LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શુક્રવાર, 20 એપ્રિલ, 2012
વ્હાઇટ રિવોલ્યુશનના બદલે કેન્દ્રની વર્તમાન સરકાર પિન્ક રિવોલ્યુશન (મટનની નિકાસ) ઉપર વિશેષ ધ્યાન આપીને કૃષિ પ્રધાન ભારતના અર્થતંત્ર માટે ખતરો પેદા કરે છે! દૂધની ઉત્પાદકતા વધારવા ખેડૂતો માટે વૈજ્ઞાનિક ઢબના ગ્રાસ લેન્ડ-ગ્રાસ બેન્કની નીતિ અપનાવો શરદ પવાર
(મટનની નિકાસ) ઉપર વિશેષ ધ્યાન આપીને કૃષિ પ્રધાન ભારતના અર્થતંત્ર માટે
ખતરો પેદા કરે છે!
દૂધની ઉત્પાદકતા વધારવા ખેડૂતો માટે વૈજ્ઞાનિક ઢબના ગ્રાસ લેન્ડ-ગ્રાસ
બેન્કની નીતિ અપનાવો
શરદ પવાર
ગુજરાતના કિસાનોને પરેશાન કરતી કપાસની નિકાસની સમસ્યાનું વિધેયાત્મક નિરાકરણ લવાશે
દેશ ૪૦ હજાર ટન ધઉં તથા ર૦ હજાર ટન ચોખાની નિકાસ કરશે
આણંદઃ
રૂ. રર૪ર કરોડના નેશનલ ડેરી પ્લાનઃ મિશન મીલ્ક લોન્ચ કરતા કેન્દ્રીય કૃષિ
મંત્રી શ્રી શરદ પવાર
અતિથિવશેષ મુખ્ય મંત્રીશ્રીનું પ્રેરક ઉદ્દબોધન
ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નેશનલ ડેરી ડેવલપમેન્ટ
બોર્ડ (NDDB)ના નેશનલ ડેરી પ્લાન- મિશન મીલ્કના લોન્ચીંગ સમારોહના
અતિથિવિશેષપદેથી દૂધાળા પશુઓના પોષક આરોગ્ય માટે મોટા અને વૈજ્ઞાનિક
પદ્ધતિના ગ્રાસ લેન્ડ ઉભા કરવા તથા ગ્રાસ બેન્ક માટે પ્રોત્સાહક નીતિ
અપનાવવા કેન્દ્ર સરકારને પ્રેરક સૂચન કર્યું હતું.
પશુઓમાં દૂધની ઉત્પાદકતા વધારવા માટે "મિશન મીલ્ક' કાર્યક્રમને આવકારતાં
મુખ્ય મંત્રીશ્રીએ વ્હાઇટ રિવોલ્યુશનને બદલે કેન્દ્ર સરકાર પિન્ક
રિવોલ્યુશન (મટનની નિકાસ) ઉપર વિશેષ ધ્યાન આપી રહી છે તે દેશના પશુધન,
પર્યાવરણ અને કૃષિ પ્રધાન ભારત માટે ખતરારૂપ બની જશે એવી ચેતવણી આપી હતી.
કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શરદ પવારે રૂ. રર૪ર કરોડના નેશનલ ડેરી
પ્લાનનું આણંદમાં NDDBના કેમ્પસમાં લોન્ચીંગ કર્યું હતું.
શ્વેતક્રાંતિમાં ગુજરાતનું નેતૃત્વ સર્વમાન્ય છે પરંતુ વિશ્વમાં પશુઓની
સંખ્યાના પ્રમાણમાં દૂધ ઉત્પાદકતાનું પ્રમાણ ઓછું છે તેનો નિર્દેશ કરી
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, આનું કારણ આપણા દૂધાળા પશુધનની ઓલાદ
ઉત્તમ નથી એવું નથી પરંતુ ધણા સામાજિક-આર્થિક કારણોસર દૂધ ઉત્પાદકતાની
ટકાવારી નીચે છે ત્યારે "મિશન મીલ્ક' કાર્યક્રમ પશુની દૂધ ઉત્પાદકતા ઉપર
ખાસ ધ્યાન આપશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.
પશુપાલનના વૈજ્ઞાનિક સંવર્ધન સાથે પશુઆરોગ્યની કાળજી બાબતમાં ગુજરાતે નવ
વર્ષથી દર વર્ષે મળીને કુલ ર૭,૦૦૦ પશુ આરોગ્ય મેળા યોજીને ૧૧૭ જેટલા પશુ
રોગો કાયમ માટે નાબૂદ કર્યા છે.
વર્તમાન કેન્દ્ર સરકારે મિલ્ક રિવોલ્યુશનને બદલે પિન્ક રિવોલ્યુશન (મટન
એક્ષ્પોર્ટ) ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે અને શ્વેતક્રાંતિ કરતાં પણ
વધુ સબસીડી મટન નિકાસ ઉપર આપવાની નીતિ નક્કી કરી છે તે માનવજાતને અને
ભારતના કૃષિ આધારિત અર્થતંત્ર માટે નવું સંકટ ખડું કરશે એવો ગંભીર ભય
વ્યકત કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, વ્હાઇટ રિવોલ્યુશન પશુરક્ષા
અને પશુ સંવર્ધનની ભારતીય કૃષિ પ્રધાન અર્થતંત્રની સાચી દિશા છે ત્યારે
પિન્ક રિવોલ્યુશન (મટન એક્ષ્પોર્ટ) પશુધનના વિનાશ તરફ દોરી જશે એમ તેમણે
ઉમેર્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાતમાં પશુધનના પોષણ અને સ્વાસ્થ્ય માટે પશુ સારવાર
જ નહીં પશુસંભાળ અને પશુઓમાં કુપોષણની પીડા સામે યોગ્ય જાગૃતિ પશુપાલકો
અને વિશેષ કરીને પશુપાલકોના પરિવારોની માતૃશક્તિમાં આવે તે દિશામાં
અભિયાન ઉપાડવા અનુરોધ કર્યો હતો.
ગુજરાત સરકારે વૈજ્ઞાનિક પશુસંવર્ધન માટેના કુશળ અને તજજ્ઞ માનવ સંસાધન
વિકાસ માટે કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના કરી છે તેનો મહત્તમ લાભ લેવા
પણ સૂચન કર્યું હતું.
ગુજરાતમાં કૃષિ, પશુપાલન અને વૃક્ષની ખેતીના સમાન ૩૩ ટકાના હિસ્સા સાથે
ગ્રામ અર્થતંત્રનું સંતુલન જાળવવાની વ્યૂહરચના ગુજરાત સરકારે અપનાવી છે
અને ખેડૂતો તથા પશુપાલકોને કૃષિ મહોત્સવ તથા પશુ આરોગ્ય મેળા દ્વારા
પ્રેરિત કર્યા છે.
ગુજરાતના ખેડૂતોની કપાસના ભરાવા, નિકાસ અને ટેકાના ભાવે ખરીદીની સમસ્યાઓ
અંગે શ્રી શરદ પવારે જણાવ્યું કે, કપાસની દેશની જરૂરિયાત પુરી થઇ શકે
એટલો કપાસ રાખીને તેની નિકાસ કરવાનો અધિકાર ખેડૂતોનો હોવો જોઇએ. જો
દેશમાં કપાસના સારા ભાવ મળે તો કોઇ ખેડૂત કપાસની નિકાસ શા માટે કરે?
કપાસની નિકાસની ઇજાજત ખેડૂતોને મળવી જોઇએ એ બાબત તેઓ સ્પષ્ટ સ્વીકારે છે
અને કેન્દ્ર સરકારે જે કોઇ કદમ ઉઠાવ્યા છે તેમાં ફેરફાર લાવીને એકાદ
સપ્તાહમાં પણ ગુજરાતના ખેડૂતોને પરેશાન કરતી કપાસની ખરીદી અને નિકાસની
સમસ્યાનો વિધેયાત્મક નિવેડો આવશે એવો તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો.
ગુજરાતમાં સરદાર સરોવર નર્મદા યોજનાના બંધની ઊંચાઇ ૧૩૮ મીટર લઇ જવામાં
કેન્દ્ર અને ગુજરાત સરકારે સાથે મળીને આ અંગેના અવરોધ દૂર થાય તેવું
વિચારવું જોઇએ તેમ જણાવી શ્રી શરદ પવારે ગુજરાતની તરક્કી અને વિકાસ
ભારતના વિકાસ અને પ્રગતિનો જ પથ છે, એમ જણાવી ગુજરાત અને મહારાષ્ટ્ર
વિકાસની દિશામાં આગળ વધે અને કામિયાબ બને એવી અભિલાષા તેમણે વ્યકત કરી
હતી.
કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શરદ પવારે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના
નેશનલ ડેરી પ્લાન્ટને સમર્પિત કરતાં જણાવ્યું કે, આ દેશમાં
શ્વેતક્રાંતિની દિશામાં થયેલી અદ્દભૂત પ્રગતિએ વિશ્વમાં સૌથી મોટા દૂધ
ઉત્પાદક તરીકે ભારતની ગણના થઇ શકી. આ અગાઉ દેશમાં હરીયાળી ક્રાંતિ થઇ.
આજે જનતાની જરૂરિયાતોમાં પરિવર્તન તથા વસતિ વૃદ્ધિના કારણે અમે બે
કાર્યક્રમો પર ભાર મુકયો જેમાં નેશનલ ડેરી પ્લાનનો અમલ તથા પૂર્વીય
રાજ્યોમાં હરિત ક્રાંતિની જરૂરિયાત પર અમે આગળ વધી રહ્યા છીએ.
તેમણે કહ્યું કે, દેશમાં પશુદીઠ દૂધ ઉત્પાદનની પરિસ્થિતિ જોતાં ઉમદા પશુ
આહાર, ઊંચી ઓલાદના પશુ ઉછેર તથા તંદુરસ્ત વિતરણ વ્યવસ્થા પર આપણે વધુ ભાર
આપવાની જરૂર ઉપર ભાર મુકી તેમણે કહ્યું કે, દૂધના ઉત્પાદનની આવક મહિલાના
હાથમાં જાય તેવી વ્યવસ્થા અમે ગોઠવી મહિલાના હાથમાં દૂધના વ્યવસાયના
કારણે આર્થિક તાકાત આવતાં તેમની સામાજિક પરિસ્થિતિ પણ ઊંચી આવી છે,
ગુજરાતે જે દેખાડયું છે તે અન્ય રાજ્યોએ પણ અનુકરણ કરવું જોઇએ.
શ્રી પવારે જણાવ્યું કે, એક સમયે સહકાર ક્ષેત્રનું દેશમાં અગત્યનું સ્થાન
હતું. આ ક્ષેત્રએ દેશને નવી દિશા બતાવી દેશના ઉત્તરીય ભાગોમાં આ કામગીરી
બિલકુલ ઠપ્પ થઇ ગઇ છે. સહકારિતાના કાનૂનમાં સુધારો લાવવાની આવશ્યકતા છે.
એ માટે અમે કાનૂનમાં પરિવર્તન લાવી સરકારની જવાબદારી ઓછી કરીને લોકોને
વધુ અધિકાર આપ્યા છે. દેશના તમામ રાજ્યો આ દિશામાં આગળ વધશે તેમાં ગુજરાત
સૌથી અગ્રેસર બની દેશને નવો રાહ દર્શાવશે. આપણે મબલખ કૃષિ ઉત્પાદનના
કારણે ૪૦ હજાર ટન ધઉં તથા ર૦ હજાર ટન ચોખાની નિકાસ કરી શકયા છીએ.
કેન્દ્રીય રાજ્ય કૃષિ મંત્રી શ્રી મહંત ચરણદાસે જણાવ્યું કે, ગુજરાતના
કિસાનો, દૂધ ઉત્પાદકો અને સહકારી દૂધ મંડળીઓએ શ્વેતક્રાંતિ દ્વારા
રાષ્ટ્રને નૂતન રાહ ચીંધ્યો છે. તેમણે ગુજરાતના સપૂતોને વંદન કરતાં
જણાવ્યું કે, શ્વેતક્રાંતિના દ્વિતીય ચરણનો પ્રારંભ કરવાનો કેન્દ્ર
સરકારે નિર્ણય કર્યો છે, જેના ભાગરૂપે આજે નેશનલ ડેરી પ્લાન દેશને
સમર્પિત કરવામાં આવ્યો છે. ગુજરાતની શ્વેતક્રાંતિનું દેશના સ્વાતંત્ર્ય
સંગ્રામમાં પણ મહત્વનું યોગદાન રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષોમાં દૂધના
મૂલ્યમાં ૯૦ ટકા વૃદ્ધિ થઇ છે જેના મૂળમાં પશુઆહારનું વધતું મૂલ્ય
જવાબદાર છે. રાષ્ટ્રીય ડેરી પ્લાનમાં આ બાબતોના નિરાકરણ લાવવાનો પ્રયાસ
કરવામાં આવ્યો છે.
NDDBના અધ્યક્ષા ર્ડા. અમીતા પટેલ, ભારત સરકારના પશુપાલન સચિવ શ્રી
ગંગાધરન અને સંયુકત સચિવ શ્રીમતી રજની સિબ્બલ વગેરેએ પ્રાસંગિક પ્રવચનો
કર્યા હતા.
દૂધ ઉત્પાદન માટે ચાવીરૂપ અગત્યતા ધરાવતા આ કાર્યક્રમમાં કર્ણાટક,
મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, પંજાબ, મધ્યપ્રદેશ અને પヘમિ બંગાળ રાજ્યોના
કૃષિ અને પશુપાલન પ્રધાનો, રાજ્યના દૂધ ઉત્પાદક સંધોના અધ્યક્ષો,
એનડીડીબી, ઇરમા, ગુજરાત સ્ટેટ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન જેવી સંસ્થાઓના
પદાધિકારીઓ, વિવિધ રાજ્યોના પશુપાલન અને કૃષિ વિભાગના સચિવો અને ઉચ્ચ
અધિકારીઓ, જિલ્લા કલેકટર શ્રીમતી અવંતિકા સિંધ, જિલ્લા પોલીસ વડા શ્રી
રાજેન્દ્ર અસારી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે. કે. નિરાલા સહિત
મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કપાસની ખરીદી અંગે ગુજરાતના ખેડૂતોના ઉગ્ર આક્રોશ અંગે કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શરદ પવાર સમક્ષ મુખ્ય મંત્રીશ્રીએ રજૂઆત કરી સીસીઆઇ દ્વારા ગુજરાતમાં ટેકાના ભાવે કપાસની ખરીદીની અવઢવ નીતિના કારણે ખેડૂતોમાં ભારે અજંપો અને
ઉગ્ર આક્રોશ અંગે કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શરદ પવાર સમક્ષ મુખ્ય
મંત્રીશ્રીએ રજૂઆત કરી
સીસીઆઇ દ્વારા ગુજરાતમાં ટેકાના ભાવે કપાસની ખરીદીની અવઢવ નીતિના કારણે
ખેડૂતોમાં ભારે અજંપો અને અવિશ્વાસ છે!
સીસીઆઇને ગુજરાતમાં ટેકાના ભાવે કપાસના ખરીદીના સ્પષ્ટ આદેશ ભારત સરકાર
આપેઃ મુખ્ય મંત્રીશ્રીની માંગ
એન.ડી.ડી.બી. આણંદમાં નરેન્દ્રભાઈ મોદીએ શરદ પવાર સમક્ષ કરેલી માંગણી
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ
એન.ડી.ડી.બી.ના આણંદના કાર્યક્રમમાં આવેલા કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી
શરદ પવાર સમક્ષ ગુજરાતના ખેડૂતો પાસેથી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)
દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં પ્રવર્તતી ઉદાસિનતા અને અવઢવની સ્થિતિ
અંગે ભારપૂર્વક રજૂઆત કરી હતી અને ભારત સરકારે હજુ સુધી સી.સી.આઇ.ને
ગુજરાતમાંથી ટેકાના ભાવે કપાસ ખરીદવા કોઇ નિર્દેશ આપ્યો નથી કે ખરીદીના
ટેકાના ભાવ દર્શાવ્યા નથી તેથી સી.સી.આઇ. અવઢવમાં છે, તેમ જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ શ્રી શરદ પવારનું એ ગંભીર હકીકત પ્રત્યે ધ્યાન દોર્યું
હતું કે, ગુજરાતના ખેડૂતોનો કપાસ નિકાસ થઇ શકતો નથી. ટેક્ષ્ટાઇલ ઉઘોગ કે
જિનીંગ ફેકટરીઓ પણ કપાસ ખરીદતા નથી. સી.સી.આઇ. ઉદાસિનતા દાખવી રહી છે.
ગુજરાતમાં આ વર્ષે ૧ર૦ લાખ ગાંસડી કપાસ પકવીને ભગીરથ પરિશ્રમ કરનારા
રાજ્યના લાખો ખેડૂતો કપાસના ભરાવાથી પાયમાલ થવા લાગ્યા છે અને ૩૦ થી ૩પ
લાખ કપાસની ગાંસડીને વેચવા માટે કોઇ ખરીદનાર નથી. આ વિપરીત સંજોગોમાં
લાખો કપાસ પકવતા ખેડૂતોમાં કેન્દ્ર સરકારની ગુજરાત વિરોધી રીતિ-નીતિ સામે
ઉગ્ર રોષ અને આક્રોશ છે. કારણ કે સી.સી.આઇ.એ જેટલી પણ ખરીદી ધીમી ગતિએ
કરી છે તે માત્ર રાજ્યના બે કોંગ્રેસી સંસદસભ્યોના વિસ્તારમાંથી જ કરી છે
તે પક્ષપાતી વલણ પણ દર્શાવે છે. સી.સી.આઇ. ર૦ થી રપ લાખ કપાસની ગાંસડી તો
તેના નેટવર્ક દ્વારા ગુજરાતમાંથી સરળતાથી ખરીદી શકે એમ છે પણ કેન્દ્ર
સરકારનો સ્પષ્ટ આદેશ ન હોવાથી અવઢવમાં છે. આના કારણે કપાસ ઉત્પાદક
ખેડૂતોમાં ભારે આક્રોશ છે એમ મુખ્ય મંત્રીશ્રીએ શ્રી શરદ પવારને
સ્પષ્ટપણે જણાવ્યું હતું.
ભારતમાં કપાસની કયાંય તંગી નથી પ્રવર્તતી તેનો નિર્દેશ કરી મુખ્ય
મંત્રીશ્રીએ જણાવ્યું કે, સી.સી.આઇ. ટેકાના ભાવે ગુજરાતમાં ખરીદી કરવાની
તેની કામગીરી સમયબદ્ધ અને ઝડપી નહીં કરે તો ગુજરાતના ખેડૂતોનો ઉગ્ર રોષ
કેન્દ્ર સરકારને સહન કરવો પડશે.
૨૧મી સદીમાં ગુજરાતની સૌર ઊર્જામાં ઐતિહાસિક સિધ્ધિ.. એશિયાનો સૌથી મોટો ગુજરાત સોલાર પાર્ક અને ૬૦૦ મેગાવોટના એક સાથે દશ સોલાર પાવર પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત
એશિયાનો સૌથી મોટો ગુજરાત સોલાર પાર્ક અને ૬૦૦ મેગાવોટના એક સાથે દશ
સોલાર પાવર પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત
કલાઇમેટ ચેંજ સામે કલાઇમેટ જસ્ટીસનું વિશ્વને પથદર્શક બનતું ગુજરાત
ગુજરાત ગ્લોબલ સોલાર હબ
નરેન્દ્રભાઇ મોદીઃ
ગુજરાત સરકાર રૂફટોપ સોલાર પાવર પોલીસી લાવી રહી છે
ગુજરાતે સમગ્ર હિન્દુસ્તાનનેઊર્જાવાન બનાવ્યું
ઉત્તર ગુજરાતના રણ કાંઠે ચારણકામાં એક જ વર્ષમાં ૩૦૦૦ એકરમાં ગુજરાત
સોલાર પાર્ક કાર્યાન્વિત
દેશ-વિદેશના ૨૧ સોલાર પાવર ડેવલપર્સનું ફોરમ
અમેરિકારના કોન્સલ જનરલની વિશેષ ઉપસ્થિતિ
ચારણકા સ્વર્ણિમ સૂર્યતીર્થ બન્યું
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ એશિયાનો સૌથી મોટો ચારણકા ગુજરાત
સોલાર પાર્ક અને રાજ્યના જુદા જુદા સ્થળોએ આજથી કાર્યરત થયેલા કુલ ૬૦૦
મેગાવોટ વીજક્ષમતાના દશ સોલાર પાવર પ્લાન્ટ એકમો રાષ્ટ્રને સમર્પિત કરતાં
જણાવ્યું કે સમગ્ર હિન્દુસ્તાનને ઉર્જાશકિત પુરૂ પાડતુ સામર્થ્યવાન રાજ્ય
ગુજરાત બની ગયુ છે.
આ ગુજરાત સોલાર પાર્ક સોલાર અને વિન્ડ એનર્જીનો હાઇબ્રીડ પાવર પ્રોજેક્ટ
છે અને હવે ગુજરાત સરકાર સૌર વીજળી માટેની રૂફ ટોપ સોલાર પાવર પોલીસી
લાવી રહ્યું છે જેના પરિણામે સામાન્ય નાગરિક પણ પોતાના મકાનની છત પર
સૂર્ય ઉર્જાથી વીજળી પેદા કરીને સરકારને વેચી શકશે એવી જાહેરાત તેમણે કરી
હતી.
ઉત્તર ગુજરાતના રણકાંઠે ચારણકામાં ૩૦૦૦ એકર પડતર જમીનમાં મુખ્ય
મંત્રીશ્રીની દ્રષ્ટિવંત પ્રેરણાથી સ્થપાયેલો ગુજરાત સોલાર પાર્ક સમગ્ર
એશિયામાં સૌથી મોટો છે અને ડીસેમ્બર-૨૦૧૦માં મુખ્ય મંત્રીશ્રીના હસ્તે જ
તેનો શિલાન્યાસ થયો હતો. આ સોલાર પાર્ક વિકસાવવામાં ગુજરાત સરકાર સાથે ૨૧
જેટલી દેશ-વિદેશની આંતરરાષ્ટ્રીય સોલાર પાવર કંપનીઓ સહભાગી બની છે અને
એક જ વર્ષમાં વિક્રમ સર્જક સમયમાં એશિયાનો ૫૦૦ મેગાવોટ સૌરઉર્જાથી
ઉત્પાદન કરતો આ પાર્ક કાર્યરત કર્યો છે.
ચારણકાની મરૂભૂમિને સ્વર્ણિમ સૂર્યતીર્થમાં રૂપાંતર કરવાનું સ્વર્ણિમ
સપનું સાકાર કરનારા સોલાર પાવર ડેવલોપર્સને અભિનંદન આપતાં મુખ્ય
મંત્રીશ્રીએ ગુજરાતના ૧૦ જિલ્લાઓમાં આજથી કાર્યરત થયેલા કુલ ૬૦૦ મેગા
વોટના સોલાર પાવર પ્લાન્ટનું પણ ચારણકાથી એક સાથે રાષ્ટ્રને સમર્પણ કર્યુ
હતું.
સમગ્ર ગુજરાત સોલાર પાર્કનું વિશાળ ટાવર ઉપરથી વિહંગાવલોકન કર્યા બાદ
મુખ્ય મંત્રીશ્રીએ ડેવલપર્સ કંપનીના પદાધિકારી સંચાલકોને અમેરિકાના
કોન્સેલ જનરલ શ્રી પીટર હેશ, એ.ડી.બી.ના અને આઇ.એફ.સી.ના વરિષ્ઠ
પ્રતિનિધિઓ સાથે આ સૌરશકિત નિર્માણમાં સહભાગી બનવા માટે આવકાર અને અને
અભિનંદન આપ્યા હતા.
બિન પરંપરાગત અને વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોની દિશામાં રાષ્ટ્રને સમર્પિત
૬૦૦ મેગાવોટના સૌર ઉર્જાના એકમોની આ ઐતિહાસિક ધટનાને વિશ્વ માટે પથદર્શક
ગણાવતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે આ સિધ્ધ માત્ર ઉર્જા
સુરક્ષાનું એક અગ્રીમ કદમ નથી પરંતુ આવનારી અનેક પેઢીઓને ઉર્જાવાન
બનાવવાનું વિશ્વ માટે વિઝન પૂરૂ પાડયું છે.
મુખ્ય મંત્રીએ જણાવ્યું કે ગ્લોબલ વોર્મિંગ અને કલાઇમેટ ચેઇન્જના સંકટોથી
ધેરાઇ ગયેલા વિશ્વને કલાઇમેટ જસ્ટીસ પૂરૂ પાડવાનું આપણું સ્વપનું છે.
મુખ્ય મંત્રીશ્રીએ ચારણકાની આજની આ સિધ્ધિદાયક ધટના ગુજરાતને માત્ર ભારત
માટે જ નહીં પરંતું સમગ્ર વિશ્વને પર્યાવરણ મૈત્રીપૂર્ણ ઉર્જાની દિશા
પૂરી પાડે છે. ગુજરાતે આખા દેશમાં સર્વપ્રથમ સોલાર એનર્જી પોલીસી ૨૦૦૯માં
અમલમાં મૂકી ત્યારે ભારત સરકાર આ અંગે પ્રાથમિક વિચારણા કરતી હતી તેનો
ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ સૂર્યશકિતથી વીજ ઉર્જાનું ઉત્પાદન સસ્તું
થાય તે દિશામાં રાજ્ય સરકારના પ્રયાસોની ફલશ્રુતિ રજૂ કરતા જણાવ્યું કે
સૂર્ય ઉર્જાથી શરૂમાં રૂ.૧૫ પ્રતિ યુનિટ વીજળી ઉત્પાદન ખર્ચ આવતો હતો તે
ધટીને રૂ.૮.૫૦ થઇ ગયો છે અને ભવષ્યિમાં સૂર્ય ઉર્જાથી પેદા થતી વીજળીનો
પુરવઠો વધતો જશે ત્યારે તેની કિંમત પ્રતિ યુનિય રૂ.૪ થઇ જશે તેવો વશ્વાિસ
તેમણે વ્યકત કર્યો હતો.
એકલું ગુજરાત સોલાર પાવરમાં દેશનું કુલ ૬૬ ટકા હિસ્સો ધરાવે છે અને આજે
સમગ્ર દેશમાં ગુજરાત પાવર સરપ્લસ સ્ટેટ થઇ ગયું છે એમ છતાં રિન્યુએબલ
એનર્જીના વિકાસ માટે અત્યારે પણ રૂ.૨૦૦૦ કરોડનું રોકાણ બજેટ ફાળવેલું છે.
આ દર્શાવે છે કે કલાઇમેટ ચેઇન્જ માટે ગુજરાત વશ્વિને વૈકલ્પિક ઉર્જા તરફ
પ્રેરિત કરવા પથદર્શક બન્યું છે.
આજે ૧૯મી એપિ્રલ છે અને ભારતે સ્પેસ શટલ સેલ્યુર-૧ અને પ્રથમ ઉપગ્રહ આર્ય
ભટ્ટની સિધ્ધિ પણ આજ દિવસે અગાઉ મેળવી હતી તથા આજે જ અગ્નિ-૫ પણ છોડવામાં
આવ્યું તે ગૌરવપૂર્ણ દિવસે જ એશિયાના સૌથી મોટા સોલાર પાવર પાર્કનું
રાષ્ટ્રને સમર્પણ થયું તેનો ગૌરવસહ ઉલ્લેખ કરતાં જણાવ્યું કે જેઓએ એક
વર્ષ પહેલાં આ ભૂમિ ઉપર સોલાર પાર્કનો વિરોધ કરેલો તેઓએ આ મરૂભૂમિની એકજ
વર્ષમાં કેવી આર્થિક-સામાજિક કાયાપલટ થઇ ગઇ તેની આંખ ઉધાડતા આ વકિાસ
સિધ્ધિની ભૂમિકા આપી હતી.
આ રેગિસ્તાન ઉપર વસતા લોકોને સૂર્યના પ્રખર તાપની વેદના પીડતી હતી. આજે આ
પાકિસ્તાનની સરહદે આવેલો પ્રદેશ સૂર્ય ઉર્જાથી હિન્દુસ્તાનના વિકાસની
શકિતરૂપે ઉર્જા ક્ષેત્રે અગ્રેસર બની ગયો છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
ઉર્જા સુધારાથી ગુજરાતે ગ્રામીણ જીવનની ગુણાત્મક કાયાપલટ કરી છે તેનો
ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે ભારત અને વિશ્વમાં કોલસા,
ગેસ, થર્મલ જેવા પરંપરાગત વિજ ઉત્પાદનના ઇંધણોની તંગીના સંકટો આવી રહ્યા
છે ત્યારે ગુજરાતે સૂર્ય અને પવન ઉર્જાથી વીજળી શકિત પેદા કરીએ આગામી
અનેક પેઢીના ભવિષ્યની સુખાકારીની દિશા ખોલી છે. દશ જ વર્ષમાં ગુજરાતે
૪૦૦૦ મેગાવોટ વીજળી ઉત્પાદનમાંથી હરણફાળ ભરી ૧૮૦૦૦ મેગાવોટનું સપનું પાર
પાડયું છે તેમ જણાવ્યું હતું.
આગામી સમયમાં ગુજરાત સરકારની આ પહેલ સમગ્ર વિશ્વના એનર્જી માર્કેટને
પ્રભાવક કરશે તેવો પૂરો વિશ્વાસ વ્યકત કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું
કે ગુજરાત સરકાર સોલાર પાવર ઇકવીપમેન્ટ મેન્યુફેકચરીંગના એકમો મોટાપાયે
સ્થાપવા માંગે છે અને તેના કારણે ત્રીસ હજાર યુવાનો ને સોલાર એનર્જી
ક્ષેત્રે રોજગારીના દરવાજા ખૂલી ગયા છે. આ હુન્નર-કુશળ માનવશકિત તૈયાર
કરવા આઇ.ટી.આઇ.ના નેટવર્કમાં હાઇટેક સુપિરીયર આઇ.ટી.આઇ. ટેકનોલોજી
સેન્ટર્સમાં સોલાર એનર્જી ટેકનોલોજીના કોર્સ શરૂ થઇ ગયા છે.
સોલાર સહિત રીન્યુએબલ એનર્જીના ક્ષેત્રે નવા સંશોધનો માટે રાજ્ય સરકારની
પ્રતિબધ્ધતા વ્યકત કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે પંડિત દીનદયાલ
પેટ્રોલિયમ યુનિવર્સિટીએ સોલાર એનર્જી માટેના સંશોધનને વેગ આપવા સ્કુલ ઓફ
સોલાર એનર્જી પણ શરૂ કરી દીધી છે.
ગુજરાતનો ભવિષ્યનો વિકાસ આઇ.ટી., બાયોટેનોલોજી (બી.ટી.) અને અન્વાયરમેન્ટ
ટેકનોલોજી (ઇ.ટી.)ના ત્રણ આધાર સ્થંભ ઉપર થઇ રહ્યો છે તેમ પણ તમેણે
જણાવ્યું હતું.
વડાપ્રધાનશ્રીને સન-સન મુવમેન્ટ (SUN SON MOVEMENT) શરૂ કરીને સોલાર
રેડીએશન ધરાવતાં દેશોનું ભારત નેતૃત્વ લે તેવી રજૂઆત કરી છે તેની યાદ
અપાવતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજકીય ઈચ્છા શકિત હોય તો ભારત
સમગ્ર વિશ્વમાં સૂર્ય ઉર્જા શકિતથી પોતાનું વર્ચસ્વ પ્રસ્થાપિત કરી શકે
છે પરંતું કમનશીબી એ છે કે ભારત સરકારના વર્તમાન શાસકોમાં આ સપનું સાકાર
કરવાની નિયત નથી. પરંતુ ગુજરાત સરકાર સૂર્ય ઉપાસના કરીને સમગ્ર વિશ્વના
ભાગ્યને બદલવામાં નવો વિશ્વાસ આપે છે જે ગ્લોબલ વોર્મિગ સામે લડવામાં નવી
તાકાત આપશે એવો નિર્ધાર તેમણે વ્યકત કર્યો હતો.
ઉર્જા રાજ્ય મત્રી શ્રી સૌરભભાઇ પટેલે ગુજરાતને દેશનું સૌથી વિકાસશીલ
રાજ્ય ગણાવતાં સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે મુખ્ય મંત્રીશ્રી
નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે એક દાયકા પૂર્વે
પંચામૃત શકિત આધારિત વિકાસની જે નવી દિશા અપનાવી તેમાં ઉર્જા શકિત એક
મહત્વપૂર્ણ શકિત તરીકે ઉભરી આવી અને તેની ફલશ્રુતિએ ગુજરાત આજે વીજપુરાંત
વાળુ રાજ્ય બન્યું છે એટલું જ નહીં સૌર ઉર્જા ઉત્પાદનનો નવો રાહ ગુજરાતે
દેશને બતાવ્યો છે.
અમેરિકન કોન્સલ જનરલ શ્રીયુત પીટર હેશે ગુજરાતની સૌર ઉર્જા ઉત્પાદનના હબ
બનવાની સંભાવનાઓમાં સુર પૂરાવતાં જણાવ્યું કે, વિકસિત રાષ્ટ્રો પણ ગુજરાત
જેવા વિકાસ પ્રતિબધ્ધ રાજ્યમાં સૌર ઉર્જા સહિતના અનેક વિધ ક્ષેત્રોમાં
રોકાણ અને સહયોગ કરવા તત્પર છે તે જ ગુજરાતના વિકાસની વૈશ્વિક કિર્તીનું
સ્વયં પરિમાણ છે.
આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય શ્રી શંકરભાઇ ચૌધરી, જેડા અધ્યક્ષ શ્રી
આઇ.એમ.ભાવસાર તેમજ એશિયન ડેવલપમેન્ટ બેંકના સીનીયર કલાઇમેટ ચેન્જ
સ્પેશીયાલીસ્ટ શ્રીયુત્ નાઓકી સાકાઇ, ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશનના
રીન્યુએબલ એનર્જી સેકટરના સ્પેશીયાલિસ્ટ શ્રીયુત ડાના યંગર, ઉર્જાના
અગ્રસચિવ શ્રી પાંડીયન તેમજ અધિકારીઓ સહિત દેશ વદિેશની સૌર ઉર્જા
ઉત્પાદન ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓના ઉઘોગ સંચાલકો, આમંત્રિતો તથા
સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
વન-પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઇ પટેલનો પ્રવાસ કાર્યક્રમ :
નવસારીઃ
રાજયના આદિજાતિ વિકાસ, વન-પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઇ પટેલ તેમના
નિર્ધારિત પ્રવાસ કાર્યક્રમ અનુસાર તા.૨૦/૪/૧૨ ને શુક્રવારના રોજ સવારે
૯-૩૦ વાગે નાગધારા ખાતે ખાતમુહૂર્ત કાર્યક્રમ, સાંજે ૪-૩૦ વાગે પાર્ટી
બેઠક તથા ૬-૦૦ વાગે ચોવીસી હાઇસ્કુેલ, ખાતે નવસારી તાલુકાનો ગરીબ કલ્યા ણ
મેળામાં ઉપસ્થિરત રહી, રાત્રિમુકામ નવસારી ખાતે કરશે. તા.૨૧/૪/૧૨ ને
શનિવારના રોજ સવારે ૮-૦૦ થી ૧૦-૦૦ વાગે લોકપ્રશ્નો અને લોકદરબારમાં
ઉપસ્થિોત રહેશે. બપોરે ૨-૩૦ વાગે નવસારીથી બારડોલી જવા રવાના થશે. તા.૨૨
અને તા.૨૩ મીના રોજ રોજ નવસારી મત વિસ્તાનરની મુલાકાત લેશે. તા.૨૪/૪/૧૨
ને મંગળવારના રોજ સુરત ખાતે દક્ષિણ ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત
ભગવાન પરશુરામ કાર્યક્રમમાં ઉપસ્થિ્ત રહી, અનુラકૂળતાએ ગાંધીનગર જવા રવાના
થશે.
૨૧ એપ્રિલ- વિશ્વ પુસ્તણક દિનને અર્પણ સાહિત્યાનો અદ્ભૂત ખજાનો એટલે સયાજી વૈભવ લાયબ્રેરી સયાજી વૈભવ લાયબ્રેરી બહુવિધ પ્રવૃત્તિઓનું જ્ઞાનધામ : નવસારી સયાજી વૈભવ લાયબ્રેરી સંસ્કાજરી નગરીનું અનોખું આભુષણ
સાહિત્યાનો અદ્ભૂત ખજાનો એટલે સયાજી વૈભવ લાયબ્રેરી
સયાજી વૈભવ લાયબ્રેરી બહુવિધ પ્રવૃત્તિઓનું જ્ઞાનધામ :
નવસારી સયાજી વૈભવ લાયબ્રેરી સંસ્કાજરી નગરીનું અનોખું આભુષણ
નવસારીઃ
નવસારી જિલ્લો અને સંસ્કાકરી નગરી નવસારીની ઓળખ આગવી છે. ઐતિહાસિક
દ્ષ્ટિઉએ જોઇએ તો પુ. મહાત્માી ગાંધીજીએ દાંડીના દરિયાકિનારે મીઠાના
કાયદાનો ભંગ કર્યો હતો. દાદાભાઇ નવરોજી, જમશેદજી ટાટા અને સયાજીરાવ
ગાયકવાડે નગરને સંસ્કાગરિતાનું પ્રદાન કર્યુ છે, જેનો ઇતિહાસ ગવાહ છે. આ
સંસ્કાટરિતાને બકરાર રાખવા સ્થાસપવામાં આવેલી સયાજી લાયબ્રેરીની સ્થાયપના
૧૯૮૮ માં થઇ આજે એક જીવંત બનીને સાહિત્યાના ખજાનાને યુવાપેઢીને સમર્પિત
છે.
શહેરની મધ્યેવ આવેલી શ્રી સયાજી વૈભવ સાર્વજનિક લાયબ્રેરી હજજારો
વ્યંકિતઓના જ્ઞાન અને પ્રેરણાનું માધ્યીમ સાથે સાચા અર્થમાં જ્ઞાનધામ
બન્યુ઼ છે. જ્ઞાન પિપાંશુઓની ભુખ સંતોષવા નવરાશની પળોમાં, સમય કાઢીને
સાહિત્યેને માણે છે. મંત્રીશ્રી જયપ્રકાશ મહેતા અને પ્રમુખ શ્રી
મહાદેવભાઇ દેસાઇએ લાયબ્રેરીને વિવિધ જ્ઞાનની પ્રવૃત્તિ સાથે જોડી છે.
'વાંચે ગુજરાત' નો મહામંત્ર નવસારીએ આપ્યોે છે. જેનાથી પ્રેરણા મેળવી
રાજયભરમાં વાંચે ગુજરાત અભિયાનનો પ્રારંભ થશે.
શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તગકાલય, જેની ગણના ગુજરાતનાં શ્રેષ્ઠર
પુસ્તાકાલયોમાં થાય છે. આ પુસ્તીકાલયને ગુજરાત સરકાર તરફથી શ્રી મોતીભાઇ
અમીન ગ્રંથાલય સેવા પારિતોષિક પ્રમાણપત્ર ઉત્તમ ગ્રંથાલય સેવા આપી
વ્યાજપક જ્ઞાન પ્રસારના ક્ષેત્રો પ્રશંસાપાત્ર કામગીરી બજાવ્યાતની
કદરરૂપે સને ૧૯૮૩-૮૪, ૧૯૯૩-૯૪, ૨૦૦૧-૦૨, ૨૦૦૬-૦૭ અને ૨૦૦૭-૦૮ એમ કુલ
પાંચવાર માટે મળ્યા્ છે. જે આ પુસ્તાકાલય માટે ગૌરવપ્રદ બાબત છે.
વડોદરાના મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ દ્વારા આ પુસ્ત૦કાલયની
સ્થાીપના ઇ.સ.૧૮૯૮ માં થઇ હતી. તે પહેલા ૧૮૭૮ માં 'સાર્વજનિક રીડીંગ
રૂમ'નામનું નાનકડું પુસ્ત.કાલય શરૂ થયું હતું. ૧૮૯૮ માં આ બંનેને જોડીને
લક્ષ્મણ હોલમાં સંયુકત રીતે શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તૂકાલય શરૂ
થયું. ૧૯૦૭ માં શ્રીમંત મહારાજા સયાજીરાવની સિલ્વુર જયુબીલીની ઉજવણીના
ખર્ચમાંથી બચેલ રકમને તત્કારલિન સુબારાવ બહાદુર ગોવિંદભાઇ હાથીભાઇ
દેસાઇના અનુરોધથી મહારાજા સયાજીરાવે આ પુસ્તનકાલય બાંધવા માટે ફાળવી હતી.
ગોકળદાસ નરસિંહદાસ પારેખપ ખુશાલદાસ નરસિંહદાસ પારેખ અને રામદાસ શિવદાસ
મોદીના
વારસોએ બક્ષિસમાં આપેલ જગ્યાઇ પર ૧૯૧૦ માં રૂા.૮૧૦૦/- ના ખર્ચે
પુસ્તરકાલય બાંધવમાં આવ્યુંુ. ૧૯૧૧માં આ પુસ્તેકાલય વાચકો માટે ખુલ્લુ
મુકવામાં આવ્યુંર હતું. વર્ષો પહેલાં આ લાયબ્રેરીની એક શાખા બંદર રોડ
(રાયચંદ રોડ) પર આવેલી એક શાળામાં ચાલતી હતી.
શ્રી લલ્લુભાઇ મકનજી પટેલના પરિવાર તરફથી ગાંધી સાહિત્યાના ૧૦,૦૦૦ જેટલાં
પુસ્તેકો ગ્રંથાલયને ભેટમાં મળેલા છે. પુસ્તથકાલયમાં અસંખ્ય અપ્રાપ્યુ
અને કિંમતી પુસ્તાકોનો સંગ્રહ છે. તત્વમજ્ઞાન, ધર્મ, વિજ્ઞાન, સાહિત્યપ,
બાળસાહિત્યય, પ્રવાસ, ભૂગોળ, અર્થશાષા, ઇતિહાસ અને જીવનચરિત્રો જેવા
વિવિધ વિષયને લગતાં પુસ્તેકો વાચકો માટે પ્રાપ્યા છે. ગુજરાતી, અંગ્રેજી,
હિન્દી્, મરાઠી, સિંધી અને અન્યવ ભાષાઓમાં પુસ્તુકો તથા મેગેઝીનો અહીં
વાચવા માટે ઉપલબ્ધ છે. ગ્રંથાલયમાં દ્રશ્યા-શ્રાવ્યભ વિભાગ છે. ઓડિયો
અને વિડીયો કેસોટો દ્વારા દુનિયાના તમામ ક્ષેત્રો અંગેની માહિતી ઉપલબ્ધી
છે. યુ.જી.સી. ઇન્દિેરા ગાંધી ઓપન યુનિવર્સિટી, ઇ.ટી.એન્ડગ ટી.,
બી.બી.સી., નેશનલ જયોગ્રાફી, બિરટાનીકા એનસાઇકલોપીડીયા, વલ્ડી ઓફ
સર્વાઇવલ જેવી સંસ્થાનઓ દ્વારા પ્રકાશિત ૨૨૭ જેટલી વિડીયો કેસોટો અને ૪૨૫
જેટલી સીડી/ડીવીડી ઉપલબ્ધ છે. જે કૃષ્ણ્મૂર્તિ, રજનીશ, સ્વા૪મી
સચ્ચિયદાનંદ, મોરારીબાપુ તથા ગુજરાતના શ્રેષ્ઠા સાહિત્યપકારો અને
સર્જકોના પોતાના અવાજમાં લગભગ ૪૦૦ જેટલી ઓડિયો કેસોટો પણ ઉપલબ્ધસ છે. આ
દ્રશ્ય/-શ્રાવ્યસ વિભાગની શરૂઆત ૧૯૯૨-૯૩ મા શ્રી ગુણવંત શાહના હસ્તે૫
કરવામાં આવી હતી. વાચકોની સુવિધા માટે જુદા જુદા સંદર્ભગ્રંથો જેવા કે
વિશ્વકોશ, શબ્દીકોશ, વિષય શબ્દ કોશ, જીવનીકોશ, ગેઝેટીયર્સ, ગાઇડબુક,
એટલાસ અને મેપ વિગેરે સામગ્રી અલાયદી રાખવામાં આવે છે.
સંસ્થાયના હાલમાં ૩૦૬૯ જેટલા વાચક સભ્યોે છે. વાચકો પાસે કોઇપણ પ્રકારની
ફી કે લવાજમ લીધા વિના મફત વાચન પુરું પાડતું નવસારીનું આ એકમાત્ર અને
ગુજરાતનાં જૂજ પુસ્તસકાયોમાંનું એક છે. એજ પ્રમાણે ૩૬૮૪ જેટલા બાળવિભાગના
સભ્યોગ છે. શેરી પુસ્તાકાલયના સભ્યોાની સંખ્યાે ૧૧૬૩ છે.
લાયબ્રેરીનું એક આધુનિક અને સરળ સોફટવેર આધારિત કોમ્યુયો છટરાઇઝેશન
કરવામાં આવ્યુંા છે. તમામ પુસ્તરકો વિષય, લેખક અને શીર્ષક આધારે શોધી
શકાય છે. બારકોડેડ આધારિત હોવાને કારણે પુસ્તાકોની આપ-લે ખૂબ જ ઝડપી અને
સરળ બની ગઇ છે.
વિવિધ વિભાગોમાં શ્રી લલ્લુભાઇ મકનજી પટેલ- ગાંધી સાહિત્યે વિભાગ, બાળ
વિભાગ, ચંચળબા મહિલા વિભાગ, સ્વી. મણીલાલ મિષા ઇલેકટ્રોનીક લાયબ્રેરી(
દ્રશ્યભ-શ્રાવ્યમ વિભાગ), કેરીયર કોર્નર વિભાગ છે.
સયાજી વૈભવ લાયબ્રેરી ખાતે કુલ ૯૬૧૪૨ પુસ્ત કો ઉપલબ્ધય છે. જેમાં
ગુજરાતી-૫૭૬૭૪, અંગ્રેજી-૨૭૯૭૦, હિન્દીા-૯૧૪૯, મરાઠી-૧૧૬૪, સંસ્કૃધત-૧૭૫,
ઉર્દુ-૧૦, વિડીયો કેસેટ-૩૪૧, ઓડિયો કેસેટ-૧૮૮૬, ઓડિયો-વિડીયો-૪૪૯,
બાળવિભાગમાં ગુજરાતી-૧૨૫૭૧, અંગ્રેજી-૪૨૦૯ નો સમાવેશ થાય છે.
વ્યયવસ્થાનપક સમિતિએ આ પુસ્તકાલયનો કાયાકલ્પ- કરવાનો સંકલ્પ્ કર્યો છે.
આ પુસ્તિકાલય એક શ્રેષ્ઠૈ, આદર્શ અને એકવીસમી સદીના પુસ્તનકાલયને અનુરૂપ
આધુનિક પુસ્ત્કાલય બની રહે તેમજ પુસ્ત્કાલય અને વાંચન પ્રવૃત્તિ વિકસે,
ફુલેફાલે એવા હેતુઓને લક્ષમાં લઇ કેટલાંક ટુંકાગાળાના તેમજ કેટલાંક
લાંબાગાળાના કાર્યક્રમો આ તમામ પ્રકલ્પો -કાર્યક્રમો તબકકાવાર જેમ જેમ
દાન મળશે તેમ તેમ અમલમાં મૂકાતા જશે.
નવસારી કલાનગરી તરીકે જાણીતી છે. અહીના કલાકારો અને ખાસ કરીને ઉગતા
કલાકારો બાળ કલાકારોને પ્રોત્સાકહન મળે, એમની કલા વિકસે એવા ઉમદા હેતુથી
એક આર્ટ ગેલેરીની સ્થાનપના કરવામાં આવશે. જમશેદજી ટાટા, દાદાભાઇ નવરોજજી
અને સયાજીરાવ ગાયકવાડનું જીવન દર્શન, ગુજરાત દર્શન, જમશેદજી ટાટા અને
દાદાભાઇ નવરોજજીની જન્મમભુમિ નવસારી છે. આ મહાન નરરત્નોીએ અહીં જન્મત
લીધો અને નવસારીને એક અનોખુ ગૌરવ બક્ષ્યું. આ બંને નરરત્નોાની જીવનઝાંખી
પ્રાપ્તથ થઇ શકે એવું કોઇ સ્માેરકની સ્થા પના કરવી. પુસ્તરક વાચક સુધી
પહોંચે અને એ રીતે વાચન પ્રવૃત્તિનો વિકાસ થાય એ હેતુથી ફરતુ પુસ્તાકાલય
શરૂ કરવામાં આવનાર છે. આ યોજના હેઠળ એક વાહનમાં ૫૦૦ થી ૧૦૦૦ જેટલાં
પુસ્તપકો લઇ વાહન નવસારીનાં જુદા જુદા વિસ્તાસરોમાં તેમજ આસપાસના ગામોમાં
પખવાડિયામાં એકવાર મુલાકાત લેશે. આ રીતે જનતાને ઘર બેઠા પુસ્ત્કાલય સેવા
આપવાનો પ્રયાસ કરવામાં આવશે.
દુનિયાભરમાં કયાંય ન થયો હોય એવો બાળકોને વાંચતા કરવાનો સૌ પ્રથમ અભિનવ
નવતર પ્રયોગ એટલે શ્રેષ્ઠક વાચક સ્પોર્ધા. આંતરરાષ્ટ્રી ય પુસ્તગક વર્ષને
વિશિષ્ટા અને સ્મંરણીય રીતે ઉજવવા અને બાળકોને પુસ્તયકાભિમુખ કરવા માટે
એક અભિનવ સ્પનર્ધાનું આયોજન શ્રેષ્ઠટ વાચક સ્પવર્ધાના રૂપે થયું. જેમાં
નવસારીની ૨૫ જેટલી શાળાના ૧૦૩૪૫ બાળકોએ ભાગ લઇ ૩૫૦૦૦ પુસ્તકકો વાંચ્યા .
રેકોર્ડ બુક માં સ્થાંન પામે એવી આ મેગા ઇવેન્ટન હતી.
સયાજી વૈભવ લાયબ્રેરી ઘ્વાારા આશરે ૪,૦૦,૦૦૦ થી વધુ રકમના કુલ ૨૫૦૦ જેટલા
ઇનામો, ૨૫ થી વધુ પુસ્તીક વાંચનાર વિદ્યાર્થીઓ માટે અનેક આકર્ષણો,
શ્રેષ્ઠ શાળા, શ્રેષ્ઠલ આચાર્ય અને શ્રેષ્ઠથ માર્ગદર્શક શિક્ષકોને પણ
ઇનામો, મહત્તમ પ્રતિસ્પકર્ધી માટે પણ શ્રેષ્ઠ૫ શાળા પુરસ્કાવર, આશરે ૫૦૦
થી વધુ વિદ્યાન નિર્ણાયકો દ્વારા વાચક સ્પ ર્ધાનું મુલ્યાં કન અને વાંચન
પ્રેરણા અભિયાનનું આયોજન થયું છે.
નવસારીના આગવા ઘરેણાંની ઓળખ વેબસાઇટ પર પણ ઉપલબ્ધક છે.
પ્રાદેશિક વાહનવ્ય વહાર સમિતિમાં હર્ષદભાઈ વશીની વરણી
સૂરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના સણીયા હેમાદ ગામના અગ્રણી અને સામાજીક
કાર્યકરશ્રી હર્ષદભાઈ ભીમભાઈ વશીની સમાજલક્ષી કામગીરીને ધ્યા નમાં લઇને
સંકલન અને ફરીયાદ સમિતિના સભ્યદ તરીકે અને પ્રાદેશિક
વાહનવ્યીવહાર(આર.ટી.ઓ.) સમિતિમાં બોર્ડ ચેમ્બ ર તરીકે સરકારશ્રી દ્વારા
નિમણૂંક આપવામાં આવતા ચોર્યાસી તાલુકામાં આનંદ અને ગૌરવની લાગણી ફેલાય
છે. શ્રી હર્ષદભાઈ વશીનો મો.નં.૯૮૯૮૫૦૯૭૮૮ પર જાહેર જનતાએ સંપર્ક કરવા
જણાવાયું છે.
તા.૨૧ થી ૨૪ દરમિયાન વાર્ષિક ઉત્સયવ યુક્રેસીયા-૧૨નું આયોજનઃ ૨૨મીએ મીની મેરેથોનઃ.............અડાજણના સુડા આવાસ ખાતે રહેતા શોભનાબેનની ભાળ મળે તો જાણ કરશોઃ
૨૨મીએ મીની મેરેથોનઃ
સૂરતઃ
સ્ટુદન્ડિન્ટ યુનિયન અને ગર્વમેન્ટં મેડીકલ કોલેજના જુનીયર
ડો.એસોશીયેશનના સંયુકત ઉપક્રમે આગામી તા.૨૧ થી ૨૪ દરમિયાન એન્યુ અલ
ફેસ્ટી્વલ 'યુક્રેસીયા-૧૨'નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે
હિમોફીલીયાની જનજાગૃતિ હેતુસર તા.૨૨મીના રોજ સવારે ૬.૩૦ વાગે કોલેજ ગેટ
થી ચોપાટી સુધીની મીની મેરેથોન દોડને જિલ્લા કલેકટરશ્રી એ.જે.શાહ
પ્રસ્થાાન કરાવશે.
અડાજણના સુડા આવાસ ખાતે રહેતા શોભનાબેનની ભાળ મળે તો જાણ કરશોઃ
સૂરતઃ
અડાજણ પોલીસ સ્ટેમશનના જણાવાયા અનુસાર તા.૧૬/૪/૨૦૧૨ના રોજ સાંજના ૪.૦૦
વાગે અડાજણના સુડા આવાસની બિલ્ડીજગ નં.૧૧ના રૂમ નં.૪૦૬ ખાતે રહેતા
શોભનાબેન(ઉ.વ.૪૭) મોહનસીંગ ટેલર ઘરેથી કોઈને કહ્યા વગર કયાંક ચાલ્યા. ગયા
છે. તે શરીરે મજબુત બાંધાના, રંગેધઉવર્ણી, ઉચાઈ ૫.૨ ફુટ છે. કેસરી રંગની
સાડી પહેરી છે. કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેધશનમાં જાણ કરવા
જણાવાયું છે.
1..અનુસૂચિત જાતિના ઉમેદવારોએ સાગરકાંઠા વિસ્તાજર પરિભ્રમણમાં ભાગ લેવાની તકઃ..2..રાંદેર ખાતે રહેતા સોનલબેન ચાલ્યા. ગયા છેઃ..3..સાહસિકોને પગપાળા સાગરકાંઠા વિસ્તા ર પરિભ્રમણ કાર્યક્રમમાં જોડાવાની ઉમદા તકઃ
સૂરતઃ
કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃેતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા
અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે સાગરકાંઠા વિસ્તા,રના પરિભ્રમણ અંગેનો
સાહસિક પ્રવાસ આગામી મે મહિનામાં રાજય સરકારના ખર્ચે જામનગર ખાતે યોજાનાર
છે.
આ પ્રવાસમાં જોડાવા માગતા અનુસૂચિત જાતિના ઉમેદવારો તા.૩૧/૩/૨૦૧૨ના રોજ
૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય અને ભાગ લેવા ઈચ્છાતા હોય તેઓએ
અરજી જિલ્લા રમતગમત અધિકારી, મલ્ટીયનેશન બિલ્ડી ગ, દરબાગઢ સર્કલ, કાલાવડ
ગેઇટ, જિ.જામનગર-૩૬૧૦૦૧ને તા. ૩૦/૪/૨૦૧૨ સુધીમાં મોકલી આપવાની રહેશે.
અરજીમાં પોતાનું નામ, સરનામું ટેલીફોન નંબર, મોબાઇલ નંબર, શૈક્ષણિક
લાયકાત, શારિરીક યોગ્યાંતાનું તબીબી પ્રમાણપત્ર, જન્મ, તારીખનો પુરાવો,
અગાઉ રમતગમતમાં ભાગ લીધો હોય તો તેની વિગતો, અનુસૂચિત જાતિ અંગેનું
પ્રમાણપત્ર, વાલીનું સંમતિપત્ર તથા તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ
ચોટાડવાનો રહેશે. ફકત પસંદ થયેલા ૧૦૦ ઉમેદવારોને જ આ બાબતની જાણ કરવામાં
આવશે.
રાંદેર ખાતે રહેતા સોનલબેન ચાલ્યા. ગયા છેઃ
સૂરતઃ
રાદેર પોલીસ સ્ટેયશનના જણાવાયા અનુસાર તા.૧૭/૪/૨૦૧૨ના રોજ રાંદેરના ગોરાટ
સંકુલ ચાર રસ્તાત પાળાની પાછળ રહેતા સોનલબેન(ઉ.વ.૧૬) રાજુભાઈ પટેલ પોતના
ઘરેથી કોઈને કહ્યા વગર કયાંક ચાલ્યા ગયા છે. જે શરીરે પાતળા બાંધાના,
રંગે ધઉવર્ણી, ઉચાઈ ૫.૫ ફુટ છે. બ્યુ૩૦ની રંગનું જીન્સય પેન્ટો તથા
બ્યુંા રંગનું ટોપ પહેર્યું છે. કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ
સ્ટેટશનમાં જાણ કરવા જણાવાયું છે.
સાહસિકોને પગપાળા સાગરકાંઠા વિસ્તા ર પરિભ્રમણ કાર્યક્રમમાં જોડાવાની ઉમદા તકઃ
સૂરતઃ
કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃપૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા
રાજયના સાહસિકો રમતગમત થકી સશકત બને, સાહસ કરવાની તક સાપડે તેવા ઉમદા
હેતુથી યુવક-યુવતીઓ માટે સાગરકાંઠા વિસ્તાબરના પરિભ્રમણનો ૧૦ દિવસનો
સાહસિક પ્રવાસ આગામી મે-૨૦૧૨ મહિનામાં રાજય સરકારના ખર્ચે અમરેલી ખાતે
યોજાનાર છે.
આ પ્રવાસમાં જોડાવા માગતા સાહસવીરો તા.૩૧/૩/૨૦૧૨ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની
વયમર્યાદા ધરાવતા હોય અને ભાગ લેવા ઈચ્છવતા હોય તેઓએ અરજી જિલ્લા રમતગમત
અધિકારી, બહુમાળી ભવન, સી-૩/રૂમ-૩૦૬, જિ.અમરેલીને તા. ૩૦/૪/૨૦૧૨ સુધીમાં
મોકલી આપવાની રહેશે. અરજીમાં પોતાનું નામ, સરનામું ટેલીફોન નંબર, મોબાઇલ
નંબર, શૈક્ષણિક લાયકાત, શારિરીક યોગ્યા૧તાનું તબીબી પ્રમાણપત્ર, જન્મમ
તારીખનો પુરાવો, અગાઉ રમતગમતમાં ભાગ લીધો હોય તો તેની વિગતો, શૈક્ષણિક
લાયકાત, વાલીનું સંમતિપત્ર તથા તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ
ચોટાડવાનો રહેશે. ફકત પસંદ થયેલા ૧૦૦ ઉમેદવારોને જ આ બાબતની જાણ કરવામાં
આવશે. અગાઉ ભાગ લીધો હોય તેવોએ અરજી કરવી નહી.
1..પંચાયતમંત્રીનો પ્રવાસ કાર્યક્રમઃ..2..વનમંત્રી બારડોલી ખાતે ‘ગરીબ કલ્યારણ મેળા'માં હાજરી આપશે..3..વિધાનસભાના અધ્યગક્ષ સૂરતમાં:
સૂરતઃ
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, અન્ન., નાગરિક પુરવઠા અને
ગ્રાહકોની બાબતોના મંત્રીશ્રી નરોત્તમભાઈ પટેલ આવતી કાલે તા. ૨૦મીના રોજ
સવારે ૭:૦૦ વાગ્યાથી ચોર્યાસી વિસ્તાારમાં સ્થા્નિક કાર્યક્રમોમાં
ઉપસ્થિનત રહી સાંજે ૪:૩૦ વાગ્યેગ વ્યા રા ખાતે યોજાનારા ગરીબ કલ્યાાણ
મેળામાં હાજરી આપવા રવાના થશે. કાર્યક્રમ બાદ અનુકૂળતાએ સૂરત પરત ફરશે.
વનમંત્રી બારડોલી ખાતે 'ગરીબ કલ્યારણ મેળા'માં હાજરી આપશેઃ
સૂરતઃ
વન અને પર્યાવરણ મંત્રીશ્રી મંગુભાઈ પટેલ આગામી તા.૨૧/૪/૨૦૧૨ના રોજ
સાંજે ૪.૦૦ વાગ્યેન બારડોલી કાર્યાલય ખાતે યોજાનારી પાર્ટી બેઠકમાં હાજરી
આપશે. ૬.૦૦ વાગે બારડોલીના લેઉવા પટેલ સમાજની વાડી ખાતે તાલુકા ગરીબ
કલ્યા ણ મેળામાં હાજરી આપશે. અનુラકૂળતાએ નવસારી જવા રવાના થશે.
તા.૨૪/૪/૨૦૧૨ના રોજ બપોરે ૧૨.૦૦ વાગે સૂરતના યોગીચોક ખાતે યોજાનાર દક્ષિણ
ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત ભગવાન પરશુરામ જયંતિના કાર્યક્રમમાં
હાજરી આપશે. અનુラકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે.
વિધાનસભાના અધ્યગક્ષ સૂરતમાં:
સૂરતઃ
વિધાનસભાના અધ્યધક્ષશ્રી ગણપતભાઈ વસાવા આવતીકાલ તા.૨૦મીના રોજ સવારે
૧૦.૦૦ વાગે ઉમરપાડાના વાડી ગામે સામાજિક પ્રસંગમાં હાજરી આપશે. સાંજે
૪.૦૦ વાગે તાપીના વ્યાઃરા ખાતે ગરીબ કલ્યાનણ મેળામાં હાજરી આપશે.
અનુકૂળતાએ સૂરત નિવાસ સ્થાસને આવશે. તા.૨૧મીના રોજ સવારે ૯.૩૦ વાગે
માંગરોળ તાલુકાના નાંદોલા ખાતે સામાજિક પ્રસંગમાં હાજરી આપી ૧૦.૩૦ વાગે
ઝંખવાવ ખાતે ફોરેસ્ટ. રેસ્ટે હાઉસ ખાતે આગેવાનો સાથે બેઠકમાં હાજરી આપશે.
સાજે ૫.૦૦ વાગે બારડોલી ખાતે ગરીબ કલ્યાણ મેળામાં હાજરી આપશે. અનુકૂળતાએ
સૂરત આવશે. તા.૨૨મીના રોજ સવારે ૯.૩૦ વાગે ઉમરપાડા ખાતે આઈ.ટી.આઈ. મકાનના
બાંધકામનું ખાતમુર્હૂત કાર્યક્રમમાં હાજરી આપશે. ૧૦.૦૦ વાગે ઉમરપાડા ખાતે
ગટરલાઈનના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે ૩.૩૦ વાગે
માંગરોળના રતોલા ખાતે રસ્તાવનું લોકાર્પણ અને ત્યામર બાદ સાંજે ૪.૩૦ વાગે
વેરાકૂઇ ગામે બાંઠીબેડી ફળિયાના રસ્તાકનું ખાતમુહૂર્ત કરશે. અનુકૂળતાએ
સૂરત આવશે.
મુખ્યકમંત્રીએ ચારણકા ખાતે ૬૦૦ મેગાવોટ સૌર ઊર્જા એકમ રાષ્ટ્ર્ને સમર્પણ કર્યું:
માંગરોળમાં પાંચ મેગાવોટ સૌર ઊર્જા એકમ રાષ્ટ્રેને સમર્પિત કરતા
વિધાનસભાના અધ્યસક્ષ અને વનમંત્રીઃ
સરકારની લોકકલ્યા ણકારી નિતીને કારણે રાજ્યટ પ્રગતિના પંથે જઇ રહ્યું છેઃ
ગણપતભાઈ વસાવા
પ્રગતિની લાયમાં આપણે કુદરતનું શોષણ કર્યું છે.
ક્લાતયમેટ ચેન્જરની સમસ્યાછ સાથે ભગીરથ પ્રયાસ છેઃ મંગુભાઈ પટેલ
૧૨.૫ હેક્ટ ર જમીનમાં નિર્માણ પામેલા આ પ્લા ન્ટપથી દરરોજ ૨૪૦૦૦થી વધુ
યુનિટનું ઉત્પા૨દન થશે
સૂરતઃ ગ્લો બલ વોર્મિંગના પડકારો સામે કુદરતી સંપત્તિના જતનની સાથે વિકાસ
કરવાનો ભગીરથ પ્રર્યાસ ગુજરાતે કર્યો છે. જેના એક પ્રયાસ રૂપે આજે પાટણ
જિલ્લાના ચારણકા ખાતે મુખ્યકમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇના હસ્તેબ ૬૦૦
મેગાવોટ સૌર ઊર્જા ઉત્પાનદન ક્ષમતા એકમ રાષ્ટ્રનને સમર્પિત કરવામાં
આવ્યોપ હતો. આજ કાર્યક્રમના ભાગરૂપે માંગરોળ ખાતે વસ્તાઊનમાં
જી.આઈ.પી.સી.એલ દ્વારા ૧૨.૫ હેક્ટ ર જમીનમાં નિર્માણ કરવામાં આવેલા પાંચ
મેગાવોટ સૌર ઉર્જા એકમને વિધાનસભાના અધ્ય ક્ષશ્રી ગણપતભાઇ વસાવા અને વન
મંત્રીશ્રી મંગુભાઈ પટેલે રાષ્ટ્રએને અર્પણ કર્યું હતું.
વસ્તાાન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યાવમાં ઉપસ્થિુત જનમેદનીને
સંબોધતા વિધાનસભાના અધ્યાક્ષશ્રી વસાવાએ જણાવ્યું કે, રાજ્યા સરકારની
લોક કલ્યાેણ કારી નિતીને કારણે લોકોને વિવિધ સવલતો મળી રહી છે અને રાજ્યએ
વિકાસના પંથે જઇ રહ્યું છે. અગાઉ વિજળીના અભાવે ખેડૂતોના પાકો સુકાઇ જતાં
હતાં. ત્યાયરે જ્યો તિગ્રામ યોજનાથી ગામે ગામે ૨૪ કલાક વિજળી મળતી થઇ છે.
પરિણામે ખેડૂતો તો સુખી છે જ સાથે વિદ્યાર્થીઓ પણ અભ્યાજસ કરતા થયા છે.
અહીં સુધીને યુવાનો ગામમાં જ રોજગારી મેળવી લે છે. છેલ્લા ૧૦ વર્ષમાં
જ્યો તિગ્રામ યોજનાને કારણે ૧૮,૦૬૫ ગામોને થ્રી ફેઝ વીજળી પ્રાપ્ત થાય
છે. વીજળી ઉત્પા દન, સબ સ્ટેોશન અને ખેડુતોને વીજ કનેક્શ૧ન આપવામાં
છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન રાજ્યે સરકારે અનેરી સિધ્ધીભ હાંસલ કરી લોકોને
સુવિધા આપી હોવાનું જણાવી તેમણે માંગરોળ તાલુકામાં આદિવાસી લોકો અને
માંગરોળની પ્રજાલક્ષી કામેની ચર્ચા કરી હતી.
રાજ્યદમાં અલગ અલગ દસ સ્થરળોએ સૌર ઊર્જા એકમનું લોકાર્પણ કરવામાં આવ્યુંત
હતું. જેના ભાગરૂપે વસ્તાાનમાં જીઆઈપીસીએલ કંપની દ્વારા પાંચ મેગાવોટ
પાવર પ્લામન્ટણથી દરરોજ અંદાજે ૨૪૦૦૦ યુનિટ વીજ ઉત્પા્દન થશે. જે લગભગ
ગ્રામ્યા વિસ્તારના ૬૦૦૦થી ૭૦૦૦ ઘરોને વીજળી પૂરી પાડી શકે છે. ગુજરાત
સરકાર દ્વારા સૌર ઊર્જા આધારિત બિન પરંપરાગત પ્રણાલિગત પાવર પ્લાંલટ માટે
ખાસ નીતિ- નિયમો ઘડવામાં આવ્યા છે. જેના કારણે ગુજરાતે ગ્રીન
ટેક્નોોલોજીમાં હરણફાળ ભરી છે.
વન અને પર્યાવરણ મંત્રીશ્રી મંગુભાઈ પટેલે આ પ્રસંગે પ્રાકૃતિક સંસાધનોના
મહત્વ અગે ચર્ચા કરતા કહ્યું કે, દેશમાં ઉત્પાાદિત થતી કુલ સૌર ઊર્જા
૯૦૦ મેગા વોટ છે. જેમાં ૨/૩ હિસ્સોસ એકલા ગુજરાતનો છે. જે દર્શાવે છે કે,
સૌર ઊર્જાના ઉત્પા દન થકી ઊર્જાવાન ભાવિના પંથે ગુજરાત દેશભરમાં અગ્રેસર
રહ્યું છે. પ્રગતિની લાયમાં આપણે કુદરતી સ્ત્રો્તોનું શોષણ કરીએ છીએ,
જેના કારણે ગ્લોાબલ વોર્મિંગની અસર દેખાવા માંડી છે. ત્યારરે આ સોલર એકમ
દ્વારા મુખ્યએમંત્રીએ ક્લાેયમેટ ચેન્જ્ સામે એક ભગીરથ પ્રયાસ હાથ ધર્યો
છે.
ક્લાધમેટ ચેન્જદ અંગે ચર્ચા કરતા શ્રી પટેલે કહ્યું કે, ગ્લોાબલ
વોર્મિંગને કારણે ઉમરગામ જેવા વિસ્તાારમાં જ્યાંર પહેલા ૧૦૦ ઇંચ જેટલો
વરસાદ પડતો હતો. તેમાં ઘટાડો થયો છે. જ્યાગરે સૌરાષ્ટ્રવના સૂકા
વિસ્તામરોમાં છે જ્યાં જબરદસ્તદ વરસાદ પડવા લાગ્યો છે. ઉનાળામાં વરસાદ
પડવાની ઘટના, કરા પડવાની ઘટનાઓ વગેરે આપણા માટે ચેતવણી સમાન છે. લાકડાનું
મહત્વ સમજાવતા શ્રી પટેલે કહ્યું કે, આંણદ અને ઉત્તર ગુજરાતમાં દૂધથી
જેટલી આવક છે. તેટલી જ આવક દક્ષિણ ગુજરાતમાં લાકડાની પણ છે. પરંતુ આપણે
વૃક્ષોનું જતન કરતા નથી. રાજ્યે સરકારે ડાંગમાં રીવોલ્વીંનગ ફંડને મંજૂરી
આપી અત્યાવર સુધી જે આદિવાસી લોકોના પૂર્વજોના વૃક્ષો હતા તેવા ૧૧૦૦૦
આદિવાસીઓને ૨૫૪ કરોડ રૂપિયા ચૂકવ્યાત છે. આ ઉપરાંત રાજ્યન સરકારે
આદિવાસીઓના વિકાસ માટે ૪૪મુ નિવેદન કરી ૧૫૦૦૦ કરોડ વાપરવાનું નક્કી
કર્યુઁ હતું. જેની સાથે આદિવાસીઓના કલ્યા ણ માટે વન બંધુ કલ્યા૪ણ યોજના
દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૧૭,૭૩૮ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યાય છે.
જે સરકારની આદિવાસીઓના વિકાસ માટેના સંકલ્પજની સાક્ષી પુરે છે.
આ પ્રસંગે જી.આઇ.પી.સી.એલના મેનેજીંગ ડીરેક્ટારશ્રી એલ.ચુઆંગોએ સ્વાનગત
પ્રવચન કરી કંપનીની સિધ્ધિંઓ અને તેમના દ્વારા વિસ્તાવરના વિકાસ માટે
કરવામાં આવલે કાર્યોની માહિતી આપી હતી.
આ પ્રસંગે રાજ્યેના મુખ્યતમંત્રી દ્વારા પાટણના ચારણકા ખાતેના
કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યુંં હતું.
કાર્યક્રમમાં માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જગદીશભાઇ ગામીત,
કલેકટરશ્રી એ.જે.શાહ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યા
માં ઉપસ્થિકત રહ્યાં હતાં.
ગુરુવાર, 19 એપ્રિલ, 2012
Fwd: [New post] ધર્મશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર
URL : http://govindmaru.wordpress.com/2012/04/19/murji-gada-14/
Posted : April 19, 2012 at 12:57 pm
Author : ગોવીંદ મારુ
Categories : શ્રી મુરજીભાઈ ગડા
સત્યની શોધ અને સ્વીકાર: ભાગ– 5 ધર્મશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર થોડા
દાયકાઓથી હીન્દુત્વવાદીઓને અવારનવાર બોલતા સાંભળ્યા છે કે હીન્દુ ધર્મ એ
માત્ર ધર્મ નથી, જીવનપદ્ધતી છે. 'અ વૅ ઓફ લાઈફ' છે. ઘણા જૈનો પણ આવું જ
કહે છે. હકીકતમાં દરેક ધર્મના અનુયાયી પોતાના ધર્મ વીશે આવું કહી શકે છે.
ખરા અર્થમાં જોઈએ તો આ સમાજશાસ્ત્રની વ્યાખ્યા થઈ. [...]
Read more of this post
(http://govindmaru.wordpress.com/2012/04/19/murji-gada-14/)
Add a comment to this post:
http://govindmaru.wordpress.com/2012/04/19/murji-gada-14/#respond
Check out "ઇશ્ર્વર અંશ જીવ અવિનાશી..." on GUJARATI-ગુજરાતી
|
--
બુધવાર, 18 એપ્રિલ, 2012
પરમ ભાગ્યવાન વૈષ્ણવો ઝાલોદ શ્રી લાલજી મંદિર ના ૭૫ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે આપના પૂર્વજો દ્વારા મંદિર સ્થાપના
તૈયારી આપને જાણી નથી શક્યા .આજે આપને ભવ્ય ઉત્સાહથી અમૃત મહોત્ત્સવ ઉજવી તેમને શ્રીઠાકોરજી સમક્ષ લાવી
શ્રીઠાકોરજી સાથે આપને લાડ લડાવીએ અને આપને પણ લાડ લડાવવાનો આનંદ મેળવીએ .પત્રિકા આપને મળીજાય અને
અમારાથી કોઈ આપના ઝાલોદવાસીને ના મોક્લાઈ હોય અને તમારા ધ્યાનમાં આવે તો આપનો પ્રસંગ સમજી
તેને ફોરવર્ડ કરશો.આનંદ નો લાભ લેવા જરૂર પધારશો.
"પ્રભુનંદ કુમારો મેં સ્વામીની વૃષભાનુંજા ,
કૃતાર્થોહમ કૃતાર્થોહમ કૃતાર્થોહમ ન સંશય "
નિરંજન શેઠ
You received this message because you are subscribed to the Google Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to dahod-online+unsubscribe@googlegroups.com.
For more options, visit this group at http://groups.google.com/group/dahod-online?hl=en.
--
Check out "રામકૃષ્ણ પરમહંસ ના ત્રણ પ્રસંગો ..." on GUJARATI-ગુજરાતી
|
મંગળવાર, 17 એપ્રિલ, 2012
ભાવનગરના યશવંતરાય નાટયગૃહનું રૂા.૩.૨૮ કરોડના ખર્ચે નવીનીકરણ થશે યશવંતરાય નાટયગૃહના નવીનીકરણ કામનો ખાતમુહૂર્તવિધિ સંપન્ન
યશવંતરાય નાટયગૃહના નવીનીકરણ કામનો ખાતમુહૂર્તવિધિ સંપન્ન
ભાવનગરના યશવંતરાય નાટયગૃહનું રૂા.૩.૨૮ કરોડના ખર્ચે નવીનીકરણ અર્થે
ખાતમુહૂર્તવિધિ કાર્યક્રમ રાજયસભાના સભ્યશ્રી મનસુખભાઇ માંડવીયાના વરદ
હસ્તે યોજાયો હતો.
કાર્યક્રમનું ખાતમુહૂર્તવિધિ કરી તથા તક્તિનું અનાવરણ કરી બોલતા
રાજયસભાના સભ્યશ્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યું હતું કે ભાવનગરની કલા
પ્રિય અને સંસ્કારી જનતાની માંગણીને યોગ્ય સ્વરૂપમાં વાચા આપી
ધારાસભ્યશ્રીમતી વિભાવરીબેન દવેએ જે પ્રયત્નો કરીને રૂા.૩.૨૮ કરોડના
ખર્ચે યશવંતરાય નાટયગૃહનું નવીનીકરણ થશે તેનાથી લોકહિતનું એક સુંદર કાર્ય
થશે. તેમ જણાવી તેમણે રાજય સરકાર દ્વારા થયેલ વિકાસલક્ષી કામોની સરાહના
કરી હતી. સંસદસભ્યશ્રી રાજેન્દ્રસિંહ રાણાએ પ્રાસંગિક પ્રવચન કર્યુ
હતું. ધારાસભ્યશ્રીમતી વિભાવરીબેન દવેએ યશવંતરાય નાટયગૃહના નવીનીકરણનું
કામ સ્થાનિક એજન્સીને અપાયેલ છે, તેમ જણાવી વર્ક ઓર્ડરની મંજૂરી પછી આ
કામ છ માસમાં જ પૂર્ણ થશે તેવી ખાતરી ઉચ્ચારી હતી.
ઉલ્લેખનીય છે કે, યશવંતરાય નાટયગૃહમાં આ મુજબના નવીનીકરણના કામો થનાર
છે. હયાત ફલોરીંગ કાઢીને તેની જગ્યાએ વીટ્રીફાઇડ ફલોરીંગની કામગીરી,
બારી બારણાઓને બદલી ફુલી પેનલબારી તથા એલ્યુમીનીયમ ગ્લેઝ ડોરની
કામગીરી, નાટયગૃહના અંદરના ભાગે એકોસ્ટીક બોલ પેનલીંગ તથાફોલ્સ
સીલીંગની કામગીરી તથા બહારના ભાગે એપેક્ષ પેઇન્ટની કામગીરી, છતમાં રૂફ
ટોપ એસી તથા અતિ આધુનિક સાઉન્ડ સીસ્ટમની કામગીરી, આવન જાવન ઉપર
સી.સી.ટીવી, કેમેરાની વ્યવસ્થા, સમગ્ર નાટયગૃહમાં નવુ ઇલેકટ્રીફીકેશન
તથા સ્ટેજના લાઇટીંગની કામગીરી, ટીકીટબારી તથા જનરેટર રૂમ બનાવવું કામ,
ગ્રીનરૂમ તથા ટોઇલેટના રીનોવેશનનું કામ, નાટયગૃહના કેમ્પસમાં
લેન્ડસ્કેપીંગ તથા કમ્પાઉન્ડ વોલની કામગીરી મુખ્ય છે.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખશ્રી બાબુભાઇ જેબલીયા, બાડાના
ચેરમેનશ્રી અમોહભાઇ શાહ, મહિલા અગ્રણી રેખાબેન ડુંગરાણી સહિત કલા પ્રિય
જનતા તેમજ પ્રિન્ટ મીડીયા તથા ઇલેકટ્રોનિકસ મિડીયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત
રહયા હતા.
સ્વાગત પ્રવચન મેનેજરશ્રી એન.ડી.ચૌહાણે તથા આભાર દર્શન કાર્યપાલક
ઇજનેરશ્રી શાહે કર્યુ હતું.
સાહસ, સેવા, જાહેર સુખાકારી અને તબીબી ક્ષેત્રે સિધ્ધિ પ્રાપ્તા 22 મહાનુભાવોને રૂા.7.85 લાખના એવોર્ડ એનાયત
મહાનુભાવોને રૂા.7.85 લાખના એવોર્ડ એનાયત
સમાજસેવા ઇશ્વરતુલ્યા સેવા છે - યુવા પ્રવૃત્તિ મંત્રી શ્રી ફફીરભાઇ વાઘેલા
બદલાની કશી જ અપેક્ષા રાખ્યાન વગર સેવા, સાહસ, શૌર્ય, જાહેર સુખાકારી અને
તબીબી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા 22 વીરલાઓનું રવિશંકર રાવળ
કલાભવન ખાતે સન્મારન કરવામાં આવ્યુંા હતું. રમતગમત અને સાંસ્કૃનતિક
પ્રવૃત્તિઓ વિભાગના ઉપક્રમે અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃમતિક
પ્રવૃત્તિઓની કચેરી આયોજિત પુરસ્કાાર પ્રદાન સમારોહમાં વર્ષ 2006થી 2009
સુધીમાં વિશિષ્ટઓ સિધ્ધિપ મેળવનારા 22 વીરલાઓને કુલ રૂા.7.85 લાખની ઇનામી
રકમ, પ્રમાણપત્ર અને ચંદ્રક એનાયત કર્યા હતા.
આ સમારોહના અધ્ય5ક્ષપદેથી બોલતા યુવા સાંસ્કૃપતિક પ્રવૃત્તિ મંત્રી શ્રી
ફકીરભાઇ વાઘેલાએ જણાવ્યું હતું કે, 'સમાજ સેવા ઇશ્વરતુલ્ય સેવા છે.
કુદરતી કે આકસ્મિઇક દુર્ઘટનામાં ફસાએલા લોકોને જીવના જોખમે ઉગારનાર
નિઃસ્વાબર્થ જનસેવકોનું સન્મા ન સરકાર કરી રહી છે. રવિશંકર મહારાજ,
પૂ.ઠક્કરબાપા જેવા જનસેવકોથી ગુજરાતનો વંશવેલો લીલોછમ છે ત્યાિરે
કૃતજ્ઞતાનો આ અવસર યુવાધનને નવી રાહ ચીંધશે.'
સમારંભના અતિથિ વિશેષ પદેથી સંતરામ મંદિર નડિયાદના સ્વાામી
મુદિતવંદનાનંદજીએ સમાજની દશા અને દિશા બદલી શકે તેવા વ્યિકિતત્વવનો આ
સન્માંનને આવકાદાયક ગણાવ્યોદ હતો. ગુજરાત સરકાર સાહસી ગુજરાતીઓના
વિવિધક્ષેત્રોના સાહસને સન્માયને છે તે સમૃધ્ધિદ તરફનું પ્રયાણ બતાવે છે.
યુવા સાંસ્કૃધતિક પ્રવૃત્તિ વિભાગના સચિવ શ્રી ભાગ્યેવશ જ્હાેએ
'સમાજોન્મુાખ માટે જીવવા જે સમર્પિત છે તેને સરકાર બિરદાવે છે તેમ જણાવી
સેવા, સાહસ, શૌર્ય અને જાહેર સુખાકારીના વીરોને સૌએ વધાવવાની વાત પર ભાર
મુકયો હતો.'
સાંસ્કૃસતિક પ્રવૃત્તિ વિભાગના કમિશનર શ્રી એમ.એમ.કોટવાલે સ્વાેગત પ્રવચન
કરતા એવોર્ડ વિજેતા મહાનુભાવોનું જીવન સાફલ્યા નવી પેઢી માટે દીવાદાંડી
રૂપ બની રહેશે તેમ જણાવ્યું હતું.
આ મંચસ્થ. મહાનુભાવો દ્વારા 8 એવોર્ડમાં નામદાર રાજ્યબપાલશ્રીના સુવર્ણ
ચંદ્રક તથા રૂા.50 હજાર, 3 ને મુખ્યદમંત્રીશ્રી રોપ્યડ ચંદ્રક તથા 50
હજાર અને 7ને ગુણવત્તા પ્રમાણપત્ર અને રૂા.25 હજાર તેમજ અન્યં ચાર
સાહસવીરને ગુણવત્તા પ્રમાણપત્ર અને રૂા.15 હજારની ઇનામી રકમ તેમજ
પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
નવી દિલ્હીભમાં ગુજરાતના મુખ્યીમંત્રી શ્રી નરેન્દ્રરભાઇ મોદી અને તામિલનાડુના મુખ્યિમંત્રીશ્રી જે.જયલલિતાની સૌજન્યશ મુલાકાત
તામિલનાડુના મુખ્યિમંત્રીશ્રી જે.જયલલિતાની સૌજન્યશ મુલાકાત
ગુજરાતના મુખ્યંમંત્રી શ્રી નરેન્દ્રતભાઇ મોદી અને તામિલનાડુના
મુખ્યનમંત્રી સુશ્રી જે.જયલલિતા વચ્ચેર નવી દિલ્હીરમાં સૌજન્યત મુલાકાત
યોજાઇ હતી.
આંતરિક સુરક્ષા અંગેની મુખ્ય મંત્રીશ્રીઓની પરિષદમાં હાજરી આપીને સુશ્રી
જયલલિતા તામિલનાડુ ભવનમાં પરત પહોંચ્યા્ હતા ત્યાઓરબાદ મુખ્યીમંત્રી શ્રી
નરેન્દ્રતભાઇ મોદી તેમને મળ્યાન હતા અને અડધો કલાક સુધી બંને
મુખ્યમંત્રીશ્રીએ વિવિધ વિષયો ઉપર પરામર્શ કર્યો હતો.
સાકરથી પણ અધિક મીઠાશ ધરાવતા સ્ટીયવીયાની સફળ ખેતી કરતા કમીગઢના પ્રગતિશીલ કૃષિઋષિ રવજીભાઇ
પ્રગતિશીલ કૃષિઋષિ રવજીભાઇ
આલેખનઃ- દિવ્યાા છાટબાર-માહિતી મદદનીશ-જિલ્લાગ માહિતી કચેરી-અમરેલી
અમરેલી
આજના આધુનિક – ટેકનોલોજીના યુગમાં માણસોનું સ્થા ન મહદઅંશે હવે યંત્રોએ
લઈ લીધુ છે, પ્રગતિની આ દોડમાં આજે માણસ કુદરત પ્રત્યેની તેની જવાબદારીઓ
ભૂલતો જાય છે. જેના માઠા પરિણામો પણ સમગ્ર માનવજાતને ભોગવવા પડે છે. જેના
કારણે આજે સરેરાશ માણસ ડાયાબિટીસ – મધુપ્રમેહ અને વધુ વજન જેવી અનેકવિધ
વ્યાધિઓથી ઘેરાતો ગયો છે. જેની સીધી અસર તેના પરિવાર પર પણ પડે છે. આવા
માનવીઓ માટે આયુર્વેદમાં અલગ – અલગ વનૌષધિઓમાંથી થતાં ફાયદાઓ પણ
વર્ણાવવામાં આવ્યાે છે. આવી વનૌષધિઓ પૈકીની એક વનૌષધિ એટલે સ્ટીિવીયા.
જેને મધુપ્રમેહ અને વધુ વજનની સમસ્યાઅ ધરાવતાં લોકો ખાંડના વિકલ્પનરૂપે
લઈ શકે છે.
ભારત એ કૃષિ પ્રધાન દેશ છે. આ દેશમાં અનાદિકાળથી આપણી આયુર્વેદની
વનસ્પીતિઓની જાળવણી થાય તે માટેના પ્રયાસો થતા રહ્યા છે. તેમાં ગુજરાતે
છેલ્લા એક દાયકામાં આગવી દ્રષ્ટિત અને સૂઝબૂઝ દ્વારા આજના આધુનિક યુગમાં
જગના તાત સમા ખેડૂતોને નવી દિશા આપી ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે
આયુર્વેદના જતન માટેના નવા વિચારો આપ્યાસ છે.
રાજ્ય સરકારના કૃષિ મહોત્સાવ રૂપી અભિનવ કાર્યક્રમ અને કૃષિ વૈજ્ઞાનિકોના
યોગ્યવ માર્ગદર્શનના કારણે આજે અમરેલી જિલ્લાના ખેડૂતોને પણ નવો રાહ
મળ્યો છે, જેના કારણે અહીંના ખેડૂતો પાકની ફેરબદલી કરી, નવીનતમ પાકોના
વાવેતરમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવી આર્થિક રીતે સમૃધ્ધ થયા છે. જેનું
ઉત્તમ ઉદાહરણ છે, અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના કમીગઢ ગામના રવજીભાઇ.
જીવનની ઢળતી સંધ્યારએ રવજીદાદા અને તેમના પુત્ર કિશોરભાઈ કિકાણીએ તેમના
ગામ કમીગઢમાં ખાંડના વિકલ્પ રૂપી સ્ટી વીયાની સફળ ખેતી દ્વારા આર્થિક
રીતે વધુ સારૂ વળતર મેળવી અન્ય ખેડૂતોને નવો રાહ ચિંધ્યોજ છે.
રવજીભાઇના તેમના આ સફળ સાહસને વર્ણાવતા કહે છે કે, કૃષિ મહોત્સરવમાં મને
સ્ટીતવીયાની ખેતી વિશે જાણવા મળ્યુ હતુ. આથી સ્ટી વીયાની ખેતી વિશે વધારે
જાણવાની મારી ઉત્કંમઠા વધી. આથી મે કૃષિને લગતા અન્ય સામાયિકો અને
પુસ્તસકોમાંથી સ્ટીીવીયાની ખેતી વિશે વધુ જાણવાના પ્રયાસો કર્યા. કૃષિ
વિજ્ઞાન કેન્દ્ર તેમજ ઇન્ટયરનેટના માધ્યકમથી સ્ટીાવીયા વિશે વધુ જાણકારી
મેળવીને મે અને મારા પુત્ર કિશોરભાઈએ સ્ટીનવીયાની ખેતી કરવાનો નિર્ધાર
કર્યો. આ માટે અમે તામિલનાડુથી સ્ટી વીયાના છોડ મંગાવ્યા . પરંતુ ભાદરવા
મહિના દરમ્યા ન આ છોડ મંગાવતા ''પ્રથમ ગ્રાસે મક્ષિકા'' જેવી અમારી
સ્થિાતિ સર્જાઇ. ભાદરવાના તપતા તાપમાં તામિલનાડુથી અહીં સુધી આવતા અમારા
કેટલાક છોડ બળી ગયા, પરંતુ યોગ્યી માવજતના કારણે બાકી રહેલા છોડને અમે
બચાવી શક્યા.
રવજીભાઇના પુત્ર કિશોરભાઇએ સ્ટી વીયાના વાવેતરની વાત કરતા જણાવ્યુમ હતુ
કે, ખેતીક્ષેત્રના અમારા બહોળા અનુભવોના આધારે અમને સમજાયુ છે કે,
સ્ટીેવીયાની ખેતીમાં ડ્રીપ ઇરિગેશન પધ્ધતિથી પિયત કરવામાં આવે તો તે વધુ
ફાયદાકારક નીવડે છે. સામાન્ય રીતે આ છોડના રક્ષણ માટે આ છોડની આસાપાસ શણ
વાવવામાં આવે છે. સ્ટીધવીયામાં અન્ય પાકની જેમ દવાના છંટકાવની જરૂર
રહેતી નથી પરંતુ છોડની વૃધ્ધિ માટે સમયાંતરે યુરિયાનો છંટકાવ જરૂર
કરવામાં આવે છે. વ્યનવાસાયિક અભિગમ સાથે સ્ટીછવીયાની ખેતી કરવામાં આવે તો
ખૂબ ઓછા ખર્ચે વધુ આવક રળી શકાય છે. વળી સ્ટીજવીયાનો વધુ જથ્થો એકઠો થાય
તો નિકાસ કરી વિદેશી હુંડિયામણ પણ મેળવી શકાય છે.
રવજીભાઇએ તેમના કેટલાય વર્ષના અનુભવનો નિચોડ દર્શાવતાં કહ્યું હતુ કે,
સ્ટી વીયાથી અનેક ફાયદાઓ થાય છે. આજે આપણી ખાન – પાનની રીતો બદલાઈ છે.
જીવનશૈલીમાં પણ ધરમૂળથી બદલાવ આવ્યોફ છે, તેવા સમયે નાની-મોટી ઉંમરની
વ્યનક્તિઓને મધુપ્રમેહ તથા વધતાં વજનની સમસ્યાૈઓ જોવા મળે છે, અને
કૃત્રિમ દવાઓ અને ચરબી ઘટાડવાના ઓપરેશન કરાવવાની નોબત આવતી હોય છે.
ત્યાારે સ્ટીમવીયાના ઉપયોગથી ઓછા ખર્ચે ઘણા ફાયદાઓ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખૂબ સરળતાથી મળી રહેતા સ્ટી વીયામાં ખાંડ કરતા
અધિક વધુ મીઠાશ છે. તે આયુર્વેદિક ઔષધિ અને ખાંડની ગરજ સારે છે.
સ્ટીમવીયાના પાનના ઉપયોગ પછી પણ બ્લડસુગર લેવલ યથાવત રહે છે. સ્ટી વીયાના
પાન એકદમ ઓછી કેલેરી ધરાવે છે. આથી જ તેનો ઉપયોગ વધતાં વજન સામે કરવામાં
આવે છે. વિવિધ વાનગીઓમાં સ્ટી વીયાનો ઉપયોગ કરવામાં આવતાં એ વાનગીઓ પણ
આપોઆપ લો કેલેરીયુક્ત બની જાય છે. સ્ટીવીયાથી દાંતના સડાનું જોખમ પણ
ઘટે છે.
અનુસૂચિત જન જાતિના યુવક-યુવતીઓ માટે માઉન્ટવ આબુ ખાતે ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્સ યોજાશે
તાલીમ કોર્સ યોજાશે
અમરેલી
યુવક સેવા અને સાંસ્કૃ ત્તિક પ્રવૃત્તિ વિભાગ-ગાંધીનગર દ્વારા આગામી
મે-૨૦૧૨ દરમ્યાેન માઉન્ટવ આબુ ખાતે દસ દિવસીય ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્સ
યોજાનાર છે. જેમાં તા.૩૧/૦૩/૨૦૧૨ના રોજ ૧૪ થી ૩૫ વર્ષ વયમર્યાદા ધરાવતાં
અનુસૂચિત જન જાતિના યુવક-યુવતીઓ ભાગ લઇ શકશે. યુવક-યુવતીઓ પાસેથી અરજીઓ
મગાવવામાં આવે છે. અરજી સાથે (૧) પુરૂ નામ, (૨) સરનામુ, (૩) જન્મંતારીખ,
(૪) શૈક્ષણિક લાયકાત, (૫) રમતગમત સ્પંર્ધામાં ભાગ લીધો હોય તો તેની વિગત,
(૬) શારીરિક તંદુરસ્તીસ ધરાવતાં હોવાનું ડોક્ટરી પ્રમાણપત્ર, (૭)
અનુસૂચિત જન જાતિનું પ્રમાણપત્ર, (૮) વાલીનો સંમતિપત્ર, (૯) તાજેતરના
પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સહિતની અરજી તા.૩૦/૦૪/૨૦૧૨ સુધીમાં જિલ્લાવ
રમતગમત અધિકારીશ્રી, શિવશક્તિ બિલ્ડીં ગ, જિલ્લાર પંચાયત સામે,
પાલનપુર-૩૮૫૦૦૧ જિ.બનાસકાંઠાને પહોંચતી કરવાની રહેશે. અધૂરી વિગતવાળી
અરજી ધ્યાકને લેવાશે નહી. પસંદ થયેલા ૧૦૦ યુવક-યુવતીઓને આ તાલીમમાં
જોડાવાની તક સાંપડશે. પસંદગી પામેલ શિબિરાર્થીઓને શિબિરની જાણ કરવામાં
આવશે, તેમ યુવક સેવા અને સાંસ્કૃાત્તિક પ્રવૃત્તિ-ગાંધીનગરની યાદીમાં
જણાવાયુ છે.
અનુસૂચિત જાતિના યુવક-યુવતિઓ માટે મે-૨૦૧૨ દરમ્યાઅન
જુનાગઢ જિલ્લાનમાં સાહસિક પગપાળા વન વિસ્તા૧ર પરિભ્રમણ કાર્યક્રમ યોજાશે
અમરેલી
યુવક સેવા અને સાંસ્કૃ તિક પ્રવૃતિના ઉપક્રમે સાહસિક પગપાળા વન વિસ્તાર
પરિભ્રમણ કાર્યક્રમ યોજાશે. મે-૨૦૧૨ દરમ્યાનન જુનાગઢ જિલ્લાપના જંગલ
વિસ્તાારોમાં ૧૦ દિવસીય વન વિસ્તાતર પરિભ્રમણ કાર્યક્રમ યોજાનાર છે.
જેમાં ગુજરાતના રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા (તા.૩૧/૦૩/૨૦૧૨ના
રોજ)હોય અને ભાગ લેવા ઈચ્છુ્ક યુવક–યુવતિઓએ પુરૂ નામ, સરનામુ, જન્મર
તારીખ (પુરાવા સાથે), શૈક્ષણિક લાયકાત, વ્ય વસાય, એન.સી.સી./પર્વતારોહણ,
રમતગમત સ્પ ર્ધામાં ભાગ લીધેલ હોય તો તેની વિગત, શારિરીક તંદુરસ્તીૈ
અંગેનું દાકતરી પ્રમાણપત્ર, જાતિ અંગેના દાખલાની નકલ, અગાઉ આ પ્રકારના
કાર્યક્રમમાં ભાગ લીધો હોય તો તેની વિગતો, વાલીનો સમંતિપત્રક, તાજેતરનો
પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે તા.૩૦-૦૪-૨૦૧૨ સુધીમાં લેખિત અરજી
જિલ્લાઅ રમત ગમત અધિકારીશ્રીની કચેરી, ૧/૩ બહુમાળી ભવન, સરદાર
બાગ-જુનાગઢને મોકલી આપવાની રહેશે. ૧૦૦ યુવક-યુવતિઓને ભાગ લેવાની તક
આપવામાં આવનાર હોય, રાજ્યભરમાંથી મળેલ અરજીઓમાંથી પસંદગી સમિતી દ્વારા
યોગ્યતા ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. પસંદ થયેલ યુવક-યુવતિઓને
આ અંગે જાણ કરવામાં આવશે, તેમ કમિશ્નરશ્રી- યુવક સેવા અને સાંસ્કૃમતિક
પ્રવૃતિ ગાંધીનગર અને જિલ્લાિ રમતગમત અધિકારીશ્રી-અમરેલીની સંયુક્ત
યાદીમાં જણાવાયુ છે.
તા.૩૦-૦૪-૨૦૧૨ સુધીમાં અરજી કરવી
સાહસિક પગપાળા વન વિસ્તાાર પરિભ્રમણ અનુસૂચિત જાતિના યુવક-યુવતિઓ જોગ
અમરેલી
યુવક સેવા અને સાંસ્કૃ તિક પ્રવૃતિના ઉપક્રમે સાહસિક પગપાળા વન વિસ્તા ર
પરિભ્રમણ કાર્યક્રમ યોજાશે. મે-૨૦૧૨ દરમ્યા્ન ૧૦ દિવસીય પરિભ્રમણ
કાર્યક્રમ યોજાનાર છે. વન વિસ્તારર પરિભ્રમણ કાર્યક્રમમાં ગુજરાતના
રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા (તા.૩૧/૧૨/૨૦૧૧ના રોજ)હોય અને ભાગ
લેવા ઈચ્છુમક યુવક–યુવતિઓએ પુરૂ નામ, સરનામુ, જન્મ/ તારીખ (પુરાવા સાથે),
શૈક્ષણિક લાયકાત, વ્યાવસાય, એન.સી.સી./પર્વતારોહણ, રમતગમત સ્પકર્ધામાં
ભાગ લીધેલ હોય તો તેની વિગત, શારિરીક તંદુરસ્તીા અંગેનું દાકતરી
પ્રમાણપત્ર, જાતિ અંગેના દાખલાની નકલ, અગાઉ આ પ્રકારના કાર્યક્રમમાં ભાગ
લીધો હોય તો તેની વિગતો, વાલીનો સમંતિપત્રક, તાજેતરનો પાસપોર્ટ સાઇઝના
ફોટોગ્રાફ સાથે તા.૩૦-૦૪-૨૦૧૨ સુધીમાં લેખિત અરજી જિલ્લાપ રમત ગમત
અધિકારીશ્રીની કચેરી, સર્વોદય સર્જીકલ હોસ્પિોટલ કમ્પાઉન્ડે, પેલેસ રોડ,
સ્ટેાટ હાઇ-વે, હિંમતનગર જિ. સાબરકાંઠાને મોકલી આપવાની રહેશે.
વન વિસ્તાેર પરિભ્રમણ કાર્યક્રમમાં ૧૦૦ યુવક-યુવતિઓને ભાગ લેવાની તક
આપવામાં આવનાર હોય, રાજ્યભરમાંથી મળેલ અરજીઓમાંથી પસંદગી સમિતી દ્વારા
યોગ્યતા ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. પસંદ થયેલ યુવક-યુવતિઓને
આ અંગે જાણ કરવામાં આવશે, કમિશ્નોર, યુવક સેવા અને સાંસ્કૃેતિક પ્રવૃતિ
ગાંધીનગર અને જિલ્લાુ રમતગમત અધિકારીશ્રી-અમરેલીની સંયુક્ત યાદીમાં
જણાવાયુ છે.
રાજયકક્ષાની સિનીયર સીટીઝન એથ્લેાટીકસ સ્પાર્ધામાં રાજકોટ શહેરના ખેલાડીઓ ચેમ્પી્યન
ચેમ્પી્યન
રાજકોટ
રમતગમત, યુવા અને સાંસ્કૃેતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગરના ઉપક્રમે
જિલ્લાઅ રમતગમત અધિકારી, વડોદરા ગ્રામ્ય ની કચેરી આયોજીત રાજયકક્ષાની
સિનીયર સીટીઝન એથ્લેકટીકસ ભાઇઓની સ્પગર્ધાનું આયોજન તા. ર૮,૨૯,૩૦
માર્ચ-૨૦૧૨ દરમ્યાપન વડોદરા ખાતે કરવામાં આવેલ જેમાં રાજકોટ શહેરની ટીમે
જનરલ ચેમ્પીાયનશીપ મેળવેલ છે. રાજકોટ શહેરની ટીમને સાત ગોલ્ડા મેડલ અને
એક સિલ્વ્ર મેડલ મેળવેલ છે. આ રાજયકક્ષાની એથ્લેનટીકસ સ્પ ર્ધામાં રાજકોટ
શહેરના શ્રી બાબુભાઇ સરધારાએ ઉંચી કુદ, વાંસકુદમાં પ્રથમ ક્રમે વિજેતા
થયેલ, શ્રી વૃજલાલ તેરૈયા ગોળાફેક, ચક્રફેંક અને બરછી ફેકમાં પ્રથમ
ક્રમે, શ્રી પ્રમોદભાઇ જોષી ૧૦૦મી તથા ર૦૦ મી. દોડમાં પ્રથમ ક્રમે વિજેતા
થયેલ તથા શ્રી હસમુખભાઇ ત્રિવેદી પ૦૦૦ મી. દોડમાં દ્વિતીય ક્રમે વિજેતા
થયેલ અને આ રાજયકક્ષાની સ્પોર્ધામાં રાજકોટ શહેરની ટીમે જનરલ
ચેમ્પીઇયનશીપ પ્રાપ્ત કરેલ છે અને રાજકોટ શહેરની ટીમના કોચ-મેનેજર તરીકે
શ્રી વિનુભાઇ કલોલાએ સેવા આપેલ હતી. તેમ શ્રી ડી.સી.ચાંગેલા જિલ્લા
રમતગમત અધીકારીશ્રી રાજકોટ શહેરની યાદીમાં જણાવેલ છે.
કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંધાણી ઉપલેટા તાલુકાના મેરવદર ખાતેનાં ૪૦ મેગાવોટ સૌર ઊર્જા એકમો રાષ્ટ્રાને સમર્પિત કરશે
મેગાવોટ સૌર ઊર્જા એકમો રાષ્ટ્રાને સમર્પિત કરશે
રાજકોટ
- ગુજરાતના મુખ્યઉમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદી ગુજરાતમાં ૬૦૦ મેગાવોટ
સૌર ઊર્જા એકમો રાષ્ટ્ર ને સમર્પિત કરનાર છે તેના ભાગરૂપે રાજકોટ
જિલ્લામના ઉપલેટા તાલુકાના મેરવદર ગામે સ્થોપાયેલા ૪૦ મેગા વોટ સૌર
ઊર્જા એકમો તા.૧૯/૪/૨૦૧૨ ના રોજ ગુજરાતના કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ
સંઘાણી રાષ્ટ્ર ને સમર્પિત કરશે.
અત્રે એ ઉલ્લેાખનીય છે કે રાજકોટ જિલ્લાાના ઉપલેટા તાલુકાના મેરવદર ખાતે
ત્રણ કંપનીઓ દ્વારા સૌર ઊર્જા એકમો પ્રસ્થારપિત કરવામાં આવ્યાજ છે. જેમાં
ગંગેશ ગ્રીન એનર્જી પ્રા. લી. દ્વારા રપ મેગાવોટ, ગ્રીન ઇનફા સોલાર
એનર્જી લિ. દ્વારા ૧૦ મેગા વોટ તથા અરાવલી ઇન્ફા્ પ્રા.લી. દ્વારા ૦૫
મેગાવોટનો સમાવેશ થાય છે. આમ અહિં કૂલ ૪૦ મેગાવોટના સૌર ઊર્જા એકમો
સ્થ્પાયા છે. આ સમારોહમાં ઉપલેટાના ધારાસભ્યૂશ્રી પ્રવિણભાઇ માંકડીયા
અતિથિવિશેષપદે ઉપસ્થિ ત રહેશે.
કોટડાસાંગાણી તાલુકા સહયોગ સહકારી ખરીદ વેચાણ સંઘનો ચૂંટણી કાર્યક્રમ
રાજકોટ
કોટડાસાંગાણી તાલુકા સહયોગ સહકારી ખરીદ વેચાણ સંઘની ચુંટણીનો કાર્યક્રમ
તા. ૧૧/૪/૧૨થી જાહેર કરવામાં આવ્યોય છે, જે મુજબ ''સંઘ સાથે જોડાયેલ સેવા
સહકારી મંડળીઓના ૧૧ પ્રતિનિધિઓની ચુંટણીની કાર્યવાહી ચૂંટણી અધિકારી અને
અધિક મામલતદારશ્રી, રાજકોટ શહેર દ્વારા હાથ ધરેલ છે. ચૂંટણી કાર્યક્રમ
અનુસાર મુખ્યે ચૂંટણી કાર્યવાહીના તબ્બકા નીચે મુજબ છે. જેની તમામ સેવા
સહકારી મંડળીઓએ નોંધ લેવી.
ઉમેદવારી પત્રો મેળવવા માટેની તારીખ ૧૯/૪/૧૨ થી તા. ર૫/૪/૧૨ સુધી સમય
૧૧-૦૦ થી ૧૫-૦૦ વાગ્યાત સુધી
ઉમેદવારી પત્રો રજુ કરવા માટેની તારીખ તા.૨૧.૪.૧૨ થી તા.ર૫.૪.૧૨ સુધી,
સમય ૧૫-૦૦ વાગ્યા્ સુધી
ઉમેદવારી પત્રોની ચકાસણી માટેની તારીખ ૨૬/૪/૧૨ સમય ૧૧-૦૦ કલાકથી
માન્યા ઉમેદવારીપત્રોની યાદી પ્રસિધ્ધ્ કરવાની તારીખ ૨૭/૪/૧૨ સમય ૧૧-૦૦ કલાકે
ઉમેદવારીપત્રો પાછા ખેચી લેવાની તારીખ ૨૭/૪/૧૨ થી તા. ૨૮/૪/૧૨ સમય
૧૧-૦૦ થી ૧૫-૦૦ સુધી
હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિધ્ધન કરવાની તારીખ ૩૦/૪/૧૨ સમય ૧૨-૦૦ કલાકે
મતદાનની તારીખ અને સમય તા. ૯/૫/૨૦૧૨ સમય ૯-૦૦ થી ૧૦-૦૦ કલાક સુધી
મતગણતરી તારીખ તા. ૯/૫/૨૦૧૨ સમય ૧૧-૦૦ કલાકથી ઉપરની તમામ કામગીરીનું સ્થ
ળઃ મામલતદાર કચેરી, કોટડાસાંગાણી ખાતે રાખેલ છે.
ધો-૧૧ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓને અનુલક્ષીને પ્રતિબંધક હુકમો
રાજકોટ,
- પચ્ચીનસ એપ્રિલ સુધી રાજકોટ શહેરમાં યોજાનારી ધો-૧૧ વિજ્ઞાન પ્રવાહની
દ્વિતીય સેમેસ્ટકર એપ્રિલ-૨૦૧૨ની પરીક્ષા કોઇપણ જાતની ખલેલ વિના શાંત
વાતાવરણમાં સંપન્ન થાય અને વિદ્યાર્થીઓ શાંતીથી પરીક્ષાઓ આપી શકે, તે
માટે રાજકોટ શહેર પોલીસ કમિશ્નતર શ્રીમતિ ગીથા જોહરીએ એક જાહેરનામું
પ્રસિધ્ધત કરી રાજકોટ શહેરમાં જે-જે શાળાના બિલ્ડીંાગોમાં આ પરીક્ષાઓ
લેવાનાર છે તે કેન્દ્રો ના કમ્પાસઉન્ડકમાં તેમજ તેની ચારે બાજુની
ત્રિજયામાં ર૦૦ મીટરના વિસ્તાળરમાં અનધિકૃત વ્યાકિતઓએ એકત્રિત થવા પર તથા
ઝેરોક્ષ મશીન ચાલુ રાખવા પર પ્રતિબંધ મૂકયો છે. અનધિકૃત વ્યનકિતઓએ શાળાના
(પરીક્ષા કેન્દ્રપમાં) પ્રવેશવા પર કે તેમાં વાહનો લઇ જવા કે લાવવા પર કે
ચાર કે તેથી વધુ વ્ય કિતઓએ એકત્ર થવા પર તથા વિદ્યાર્થીઓએ પરીક્ષા
કેન્દ્ર માં મોબાઇલ ફોન લાવવા પર પ્રતિબંધ મૂકયો છે. આ પ્રતિબંધ
તા.૨૫.૪.૨૦૧૧ સુધી રોજ સવારના ૯.૦૦ થી સાંજના ૭.૦૦ વાગ્યાા સુધી અમલમાં
રહેશે.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નકરશ્રીની હકુમત તળેના વિસ્તા રમાં આવેલ તમામ
પરીક્ષા કેન્દ્રો માં આ પ્રતિબંધક હૂકમો લાગુ પડશે. સ્થાિનિક સત્તા વાળાઓ
પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યાક્તિ કે વ્યઆક્તિસમૂહ, તેમજ
પરીક્ષા કાર્યમાં રોકાયેલા તમામ ઓળખપત્ર ધરાવતી વ્યકકિતઓ તેમજ ઓળખપત્ર
ધરાવતા પરીક્ષાર્થીઓ, વરઘોડા, સ્મ્શાનયાત્રા તેમજ ફરજ પરના
પોલીસ/એસઆરપી/હોમગાર્ડ અધિકારી-કર્મચારીઓને આ પ્રતિબંધ લાગુ નહિં પડે.
અન્યથા પ્રતિબંધનો ભંગ થયેથી ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮
હેઠળ શિક્ષાને પાત્ર થશે.
અનુસૂચિત જાતિના યુવાનોને ખડક ચઢાણ બેઝિક કોર્સની તાલીમ અપાશે.
રાજકોટ
ગુજરાત રાજયના અનુસૂચિત જાતિના ૧૪ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતાં
યુવક-યુવતીઓને દસ દિવસની ખડક ચઢાણ બેઝિક કોર્સની તાલીમ આપવામાં આવશે.
રાજય સરકારના કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,
ગાંધીનગર દ્વારા રાજયસરકારના ખર્ચે આગામી મે-૨૦૧૨ માસમાં પસંદ થયેલ
રાજયભરના ૧૦૦ યુવક-યુવતીઓને ખડક ચઢાણ બેઝિક કોર્સની તાલીમ આપવામાં આવશે.
માત્ર અનુસૂચિત જાતિના તા.૩૧.૩.૨૦૧૨ના રોજ ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા
ધરાવતા અને આ તાલીમમાં ભાગ લેવા ઇચ્છતા યુવક-યુવતીઓએ પુરૂ નામ,
સરનામું(ફોન નંબર સાથે), જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, રમત ગમત
સ્પંર્ધામાં ભાગ લીધો હોય તેની વિગત, શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું
દાકતરી પ્રમાણપત્ર, અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર, વાલીની સંમતિ,
તાજેતરમાં પડાવેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ વગેરે સાથેની અરજી
તા.૩૦.૪.૨૦૧૨ સુધીમાં જિલ્લાલ રમત-ગમત અધિકારીશ્રી, શિવશક્તિ બિલ્ડિં ગ,
જિલ્લાઇ પંચાયત સામે, પાલનપુર, જિ-બનાસકાંઠાને મોકલવાની રહેશે
રાજયભરમાંથી મળેલ અરજીઓમાંથી પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા ૧૦૦
ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ફકત પસંદ થયેલ યુવક યુવતીઓને જ આ બાબતની
જાણ કરવામાં આવશે, તેમ રાજકોટ શહેરના જિલ્લા રમત-ગમત અધિકારીની યાદીમાં
જણાવાયું છે.
૧૭ એપ્રિલ-વર્લ્ડય હીમોફીલીયા ડે રાજય સરકાર દ્વારા શાળા આરોગ્યહ તપાસણી કાર્યક્રમમાં હીમોફીલિયા રોગનો સમાવેશ કરાયો
રાજય સરકાર દ્વારા શાળા આરોગ્યહ તપાસણી કાર્યક્રમમાં હીમોફીલિયા રોગનો સમાવેશ કરાયો
સંકલનઃ સોનલ જોષીપુરા, માહિતી ખાતું, રાજકોટ
વર્લ્ડ ફેડરેશન ઓફ હીમોફીલિયા દ્વારા ૧૭ એપ્રિલે સમગ્ર વિશ્વામાં
''વર્લ્ડવ હીમોફીલિયા ડે''ની ઉજવણી કરવામાં આવે છે. રાજકોટમાં કાર્યરત
હીમોફીલિયા સોસાયટી દ્વારા પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
હીમોફીલિયા એ એક પ્રકારનો આનુવંશિક રોગ છે, જેમાં લોહી તેની નિયત
સમયમર્યાદામાં ગંઠાઇ શકતું નથી. માનવ શરીરના ૧૩ પ્રોટીન પૈકી કોઇ પણ એક
પ્રોટીનનો યોગ્ય માત્રામાં સ્રાવ થવાથી શરીરના કોઇ પણ ભાગમાંથી વહેતું
લોહી જામવા મંડે છે. આ ૧૩ પ્રોટીન પૈકી કોઇ પણ એક અથવા એકથી વધુ
પ્રોટીનની ઉણપથી હીમોફીલિયાનો રોગ થાય છે, જેને લીધે લોહી જામી શકતું
નથી. આ ખામીશીલ પ્રોટીન X રંગસૂત્ર દ્વારા વહન પામતું હોવાથી સ્ત્રી ઓ
કરતાં પુરૂષોમાં આ રોગ થવાની શકયતા વધી જાય છે. સામાન્યુ રીતે
હીમોફીલિયાનો રોગ પુરૂષોમાં વધુ જોવા મળે છે. માતૃપક્ષ તરફથી અથવા
સ્ત્રીાઓના પિયરપક્ષ તરફથી આ રોગ વારસામાં મળવાની શકયતા વધુ છે.
હીમોફોલિયાના દર્દીઓને ગમે તે સમયે રકતસ્રાવ થવાની શકયતા હોય છે. બહારી
રકતસ્રાવનો ઇલાજ પ્રમાણમાં સરળ છે, પણ શરીરના કોઇ પણ અવયવમાં થતો આંતરિક
રકતસ્રાવ દર્દીઓને મૃત્યુોના મુખમાં ધકેલી શકે છે, આવા કિસ્સાનમાં
સાવચેતી એ જ શ્રેષ્ઠમ ઉપાય છે. હીમોફીલિયાના રોગીઓને સાંધામાં થતા
રકતસ્રાવથી થતા રોગો તથા કિડની, મગજ અને સ્નાજયુઓ સંબંધી રોગોનો
હીમોફીલિયાના રોગીઓ વધુ પ્રમાણમાં શિકાર બને છે.
૧૭ એપ્રિલે સમગ્ર વિશ્વામાં ઉજવાતા ''વર્લ્ડન હીમોફીલિયા ડે''ની ઉજવણીનું
યજમાન એવા વર્લ્ડા ફેડરેશન ઓફ હીમોફીલિયાનું વડું મથક કેનેડાના મોન્ટ્રી
યલ શહેરમાં આવેલું છે, જેના ૧૧૩ દેશો સભ્યો છે, અને આ સંસ્થાડને વર્લ્ડલ
હેલ્થી ઓર્ગેનાઇઝેશનની સત્તાનવાર માન્યશતા મળેલ છે. ફ્રેંક સ્કેશનબેલ
દ્વારા ૧૯૬૩માં સ્થાપાયેલ વર્લ્ડછ ફેડરેશન ઓફ હીમોફીલિયાની સ્થાગપનાના ૫૯
વર્ષ પુરાં થયા છે.
રાજય સરકાર દ્વારા શાળા આરોગ્યન તપાસણી કાર્યક્રમમાં હીમોફીલિયા રોગનો પણ
સમાવેશ કરવામાં આવ્યોશ છે. અને રૂ. બે કરોડની ગ્રાંટ ફાળવવામાં આવી છે.
સ્થા નિક સ્તકરે આ દિવસની ઉજવણી અન્વમયે હીમોફીલિયા રોગ અંગે જાગૃતિ
ફેલાવતા કાર્યક્રમો તથા આરોગ્યવ કેમ્પાનું આયોજન કરાય છે. રાજકોટના અશોક
ગોંધીયા મેમોરીયલ ટ્રસ્ટા દ્વારા હીમોફીલિયાના રોગીઓને નજીવા ખર્ચે
જીવનરક્ષક દવાઓના ડોઝ પૂરા પાડવામાં આવે છે. ઉંમર અને વજન પ્રમાણે
નિષ્ણારત ડોકટરોની પેનલ દ્વારા આ ડોઝ નક્કી કરાતા હોય છે. હીમોફીલિયા
સોસાયટી, રાજકોટના સ્થાપપકશ્રી કિરણભાઇ અવાશિયા અને જાણીતા બાળ રોગ
નિષ્ણારત ડો. યજ્ઞેશ પોપટ હીમોફીલિયાના રોગીઓને નજીવા ખર્ચે દવાઓ
પહોંચાડી સરાહનીય યોગદાન આપી રહયા છે.
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના વાર્ષિક કાર્યક્રમોના આયોજનની બેઠક યોજાશે.
રાજકોટ
- રાજકોટ જિલ્લાા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા થતા શૈક્ષણિક કાર્યક્રમોના
માર્ગદર્શન માટે ૧૭ એપ્રિલે સવારે ૧૧.૦૦ વાગે ભવનના પ્રાર્થનાખંડમાં એક
બેઠકનું આયોજન કરવામાં આવ્યુંર છે. સંબંધિત સર્વે સરકારી વિભાગના
અધિકારીઓ-કર્મચારીઓને આ બેઠકમાં ઉપસ્થિંત રહેવા જિલ્લા્ શિક્ષણ અને તાલીમ
ભવનના પ્રાચાર્યની યાદીમાં જણાવાયું છે.
રાજયના યુવક/યુવતીઓ માટે યોજાનારો સાહસિક પગપાળા સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ
પરિભ્રમણ કાર્યક્રમ
રાજકોટ
ગુજરાત રાજયના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતાં વિદ્યાર્થી,
બિનવિદ્યાર્થી યુવક-યુવતીઓને સાહસિક પગપાળા સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ
કાર્યક્રમમાં ભાગ લેવાની તક આપી પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી રાજય
સરકારના કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના ઉપક્રમે
સરકારશ્રીના ખર્ચે સાગરકાંઠા વિસ્તાઉર પરિભ્રમણનો ૧૦ દિવસનો કાર્યક્રમ
મે-૨૦૧૨માં યોજાશે, જેમાં રાજયભરના ૧૦૦ યુવક-યુવતીઓ ભાગ લઇ શકશે
જે યુવક-યુવતીઓ તા.૩૧.૩.૨૦૧૨ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા
હોય, અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છ તા હોય, તેઓએ પોતાની અરજી જિલ્લાર
રમત-ગમત અધિકારીશ્રી, જિલ્લાી સેવા સદન-૧, પાંચમા માળે, વલસાડને
તા.૩૦.૪.૨૦૧૨ સુધીમાં મોકલી આપવાની રહેશે.
અરજીમાં (૧) પુરૂ નામ (ર) ઘરનું સરનામું (૩) જન્મ તારીખ (૪) શૈક્ષણિક
લાયકાત (૫) વ્યવસાય (૬) એન.સી.સી., પર્વતારોહણ, રમત ગમત સ્પીર્ધામાં ભાગ
લીધો હોય તેની વિગત (૭) શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું દાકતરી
પ્રમાણપત્ર (૮) અગાઉ આ પ્રકારના કાર્યક્રમોમાં ભાગ લીધો હોય તો તેની વિગત
(૯) વાલીનો સંમતિપત્ર (૧૦) તાજેતરમાં પડાવેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ
મોકલવાનો રહેશે.
રાજયભરમાંથી મળેલ અરજીઓમાંથી પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા
ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ફકત પસંદ થયેલ યુવક યુવતીઓને જ આ બાબતની
જાણ કરવામાં આવશે, આ અગાઉ આકાર્યક્રમમાં ભાગ લેનાર યુવક-યુવતિઓએ અરજી
કરવાની રહેશે નહિ. તેમ રાજકોટ શહેરના રમત-ગમત અધિકારીશ્રી
ડી.સી.ચાંગેલાની યાદીમાં જણાવાયું છે.
વીરપુરની ખોવાયેલ મહિલાઓ વિષે પત્તો આપવા સૂચના
રાજકોટ
વીરપુરના જલારામનગર ખાતે રહેતા ચનાભાઇ નાથાભાઇ મકવાણાની ૩૫ વર્ષની
ઉંમરની પુત્રી લતાબેન પોતાના ઘરેથી બે માસ પહેલાં ઘરેથી કામે જવાનું
કહીને ગુમ થયા છે.મજબૂત બાંધાના, ઉજળા વર્ણના, ગોળ ચહેરાવાળા, ધોરણ-૭
ભણેલા છે, જયારે મીનળવાવ પસે મોરબીયા શેરી પાસે રહેતા બાબુભાઇ નાનજીભાઇ
ગુજરાતી ખાંટની ૨૫ વર્ષની ઉંમરની પુત્રી સુમીતાબેન પ્રેમસંબંધના કારણે
કોઇને કંઇ પણ કહયા વગર પોતાના ઘરેથી ગત તા.૨૯.૧૨.૧૧ના રોજ ગુમ થયા છે.
પાતળા બાંધાની, ગોળ ચહેરાવાળી અને વાને ઘઉંવર્ણી આ યુવતીએ લાલ કલરનો
પંજાબી ડ્રેસ પહેર્યા છે. અને જમણા હાથના અંગુઠાના નખ પાસે ઓપરેશન
કરાવ્યાીનું નિશાન છે. આ બંને મહિલાઓ આજ દિન સુધી ઘરે પાછી ફરી નથી.
તેમનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો નજીકના પોલિસ સ્ટે શનને જાણ
કરવા રાજકોટ ગ્રામ્યંના પોલીસ અધિક્ષકની યાદીમાં જણાવાયું છે.
બાળકો(સામાન્યય) માટે યોજાનારો એડવેન્ચાર કોર્સ
રાજકોટ
ગુજરાત રાજયના ૮ થી ૧૩ વર્ષની વય મર્યાદા ધરાવતાં બાળકો સાહસિક બને,
કુદરતી વાતાવરણમાં તેમની શક્તિ ખીલવે, તે હેતુથી રાજય સરકાર દ્વારા સાત
દિવસનાં એડવેન્ચ ર કોર્સનું આયોજન કરવામાં આવ્યુંન છે.
રાજય સરકારના કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,
ગાંધીનગર દ્વારા રાજય સરકારના ખર્ચે જૂનાગઢ જિલ્લાંમાં ૭(સાત) દિવસ માટે
આ એડવેન્ચેર કોર્સ મે-૨૦૧૨માં યોજાશે, જેમાં પસંદ થયેલા ૧૦૦ બાળકોને ભાગ
લેવાની તક આપવામાં આવશે.
માત્ર બાળકો(સામાન્યવ) કે જેઓ તા.૩૧.૩.૨૦૧૨ના રોજ ૮ થી ૧૩ વર્ષની
વયમર્યાદા ધરાવતા હોય અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેમણે
પોતાની અરજી જિલ્લાવ રમત-ગમત અધિકારીશ્રી, ૧/૩ બહુમાળી ભવન, સરદારબાગ,
જૂનાગઢને તા.૩૦.૪.૨૦૧૨ સુધીમાં મોકલી આપવાની રહેશે.
અરજીમાં (૧) પુરૂ નામ (ર) સરનામું(ફોન નંબર સાથે) (૩) જન્મ તારીખ (૪)
શૈક્ષણિક લાયકાત (૫) રમત ગમત સ્પીર્ધાઓમાં ભાગ લીધો હોય તેની વિગત (૬)
શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું દાકતરી પ્રમાણપત્ર (૭) વાલીનો
સંમતિપત્ર (૮) તાજેતરમાં પડાવેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ મોકલવાના
રહેશે. અધૂરી વિગતવાળી અને મુદત બહાર મળેલી અરજીઓ ધ્યાૂને લેવામાં આવશે
નહીં.
રાજયભરમાંથી મળેલ અરજીઓમાંથી પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા
ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ફકત પસંદ થયેલ બાળકોને જ આ બાબતની જાણ
કરવામાં આવશે, તેમ રાજકોટ શહેરના રમત-ગમત અધિકારીશ્રી ડી.સી.ચાંગેલાની
યાદીમાં જણાવાયું છે.
અનુસૂચિત જાતિના યુવક/યુવતીઓ માટે યોજાનારો સાહસિક પગપાળા વનવિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ રાજકોટ
પરિભ્રમણ કાર્યક્રમ
રાજકોટ
ગુજરાત રાજયના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતાં ફકત અનુસૂચિત જાતિનાં
વિદ્યાર્થી, બિનવિદ્યાર્થી યુવક-યુવતીઓને સાહસિક પગપાળા વનવિસ્તાર
પરિભ્રમણમાં ભાગ લેવાની તક આપી પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી રાજય સરકારના
કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના ઉપક્રમે સરકારશ્રીના
ખર્ચે જૂનાગઢ જિલ્લાનના જંગલોમાં વનવિસ્તાર પરિભ્રમણનો ૧૦ દિવસનો
કાર્યક્રમ મે-૨૦૧૨માં યોજાશે, જેમાં રાજયભરના ૧૦૦ યુવક-યુવતીઓ ભાગ લઇ
શકશે
જે યુવક-યુવતીઓ તા.૩૧.૩.૨૦૧૨ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા
હોય, અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છાતા હોય, તેઓએ પોતાની અરજી જિલ્લાા
રમત-ગમત અધિકારીશ્રી, ૧/૩ બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢને તા.૩૦.૪.૨૦૧૨
સુધીમાં મોકલી આપવાની રહેશે.
અરજીમાં (૧) પુરૂ નામ (ર) ઘરનું સરનામું (૩) જન્મ તારીખ(જન્માતારીખનો
પુરાવો) (૪) શૈક્ષણિક લાયકાત (૫) વ્યવસાય (૬) એન.સી.સી., પર્વતારોહણ, રમત
ગમત સ્પમર્ધામાં ભાગ લીધો હોય તેની વિગત (૭) શારીરિક તંદુરસ્તી ધરાવતા
હોવાનું દાકતરી પ્રમાણપત્ર (૮) જાતિ અંગેના દાખલાની નકલ (૯) અગાઉ આ
પ્રકારના કાર્યક્રમોમાં ભાગ લીધો હોય તો તેની વિગત (૧૦) વાલીનો સંમતિપત્ર
તથા (૧૧) તાજેતરમાં પડાવેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ વગેરે મોકલવાના
રહેશે. અધુરી વિગતોવાળી અરજી ધ્યા૦ને લેવામાં આવશે નહીં.
રાજયભરમાંથી મળેલ અરજીઓમાંથી પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા
ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ફકત પસંદ થયેલ યુવક યુવતીઓને જ આ બાબતની
જાણ કરવામાં આવશે, તેમ રાજકોટ શહેરના રમત-ગમત અધિકારીશ્રી
ડી.સી.ચાંગેલાની યાદીમાં જણાવાયું છે.
પરીક્ષા કેન્દ્રસના ૧૦૦ મી. વિસ્તારરમાં ચાર કે તેથી વધુ વ્યરક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધઃ
ભેગા થવા પર પ્રતિબંધઃ
સૂરતઃ ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહની દ્વિતીય સેમેસ્ટ્રની પરીક્ષા તા.૨૫મી
સુધી ચાલશે ત્યાઃરે પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ની આસપાસ શાંતિ
જળવાઇ રહે, પરીક્ષાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઇ ખલેલ ન પહોંચે તેમજ કાયદો
અને વ્યદવસ્થાાની સ્થિ્તિ જળવાય રહે તે માટે પોલીસ કમિશનરશ્રી રાકેશ
અસ્થાાનાએ એક જેહારનામું બહાર પાડયું છે. જે પ્રમાણે તા. ૨૫મી સુધી દરરોજ
સવારે ૧૦:૦૦થી બપોરે ૨:૩૦ વાગ્યાક દરમિયાન પરીક્ષા કેન્દ્ર ના ૧૦૦ મીટરની
ત્રિજ્યાવમાં ચાર કરતા વધુ વ્યબક્તિ ઓને એકત્ર થવા, સભા ભરવા કે સરઘસ
કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો્ છે. પરીક્ષા કેન્દ્રબના ૧૦૦ મીટરની
ત્રિજ્યાવ નજીકના ઝેરોક્ષ સેન્ટોર પરીક્ષા દરમિયાન બંધ રાખવા અને પરીક્ષા
કેન્દ્ર ના ૧૦૦ મીટરની ત્રિજ્યાપથી વાહન દૂર રાખવા જણાવવામાં આવ્યું છે.
ફડચામાં ગયેલી સુર્યમ રેસીડેન્સીા( સીંગણપોર) કો.ઓપ.હા.સો. લી. ડભોલીના બાકી લહેણાં માંગણા માટે સંપર્ક સાધશોઃ
ડભોલીના બાકી લહેણાં માંગણા માટે સંપર્ક સાધશોઃ
સૂરતઃ સૂરત જિલ્લાની ડભોલી ખાતે આવેલી સુર્યમ રેસીડેન્સીા( સીંગણપોર)
કો.ઓપ.હા.સો. લી. ને જિલ્લા રજીસ્ટાીર સહકારી મંડળીઓ સૂરતના હુકમથી
ફડચામાં લઈ જવામાં આવી છે. આ માટે ફડચા અધિકારી શ્રી આર.પી.કાનાણીની
નિમણુંક( સહકારી અધિકારી(ફડચા) એ/૧લો માળ, જિલ્લા સેવા
સદન-૨,અઠવાલાઇન્સા) કરવામાં આવી છે. જેમણે તા. ૯.૪.૨૦૧૨ના રોજથી ચાર્જ
સંભાળ્યોન છે. જેમને પણ આ સંસ્થાવ પાસે જે કાંઇ લહેણા કે માગણું નીકળતું
હોય તેમણે નોટીસ પ્રસિદ્ધ થયાની તારીખથી બે માસમાં ફડચા અધિકારીનો રૂબરુ
સંપર્ક કરી પુરાવાઓ સહિત નોધાવવાનું રહેશે. જો આવું કરવામાં ચૂક થશે તો
પાછળથી તેમનું લહેણું કે માગણું નોંધવામાં આવશે નહી અને મંડળીના ચોપડા
પ્રમાણે મંડળીને આટોપી લેવાની કાર્યવાહી આગળ ચલાવવામાં આવશે.
આંતરિક સુરક્ષા જેવી ગંભીરતમ બાબતમાં પણ કેન્દ્ર સરકારની ઉદાસીનતાની આકરી ટીકા
પરિષદમાં ગુજરાતના મુખ્ય મંત્રીશ્રીના રાષ્ટ્રની સુરક્ષા સુદૃઢ બનાવવા
કેન્દ્રને પથદર્શક સૂચનો
આંતરિક સુરક્ષા જેવી ગંભીરતમ બાબતમાં પણ કેન્દ્ર સરકારની ઉદાસીનતાની આકરી ટીકા
આંતરિક સુરક્ષાની વિશ્વસનિય વ્યૂહરચનાને સર્વાધિક પ્રાધાન્ય આપો
રાજ્યોના અધિકારો છીનવી લઇને આંતરિક સુરક્ષા માટેના કાયદાઓમાં કેન્દ્રનો
એકાધિકાર દેશને સંકટમાં મુકશે
સંરક્ષણ સેના અને કેન્દ્ર સરકાર વચ્ચે વિવાદ-અવિશ્વાસનું વાતાવરણ દૂર કરો
રાજ્યોને વિશ્વાસમાં લઇને આંતરિક સલામતીની રણનીતિ તૈયાર થાય
ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે નવી દિલ્હીમાં આંતરિક
સુરક્ષા અંગે વડાપ્રધાનશ્રીએ યોજેલી રાજ્યોના મુખ્ય મંત્રીશ્રીઓની
પરિષદમાં આંતરિક સલામતી જેવા રાષ્ટ્રીય હિતની ગંભીરતમ બાબતમાં કેન્દ્ર
સરકારની ઉદાસિનતાની ટીકા કરી હતી અને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આંતરિક
સુરક્ષા માટે રાજ્યોના મુખ્ય મંત્રીશ્રીઓ સર્વાધિક પ્રાથમિકતા સાથે
પરિશ્રમ કરી રહ્યા હોય એવા સંજોગોમાં કેન્દ્ર સરકાર મુખ્ય મંત્રીશ્રીઓનાં
અનુભવી સૂચનોને ધ્યાનમાં લેવાને બદલે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે અવિશ્વાસ
અને વિવાદ વકરે એવા એકપક્ષીય નિર્ણયો લઇ રહી છે જે દેશને વધુ ધેરા સંકટ
ભણી દોરી જશે.
વડાપ્રધાન ર્ડા. મનમોહનસિંહ, ગૃહ મંત્રી શ્રી પી. ચિદમ્બરમ્ અને નાણા
મંત્રી શ્રી પ્રણવ મુખરજીની ઉપસ્થિતિ અને ર૪ રાજ્યોના મુખ્ય
મંત્રીશ્રીઓની આ પરિષદમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, કેન્દ્ર
સરકારે આંતરિક સલામતીની આખી જ બાબતને સર્વગ્રાહી પરિપ્રેક્ષ્યમાં
સર્વાધિક એજન્ડા તરીકે હાથ ધરવાની જરૂર છે. રાજ્યોને નબળા પાડવાની અને
કેન્દ્ર સરકાર દ્વારા આંતરિક સુરક્ષા માટેના રાજ્યોના અધિકારોને છીનવી
લઇને રાજ્યો પાસે જે જવાબદારીની અપેક્ષા રાખે છે તે કઇ રીતે મૂર્તિમંત
થશે એવો પ્રશ્ન તેમણે ઉઠાવ્યો હતો.
આ સંદર્ભમાં મુખ્ય મંત્રીશ્રીએ સચોટ દ્રષ્ટાંતો આપતાં જણાવ્યું કે, નેશનલ
કંટ્રોલ ઓફ ટેરરિસ્ટ સેન્ટર્સ (NCTC) બાબતે રાજ્યોના મુખ્ય મંત્રીશ્રીઓના
ઉગ્ર વિરોધ પછી વડાપ્રધાને અલગ ચર્ચા માટે સંમતિ આપી પરંતુ રેલવે
પ્રોટેકશન ફોર્સ (RPF) એકટ અને હવે બોર્ડર સિકયોરિટી ફોર્સ (BSF) એકટમાં
સુધારા દાખલ કરીને રાજ્યોના અધિકારો અને રાજ્યની પોલીસનું મનોબળ નબળું
પાડવાની માનસિકતા કેન્દ્ર શા માટે ધરાવે છે?
આ જ સંદર્ભમાં, મુખ્ય મંત્રીશ્રીએ મિલીટરી દળોના અફસરોને Limited
Compedtitive Exam પોલીસીના નામે રાજ્યોના પોલીસ અધિકારીઓ તરીકે નિમણૂંક
આપવાની કેન્દ્રના ઇરાદા સામે પણ વિરોધ વ્યકત કર્યો હતો. તેમણે જણાવ્યું
કે, દેશની સેનાઓમાં જ અફસરોનો મોટો બેકલોગ છે ત્યારે દેશની સીમા સુરક્ષા
સામે સંકટો ખડા કરીને સેના-અફસરોને રાજ્ય પોલીસદળમાં નિયુકત કરવાને બદલે
આર્મીમાં ઓફિસર્સ ભરતીની ઝૂંબેશ કેમ હાથ ધરાય નહીં? શા માટે રાજ્ય પોલીસ
અને સેના વચ્ચે તનાવ-વિવાદની સ્થિતિ ઉભી કરવામાં આવે છે?
Check out "શું હાસ્યલેખકો હાસ્યાસ્પદ બની શકે?" on GUJARATI-ગુજરાતી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------
Check out "શું હાસ્યલેખકો હાસ્યાસ્પદ બની શકે?" on GUJARATI-ગુજરાતી
Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A130177&xgs=1&xg_source=msg_share_post
If your email program doesn't recognize the web address above as an active link,
please copy and paste it into your web browser
NEWS BY KASHYAP JOSHI JETALSAR JETPURA
suíkĂkwh{kt rđs íktşkLke rzrđÍLk f[uhe ţY Úkţu !
(f~ŢĂk ňu»ke îkhk) suík÷Mkh(suíkĂkwh) íkk.17
MÚkkrLkf ÄkhkMkÇŢ yLku [uBçkh ykuV fku{Mko MkwşkkuLke yđkhLkđkhLke {ktřk ćŢkLku ÷uđkE nkuŢ íku{ suíkĂkwh ţnuh{kt ĂkeSđeMkeyu÷Lke rzrđÍLk f[uhe ţÁ fhđkLkku MkiÄktríkf rMđfkh ÚkŢku nkuđkLkwt ňýđk {¤u Au.
yk çkkçkíku {¤íke rđřkíkku {wsçk suíkĂkwh ţnh yLku íkk÷wfkLkk rđs řkúknfkuLku đľíkku đľík [urftřk Mk{Ţu ĂkkuíkĂkkuíkkLkk rđs{exhkuLkk [urftřk {kxu ÄkuhkS ÷ktçkw Úkđwt Ăkzíkwt nkuđkLke VheŢkË yđkhLkđkh MÚkkrLkf ÄkhkMkÇŢ íkÚkk [uBçkh ykuV fku{MkoLkk «{wľ hkswĽkE Ăkxu÷ îkhk Wňo{tşke MkkihĽĽkE Ăkxu÷ Mk{űk fhkíke ykđíke níke.
ykđe hswykíkkuLkk V÷MđYĂku ĂkeSđeMkeyu÷ íktşkyu yk đkíkLkku yux÷ufu suíkĂkwh ţnuuh{kt rzrđÍLk f[uhe ţÁ fhđkLkku MkiÄktríkf rMđfkh fŢkuo nkuđkLkwt íktşkyu ÄkhkMkÇŢ yLku [uBçkhLku sýkÔŢwt nkuđkLkwt hkswĽkE Ăkxu÷ sýkđu Au. yk{ ÚkđkÚke suíkĂkwh ţnuh íku{s íkk÷wfkLkk h6000 sux÷k rđsřkúknfkuLku rđs [urftřk ÷uçkkuhuxhe suíkĂkwh ţY ÚkŢuÚke ÄkuhkS Ĭk ľkđk Lkrnt Ăkzu.NEWS BY KASHYAP JOSHI JETALSAR JETPURA
NEWS BY KASHYAP JOSHI JETALSAR JETPURA
nurztøk..¼kËh zu{Úke suíkÃkwh MkwÄeLke swLke ÃkkEÃk÷kELkku
çkkçkíku {krníke {tøkkíkk MktçktrÄíkku rð{k»ký{kt !?!
Ãkuxk....Ãkkr÷fkLkk {kS «{w¾ yrsíkrMktn òzuòyu ykhxeykELkwt þ† WÃkkzâwt !
(f~ÞÃk òu»ke îkhk) suík÷Mkh(suíkÃkwh) íkk.17
suíkÃkwh LkøkhÃkkr÷fkLkk {kS «{w¾ yrsíkrMktn òzuòyu Ãkkr÷fkLke ðkuxhðfoMk þk¾kLku ÷økíke y{wf {krníke {ktøkíkk MktçktrÄíkkuLku rð{k»ký{kt {qfkðwt Ãkzu íkuðe rMÚkrík ÃkuËk ÚkE nkuðkLkwt òýðk {¤u Au.
yk çkkçkíku {¤íke rðøkíkku {wsçk suíkÃkwh LkðkøkZ LkøkhÃkkr÷fkLkk {kS «{w¾ yLku nk÷Lkk MkËMÞ yrsíkrMktn òzuòyu {krníke {ktøkðkLkk fkÞËkLkku WÃkÞkuøk fhe Ãkkr÷fkLkk r[VykurVMkh ÃkkMkuÚke yLkuf {wËTkykuLke {krníke {ktøke Au.
íku{kt íkk.1.4.h007 Úke íkk.31.3.h01h MkwÄe Ãkkr÷fkLke ðkuxh ðfoMk þk¾k îkhk þnuh rðMíkkh{kt ÚkÞu÷ ÃkkEÃk ÷kELkku{kt íku{s yLÞ VkuÕxLke rðøkíkðkh {krníke íkÚkk fux÷k {swhku ÃkkMku õÞk õÞk fk{ ÷uðk{kt ykðu÷ Au íkuLke ¾he Lkf÷ku,
suíkÃkwh Ãkkr÷fkLke Ãkkýe þk¾k {kxu hkufðk{kt ykðu÷ {swhkuLku [wfðkíkk Ãku{uLxku íkÚkk {swhkuLke MktÏÞk {kxu Ãkkr÷fk îkhk rLkÞ{ku ½zkÞk Au fu Lkrnt ? yÚkðk yk çkkçkíku fkuE Ãký òíkLkku VuhVkh fhðk {kxu fkuE {ÞkoËk Lk¬e fhkE Au fu Lkrnt ? òu nkuÞ íkku íkuLke ÃkheÃkºkLke Lkf÷, íku{s {wshkuLkwt Ãku{uLx hkufzuÚke fu [ufÚke ? íkuLke rðøkíkðkh {krníke íkÚkk Lkf÷ ykÃkðk ytøku,
íkk.1.4.h007 Úke 31.3u.h01h MkwÄe{kt suíkÃkwh Ãkkr÷fkyu õÞk õÞk ðuÃkkheyku ÃkkMkuÚke fw÷ fux÷ku {k÷ ¾heËu÷ Au ? yLku fux÷k rçk÷ku [qfðu÷ Au ? íku ðuÃkkheLkk Lkk{, MkhLkk{kt íkÚkk Ãku{uLx rçk÷kuLke rðøkíkðkh Lkf÷ku ykÃkðk ytøku
íku{s ÃkkýeLkk rVÕxh {kxu íkk.1.4.h007 Úke íkku.31.3.h01h MkwÄe{kt fux÷e Vxfze(rç÷r[tøk), íkÚkk yLÞ rLk¼kð {kxu fw÷ fux÷ku ¾[o fhu÷ Au ? íkuLke ¾heËe çkkË hkus fux÷ku sÚÚkku WÃkÞkuøk{kt ÷uðkÞ Au ? yLku íku fkuý Lk¬e fhu Au ? íkuLkk Lkk{, nkuËk yLku rðøkíkðkh {krníke íkÚkk ¼kËh zu{Úke yþwæÄ Ãkkýe ykðu Au su{kt VxfzeLkk WÃkÞkuøk çkkË su Ãkkýe ykÃkðk{kt ykðu Au íkuLke þwæÄíkkLkk «{kýÃkºkLke Lkf÷ {tøkkíkk MktçktrÄík Mk¥kkrÄþku ÄtÄu ÷køÞk Au.
çkkuûk: suíkÃkwh Ãkkr÷fkLkk ÷køkíkk ð¤økíkk Mk¥kkrÄþkuLku su {krníke {tøkkíkk ÄtÄu ÷køkðwt ÃkzwÞwt Au yLku yuf íkçk¬T su{ ÄkuhkSLke VkuV¤ zu{Lke ÷kELkku çkkçkíku økkuxk¤ku çkkË ykÔÞku íku{ yrsíkrMktn òzuòyu {krníke {ktøke Au fu, Ëh {rnLku ¾heËðk{kt ykðíkk {k÷ Mkk{kLk Mkk{u swLkk {k÷ Mk{kLkLkwt þwt fhðk{kt ykðu Au ? íkuðk {k÷ Mkk{kLk fux÷k sÚÚkk{kt Lkøkh Ãkkr÷fk ÃkkMku Ãkzu÷ Au ? íkuLke Lkf÷ íkÚkk rðøkíkðkh {krníke ykÃkðk ytøku íkÚkk ¼kËh zu{Úke suíkÃkwh MkwÄe su swLke ÃkkEÃk÷kELk Lkkt¾ðk{kt ykðe níke íku fux÷k r{xhLke Au ? íkuLkku swLkku Mxkuf õÞkt hk¾ðk{kt ykðu÷ Au ? íkuLke Lkf÷ íkÚkk {krníke ykÃkðk ytøku..yk «~Lku òýfkhku fnu Au fu suíkÃkwh{kt ÄkuhkSðk¤e ÚkðkLke Mkt¼kðLkk Au !?
íkkf: {krníke {ktøkLkkh yrsíkrMktn òzuòLkku Vkuxku Ãký {kf÷u÷ Au. su ÞkuøÞ sýkÞ íkku ÷uðk rðLktíke Au.NEWS BY KASHYAP JOSHI JETALSAR JETPURA






















