વડાપ્રધાન મનમોહન સિંહ આગામી શનિવારના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્રમાં ભાગ લેવા માટે આવતી કાલે ન્યૂયોર્ક જવા રવાના થશે.
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
મંગળવાર, 20 સપ્ટેમ્બર, 2011
વડાપ્રધાન આવતી કાલે સં.રા મહાસભા સત્રમાં ભાગ લેવા ન્યૂયોર્ક જશે
વડાપ્રધાન આવતી કાલે સં.રા મહાસભા સત્રમાં ભાગ લેવા ન્યૂયોર્ક જશે:
વડાપ્રધાન મનમોહન સિંહ આગામી શનિવારના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્રમાં ભાગ લેવા માટે આવતી કાલે ન્યૂયોર્ક જવા રવાના થશે.
વડાપ્રધાન મનમોહન સિંહ આગામી શનિવારના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્રમાં ભાગ લેવા માટે આવતી કાલે ન્યૂયોર્ક જવા રવાના થશે.
30 સપ્ટેમ્બર સુધી અગ્નિવેશ કોર્ટમાં હાજર થાય
30 સપ્ટેમ્બર સુધી અગ્નિવેશ કોર્ટમાં હાજર થાય:
સ્વામી અગ્નિવેશ માટે મુશ્કેલીઓ વધતી જાય છે. પંજાબની હાંસી કોર્ટે કહ્યું છે કે જો તેઓ 30 સપ્ટેમ્બર સુધી કોર્ટમાં રજૂ નહીં થાય તો તેઓને ભાગેડુ જાહેર કરી દેવામાં આવશે. સ્વામી
સ્વામી અગ્નિવેશ માટે મુશ્કેલીઓ વધતી જાય છે. પંજાબની હાંસી કોર્ટે કહ્યું છે કે જો તેઓ 30 સપ્ટેમ્બર સુધી કોર્ટમાં રજૂ નહીં થાય તો તેઓને ભાગેડુ જાહેર કરી દેવામાં આવશે. સ્વામી
મારી જીંદગી ખુબ જ કપરી છે : તસલીમા નસરીન
મારી જીંદગી ખુબ જ કપરી છે : તસલીમા નસરીન:
ઈસ્લામી કટ્ટરપંથીઓ, રાજનૈતિક અને સામાજીક ફતવાઓનો ભોગ બનેલી બાંગ્લાદેશની વિવાદાસ્પદ લેખીકા તસલીમા નસરીને જણાવ્યું હતું કે તેની જીંદગી આસાન નથી અને તેને કોલકાતા પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
ઈસ્લામી કટ્ટરપંથીઓ, રાજનૈતિક અને સામાજીક ફતવાઓનો ભોગ બનેલી બાંગ્લાદેશની વિવાદાસ્પદ લેખીકા તસલીમા નસરીને જણાવ્યું હતું કે તેની જીંદગી આસાન નથી અને તેને કોલકાતા પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
ગુરુવાર, 15 સપ્ટેમ્બર, 2011
અમેરિકાએ મુંબઈમાં રૂ. ૧૦૦૦ કરોડની પ્રોપર્ટી વેચવા કાઢી
અમેરિકાએ મુંબઈમાં રૂ. ૧૦૦૦ કરોડની પ્રોપર્ટી વેચવા કાઢી:
મુંબઈમાં રિયલ એસ્ટેટના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે જ અમેરિકાની સરકારે તેના કોન્સ્યુલેટને ભારતમાં રહેલી તેમની...
મુંબઈમાં રિયલ એસ્ટેટના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે જ અમેરિકાની સરકારે તેના કોન્સ્યુલેટને ભારતમાં રહેલી તેમની...
ઓક્ટોબરથી હેલ્થ વીમા પોર્ટેબિલિટીનો પ્રારંભ
ઓક્ટોબરથી હેલ્થ વીમા પોર્ટેબિલિટીનો પ્રારંભ:
મોબાઇલ ફોનના સર્વિસ પ્રોવાઇડરની સર્વિસિસ જો આપને પસંદ ન હોય તો તમે જેમ મોબાઇલ ફોન પોર્ટેબિલિટીનો લાભ લઈને...
મોબાઇલ ફોનના સર્વિસ પ્રોવાઇડરની સર્વિસિસ જો આપને પસંદ ન હોય તો તમે જેમ મોબાઇલ ફોન પોર્ટેબિલિટીનો લાભ લઈને...
CBSE દ્વારા આગામી વર્ષથી AIEEE ઓનલાઇન લેવાશે
CBSE દ્વારા આગામી વર્ષથી AIEEE ઓનલાઇન લેવાશે:
સીબીએસઈ આગામી વર્ષથી કુલ ૨૨ શહેરોમાં ઓલ ઈન્ડિયા એન્ટ્રેન્સ એક્ઝામિનેશન ફોર એન્જિનિયરિંગ (એઆઈઈઈઈ) ઓનલાઇન...
સીબીએસઈ આગામી વર્ષથી કુલ ૨૨ શહેરોમાં ઓલ ઈન્ડિયા એન્ટ્રેન્સ એક્ઝામિનેશન ફોર એન્જિનિયરિંગ (એઆઈઈઈઈ) ઓનલાઇન...
ઇન્ટેલીજન્સ એજન્સીઓમાં રહેલી ઉણપોને પહોંચી વળવા હજુ પણ સાત વર્ષ જેટલો સમય લાગશે : ચિદમ્બરમ
ઇન્ટેલીજન્સ એજન્સીઓમાં રહેલી ઉણપોને પહોંચી વળવા હજુ પણ સાત વર્ષ જેટલો સમય લાગશે : ચિદમ્બરમ:
બે મહિનામાં બે બ્લાસ્ટ અમારા કામકાજ સામે આંગળી ચીંધે છે. પાકિસ્તાનમાં ચાર અથવા પાંચ આતંકવાદી ગ્રુપ કામ કરી છે જેઓ ભારતમાં સતત હુમલાઓ કરી રહ્યા છે. રાજ્યોના ડીજી
બે મહિનામાં બે બ્લાસ્ટ અમારા કામકાજ સામે આંગળી ચીંધે છે. પાકિસ્તાનમાં ચાર અથવા પાંચ આતંકવાદી ગ્રુપ કામ કરી છે જેઓ ભારતમાં સતત હુમલાઓ કરી રહ્યા છે. રાજ્યોના ડીજી
2જી કૌભાંડમાં આજે કોર્ટમાં આરોપો નક્કી કરાશે
2જી કૌભાંડમાં આજે કોર્ટમાં આરોપો નક્કી કરાશે:
2જી કૌભાંડમાં પુર્વ ટેલિકોમ મંત્રી એ રાજા અને ડીએમકે સાંસદ કનિમોઝી સહિત 17 આરોપીઓના વિરૂદ્ધ આજે આરોપો નક્કી કરવામાં આવશે. વિશેષ સીબીઆઇ જ્જ ઓપી સૈનીએ આરોપીઓ
2જી કૌભાંડમાં પુર્વ ટેલિકોમ મંત્રી એ રાજા અને ડીએમકે સાંસદ કનિમોઝી સહિત 17 આરોપીઓના વિરૂદ્ધ આજે આરોપો નક્કી કરવામાં આવશે. વિશેષ સીબીઆઇ જ્જ ઓપી સૈનીએ આરોપીઓ
જેતપુરની શાળા સંચાલકોએ કર્યો ચાલુ જ્યોતિષના નામે ધીકતો ધંધો..તાન્ત્રીકોને રૂમ ભાડે આપી કર્યો કમાણીનો ખેલ....

જેતપુરના કણકીયા પ્લોટ માં આવેલ શારદા વિદ્યા મંદિર નામની શાળાના સંચાલકોને શું જાને કબુદ્ધિ સુજી છે કે તેઓએ ગુજરાત બહારના કેટલાક તાંત્રિકોને શાળાનો એક રૂમ ભાડે આપી જ્યોતિષના ખેલ ખેલ ચાલુ કાર્ય છે.
આ તાંત્રિકો મુંજવણમાં મુકાયેલા લોકોને ઉગારવાના આંબા આંબલી બતાવીને રીતસરના છેતરી રહ્યા હોવાની વિગતો મળી છે.જાણકારો કહે છે કે આ તાંત્રિકો પાસે કોઈ લાયસન્સ કે જરૂરી સરકારી દસ્તાવેજો નથી કે તેઓ આમ પ્રજાને છેતરી શકે.
અમુક વાલીઓએ આ વાતને ગેરવાજબી બતાવીને એવો રોષ વ્યક્ત કર્યો છે કે સંસ્કારો અને વિદ્યાનું ધામ એવી શાળાઓમાં આવા ગેરકાયદેસર ધીકતા ગોરખ ધાંધ હરગીજ નાં ચાલવા દેવાય.
રાજ્યના શિક્ષણ મંત્રી તમો ક્યાં છો ? જેતપુરની આ શાળાના સંચાલકોને કઈક વિદ્યાના પાઠ ભણાવો, ભણાવો..તેઓને શું શાળાની આવક ઓછી પડી કે આમ આવા તંત્રીકોને રૂમ ભાડે આપી જ્યોતિષના નામે ધીકતો ધંધો ચાલુ કરવા દીધો ????
જેતપુરની શૈક્ષણિક સંસ્થાઓના માંધાતાઓ એવા
ડોક્ટર પ્રિયવદન કોરાટ અને દિનેશભાઈ ભુવા તમો ક્યાં છો ? ક્યાં છો ?
Beautiful India
| |||
|
|
आपको २५ लाख रुपे की लोटरी लगी है, १५ हजार बेंक में भर दो
राजकोट जिल्लेके जेतपुर तहसील में जेतालसर गाँव के मुकेश पिपलिया के सेल में पिछले दो dइनोसे कोई हिंदी भाषी आदमीका फोन आ रहा है की आपको २५ लाख रुपे की लोटरी लगी है, टेक्स के रुपे १५००० स्टेट बेंक में जमा करवादो, रुपे २५ लाख आपके बेंक खातेमे जमा हो जायेगा.
ऐसा अनजान फोन से एकदम खुश मुकेश ने उत्साह उत्साह में दो तिन बार जिस सेल से रिंग आयी थी उन पर मोबाइल लगाया. लेकिन प्रति मिनट मुकेश की बेलेंस ४५-५० रुपे कट रही थी.
बादमे मुकेश ने बेंक में अनजान आदमी ने बताई हुयी रकम जमा कर्वनेकी व्यवस्था की थी. लेकिन उनके ही गाँव में रहने वाले कलमवाला भाई कश्यप जोशी ने मुकेश को बताया की ठहरना भाई मत देना किसीको तुम्हारे बेंक अकाउंट नंबर ,वर्ना यह सब चोर टोल्कि कर देंगे खाली.. इसी तेरह धोखेबाज़ लोगोने किसीभी सेल नंबर पर ऊपर लिखी बातें बताना शुरू किया है..और जिसने भी गलती की तो समजो वो लुट गया..पुलिस को ऐसी जानकारी मिलतेही साइबर क्राइम के तहत लुंतेरे लोगोको पकडनेकी कारवाही करनी चाहिए वैसा गाँववालो बता रहे है.
ऐसा अनजान फोन से एकदम खुश मुकेश ने उत्साह उत्साह में दो तिन बार जिस सेल से रिंग आयी थी उन पर मोबाइल लगाया. लेकिन प्रति मिनट मुकेश की बेलेंस ४५-५० रुपे कट रही थी.
बादमे मुकेश ने बेंक में अनजान आदमी ने बताई हुयी रकम जमा कर्वनेकी व्यवस्था की थी. लेकिन उनके ही गाँव में रहने वाले कलमवाला भाई कश्यप जोशी ने मुकेश को बताया की ठहरना भाई मत देना किसीको तुम्हारे बेंक अकाउंट नंबर ,वर्ना यह सब चोर टोल्कि कर देंगे खाली.. इसी तेरह धोखेबाज़ लोगोने किसीभी सेल नंबर पर ऊपर लिखी बातें बताना शुरू किया है..और जिसने भी गलती की तो समजो वो लुट गया..पुलिस को ऐसी जानकारी मिलतेही साइबर क्राइम के तहत लुंतेरे लोगोको पकडनेकी कारवाही करनी चाहिए वैसा गाँववालो बता रहे है.
મંગળવાર, 13 સપ્ટેમ્બર, 2011
ઓરિસ્સામાં પૂરથી ૧૪ લાખ લોકો અસરગ્રસ્ત, ૧૧૦૯ ગામો ડૂબમાં
ઓરિસ્સામાં પૂરથી ૧૪ લાખ લોકો અસરગ્રસ્ત, ૧૧૦૯ ગામો ડૂબમાં:
ઓરિસ્સામાં મહાનદી જોખમી સ્તરથી ઉપર વહેવા લાગતાં તેના મુખત્રિકોણ પ્રદેશમાં અંદાજે ૧૪ લાખ લોકો પૂરનો ભોગ બન્યાં છે.
ઓરિસ્સામાં મહાનદી જોખમી સ્તરથી ઉપર વહેવા લાગતાં તેના મુખત્રિકોણ પ્રદેશમાં અંદાજે ૧૪ લાખ લોકો પૂરનો ભોગ બન્યાં છે.
રમખાણોમાં મોદીની ભૂમિકા નીચલી કોર્ટ નક્કી કરે: સુપ્રીમ
રમખાણોમાં મોદીની ભૂમિકા નીચલી કોર્ટ નક્કી કરે: સુપ્રીમ:
વર્ષ ૨૦૦૨માં ગુજરાતમાં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણો રોકવામાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની કથિત નિષ્ક્રિયતા અંગે સુપ્રીમ કોર્ટે...
વર્ષ ૨૦૦૨માં ગુજરાતમાં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણો રોકવામાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની કથિત નિષ્ક્રિયતા અંગે સુપ્રીમ કોર્ટે...
આવક કરતાં વધારે સંપત્તિ : માયાવતીને મળશે રાહત !
આવક કરતાં વધારે સંપત્તિ : માયાવતીને મળશે રાહત !:
આવક કરતા વધારે સંપત્તિના મામલે સુપ્રિમ કોર્ટમાં ઉત્તર પ્રદેશની સીએમ માયાવતીની સુનવણી આજે થવાની છે. મુખ્યમંત્રી માયાવતી પોતાના વિરૂદ્ધ આવક કરતા વધારે સંપત્તિના આ કેસ
આવક કરતા વધારે સંપત્તિના મામલે સુપ્રિમ કોર્ટમાં ઉત્તર પ્રદેશની સીએમ માયાવતીની સુનવણી આજે થવાની છે. મુખ્યમંત્રી માયાવતી પોતાના વિરૂદ્ધ આવક કરતા વધારે સંપત્તિના આ કેસ
સ્વિસ બેંકમાં ભારતીય ક્રિકેટરોના પણ ખાતા?
સ્વિસ બેંકમાં ભારતીય ક્રિકેટરોના પણ ખાતા?:
સ્વિસ બેંકમાં બ્લેક મની જમા કરાવવાના મામલે રાજકારણીઓની સાથેસાથે હવે ઇન્ડિયન ક્રિકેટરો અને બોલીવૂડ સ્ટાર્સના નામ પણ સામે આવી રહ્યા છે. સ્વિસ બેંકના પૂર્વ કર્મચારી અને કેમન આઇલેન્ડના
સ્વિસ બેંકમાં બ્લેક મની જમા કરાવવાના મામલે રાજકારણીઓની સાથેસાથે હવે ઇન્ડિયન ક્રિકેટરો અને બોલીવૂડ સ્ટાર્સના નામ પણ સામે આવી રહ્યા છે. સ્વિસ બેંકના પૂર્વ કર્મચારી અને કેમન આઇલેન્ડના
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)




