને વહીવટીતંત્રનો જે
સહયોગ મળ્યો છે તે બદલ આભારની લાગણી વ્યનકત કરી હતી.
કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ પાવર સ્ટેાશનનું રીબીન કાપીને ખુલ્લુ
મુકી તાંત્રીક વિગતોથી વાકેફ થયા હતા. તેમજ સૌર ઉર્જાની મુકવામાં આવેલ
પેનલોનું પણ મંત્રીશ્રીએ નિરીક્ષણ કર્યુ હતું.
મુખ્યમમંત્રીશ્રી નરેન્ર્ી ભાઇ મોદીના વરદ હસ્તેશ ૬૦૦ મેગાવોટ સૌરઉર્જા
એકમોનું રાષ્ટ્ર ને સમર્પણના ભાગરૂપે રાજકોટ જિલ્લામના ઉપલેટા તાલુકાના
મેરવદર ખાતે ત્રણ કંપનીઓ દ્વારા સૌર ઊર્જા એકમો પ્રસ્થાટપિત કરવામાં
આવ્યામ છે જેમાં રપ મેગાવોટ ગંગેશ ગ્રીન એનર્જી પ્રા. લી. ૧૦ મેગાવોટ
ગ્રીન ઇન્ફાા સોલાર એનર્જી લી. અને અરાવલી ઇન્ફાર. પ્રા. લી. દ્વારા પ
મેગાવોટ મળી કૂલ ૪૦ મેગાવોટના વિજઉત્પાીદનથી અંદાજે ર૦૦ ગામડાઓને
સાતત્યતપૂર્ણ વિજ પૂરવઠો પુરી પાડી શકાશે.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. મહેન્દ્ર ભાઇ પાડલીયા,
જિલ્લાૂ કલેકટર ડો. રાજેન્દ્રાકુમાર, જિલ્લાે વિકાસ અધિકારીશ્રી નલીન
ઉપાધ્યાનય, પીજીવીસીએલના મુખ્યા ઇજનેરશ્રી એમ.બી.જાડેજા, ગ્રીન ઇન્ફાે
સોલાર એનર્જીના જનરલ મેનેજર શ્રી મનિષ નરૂલા, અરાવલી ઇન્ફા્ પ્રા.લી.ના
શ્રી પ્રકાશ જોશી, મોઝરબીયર એન્જી નીયરીંગ કન્ટ્ર કશન લી.ના જનરલ
મેનેજર શ્રી સમીરદાસ, જેટકોના અધીક્ષક ઇજનેરશ્રી વી.એચ.ગોવાણી, શ્રી
માઘવજીભાઇ પટેલ, શ્રી લલીતભાઇ વસોયા, ગિરીશભાઇ ભીમાણી, શ્રી નારણભાઇ
સોજીત્રા, ધોરાજી પ્રાંત અધિકારીશ્રી બી.વી.લીંબાસીયા, ઉપલેટા
મામલતદારશ્રી એન.આર.ધાધલ, નાયબ જિલ્લાર વિકાસ અધિકારીશ્રી ધાનાણી
આગેવાનો, અગ્રણીઓ વગેરે ઉપસ્થિભત રહ્યા હતા.
એ ઉત્તરવાહીઓ વિજ્ઞાનના શિક્ષકોએ જ તપાસી છે ઃ ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડે રદિયો આપ્યો
ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડે રદિયો આપ્યો
વડોદરા
ધોરણ ૧૦માં ગુજરાતીના શિક્ષકોએ વિજ્ઞાનની ઉત્તરવહીઓ તપાસી - શિર્ષક હેઠળ
આજ તા. ૧૯/૪/૧૨ના રોજ પ્રસિદ્ધ થયેલા સમાચાર અંગે રદિયો આપતા ગુજરાત
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ખાસ ફરજ પરના અધિકારીએ
જણાવ્યું કે કે, એસ.એસ.સી. ધોરણ દશની પરીક્ષાની ઉત્તરવાહીઓનું મૂલ્યાંકન
જે તે વિષયના અને જે તે માધ્યમના જ શિક્ષકો દ્વારા તપાસવામાં આવે છે.
માર્ચ ૨૦૧૨ની પરીક્ષામાં ૪૧ લાખ જેટલી ઉત્તરવાહીઓનું મીકસીંગ કરી વિષયવાર
અને માધ્યમવાર નકકી કરેલા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર જે તે વિષયના
અને માધ્યમના શિક્ષકો દ્વારા તપાસવા મોકલી આપવામાં આવે છે.
અમદાવાદ શહેરના પાલડી વિસ્તારની અમરદીપ વિઘાલયમાં ગુજરાતી દ્વિતિય ભાષાની
ઉત્તરવાહીઓનું મૂલ્યાંકન ચાલતું હતું. ગુજરાતી દ્વિતિય ભાષાની
ઉત્તરવાહીઓમાં પાલો કરતી વખતે વિજ્ઞાન વિષયની અંગ્રેજી માધ્યમની
ઉત્તરવાહીઓ શરતચૂકથી મોકલાઈ હતી. ૪૧ લાખ જેટલી ઉત્તરવાહીઓના પાલા કરતી
વખતે આવી ક્ષતિ થઈ શકે છે. તેની જાણ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રના
નિયામકને થતા તરત જ એ બધી ઉત્તરવાહીઓ એકત્રિત કરી બોર્ડને પરત મોકલી આપી
હતી. ને અંગ્રેજી માધ્યમના વિજ્ઞાન વિષયની આ ઉત્તરવાહીઓ અંગ્રેજી
માધ્યમના જ અન્ય કેન્દ્રો પર મોકલી આપી. અંગ્રેજી માધ્યમના વિજ્ઞાન
શિક્ષકો દ્વારા આ ઉત્તરવાહીઓ તપાસવામાં આવી હતી. વિજ્ઞાન વિષયની એકપણ
ઉત્તરવહી ગુજરાતી વિષયના શિક્ષકે તપાસી નથી.
રાજયભરમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના હેઠળ સામાજિક અન્વેષણ કરાશે
સામાજિક અન્વેષણ કરાશે
ગાંધીનગરઃ
રાજય સરકારના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા વર્ષમાં બે વખત યોજાતી ગ્રામસભાઓ
દરમ્યાન રાજયભરમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી
યોજના હેઠળ સામાજિક અન્વેષણ કરાશે એમ અધિક કમિશ્નર ગ્રામવિકાસ વિભાગની
યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર ગ્રામસભા અભિયાન અંતર્ગત તા. ૨૦-૪-૨૦૧૨ થી
તા.૨૦-૫-૨૦૧૨ દરમ્યાન જિલ્લા કક્ષાના કાર્યક્રમ મુજબ તમામ ગ્રામ
પંચાયતમાં ગ્રામસભાનું આયોજન કરાશે. આ દરમ્યાન મહાત્મા ગાંધી રાષ્ટ્રીય
ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમની કલમ ૧૭(૨) મુજબ ગ્રામ પંચાયતની હદમાં
હાથ ધરાયેલ તમામ કામોનું સામાજિક અન્વેષણ નિયમિત રીતે કરાવવું ફરજીયાત છે
જેમાં લોકો ખાસ કરીને લાભાર્થી શ્રમિક ગ્રામસભાને બધા દસ્તાવેજો જેવા કે
નોંધણી પત્રક, જોબકાર્ડધારકોની યાદી, કામની અરજીઓની ફાઇલ, કામની
વહેંચણીની યાદી, હાથ ધરવાના કામો માટે ગ્રામસભાનો ઠરાવ, તમામ રજીસ્ટરો,
ફરીયાદ રજીસ્ટાર, મસ્ટરરોલ, મેજરમેન્ટ બુક વિગેરેની ગ્રામસભા દરમ્યાન
ચકાસણી કરવાની હોય છે.
આ અંગેની વધુ માહિતી માટે આપના જિલ્લા કક્ષાએ નિયામકશ્રી, જિલ્લા ગ્રામ
વિકાસ એજન્સી, તાલુકા કક્ષાએ પ્રોગ્રામ ઓફીસર- તાલુકા વિકાસ
અધિકારીશ્રીનો તથા ગ્રામ પંચાયત કક્ષાએ તલાટી કમ મંત્રીશ્રીનો સંપર્ક
કરવાનો રહેશે. તથા ગ્રામ પંચાયતવાઇઝ ગ્રામસભાના આયોજનની વિગતો
www.ruraldev.gujarat.gov.in/nrega ઉપર જોવા મળશે.
ગૌણ ખનીજોના બાકી લેણાંની વસુલાત માટે રાહત યોજના લીઝના તમામ બાકી લેણાં નિયત સમયે ભરપાઇ કરનારને વ્યાજની રકમમાં સંપૂર્ણ માફી
લીઝના તમામ બાકી લેણાં નિયત સમયે ભરપાઇ કરનારને વ્યાજની રકમમાં સંપૂર્ણ માફી
ગાંધીનગરઃ
રાજય સરકારના ઉઘોગ અને ખાણ વિભાગ દ્વારા ગૌણ ખનીજોના બાકી લેણાંની
વસુલાતના કેસો માટે રાહત યોજના દાખલ કરાઇ છે. આ યોજના ૩૧ ડિસેમ્બર ૨૦૧૨ના
રોજ પડતર તમામ પ્રકારના ગૌણ ખનીજોના બાકી લેણા/વસુલાતના કેસોમાં લાગુ
પડશે એમ મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની કચેરીની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં જણાવ્યાનુસાર આ યોજનાનો લાભ તા.૧-૪-૨૦૧૨થી તા. ૩૦-૯-૨૦૧૨ સુધીના
સમયગાળા દરમિયાન યોજનાની શરતો પ્રમાણેની રકમ ભરપાઇ કરનારને જ મળવાપાત્ર
થશે. લીઝના તમામ બાકી લેણાં યોજનાના સમયગાળા દરમિયાન ભરપાઇ કરેથી વ્યાજની
રકમ સંપૂર્ણ માફ કરવામાં આવશે. લાભ મેળવવા માટે બાકીદારોએ પડતર અપીલ/
રીવીઝન/ કોર્ટકેસ વિગેરે પરત ખેંચવાના રહેશે. પોલીસ કેસના કિસ્સામાં રાહત
યોજના મુજબની રકમ ભરપાઇ કરેથી કચેરી દ્વારા પોલીસ કેસ પરત ખેંચવામાં
આવશે.
લાભ લેવા ઇચ્છતા લીઝધારકો, કોન્ટ્રાકટરો, ઇંટભઠ્ઠા ધારકોએ જિલ્લામાં ખાણ
ખનિજના તા.૩૧-૧૨-૨૦૧૧ના રોજ પડતર તમામ પ્રકારના ગૌણ ખનીજોના બાકી લેણાં/
વસુલાત અંગે જીલ્લા ખાણ ખનીજ કચેરીનો સંપર્ક કરી રાહત યોજનાનો લાભ લેવા
જણાવાયું છે.
સરદાર સરોવર નર્મદા બંધ ઉપર દરવાજા મુકવાની કેન્દ્રીય મંજૂરી માટે મુખ્ય મંત્રીશ્રીએ શ્રી શરદ પવાર સમક્ષ રજૂઆત કરી
મંત્રીશ્રીએ શ્રી શરદ પવાર સમક્ષ રજૂઆત કરી
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શરદ
પવાર સમક્ષ આણંદમાં એન. ડી. ડી. બી.ના કાર્યક્રમમાં ગુજરાતના સરદાર
સરોવર બંધના દરવાજા મુકવા માટેની કેન્દ્રીય મંજૂરી મેળવવામાં તેમની વગ
વાપરવા ભારપૂર્વક રજૂઆત કરી હતી.
શ્રી શરદ પવારે સરદાર સરોવર યોજના વિકાસ માટે મહત્વની ગણાવી હતી અને
વિધેયાત્મક પ્રતિભાવ આપ્યો હતો.
વ્હાઇટ રિવોલ્યુશનના બદલે કેન્દ્રની વર્તમાન સરકાર પિન્ક રિવોલ્યુશન (મટનની નિકાસ) ઉપર વિશેષ ધ્યાન આપીને કૃષિ પ્રધાન ભારતના અર્થતંત્ર માટે ખતરો પેદા કરે છે! દૂધની ઉત્પાદકતા વધારવા ખેડૂતો માટે વૈજ્ઞાનિક ઢબના ગ્રાસ લેન્ડ-ગ્રાસ બેન્કની નીતિ અપનાવો શરદ પવાર
(મટનની નિકાસ) ઉપર વિશેષ ધ્યાન આપીને કૃષિ પ્રધાન ભારતના અર્થતંત્ર માટે
ખતરો પેદા કરે છે!
દૂધની ઉત્પાદકતા વધારવા ખેડૂતો માટે વૈજ્ઞાનિક ઢબના ગ્રાસ લેન્ડ-ગ્રાસ
બેન્કની નીતિ અપનાવો
શરદ પવાર
ગુજરાતના કિસાનોને પરેશાન કરતી કપાસની નિકાસની સમસ્યાનું વિધેયાત્મક નિરાકરણ લવાશે
દેશ ૪૦ હજાર ટન ધઉં તથા ર૦ હજાર ટન ચોખાની નિકાસ કરશે
આણંદઃ
રૂ. રર૪ર કરોડના નેશનલ ડેરી પ્લાનઃ મિશન મીલ્ક લોન્ચ કરતા કેન્દ્રીય કૃષિ
મંત્રી શ્રી શરદ પવાર
અતિથિવશેષ મુખ્ય મંત્રીશ્રીનું પ્રેરક ઉદ્દબોધન
ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નેશનલ ડેરી ડેવલપમેન્ટ
બોર્ડ (NDDB)ના નેશનલ ડેરી પ્લાન- મિશન મીલ્કના લોન્ચીંગ સમારોહના
અતિથિવિશેષપદેથી દૂધાળા પશુઓના પોષક આરોગ્ય માટે મોટા અને વૈજ્ઞાનિક
પદ્ધતિના ગ્રાસ લેન્ડ ઉભા કરવા તથા ગ્રાસ બેન્ક માટે પ્રોત્સાહક નીતિ
અપનાવવા કેન્દ્ર સરકારને પ્રેરક સૂચન કર્યું હતું.
પશુઓમાં દૂધની ઉત્પાદકતા વધારવા માટે "મિશન મીલ્ક' કાર્યક્રમને આવકારતાં
મુખ્ય મંત્રીશ્રીએ વ્હાઇટ રિવોલ્યુશનને બદલે કેન્દ્ર સરકાર પિન્ક
રિવોલ્યુશન (મટનની નિકાસ) ઉપર વિશેષ ધ્યાન આપી રહી છે તે દેશના પશુધન,
પર્યાવરણ અને કૃષિ પ્રધાન ભારત માટે ખતરારૂપ બની જશે એવી ચેતવણી આપી હતી.
કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શરદ પવારે રૂ. રર૪ર કરોડના નેશનલ ડેરી
પ્લાનનું આણંદમાં NDDBના કેમ્પસમાં લોન્ચીંગ કર્યું હતું.
શ્વેતક્રાંતિમાં ગુજરાતનું નેતૃત્વ સર્વમાન્ય છે પરંતુ વિશ્વમાં પશુઓની
સંખ્યાના પ્રમાણમાં દૂધ ઉત્પાદકતાનું પ્રમાણ ઓછું છે તેનો નિર્દેશ કરી
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, આનું કારણ આપણા દૂધાળા પશુધનની ઓલાદ
ઉત્તમ નથી એવું નથી પરંતુ ધણા સામાજિક-આર્થિક કારણોસર દૂધ ઉત્પાદકતાની
ટકાવારી નીચે છે ત્યારે "મિશન મીલ્ક' કાર્યક્રમ પશુની દૂધ ઉત્પાદકતા ઉપર
ખાસ ધ્યાન આપશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.
પશુપાલનના વૈજ્ઞાનિક સંવર્ધન સાથે પશુઆરોગ્યની કાળજી બાબતમાં ગુજરાતે નવ
વર્ષથી દર વર્ષે મળીને કુલ ર૭,૦૦૦ પશુ આરોગ્ય મેળા યોજીને ૧૧૭ જેટલા પશુ
રોગો કાયમ માટે નાબૂદ કર્યા છે.
વર્તમાન કેન્દ્ર સરકારે મિલ્ક રિવોલ્યુશનને બદલે પિન્ક રિવોલ્યુશન (મટન
એક્ષ્પોર્ટ) ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે અને શ્વેતક્રાંતિ કરતાં પણ
વધુ સબસીડી મટન નિકાસ ઉપર આપવાની નીતિ નક્કી કરી છે તે માનવજાતને અને
ભારતના કૃષિ આધારિત અર્થતંત્ર માટે નવું સંકટ ખડું કરશે એવો ગંભીર ભય
વ્યકત કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, વ્હાઇટ રિવોલ્યુશન પશુરક્ષા
અને પશુ સંવર્ધનની ભારતીય કૃષિ પ્રધાન અર્થતંત્રની સાચી દિશા છે ત્યારે
પિન્ક રિવોલ્યુશન (મટન એક્ષ્પોર્ટ) પશુધનના વિનાશ તરફ દોરી જશે એમ તેમણે
ઉમેર્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાતમાં પશુધનના પોષણ અને સ્વાસ્થ્ય માટે પશુ સારવાર
જ નહીં પશુસંભાળ અને પશુઓમાં કુપોષણની પીડા સામે યોગ્ય જાગૃતિ પશુપાલકો
અને વિશેષ કરીને પશુપાલકોના પરિવારોની માતૃશક્તિમાં આવે તે દિશામાં
અભિયાન ઉપાડવા અનુરોધ કર્યો હતો.
ગુજરાત સરકારે વૈજ્ઞાનિક પશુસંવર્ધન માટેના કુશળ અને તજજ્ઞ માનવ સંસાધન
વિકાસ માટે કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના કરી છે તેનો મહત્તમ લાભ લેવા
પણ સૂચન કર્યું હતું.
ગુજરાતમાં કૃષિ, પશુપાલન અને વૃક્ષની ખેતીના સમાન ૩૩ ટકાના હિસ્સા સાથે
ગ્રામ અર્થતંત્રનું સંતુલન જાળવવાની વ્યૂહરચના ગુજરાત સરકારે અપનાવી છે
અને ખેડૂતો તથા પશુપાલકોને કૃષિ મહોત્સવ તથા પશુ આરોગ્ય મેળા દ્વારા
પ્રેરિત કર્યા છે.
ગુજરાતના ખેડૂતોની કપાસના ભરાવા, નિકાસ અને ટેકાના ભાવે ખરીદીની સમસ્યાઓ
અંગે શ્રી શરદ પવારે જણાવ્યું કે, કપાસની દેશની જરૂરિયાત પુરી થઇ શકે
એટલો કપાસ રાખીને તેની નિકાસ કરવાનો અધિકાર ખેડૂતોનો હોવો જોઇએ. જો
દેશમાં કપાસના સારા ભાવ મળે તો કોઇ ખેડૂત કપાસની નિકાસ શા માટે કરે?
કપાસની નિકાસની ઇજાજત ખેડૂતોને મળવી જોઇએ એ બાબત તેઓ સ્પષ્ટ સ્વીકારે છે
અને કેન્દ્ર સરકારે જે કોઇ કદમ ઉઠાવ્યા છે તેમાં ફેરફાર લાવીને એકાદ
સપ્તાહમાં પણ ગુજરાતના ખેડૂતોને પરેશાન કરતી કપાસની ખરીદી અને નિકાસની
સમસ્યાનો વિધેયાત્મક નિવેડો આવશે એવો તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો.
ગુજરાતમાં સરદાર સરોવર નર્મદા યોજનાના બંધની ઊંચાઇ ૧૩૮ મીટર લઇ જવામાં
કેન્દ્ર અને ગુજરાત સરકારે સાથે મળીને આ અંગેના અવરોધ દૂર થાય તેવું
વિચારવું જોઇએ તેમ જણાવી શ્રી શરદ પવારે ગુજરાતની તરક્કી અને વિકાસ
ભારતના વિકાસ અને પ્રગતિનો જ પથ છે, એમ જણાવી ગુજરાત અને મહારાષ્ટ્ર
વિકાસની દિશામાં આગળ વધે અને કામિયાબ બને એવી અભિલાષા તેમણે વ્યકત કરી
હતી.
કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શરદ પવારે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના
નેશનલ ડેરી પ્લાન્ટને સમર્પિત કરતાં જણાવ્યું કે, આ દેશમાં
શ્વેતક્રાંતિની દિશામાં થયેલી અદ્દભૂત પ્રગતિએ વિશ્વમાં સૌથી મોટા દૂધ
ઉત્પાદક તરીકે ભારતની ગણના થઇ શકી. આ અગાઉ દેશમાં હરીયાળી ક્રાંતિ થઇ.
આજે જનતાની જરૂરિયાતોમાં પરિવર્તન તથા વસતિ વૃદ્ધિના કારણે અમે બે
કાર્યક્રમો પર ભાર મુકયો જેમાં નેશનલ ડેરી પ્લાનનો અમલ તથા પૂર્વીય
રાજ્યોમાં હરિત ક્રાંતિની જરૂરિયાત પર અમે આગળ વધી રહ્યા છીએ.
તેમણે કહ્યું કે, દેશમાં પશુદીઠ દૂધ ઉત્પાદનની પરિસ્થિતિ જોતાં ઉમદા પશુ
આહાર, ઊંચી ઓલાદના પશુ ઉછેર તથા તંદુરસ્ત વિતરણ વ્યવસ્થા પર આપણે વધુ ભાર
આપવાની જરૂર ઉપર ભાર મુકી તેમણે કહ્યું કે, દૂધના ઉત્પાદનની આવક મહિલાના
હાથમાં જાય તેવી વ્યવસ્થા અમે ગોઠવી મહિલાના હાથમાં દૂધના વ્યવસાયના
કારણે આર્થિક તાકાત આવતાં તેમની સામાજિક પરિસ્થિતિ પણ ઊંચી આવી છે,
ગુજરાતે જે દેખાડયું છે તે અન્ય રાજ્યોએ પણ અનુકરણ કરવું જોઇએ.
શ્રી પવારે જણાવ્યું કે, એક સમયે સહકાર ક્ષેત્રનું દેશમાં અગત્યનું સ્થાન
હતું. આ ક્ષેત્રએ દેશને નવી દિશા બતાવી દેશના ઉત્તરીય ભાગોમાં આ કામગીરી
બિલકુલ ઠપ્પ થઇ ગઇ છે. સહકારિતાના કાનૂનમાં સુધારો લાવવાની આવશ્યકતા છે.
એ માટે અમે કાનૂનમાં પરિવર્તન લાવી સરકારની જવાબદારી ઓછી કરીને લોકોને
વધુ અધિકાર આપ્યા છે. દેશના તમામ રાજ્યો આ દિશામાં આગળ વધશે તેમાં ગુજરાત
સૌથી અગ્રેસર બની દેશને નવો રાહ દર્શાવશે. આપણે મબલખ કૃષિ ઉત્પાદનના
કારણે ૪૦ હજાર ટન ધઉં તથા ર૦ હજાર ટન ચોખાની નિકાસ કરી શકયા છીએ.
કેન્દ્રીય રાજ્ય કૃષિ મંત્રી શ્રી મહંત ચરણદાસે જણાવ્યું કે, ગુજરાતના
કિસાનો, દૂધ ઉત્પાદકો અને સહકારી દૂધ મંડળીઓએ શ્વેતક્રાંતિ દ્વારા
રાષ્ટ્રને નૂતન રાહ ચીંધ્યો છે. તેમણે ગુજરાતના સપૂતોને વંદન કરતાં
જણાવ્યું કે, શ્વેતક્રાંતિના દ્વિતીય ચરણનો પ્રારંભ કરવાનો કેન્દ્ર
સરકારે નિર્ણય કર્યો છે, જેના ભાગરૂપે આજે નેશનલ ડેરી પ્લાન દેશને
સમર્પિત કરવામાં આવ્યો છે. ગુજરાતની શ્વેતક્રાંતિનું દેશના સ્વાતંત્ર્ય
સંગ્રામમાં પણ મહત્વનું યોગદાન રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષોમાં દૂધના
મૂલ્યમાં ૯૦ ટકા વૃદ્ધિ થઇ છે જેના મૂળમાં પશુઆહારનું વધતું મૂલ્ય
જવાબદાર છે. રાષ્ટ્રીય ડેરી પ્લાનમાં આ બાબતોના નિરાકરણ લાવવાનો પ્રયાસ
કરવામાં આવ્યો છે.
NDDBના અધ્યક્ષા ર્ડા. અમીતા પટેલ, ભારત સરકારના પશુપાલન સચિવ શ્રી
ગંગાધરન અને સંયુકત સચિવ શ્રીમતી રજની સિબ્બલ વગેરેએ પ્રાસંગિક પ્રવચનો
કર્યા હતા.
દૂધ ઉત્પાદન માટે ચાવીરૂપ અગત્યતા ધરાવતા આ કાર્યક્રમમાં કર્ણાટક,
મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, પંજાબ, મધ્યપ્રદેશ અને પヘમિ બંગાળ રાજ્યોના
કૃષિ અને પશુપાલન પ્રધાનો, રાજ્યના દૂધ ઉત્પાદક સંધોના અધ્યક્ષો,
એનડીડીબી, ઇરમા, ગુજરાત સ્ટેટ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન જેવી સંસ્થાઓના
પદાધિકારીઓ, વિવિધ રાજ્યોના પશુપાલન અને કૃષિ વિભાગના સચિવો અને ઉચ્ચ
અધિકારીઓ, જિલ્લા કલેકટર શ્રીમતી અવંતિકા સિંધ, જિલ્લા પોલીસ વડા શ્રી
રાજેન્દ્ર અસારી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે. કે. નિરાલા સહિત
મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કપાસની ખરીદી અંગે ગુજરાતના ખેડૂતોના ઉગ્ર આક્રોશ અંગે કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શરદ પવાર સમક્ષ મુખ્ય મંત્રીશ્રીએ રજૂઆત કરી સીસીઆઇ દ્વારા ગુજરાતમાં ટેકાના ભાવે કપાસની ખરીદીની અવઢવ નીતિના કારણે ખેડૂતોમાં ભારે અજંપો અને
ઉગ્ર આક્રોશ અંગે કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શરદ પવાર સમક્ષ મુખ્ય
મંત્રીશ્રીએ રજૂઆત કરી
સીસીઆઇ દ્વારા ગુજરાતમાં ટેકાના ભાવે કપાસની ખરીદીની અવઢવ નીતિના કારણે
ખેડૂતોમાં ભારે અજંપો અને અવિશ્વાસ છે!
સીસીઆઇને ગુજરાતમાં ટેકાના ભાવે કપાસના ખરીદીના સ્પષ્ટ આદેશ ભારત સરકાર
આપેઃ મુખ્ય મંત્રીશ્રીની માંગ
એન.ડી.ડી.બી. આણંદમાં નરેન્દ્રભાઈ મોદીએ શરદ પવાર સમક્ષ કરેલી માંગણી
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ
એન.ડી.ડી.બી.ના આણંદના કાર્યક્રમમાં આવેલા કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી
શરદ પવાર સમક્ષ ગુજરાતના ખેડૂતો પાસેથી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)
દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં પ્રવર્તતી ઉદાસિનતા અને અવઢવની સ્થિતિ
અંગે ભારપૂર્વક રજૂઆત કરી હતી અને ભારત સરકારે હજુ સુધી સી.સી.આઇ.ને
ગુજરાતમાંથી ટેકાના ભાવે કપાસ ખરીદવા કોઇ નિર્દેશ આપ્યો નથી કે ખરીદીના
ટેકાના ભાવ દર્શાવ્યા નથી તેથી સી.સી.આઇ. અવઢવમાં છે, તેમ જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ શ્રી શરદ પવારનું એ ગંભીર હકીકત પ્રત્યે ધ્યાન દોર્યું
હતું કે, ગુજરાતના ખેડૂતોનો કપાસ નિકાસ થઇ શકતો નથી. ટેક્ષ્ટાઇલ ઉઘોગ કે
જિનીંગ ફેકટરીઓ પણ કપાસ ખરીદતા નથી. સી.સી.આઇ. ઉદાસિનતા દાખવી રહી છે.
ગુજરાતમાં આ વર્ષે ૧ર૦ લાખ ગાંસડી કપાસ પકવીને ભગીરથ પરિશ્રમ કરનારા
રાજ્યના લાખો ખેડૂતો કપાસના ભરાવાથી પાયમાલ થવા લાગ્યા છે અને ૩૦ થી ૩પ
લાખ કપાસની ગાંસડીને વેચવા માટે કોઇ ખરીદનાર નથી. આ વિપરીત સંજોગોમાં
લાખો કપાસ પકવતા ખેડૂતોમાં કેન્દ્ર સરકારની ગુજરાત વિરોધી રીતિ-નીતિ સામે
ઉગ્ર રોષ અને આક્રોશ છે. કારણ કે સી.સી.આઇ.એ જેટલી પણ ખરીદી ધીમી ગતિએ
કરી છે તે માત્ર રાજ્યના બે કોંગ્રેસી સંસદસભ્યોના વિસ્તારમાંથી જ કરી છે
તે પક્ષપાતી વલણ પણ દર્શાવે છે. સી.સી.આઇ. ર૦ થી રપ લાખ કપાસની ગાંસડી તો
તેના નેટવર્ક દ્વારા ગુજરાતમાંથી સરળતાથી ખરીદી શકે એમ છે પણ કેન્દ્ર
સરકારનો સ્પષ્ટ આદેશ ન હોવાથી અવઢવમાં છે. આના કારણે કપાસ ઉત્પાદક
ખેડૂતોમાં ભારે આક્રોશ છે એમ મુખ્ય મંત્રીશ્રીએ શ્રી શરદ પવારને
સ્પષ્ટપણે જણાવ્યું હતું.
ભારતમાં કપાસની કયાંય તંગી નથી પ્રવર્તતી તેનો નિર્દેશ કરી મુખ્ય
મંત્રીશ્રીએ જણાવ્યું કે, સી.સી.આઇ. ટેકાના ભાવે ગુજરાતમાં ખરીદી કરવાની
તેની કામગીરી સમયબદ્ધ અને ઝડપી નહીં કરે તો ગુજરાતના ખેડૂતોનો ઉગ્ર રોષ
કેન્દ્ર સરકારને સહન કરવો પડશે.
૨૧મી સદીમાં ગુજરાતની સૌર ઊર્જામાં ઐતિહાસિક સિધ્ધિ.. એશિયાનો સૌથી મોટો ગુજરાત સોલાર પાર્ક અને ૬૦૦ મેગાવોટના એક સાથે દશ સોલાર પાવર પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત
એશિયાનો સૌથી મોટો ગુજરાત સોલાર પાર્ક અને ૬૦૦ મેગાવોટના એક સાથે દશ
સોલાર પાવર પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત
કલાઇમેટ ચેંજ સામે કલાઇમેટ જસ્ટીસનું વિશ્વને પથદર્શક બનતું ગુજરાત
ગુજરાત ગ્લોબલ સોલાર હબ
નરેન્દ્રભાઇ મોદીઃ
ગુજરાત સરકાર રૂફટોપ સોલાર પાવર પોલીસી લાવી રહી છે
ગુજરાતે સમગ્ર હિન્દુસ્તાનનેઊર્જાવાન બનાવ્યું
ઉત્તર ગુજરાતના રણ કાંઠે ચારણકામાં એક જ વર્ષમાં ૩૦૦૦ એકરમાં ગુજરાત
સોલાર પાર્ક કાર્યાન્વિત
દેશ-વિદેશના ૨૧ સોલાર પાવર ડેવલપર્સનું ફોરમ
અમેરિકારના કોન્સલ જનરલની વિશેષ ઉપસ્થિતિ
ચારણકા સ્વર્ણિમ સૂર્યતીર્થ બન્યું
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ એશિયાનો સૌથી મોટો ચારણકા ગુજરાત
સોલાર પાર્ક અને રાજ્યના જુદા જુદા સ્થળોએ આજથી કાર્યરત થયેલા કુલ ૬૦૦
મેગાવોટ વીજક્ષમતાના દશ સોલાર પાવર પ્લાન્ટ એકમો રાષ્ટ્રને સમર્પિત કરતાં
જણાવ્યું કે સમગ્ર હિન્દુસ્તાનને ઉર્જાશકિત પુરૂ પાડતુ સામર્થ્યવાન રાજ્ય
ગુજરાત બની ગયુ છે.
આ ગુજરાત સોલાર પાર્ક સોલાર અને વિન્ડ એનર્જીનો હાઇબ્રીડ પાવર પ્રોજેક્ટ
છે અને હવે ગુજરાત સરકાર સૌર વીજળી માટેની રૂફ ટોપ સોલાર પાવર પોલીસી
લાવી રહ્યું છે જેના પરિણામે સામાન્ય નાગરિક પણ પોતાના મકાનની છત પર
સૂર્ય ઉર્જાથી વીજળી પેદા કરીને સરકારને વેચી શકશે એવી જાહેરાત તેમણે કરી
હતી.
ઉત્તર ગુજરાતના રણકાંઠે ચારણકામાં ૩૦૦૦ એકર પડતર જમીનમાં મુખ્ય
મંત્રીશ્રીની દ્રષ્ટિવંત પ્રેરણાથી સ્થપાયેલો ગુજરાત સોલાર પાર્ક સમગ્ર
એશિયામાં સૌથી મોટો છે અને ડીસેમ્બર-૨૦૧૦માં મુખ્ય મંત્રીશ્રીના હસ્તે જ
તેનો શિલાન્યાસ થયો હતો. આ સોલાર પાર્ક વિકસાવવામાં ગુજરાત સરકાર સાથે ૨૧
જેટલી દેશ-વિદેશની આંતરરાષ્ટ્રીય સોલાર પાવર કંપનીઓ સહભાગી બની છે અને
એક જ વર્ષમાં વિક્રમ સર્જક સમયમાં એશિયાનો ૫૦૦ મેગાવોટ સૌરઉર્જાથી
ઉત્પાદન કરતો આ પાર્ક કાર્યરત કર્યો છે.
ચારણકાની મરૂભૂમિને સ્વર્ણિમ સૂર્યતીર્થમાં રૂપાંતર કરવાનું સ્વર્ણિમ
સપનું સાકાર કરનારા સોલાર પાવર ડેવલોપર્સને અભિનંદન આપતાં મુખ્ય
મંત્રીશ્રીએ ગુજરાતના ૧૦ જિલ્લાઓમાં આજથી કાર્યરત થયેલા કુલ ૬૦૦ મેગા
વોટના સોલાર પાવર પ્લાન્ટનું પણ ચારણકાથી એક સાથે રાષ્ટ્રને સમર્પણ કર્યુ
હતું.
સમગ્ર ગુજરાત સોલાર પાર્કનું વિશાળ ટાવર ઉપરથી વિહંગાવલોકન કર્યા બાદ
મુખ્ય મંત્રીશ્રીએ ડેવલપર્સ કંપનીના પદાધિકારી સંચાલકોને અમેરિકાના
કોન્સેલ જનરલ શ્રી પીટર હેશ, એ.ડી.બી.ના અને આઇ.એફ.સી.ના વરિષ્ઠ
પ્રતિનિધિઓ સાથે આ સૌરશકિત નિર્માણમાં સહભાગી બનવા માટે આવકાર અને અને
અભિનંદન આપ્યા હતા.
બિન પરંપરાગત અને વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોની દિશામાં રાષ્ટ્રને સમર્પિત
૬૦૦ મેગાવોટના સૌર ઉર્જાના એકમોની આ ઐતિહાસિક ધટનાને વિશ્વ માટે પથદર્શક
ગણાવતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે આ સિધ્ધ માત્ર ઉર્જા
સુરક્ષાનું એક અગ્રીમ કદમ નથી પરંતુ આવનારી અનેક પેઢીઓને ઉર્જાવાન
બનાવવાનું વિશ્વ માટે વિઝન પૂરૂ પાડયું છે.
મુખ્ય મંત્રીએ જણાવ્યું કે ગ્લોબલ વોર્મિંગ અને કલાઇમેટ ચેઇન્જના સંકટોથી
ધેરાઇ ગયેલા વિશ્વને કલાઇમેટ જસ્ટીસ પૂરૂ પાડવાનું આપણું સ્વપનું છે.
મુખ્ય મંત્રીશ્રીએ ચારણકાની આજની આ સિધ્ધિદાયક ધટના ગુજરાતને માત્ર ભારત
માટે જ નહીં પરંતું સમગ્ર વિશ્વને પર્યાવરણ મૈત્રીપૂર્ણ ઉર્જાની દિશા
પૂરી પાડે છે. ગુજરાતે આખા દેશમાં સર્વપ્રથમ સોલાર એનર્જી પોલીસી ૨૦૦૯માં
અમલમાં મૂકી ત્યારે ભારત સરકાર આ અંગે પ્રાથમિક વિચારણા કરતી હતી તેનો
ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ સૂર્યશકિતથી વીજ ઉર્જાનું ઉત્પાદન સસ્તું
થાય તે દિશામાં રાજ્ય સરકારના પ્રયાસોની ફલશ્રુતિ રજૂ કરતા જણાવ્યું કે
સૂર્ય ઉર્જાથી શરૂમાં રૂ.૧૫ પ્રતિ યુનિટ વીજળી ઉત્પાદન ખર્ચ આવતો હતો તે
ધટીને રૂ.૮.૫૦ થઇ ગયો છે અને ભવષ્યિમાં સૂર્ય ઉર્જાથી પેદા થતી વીજળીનો
પુરવઠો વધતો જશે ત્યારે તેની કિંમત પ્રતિ યુનિય રૂ.૪ થઇ જશે તેવો વશ્વાિસ
તેમણે વ્યકત કર્યો હતો.
એકલું ગુજરાત સોલાર પાવરમાં દેશનું કુલ ૬૬ ટકા હિસ્સો ધરાવે છે અને આજે
સમગ્ર દેશમાં ગુજરાત પાવર સરપ્લસ સ્ટેટ થઇ ગયું છે એમ છતાં રિન્યુએબલ
એનર્જીના વિકાસ માટે અત્યારે પણ રૂ.૨૦૦૦ કરોડનું રોકાણ બજેટ ફાળવેલું છે.
આ દર્શાવે છે કે કલાઇમેટ ચેઇન્જ માટે ગુજરાત વશ્વિને વૈકલ્પિક ઉર્જા તરફ
પ્રેરિત કરવા પથદર્શક બન્યું છે.
આજે ૧૯મી એપિ્રલ છે અને ભારતે સ્પેસ શટલ સેલ્યુર-૧ અને પ્રથમ ઉપગ્રહ આર્ય
ભટ્ટની સિધ્ધિ પણ આજ દિવસે અગાઉ મેળવી હતી તથા આજે જ અગ્નિ-૫ પણ છોડવામાં
આવ્યું તે ગૌરવપૂર્ણ દિવસે જ એશિયાના સૌથી મોટા સોલાર પાવર પાર્કનું
રાષ્ટ્રને સમર્પણ થયું તેનો ગૌરવસહ ઉલ્લેખ કરતાં જણાવ્યું કે જેઓએ એક
વર્ષ પહેલાં આ ભૂમિ ઉપર સોલાર પાર્કનો વિરોધ કરેલો તેઓએ આ મરૂભૂમિની એકજ
વર્ષમાં કેવી આર્થિક-સામાજિક કાયાપલટ થઇ ગઇ તેની આંખ ઉધાડતા આ વકિાસ
સિધ્ધિની ભૂમિકા આપી હતી.
આ રેગિસ્તાન ઉપર વસતા લોકોને સૂર્યના પ્રખર તાપની વેદના પીડતી હતી. આજે આ
પાકિસ્તાનની સરહદે આવેલો પ્રદેશ સૂર્ય ઉર્જાથી હિન્દુસ્તાનના વિકાસની
શકિતરૂપે ઉર્જા ક્ષેત્રે અગ્રેસર બની ગયો છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
ઉર્જા સુધારાથી ગુજરાતે ગ્રામીણ જીવનની ગુણાત્મક કાયાપલટ કરી છે તેનો
ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે ભારત અને વિશ્વમાં કોલસા,
ગેસ, થર્મલ જેવા પરંપરાગત વિજ ઉત્પાદનના ઇંધણોની તંગીના સંકટો આવી રહ્યા
છે ત્યારે ગુજરાતે સૂર્ય અને પવન ઉર્જાથી વીજળી શકિત પેદા કરીએ આગામી
અનેક પેઢીના ભવિષ્યની સુખાકારીની દિશા ખોલી છે. દશ જ વર્ષમાં ગુજરાતે
૪૦૦૦ મેગાવોટ વીજળી ઉત્પાદનમાંથી હરણફાળ ભરી ૧૮૦૦૦ મેગાવોટનું સપનું પાર
પાડયું છે તેમ જણાવ્યું હતું.
આગામી સમયમાં ગુજરાત સરકારની આ પહેલ સમગ્ર વિશ્વના એનર્જી માર્કેટને
પ્રભાવક કરશે તેવો પૂરો વિશ્વાસ વ્યકત કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું
કે ગુજરાત સરકાર સોલાર પાવર ઇકવીપમેન્ટ મેન્યુફેકચરીંગના એકમો મોટાપાયે
સ્થાપવા માંગે છે અને તેના કારણે ત્રીસ હજાર યુવાનો ને સોલાર એનર્જી
ક્ષેત્રે રોજગારીના દરવાજા ખૂલી ગયા છે. આ હુન્નર-કુશળ માનવશકિત તૈયાર
કરવા આઇ.ટી.આઇ.ના નેટવર્કમાં હાઇટેક સુપિરીયર આઇ.ટી.આઇ. ટેકનોલોજી
સેન્ટર્સમાં સોલાર એનર્જી ટેકનોલોજીના કોર્સ શરૂ થઇ ગયા છે.
સોલાર સહિત રીન્યુએબલ એનર્જીના ક્ષેત્રે નવા સંશોધનો માટે રાજ્ય સરકારની
પ્રતિબધ્ધતા વ્યકત કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે પંડિત દીનદયાલ
પેટ્રોલિયમ યુનિવર્સિટીએ સોલાર એનર્જી માટેના સંશોધનને વેગ આપવા સ્કુલ ઓફ
સોલાર એનર્જી પણ શરૂ કરી દીધી છે.
ગુજરાતનો ભવિષ્યનો વિકાસ આઇ.ટી., બાયોટેનોલોજી (બી.ટી.) અને અન્વાયરમેન્ટ
ટેકનોલોજી (ઇ.ટી.)ના ત્રણ આધાર સ્થંભ ઉપર થઇ રહ્યો છે તેમ પણ તમેણે
જણાવ્યું હતું.
વડાપ્રધાનશ્રીને સન-સન મુવમેન્ટ (SUN SON MOVEMENT) શરૂ કરીને સોલાર
રેડીએશન ધરાવતાં દેશોનું ભારત નેતૃત્વ લે તેવી રજૂઆત કરી છે તેની યાદ
અપાવતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજકીય ઈચ્છા શકિત હોય તો ભારત
સમગ્ર વિશ્વમાં સૂર્ય ઉર્જા શકિતથી પોતાનું વર્ચસ્વ પ્રસ્થાપિત કરી શકે
છે પરંતું કમનશીબી એ છે કે ભારત સરકારના વર્તમાન શાસકોમાં આ સપનું સાકાર
કરવાની નિયત નથી. પરંતુ ગુજરાત સરકાર સૂર્ય ઉપાસના કરીને સમગ્ર વિશ્વના
ભાગ્યને બદલવામાં નવો વિશ્વાસ આપે છે જે ગ્લોબલ વોર્મિગ સામે લડવામાં નવી
તાકાત આપશે એવો નિર્ધાર તેમણે વ્યકત કર્યો હતો.
ઉર્જા રાજ્ય મત્રી શ્રી સૌરભભાઇ પટેલે ગુજરાતને દેશનું સૌથી વિકાસશીલ
રાજ્ય ગણાવતાં સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે મુખ્ય મંત્રીશ્રી
નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે એક દાયકા પૂર્વે
પંચામૃત શકિત આધારિત વિકાસની જે નવી દિશા અપનાવી તેમાં ઉર્જા શકિત એક
મહત્વપૂર્ણ શકિત તરીકે ઉભરી આવી અને તેની ફલશ્રુતિએ ગુજરાત આજે વીજપુરાંત
વાળુ રાજ્ય બન્યું છે એટલું જ નહીં સૌર ઉર્જા ઉત્પાદનનો નવો રાહ ગુજરાતે
દેશને બતાવ્યો છે.
અમેરિકન કોન્સલ જનરલ શ્રીયુત પીટર હેશે ગુજરાતની સૌર ઉર્જા ઉત્પાદનના હબ
બનવાની સંભાવનાઓમાં સુર પૂરાવતાં જણાવ્યું કે, વિકસિત રાષ્ટ્રો પણ ગુજરાત
જેવા વિકાસ પ્રતિબધ્ધ રાજ્યમાં સૌર ઉર્જા સહિતના અનેક વિધ ક્ષેત્રોમાં
રોકાણ અને સહયોગ કરવા તત્પર છે તે જ ગુજરાતના વિકાસની વૈશ્વિક કિર્તીનું
સ્વયં પરિમાણ છે.
આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય શ્રી શંકરભાઇ ચૌધરી, જેડા અધ્યક્ષ શ્રી
આઇ.એમ.ભાવસાર તેમજ એશિયન ડેવલપમેન્ટ બેંકના સીનીયર કલાઇમેટ ચેન્જ
સ્પેશીયાલીસ્ટ શ્રીયુત્ નાઓકી સાકાઇ, ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશનના
રીન્યુએબલ એનર્જી સેકટરના સ્પેશીયાલિસ્ટ શ્રીયુત ડાના યંગર, ઉર્જાના
અગ્રસચિવ શ્રી પાંડીયન તેમજ અધિકારીઓ સહિત દેશ વદિેશની સૌર ઉર્જા
ઉત્પાદન ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓના ઉઘોગ સંચાલકો, આમંત્રિતો તથા
સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
વન-પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઇ પટેલનો પ્રવાસ કાર્યક્રમ :
નવસારીઃ
રાજયના આદિજાતિ વિકાસ, વન-પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઇ પટેલ તેમના
નિર્ધારિત પ્રવાસ કાર્યક્રમ અનુસાર તા.૨૦/૪/૧૨ ને શુક્રવારના રોજ સવારે
૯-૩૦ વાગે નાગધારા ખાતે ખાતમુહૂર્ત કાર્યક્રમ, સાંજે ૪-૩૦ વાગે પાર્ટી
બેઠક તથા ૬-૦૦ વાગે ચોવીસી હાઇસ્કુેલ, ખાતે નવસારી તાલુકાનો ગરીબ કલ્યા ણ
મેળામાં ઉપસ્થિરત રહી, રાત્રિમુકામ નવસારી ખાતે કરશે. તા.૨૧/૪/૧૨ ને
શનિવારના રોજ સવારે ૮-૦૦ થી ૧૦-૦૦ વાગે લોકપ્રશ્નો અને લોકદરબારમાં
ઉપસ્થિોત રહેશે. બપોરે ૨-૩૦ વાગે નવસારીથી બારડોલી જવા રવાના થશે. તા.૨૨
અને તા.૨૩ મીના રોજ રોજ નવસારી મત વિસ્તાનરની મુલાકાત લેશે. તા.૨૪/૪/૧૨
ને મંગળવારના રોજ સુરત ખાતે દક્ષિણ ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત
ભગવાન પરશુરામ કાર્યક્રમમાં ઉપસ્થિ્ત રહી, અનુラકૂળતાએ ગાંધીનગર જવા રવાના
થશે.
૨૧ એપ્રિલ- વિશ્વ પુસ્તણક દિનને અર્પણ સાહિત્યાનો અદ્ભૂત ખજાનો એટલે સયાજી વૈભવ લાયબ્રેરી સયાજી વૈભવ લાયબ્રેરી બહુવિધ પ્રવૃત્તિઓનું જ્ઞાનધામ : નવસારી સયાજી વૈભવ લાયબ્રેરી સંસ્કાજરી નગરીનું અનોખું આભુષણ
સાહિત્યાનો અદ્ભૂત ખજાનો એટલે સયાજી વૈભવ લાયબ્રેરી
સયાજી વૈભવ લાયબ્રેરી બહુવિધ પ્રવૃત્તિઓનું જ્ઞાનધામ :
નવસારી સયાજી વૈભવ લાયબ્રેરી સંસ્કાજરી નગરીનું અનોખું આભુષણ
નવસારીઃ
નવસારી જિલ્લો અને સંસ્કાકરી નગરી નવસારીની ઓળખ આગવી છે. ઐતિહાસિક
દ્ષ્ટિઉએ જોઇએ તો પુ. મહાત્માી ગાંધીજીએ દાંડીના દરિયાકિનારે મીઠાના
કાયદાનો ભંગ કર્યો હતો. દાદાભાઇ નવરોજી, જમશેદજી ટાટા અને સયાજીરાવ
ગાયકવાડે નગરને સંસ્કાગરિતાનું પ્રદાન કર્યુ છે, જેનો ઇતિહાસ ગવાહ છે. આ
સંસ્કાટરિતાને બકરાર રાખવા સ્થાસપવામાં આવેલી સયાજી લાયબ્રેરીની સ્થાયપના
૧૯૮૮ માં થઇ આજે એક જીવંત બનીને સાહિત્યાના ખજાનાને યુવાપેઢીને સમર્પિત
છે.
શહેરની મધ્યેવ આવેલી શ્રી સયાજી વૈભવ સાર્વજનિક લાયબ્રેરી હજજારો
વ્યંકિતઓના જ્ઞાન અને પ્રેરણાનું માધ્યીમ સાથે સાચા અર્થમાં જ્ઞાનધામ
બન્યુ઼ છે. જ્ઞાન પિપાંશુઓની ભુખ સંતોષવા નવરાશની પળોમાં, સમય કાઢીને
સાહિત્યેને માણે છે. મંત્રીશ્રી જયપ્રકાશ મહેતા અને પ્રમુખ શ્રી
મહાદેવભાઇ દેસાઇએ લાયબ્રેરીને વિવિધ જ્ઞાનની પ્રવૃત્તિ સાથે જોડી છે.
'વાંચે ગુજરાત' નો મહામંત્ર નવસારીએ આપ્યોે છે. જેનાથી પ્રેરણા મેળવી
રાજયભરમાં વાંચે ગુજરાત અભિયાનનો પ્રારંભ થશે.
શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તગકાલય, જેની ગણના ગુજરાતનાં શ્રેષ્ઠર
પુસ્તાકાલયોમાં થાય છે. આ પુસ્તીકાલયને ગુજરાત સરકાર તરફથી શ્રી મોતીભાઇ
અમીન ગ્રંથાલય સેવા પારિતોષિક પ્રમાણપત્ર ઉત્તમ ગ્રંથાલય સેવા આપી
વ્યાજપક જ્ઞાન પ્રસારના ક્ષેત્રો પ્રશંસાપાત્ર કામગીરી બજાવ્યાતની
કદરરૂપે સને ૧૯૮૩-૮૪, ૧૯૯૩-૯૪, ૨૦૦૧-૦૨, ૨૦૦૬-૦૭ અને ૨૦૦૭-૦૮ એમ કુલ
પાંચવાર માટે મળ્યા્ છે. જે આ પુસ્તાકાલય માટે ગૌરવપ્રદ બાબત છે.
વડોદરાના મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ દ્વારા આ પુસ્ત૦કાલયની
સ્થાીપના ઇ.સ.૧૮૯૮ માં થઇ હતી. તે પહેલા ૧૮૭૮ માં 'સાર્વજનિક રીડીંગ
રૂમ'નામનું નાનકડું પુસ્ત.કાલય શરૂ થયું હતું. ૧૮૯૮ માં આ બંનેને જોડીને
લક્ષ્મણ હોલમાં સંયુકત રીતે શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તૂકાલય શરૂ
થયું. ૧૯૦૭ માં શ્રીમંત મહારાજા સયાજીરાવની સિલ્વુર જયુબીલીની ઉજવણીના
ખર્ચમાંથી બચેલ રકમને તત્કારલિન સુબારાવ બહાદુર ગોવિંદભાઇ હાથીભાઇ
દેસાઇના અનુરોધથી મહારાજા સયાજીરાવે આ પુસ્તનકાલય બાંધવા માટે ફાળવી હતી.
ગોકળદાસ નરસિંહદાસ પારેખપ ખુશાલદાસ નરસિંહદાસ પારેખ અને રામદાસ શિવદાસ
મોદીના
વારસોએ બક્ષિસમાં આપેલ જગ્યાઇ પર ૧૯૧૦ માં રૂા.૮૧૦૦/- ના ખર્ચે
પુસ્તરકાલય બાંધવમાં આવ્યુંુ. ૧૯૧૧માં આ પુસ્તેકાલય વાચકો માટે ખુલ્લુ
મુકવામાં આવ્યુંર હતું. વર્ષો પહેલાં આ લાયબ્રેરીની એક શાખા બંદર રોડ
(રાયચંદ રોડ) પર આવેલી એક શાળામાં ચાલતી હતી.
શ્રી લલ્લુભાઇ મકનજી પટેલના પરિવાર તરફથી ગાંધી સાહિત્યાના ૧૦,૦૦૦ જેટલાં
પુસ્તેકો ગ્રંથાલયને ભેટમાં મળેલા છે. પુસ્તથકાલયમાં અસંખ્ય અપ્રાપ્યુ
અને કિંમતી પુસ્તાકોનો સંગ્રહ છે. તત્વમજ્ઞાન, ધર્મ, વિજ્ઞાન, સાહિત્યપ,
બાળસાહિત્યય, પ્રવાસ, ભૂગોળ, અર્થશાષા, ઇતિહાસ અને જીવનચરિત્રો જેવા
વિવિધ વિષયને લગતાં પુસ્તેકો વાચકો માટે પ્રાપ્યા છે. ગુજરાતી, અંગ્રેજી,
હિન્દી્, મરાઠી, સિંધી અને અન્યવ ભાષાઓમાં પુસ્તુકો તથા મેગેઝીનો અહીં
વાચવા માટે ઉપલબ્ધ છે. ગ્રંથાલયમાં દ્રશ્યા-શ્રાવ્યભ વિભાગ છે. ઓડિયો
અને વિડીયો કેસોટો દ્વારા દુનિયાના તમામ ક્ષેત્રો અંગેની માહિતી ઉપલબ્ધી
છે. યુ.જી.સી. ઇન્દિેરા ગાંધી ઓપન યુનિવર્સિટી, ઇ.ટી.એન્ડગ ટી.,
બી.બી.સી., નેશનલ જયોગ્રાફી, બિરટાનીકા એનસાઇકલોપીડીયા, વલ્ડી ઓફ
સર્વાઇવલ જેવી સંસ્થાનઓ દ્વારા પ્રકાશિત ૨૨૭ જેટલી વિડીયો કેસોટો અને ૪૨૫
જેટલી સીડી/ડીવીડી ઉપલબ્ધ છે. જે કૃષ્ણ્મૂર્તિ, રજનીશ, સ્વા૪મી
સચ્ચિયદાનંદ, મોરારીબાપુ તથા ગુજરાતના શ્રેષ્ઠા સાહિત્યપકારો અને
સર્જકોના પોતાના અવાજમાં લગભગ ૪૦૦ જેટલી ઓડિયો કેસોટો પણ ઉપલબ્ધસ છે. આ
દ્રશ્ય/-શ્રાવ્યસ વિભાગની શરૂઆત ૧૯૯૨-૯૩ મા શ્રી ગુણવંત શાહના હસ્તે૫
કરવામાં આવી હતી. વાચકોની સુવિધા માટે જુદા જુદા સંદર્ભગ્રંથો જેવા કે
વિશ્વકોશ, શબ્દીકોશ, વિષય શબ્દ કોશ, જીવનીકોશ, ગેઝેટીયર્સ, ગાઇડબુક,
એટલાસ અને મેપ વિગેરે સામગ્રી અલાયદી રાખવામાં આવે છે.
સંસ્થાયના હાલમાં ૩૦૬૯ જેટલા વાચક સભ્યોે છે. વાચકો પાસે કોઇપણ પ્રકારની
ફી કે લવાજમ લીધા વિના મફત વાચન પુરું પાડતું નવસારીનું આ એકમાત્ર અને
ગુજરાતનાં જૂજ પુસ્તસકાયોમાંનું એક છે. એજ પ્રમાણે ૩૬૮૪ જેટલા બાળવિભાગના
સભ્યોગ છે. શેરી પુસ્તાકાલયના સભ્યોાની સંખ્યાે ૧૧૬૩ છે.
લાયબ્રેરીનું એક આધુનિક અને સરળ સોફટવેર આધારિત કોમ્યુયો છટરાઇઝેશન
કરવામાં આવ્યુંા છે. તમામ પુસ્તરકો વિષય, લેખક અને શીર્ષક આધારે શોધી
શકાય છે. બારકોડેડ આધારિત હોવાને કારણે પુસ્તાકોની આપ-લે ખૂબ જ ઝડપી અને
સરળ બની ગઇ છે.
વિવિધ વિભાગોમાં શ્રી લલ્લુભાઇ મકનજી પટેલ- ગાંધી સાહિત્યે વિભાગ, બાળ
વિભાગ, ચંચળબા મહિલા વિભાગ, સ્વી. મણીલાલ મિષા ઇલેકટ્રોનીક લાયબ્રેરી(
દ્રશ્યભ-શ્રાવ્યમ વિભાગ), કેરીયર કોર્નર વિભાગ છે.
સયાજી વૈભવ લાયબ્રેરી ખાતે કુલ ૯૬૧૪૨ પુસ્ત કો ઉપલબ્ધય છે. જેમાં
ગુજરાતી-૫૭૬૭૪, અંગ્રેજી-૨૭૯૭૦, હિન્દીા-૯૧૪૯, મરાઠી-૧૧૬૪, સંસ્કૃધત-૧૭૫,
ઉર્દુ-૧૦, વિડીયો કેસેટ-૩૪૧, ઓડિયો કેસેટ-૧૮૮૬, ઓડિયો-વિડીયો-૪૪૯,
બાળવિભાગમાં ગુજરાતી-૧૨૫૭૧, અંગ્રેજી-૪૨૦૯ નો સમાવેશ થાય છે.
વ્યયવસ્થાનપક સમિતિએ આ પુસ્તકાલયનો કાયાકલ્પ- કરવાનો સંકલ્પ્ કર્યો છે.
આ પુસ્તિકાલય એક શ્રેષ્ઠૈ, આદર્શ અને એકવીસમી સદીના પુસ્તનકાલયને અનુરૂપ
આધુનિક પુસ્ત્કાલય બની રહે તેમજ પુસ્ત્કાલય અને વાંચન પ્રવૃત્તિ વિકસે,
ફુલેફાલે એવા હેતુઓને લક્ષમાં લઇ કેટલાંક ટુંકાગાળાના તેમજ કેટલાંક
લાંબાગાળાના કાર્યક્રમો આ તમામ પ્રકલ્પો -કાર્યક્રમો તબકકાવાર જેમ જેમ
દાન મળશે તેમ તેમ અમલમાં મૂકાતા જશે.
નવસારી કલાનગરી તરીકે જાણીતી છે. અહીના કલાકારો અને ખાસ કરીને ઉગતા
કલાકારો બાળ કલાકારોને પ્રોત્સાકહન મળે, એમની કલા વિકસે એવા ઉમદા હેતુથી
એક આર્ટ ગેલેરીની સ્થાનપના કરવામાં આવશે. જમશેદજી ટાટા, દાદાભાઇ નવરોજજી
અને સયાજીરાવ ગાયકવાડનું જીવન દર્શન, ગુજરાત દર્શન, જમશેદજી ટાટા અને
દાદાભાઇ નવરોજજીની જન્મમભુમિ નવસારી છે. આ મહાન નરરત્નોીએ અહીં જન્મત
લીધો અને નવસારીને એક અનોખુ ગૌરવ બક્ષ્યું. આ બંને નરરત્નોાની જીવનઝાંખી
પ્રાપ્તથ થઇ શકે એવું કોઇ સ્માેરકની સ્થા પના કરવી. પુસ્તરક વાચક સુધી
પહોંચે અને એ રીતે વાચન પ્રવૃત્તિનો વિકાસ થાય એ હેતુથી ફરતુ પુસ્તાકાલય
શરૂ કરવામાં આવનાર છે. આ યોજના હેઠળ એક વાહનમાં ૫૦૦ થી ૧૦૦૦ જેટલાં
પુસ્તપકો લઇ વાહન નવસારીનાં જુદા જુદા વિસ્તાસરોમાં તેમજ આસપાસના ગામોમાં
પખવાડિયામાં એકવાર મુલાકાત લેશે. આ રીતે જનતાને ઘર બેઠા પુસ્ત્કાલય સેવા
આપવાનો પ્રયાસ કરવામાં આવશે.
દુનિયાભરમાં કયાંય ન થયો હોય એવો બાળકોને વાંચતા કરવાનો સૌ પ્રથમ અભિનવ
નવતર પ્રયોગ એટલે શ્રેષ્ઠક વાચક સ્પોર્ધા. આંતરરાષ્ટ્રી ય પુસ્તગક વર્ષને
વિશિષ્ટા અને સ્મંરણીય રીતે ઉજવવા અને બાળકોને પુસ્તયકાભિમુખ કરવા માટે
એક અભિનવ સ્પનર્ધાનું આયોજન શ્રેષ્ઠટ વાચક સ્પવર્ધાના રૂપે થયું. જેમાં
નવસારીની ૨૫ જેટલી શાળાના ૧૦૩૪૫ બાળકોએ ભાગ લઇ ૩૫૦૦૦ પુસ્તકકો વાંચ્યા .
રેકોર્ડ બુક માં સ્થાંન પામે એવી આ મેગા ઇવેન્ટન હતી.
સયાજી વૈભવ લાયબ્રેરી ઘ્વાારા આશરે ૪,૦૦,૦૦૦ થી વધુ રકમના કુલ ૨૫૦૦ જેટલા
ઇનામો, ૨૫ થી વધુ પુસ્તીક વાંચનાર વિદ્યાર્થીઓ માટે અનેક આકર્ષણો,
શ્રેષ્ઠ શાળા, શ્રેષ્ઠલ આચાર્ય અને શ્રેષ્ઠથ માર્ગદર્શક શિક્ષકોને પણ
ઇનામો, મહત્તમ પ્રતિસ્પકર્ધી માટે પણ શ્રેષ્ઠ૫ શાળા પુરસ્કાવર, આશરે ૫૦૦
થી વધુ વિદ્યાન નિર્ણાયકો દ્વારા વાચક સ્પ ર્ધાનું મુલ્યાં કન અને વાંચન
પ્રેરણા અભિયાનનું આયોજન થયું છે.
નવસારીના આગવા ઘરેણાંની ઓળખ વેબસાઇટ પર પણ ઉપલબ્ધક છે.
પ્રાદેશિક વાહનવ્ય વહાર સમિતિમાં હર્ષદભાઈ વશીની વરણી
સૂરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના સણીયા હેમાદ ગામના અગ્રણી અને સામાજીક
કાર્યકરશ્રી હર્ષદભાઈ ભીમભાઈ વશીની સમાજલક્ષી કામગીરીને ધ્યા નમાં લઇને
સંકલન અને ફરીયાદ સમિતિના સભ્યદ તરીકે અને પ્રાદેશિક
વાહનવ્યીવહાર(આર.ટી.ઓ.) સમિતિમાં બોર્ડ ચેમ્બ ર તરીકે સરકારશ્રી દ્વારા
નિમણૂંક આપવામાં આવતા ચોર્યાસી તાલુકામાં આનંદ અને ગૌરવની લાગણી ફેલાય
છે. શ્રી હર્ષદભાઈ વશીનો મો.નં.૯૮૯૮૫૦૯૭૮૮ પર જાહેર જનતાએ સંપર્ક કરવા
જણાવાયું છે.
તા.૨૧ થી ૨૪ દરમિયાન વાર્ષિક ઉત્સયવ યુક્રેસીયા-૧૨નું આયોજનઃ ૨૨મીએ મીની મેરેથોનઃ.............અડાજણના સુડા આવાસ ખાતે રહેતા શોભનાબેનની ભાળ મળે તો જાણ કરશોઃ
૨૨મીએ મીની મેરેથોનઃ
સૂરતઃ
સ્ટુદન્ડિન્ટ યુનિયન અને ગર્વમેન્ટં મેડીકલ કોલેજના જુનીયર
ડો.એસોશીયેશનના સંયુકત ઉપક્રમે આગામી તા.૨૧ થી ૨૪ દરમિયાન એન્યુ અલ
ફેસ્ટી્વલ 'યુક્રેસીયા-૧૨'નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે
હિમોફીલીયાની જનજાગૃતિ હેતુસર તા.૨૨મીના રોજ સવારે ૬.૩૦ વાગે કોલેજ ગેટ
થી ચોપાટી સુધીની મીની મેરેથોન દોડને જિલ્લા કલેકટરશ્રી એ.જે.શાહ
પ્રસ્થાાન કરાવશે.
અડાજણના સુડા આવાસ ખાતે રહેતા શોભનાબેનની ભાળ મળે તો જાણ કરશોઃ
સૂરતઃ
અડાજણ પોલીસ સ્ટેમશનના જણાવાયા અનુસાર તા.૧૬/૪/૨૦૧૨ના રોજ સાંજના ૪.૦૦
વાગે અડાજણના સુડા આવાસની બિલ્ડીજગ નં.૧૧ના રૂમ નં.૪૦૬ ખાતે રહેતા
શોભનાબેન(ઉ.વ.૪૭) મોહનસીંગ ટેલર ઘરેથી કોઈને કહ્યા વગર કયાંક ચાલ્યા. ગયા
છે. તે શરીરે મજબુત બાંધાના, રંગેધઉવર્ણી, ઉચાઈ ૫.૨ ફુટ છે. કેસરી રંગની
સાડી પહેરી છે. કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેધશનમાં જાણ કરવા
જણાવાયું છે.
1..અનુસૂચિત જાતિના ઉમેદવારોએ સાગરકાંઠા વિસ્તાજર પરિભ્રમણમાં ભાગ લેવાની તકઃ..2..રાંદેર ખાતે રહેતા સોનલબેન ચાલ્યા. ગયા છેઃ..3..સાહસિકોને પગપાળા સાગરકાંઠા વિસ્તા ર પરિભ્રમણ કાર્યક્રમમાં જોડાવાની ઉમદા તકઃ
સૂરતઃ
કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃેતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા
અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે સાગરકાંઠા વિસ્તા,રના પરિભ્રમણ અંગેનો
સાહસિક પ્રવાસ આગામી મે મહિનામાં રાજય સરકારના ખર્ચે જામનગર ખાતે યોજાનાર
છે.
આ પ્રવાસમાં જોડાવા માગતા અનુસૂચિત જાતિના ઉમેદવારો તા.૩૧/૩/૨૦૧૨ના રોજ
૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય અને ભાગ લેવા ઈચ્છાતા હોય તેઓએ
અરજી જિલ્લા રમતગમત અધિકારી, મલ્ટીયનેશન બિલ્ડી ગ, દરબાગઢ સર્કલ, કાલાવડ
ગેઇટ, જિ.જામનગર-૩૬૧૦૦૧ને તા. ૩૦/૪/૨૦૧૨ સુધીમાં મોકલી આપવાની રહેશે.
અરજીમાં પોતાનું નામ, સરનામું ટેલીફોન નંબર, મોબાઇલ નંબર, શૈક્ષણિક
લાયકાત, શારિરીક યોગ્યાંતાનું તબીબી પ્રમાણપત્ર, જન્મ, તારીખનો પુરાવો,
અગાઉ રમતગમતમાં ભાગ લીધો હોય તો તેની વિગતો, અનુસૂચિત જાતિ અંગેનું
પ્રમાણપત્ર, વાલીનું સંમતિપત્ર તથા તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ
ચોટાડવાનો રહેશે. ફકત પસંદ થયેલા ૧૦૦ ઉમેદવારોને જ આ બાબતની જાણ કરવામાં
આવશે.
રાંદેર ખાતે રહેતા સોનલબેન ચાલ્યા. ગયા છેઃ
સૂરતઃ
રાદેર પોલીસ સ્ટેયશનના જણાવાયા અનુસાર તા.૧૭/૪/૨૦૧૨ના રોજ રાંદેરના ગોરાટ
સંકુલ ચાર રસ્તાત પાળાની પાછળ રહેતા સોનલબેન(ઉ.વ.૧૬) રાજુભાઈ પટેલ પોતના
ઘરેથી કોઈને કહ્યા વગર કયાંક ચાલ્યા ગયા છે. જે શરીરે પાતળા બાંધાના,
રંગે ધઉવર્ણી, ઉચાઈ ૫.૫ ફુટ છે. બ્યુ૩૦ની રંગનું જીન્સય પેન્ટો તથા
બ્યુંા રંગનું ટોપ પહેર્યું છે. કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ
સ્ટેટશનમાં જાણ કરવા જણાવાયું છે.
સાહસિકોને પગપાળા સાગરકાંઠા વિસ્તા ર પરિભ્રમણ કાર્યક્રમમાં જોડાવાની ઉમદા તકઃ
સૂરતઃ
કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃપૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા
રાજયના સાહસિકો રમતગમત થકી સશકત બને, સાહસ કરવાની તક સાપડે તેવા ઉમદા
હેતુથી યુવક-યુવતીઓ માટે સાગરકાંઠા વિસ્તાબરના પરિભ્રમણનો ૧૦ દિવસનો
સાહસિક પ્રવાસ આગામી મે-૨૦૧૨ મહિનામાં રાજય સરકારના ખર્ચે અમરેલી ખાતે
યોજાનાર છે.
આ પ્રવાસમાં જોડાવા માગતા સાહસવીરો તા.૩૧/૩/૨૦૧૨ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની
વયમર્યાદા ધરાવતા હોય અને ભાગ લેવા ઈચ્છવતા હોય તેઓએ અરજી જિલ્લા રમતગમત
અધિકારી, બહુમાળી ભવન, સી-૩/રૂમ-૩૦૬, જિ.અમરેલીને તા. ૩૦/૪/૨૦૧૨ સુધીમાં
મોકલી આપવાની રહેશે. અરજીમાં પોતાનું નામ, સરનામું ટેલીફોન નંબર, મોબાઇલ
નંબર, શૈક્ષણિક લાયકાત, શારિરીક યોગ્યા૧તાનું તબીબી પ્રમાણપત્ર, જન્મમ
તારીખનો પુરાવો, અગાઉ રમતગમતમાં ભાગ લીધો હોય તો તેની વિગતો, શૈક્ષણિક
લાયકાત, વાલીનું સંમતિપત્ર તથા તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ
ચોટાડવાનો રહેશે. ફકત પસંદ થયેલા ૧૦૦ ઉમેદવારોને જ આ બાબતની જાણ કરવામાં
આવશે. અગાઉ ભાગ લીધો હોય તેવોએ અરજી કરવી નહી.
1..પંચાયતમંત્રીનો પ્રવાસ કાર્યક્રમઃ..2..વનમંત્રી બારડોલી ખાતે ‘ગરીબ કલ્યારણ મેળા'માં હાજરી આપશે..3..વિધાનસભાના અધ્યગક્ષ સૂરતમાં:
સૂરતઃ
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, અન્ન., નાગરિક પુરવઠા અને
ગ્રાહકોની બાબતોના મંત્રીશ્રી નરોત્તમભાઈ પટેલ આવતી કાલે તા. ૨૦મીના રોજ
સવારે ૭:૦૦ વાગ્યાથી ચોર્યાસી વિસ્તાારમાં સ્થા્નિક કાર્યક્રમોમાં
ઉપસ્થિનત રહી સાંજે ૪:૩૦ વાગ્યેગ વ્યા રા ખાતે યોજાનારા ગરીબ કલ્યાાણ
મેળામાં હાજરી આપવા રવાના થશે. કાર્યક્રમ બાદ અનુકૂળતાએ સૂરત પરત ફરશે.
વનમંત્રી બારડોલી ખાતે 'ગરીબ કલ્યારણ મેળા'માં હાજરી આપશેઃ
સૂરતઃ
વન અને પર્યાવરણ મંત્રીશ્રી મંગુભાઈ પટેલ આગામી તા.૨૧/૪/૨૦૧૨ના રોજ
સાંજે ૪.૦૦ વાગ્યેન બારડોલી કાર્યાલય ખાતે યોજાનારી પાર્ટી બેઠકમાં હાજરી
આપશે. ૬.૦૦ વાગે બારડોલીના લેઉવા પટેલ સમાજની વાડી ખાતે તાલુકા ગરીબ
કલ્યા ણ મેળામાં હાજરી આપશે. અનુラકૂળતાએ નવસારી જવા રવાના થશે.
તા.૨૪/૪/૨૦૧૨ના રોજ બપોરે ૧૨.૦૦ વાગે સૂરતના યોગીચોક ખાતે યોજાનાર દક્ષિણ
ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત ભગવાન પરશુરામ જયંતિના કાર્યક્રમમાં
હાજરી આપશે. અનુラકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે.
વિધાનસભાના અધ્યગક્ષ સૂરતમાં:
સૂરતઃ
વિધાનસભાના અધ્યધક્ષશ્રી ગણપતભાઈ વસાવા આવતીકાલ તા.૨૦મીના રોજ સવારે
૧૦.૦૦ વાગે ઉમરપાડાના વાડી ગામે સામાજિક પ્રસંગમાં હાજરી આપશે. સાંજે
૪.૦૦ વાગે તાપીના વ્યાઃરા ખાતે ગરીબ કલ્યાનણ મેળામાં હાજરી આપશે.
અનુકૂળતાએ સૂરત નિવાસ સ્થાસને આવશે. તા.૨૧મીના રોજ સવારે ૯.૩૦ વાગે
માંગરોળ તાલુકાના નાંદોલા ખાતે સામાજિક પ્રસંગમાં હાજરી આપી ૧૦.૩૦ વાગે
ઝંખવાવ ખાતે ફોરેસ્ટ. રેસ્ટે હાઉસ ખાતે આગેવાનો સાથે બેઠકમાં હાજરી આપશે.
સાજે ૫.૦૦ વાગે બારડોલી ખાતે ગરીબ કલ્યાણ મેળામાં હાજરી આપશે. અનુકૂળતાએ
સૂરત આવશે. તા.૨૨મીના રોજ સવારે ૯.૩૦ વાગે ઉમરપાડા ખાતે આઈ.ટી.આઈ. મકાનના
બાંધકામનું ખાતમુર્હૂત કાર્યક્રમમાં હાજરી આપશે. ૧૦.૦૦ વાગે ઉમરપાડા ખાતે
ગટરલાઈનના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે ૩.૩૦ વાગે
માંગરોળના રતોલા ખાતે રસ્તાવનું લોકાર્પણ અને ત્યામર બાદ સાંજે ૪.૩૦ વાગે
વેરાકૂઇ ગામે બાંઠીબેડી ફળિયાના રસ્તાકનું ખાતમુહૂર્ત કરશે. અનુકૂળતાએ
સૂરત આવશે.
મુખ્યકમંત્રીએ ચારણકા ખાતે ૬૦૦ મેગાવોટ સૌર ઊર્જા એકમ રાષ્ટ્ર્ને સમર્પણ કર્યું:
માંગરોળમાં પાંચ મેગાવોટ સૌર ઊર્જા એકમ રાષ્ટ્રેને સમર્પિત કરતા
વિધાનસભાના અધ્યસક્ષ અને વનમંત્રીઃ
સરકારની લોકકલ્યા ણકારી નિતીને કારણે રાજ્યટ પ્રગતિના પંથે જઇ રહ્યું છેઃ
ગણપતભાઈ વસાવા
પ્રગતિની લાયમાં આપણે કુદરતનું શોષણ કર્યું છે.
ક્લાતયમેટ ચેન્જરની સમસ્યાછ સાથે ભગીરથ પ્રયાસ છેઃ મંગુભાઈ પટેલ
૧૨.૫ હેક્ટ ર જમીનમાં નિર્માણ પામેલા આ પ્લા ન્ટપથી દરરોજ ૨૪૦૦૦થી વધુ
યુનિટનું ઉત્પા૨દન થશે
સૂરતઃ ગ્લો બલ વોર્મિંગના પડકારો સામે કુદરતી સંપત્તિના જતનની સાથે વિકાસ
કરવાનો ભગીરથ પ્રર્યાસ ગુજરાતે કર્યો છે. જેના એક પ્રયાસ રૂપે આજે પાટણ
જિલ્લાના ચારણકા ખાતે મુખ્યકમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇના હસ્તેબ ૬૦૦
મેગાવોટ સૌર ઊર્જા ઉત્પાનદન ક્ષમતા એકમ રાષ્ટ્રનને સમર્પિત કરવામાં
આવ્યોપ હતો. આજ કાર્યક્રમના ભાગરૂપે માંગરોળ ખાતે વસ્તાઊનમાં
જી.આઈ.પી.સી.એલ દ્વારા ૧૨.૫ હેક્ટ ર જમીનમાં નિર્માણ કરવામાં આવેલા પાંચ
મેગાવોટ સૌર ઉર્જા એકમને વિધાનસભાના અધ્ય ક્ષશ્રી ગણપતભાઇ વસાવા અને વન
મંત્રીશ્રી મંગુભાઈ પટેલે રાષ્ટ્રએને અર્પણ કર્યું હતું.
વસ્તાાન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યાવમાં ઉપસ્થિુત જનમેદનીને
સંબોધતા વિધાનસભાના અધ્યાક્ષશ્રી વસાવાએ જણાવ્યું કે, રાજ્યા સરકારની
લોક કલ્યાેણ કારી નિતીને કારણે લોકોને વિવિધ સવલતો મળી રહી છે અને રાજ્યએ
વિકાસના પંથે જઇ રહ્યું છે. અગાઉ વિજળીના અભાવે ખેડૂતોના પાકો સુકાઇ જતાં
હતાં. ત્યાયરે જ્યો તિગ્રામ યોજનાથી ગામે ગામે ૨૪ કલાક વિજળી મળતી થઇ છે.
પરિણામે ખેડૂતો તો સુખી છે જ સાથે વિદ્યાર્થીઓ પણ અભ્યાજસ કરતા થયા છે.
અહીં સુધીને યુવાનો ગામમાં જ રોજગારી મેળવી લે છે. છેલ્લા ૧૦ વર્ષમાં
જ્યો તિગ્રામ યોજનાને કારણે ૧૮,૦૬૫ ગામોને થ્રી ફેઝ વીજળી પ્રાપ્ત થાય
છે. વીજળી ઉત્પા દન, સબ સ્ટેોશન અને ખેડુતોને વીજ કનેક્શ૧ન આપવામાં
છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન રાજ્યે સરકારે અનેરી સિધ્ધીભ હાંસલ કરી લોકોને
સુવિધા આપી હોવાનું જણાવી તેમણે માંગરોળ તાલુકામાં આદિવાસી લોકો અને
માંગરોળની પ્રજાલક્ષી કામેની ચર્ચા કરી હતી.
રાજ્યદમાં અલગ અલગ દસ સ્થરળોએ સૌર ઊર્જા એકમનું લોકાર્પણ કરવામાં આવ્યુંત
હતું. જેના ભાગરૂપે વસ્તાાનમાં જીઆઈપીસીએલ કંપની દ્વારા પાંચ મેગાવોટ
પાવર પ્લામન્ટણથી દરરોજ અંદાજે ૨૪૦૦૦ યુનિટ વીજ ઉત્પા્દન થશે. જે લગભગ
ગ્રામ્યા વિસ્તારના ૬૦૦૦થી ૭૦૦૦ ઘરોને વીજળી પૂરી પાડી શકે છે. ગુજરાત
સરકાર દ્વારા સૌર ઊર્જા આધારિત બિન પરંપરાગત પ્રણાલિગત પાવર પ્લાંલટ માટે
ખાસ નીતિ- નિયમો ઘડવામાં આવ્યા છે. જેના કારણે ગુજરાતે ગ્રીન
ટેક્નોોલોજીમાં હરણફાળ ભરી છે.
વન અને પર્યાવરણ મંત્રીશ્રી મંગુભાઈ પટેલે આ પ્રસંગે પ્રાકૃતિક સંસાધનોના
મહત્વ અગે ચર્ચા કરતા કહ્યું કે, દેશમાં ઉત્પાાદિત થતી કુલ સૌર ઊર્જા
૯૦૦ મેગા વોટ છે. જેમાં ૨/૩ હિસ્સોસ એકલા ગુજરાતનો છે. જે દર્શાવે છે કે,
સૌર ઊર્જાના ઉત્પા દન થકી ઊર્જાવાન ભાવિના પંથે ગુજરાત દેશભરમાં અગ્રેસર
રહ્યું છે. પ્રગતિની લાયમાં આપણે કુદરતી સ્ત્રો્તોનું શોષણ કરીએ છીએ,
જેના કારણે ગ્લોાબલ વોર્મિંગની અસર દેખાવા માંડી છે. ત્યારરે આ સોલર એકમ
દ્વારા મુખ્યએમંત્રીએ ક્લાેયમેટ ચેન્જ્ સામે એક ભગીરથ પ્રયાસ હાથ ધર્યો
છે.
ક્લાધમેટ ચેન્જદ અંગે ચર્ચા કરતા શ્રી પટેલે કહ્યું કે, ગ્લોાબલ
વોર્મિંગને કારણે ઉમરગામ જેવા વિસ્તાારમાં જ્યાંર પહેલા ૧૦૦ ઇંચ જેટલો
વરસાદ પડતો હતો. તેમાં ઘટાડો થયો છે. જ્યાગરે સૌરાષ્ટ્રવના સૂકા
વિસ્તામરોમાં છે જ્યાં જબરદસ્તદ વરસાદ પડવા લાગ્યો છે. ઉનાળામાં વરસાદ
પડવાની ઘટના, કરા પડવાની ઘટનાઓ વગેરે આપણા માટે ચેતવણી સમાન છે. લાકડાનું
મહત્વ સમજાવતા શ્રી પટેલે કહ્યું કે, આંણદ અને ઉત્તર ગુજરાતમાં દૂધથી
જેટલી આવક છે. તેટલી જ આવક દક્ષિણ ગુજરાતમાં લાકડાની પણ છે. પરંતુ આપણે
વૃક્ષોનું જતન કરતા નથી. રાજ્યે સરકારે ડાંગમાં રીવોલ્વીંનગ ફંડને મંજૂરી
આપી અત્યાવર સુધી જે આદિવાસી લોકોના પૂર્વજોના વૃક્ષો હતા તેવા ૧૧૦૦૦
આદિવાસીઓને ૨૫૪ કરોડ રૂપિયા ચૂકવ્યાત છે. આ ઉપરાંત રાજ્યન સરકારે
આદિવાસીઓના વિકાસ માટે ૪૪મુ નિવેદન કરી ૧૫૦૦૦ કરોડ વાપરવાનું નક્કી
કર્યુઁ હતું. જેની સાથે આદિવાસીઓના કલ્યા ણ માટે વન બંધુ કલ્યા૪ણ યોજના
દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૧૭,૭૩૮ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યાય છે.
જે સરકારની આદિવાસીઓના વિકાસ માટેના સંકલ્પજની સાક્ષી પુરે છે.
આ પ્રસંગે જી.આઇ.પી.સી.એલના મેનેજીંગ ડીરેક્ટારશ્રી એલ.ચુઆંગોએ સ્વાનગત
પ્રવચન કરી કંપનીની સિધ્ધિંઓ અને તેમના દ્વારા વિસ્તાવરના વિકાસ માટે
કરવામાં આવલે કાર્યોની માહિતી આપી હતી.
આ પ્રસંગે રાજ્યેના મુખ્યતમંત્રી દ્વારા પાટણના ચારણકા ખાતેના
કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યુંં હતું.
કાર્યક્રમમાં માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જગદીશભાઇ ગામીત,
કલેકટરશ્રી એ.જે.શાહ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યા
માં ઉપસ્થિકત રહ્યાં હતાં.
ગુરુવાર, 19 એપ્રિલ, 2012
Fwd: [New post] ધર્મશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર
URL : http://govindmaru.wordpress.com/2012/04/19/murji-gada-14/
Posted : April 19, 2012 at 12:57 pm
Author : ગોવીંદ મારુ
Categories : શ્રી મુરજીભાઈ ગડા
સત્યની શોધ અને સ્વીકાર: ભાગ– 5 ધર્મશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર થોડા
દાયકાઓથી હીન્દુત્વવાદીઓને અવારનવાર બોલતા સાંભળ્યા છે કે હીન્દુ ધર્મ એ
માત્ર ધર્મ નથી, જીવનપદ્ધતી છે. 'અ વૅ ઓફ લાઈફ' છે. ઘણા જૈનો પણ આવું જ
કહે છે. હકીકતમાં દરેક ધર્મના અનુયાયી પોતાના ધર્મ વીશે આવું કહી શકે છે.
ખરા અર્થમાં જોઈએ તો આ સમાજશાસ્ત્રની વ્યાખ્યા થઈ. [...]
Read more of this post
(http://govindmaru.wordpress.com/2012/04/19/murji-gada-14/)
Add a comment to this post:
http://govindmaru.wordpress.com/2012/04/19/murji-gada-14/#respond
Check out "ઇશ્ર્વર અંશ જીવ અવિનાશી..." on GUJARATI-ગુજરાતી
|
--
બુધવાર, 18 એપ્રિલ, 2012
પરમ ભાગ્યવાન વૈષ્ણવો ઝાલોદ શ્રી લાલજી મંદિર ના ૭૫ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે આપના પૂર્વજો દ્વારા મંદિર સ્થાપના
તૈયારી આપને જાણી નથી શક્યા .આજે આપને ભવ્ય ઉત્સાહથી અમૃત મહોત્ત્સવ ઉજવી તેમને શ્રીઠાકોરજી સમક્ષ લાવી
શ્રીઠાકોરજી સાથે આપને લાડ લડાવીએ અને આપને પણ લાડ લડાવવાનો આનંદ મેળવીએ .પત્રિકા આપને મળીજાય અને
અમારાથી કોઈ આપના ઝાલોદવાસીને ના મોક્લાઈ હોય અને તમારા ધ્યાનમાં આવે તો આપનો પ્રસંગ સમજી
તેને ફોરવર્ડ કરશો.આનંદ નો લાભ લેવા જરૂર પધારશો.
"પ્રભુનંદ કુમારો મેં સ્વામીની વૃષભાનુંજા ,
કૃતાર્થોહમ કૃતાર્થોહમ કૃતાર્થોહમ ન સંશય "
નિરંજન શેઠ
You received this message because you are subscribed to the Google Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to dahod-online+unsubscribe@googlegroups.com.
For more options, visit this group at http://groups.google.com/group/dahod-online?hl=en.
--
Check out "રામકૃષ્ણ પરમહંસ ના ત્રણ પ્રસંગો ..." on GUJARATI-ગુજરાતી
|














































