| |||
|
|
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
| |||
|
|
ઓરિસ્સામાં મહાનદી જોખમી સ્તરથી ઉપર વહેવા લાગતાં તેના મુખત્રિકોણ પ્રદેશમાં અંદાજે ૧૪ લાખ લોકો પૂરનો ભોગ બન્યાં છે.
વર્ષ ૨૦૦૨માં ગુજરાતમાં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણો રોકવામાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની કથિત નિષ્ક્રિયતા અંગે સુપ્રીમ કોર્ટે...
આવક કરતા વધારે સંપત્તિના મામલે સુપ્રિમ કોર્ટમાં ઉત્તર પ્રદેશની સીએમ માયાવતીની સુનવણી આજે થવાની છે. મુખ્યમંત્રી માયાવતી પોતાના વિરૂદ્ધ આવક કરતા વધારે સંપત્તિના આ કેસ
સ્વિસ બેંકમાં બ્લેક મની જમા કરાવવાના મામલે રાજકારણીઓની સાથેસાથે હવે ઇન્ડિયન ક્રિકેટરો અને બોલીવૂડ સ્ટાર્સના નામ પણ સામે આવી રહ્યા છે. સ્વિસ બેંકના પૂર્વ કર્મચારી અને કેમન આઇલેન્ડના
2006માં માલેગાંવ બ્લાસ્ટ સાથે જોડાયેલી એક મોટી ચૂક સામે આવી છે. પાંચ વર્ષથી આ બ્લાસ્ટના આરોપમાં જેલમાં બંધ નવ યુવકોનો આ ગુનામાં કોઇ જ હાથ નહીં હોવાનું બહાર આવ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી
ખાણોમાં ગેરકાયદે ખોદકામ મામલે કર્ણાટકના રેડ્ડી બંધુઓ ભૂતપૂર્વ મંત્રી જી.જનાર્દન રેડ્ડી અને તેમના સંબંધી શ્રીનિવાસ રેડ્ડીની જામીન...
26/11ના હુમલામાં એક માત્ર જિવીત પકડવામાં આવેલા આતંકવાદી આમિર કસાબનો કેસ હાઇકોર્ટમાં લડનારા બે વકીલો અમીન સોલકર અને ફરહાના શાહનો આરોપ છે કે મહારાષ્ટ્ર સરકારે અત્યાર સુધી તેઓનું મહેનતાણું ચૂકવ્યુ નથી.
સરહદ સુરક્ષા દળે મંગળવારે જમ્મૂ કાશ્મીરના સાબા જીલ્લામાં ભારત પાકિસ્તાન સરહદ પર આતંકવાદીઓની ઘુસણખોરીનો...
ભ્રષ્ટાચાર વિરૂદ્ધ દેસભરમાં ઉભા થયેલા વાતાવરણને એલ કે અડવાણીની રથયાત્રા મારફતે ખોરંભવાના ભાજપના ઈરાદાઓને અણ્ણા હજારે જોરદાર ઝટકો આપ્યો છે. ગાંધીવાદી સમાજસેવી અણ્ણા હજારેએ એલ કે અડવાણેની...
ભ્રષ્ટાચાર વિરૂદ્ધ દેસભરમાં ઉભા થયેલા વાતાવરણને એલ કે અડવાણીની રથયાત્રા મારફતે ખોરંભવાના ભાજપના ઈરાદાઓને અણ્ણા હજારે જોરદાર ઝટકો આપ્યો છે. ગાંધીવાદી સમાજસેવી અણ્ણા હજારેએ એલ કે અડવાણેની...
ત્રાસવાદી હુમલાની આશંકાને ધ્યાનમાં લેતા અમદાવાદ અને દિલ્હી સહિત દેશના અન્ય મોટા શહેરો સૈન્ય છાવણીમાં ફેરવાઈ ગયા છે. આ સતર્કતા ઈન્ડિયન મુઝાહિદ્દીન દ્વારા અમદાવાદમાં મોટાપાયે બોમ્બ વિસ્ફોટ...
કેન્દ્રીય ગૃહમંત્રી પી ચિદમ્બરમે દિનપ્રતિદિન વકરી રહેલા નક્સલવાદ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી અને તેને ત્રાસવાદ કરતા પણ વધુ ખતરનાખ ગણાવી તેનો સામનો કરવાને સૌથી મોટો પડકાર ગણાવ્યો હતો.
રાજ્યસભાના સભ્ય અને સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ નેતા અમર સિંહની જામીન અરજી કોર્ટે ફગાવી દેતા આ અરજી પર 15 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મુંબઈ એરપોર્ટ પર ત્રાસવાદીઓ નાના વિમાન વડે અમેરિકાના 9/11ની માફક હુમલા કરવાની યોજના ધરાવતા હોવાના સેન્ટ્રલ આઈબીના અહેવાલના પહલે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે અને...
કાશ્મીર સરકાર ટૂંક સમયમાં જ વિસ્થાપિત કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાં વધુ 3 હજાર નોકરીઓ આપવા માટે જાહેરાત...
કાશ્મીર સરકાર ટૂંક સમયમાં જ વિસ્થાપિત કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાં વધુ 3 હજાર નોકરીઓ આપવા માટે જાહેરાત...
ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ એસ જે મુખોપાધ્યાય સહિત અન્ય બે ન્યાયાધીશોએ આજે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના રૂપમાં શપથ ગ્રહણ કર્યા હતાં. આ સાથે જ સુપ્રીમ કોર્ટમા મહિલા ન્યાયાધીશોની...
પેન્ટાઇરિથ્રિટોલ ટ્રિનાઇટ્રેટ (પીઈટીએન) રસાયણનાં ઘાતક મિશ્રણનો ઉપયોગ ડોક્ટરો હૃદયની બીમારીની સારવાર...
રાજધાની દિલ્હીમાં છેલ્લાં ૧૫ વર્ષમાં ૩૧ બોમ્બ બ્લાસ્ટ થયા છે, જેમાં સંખ્યાબંધ નિર્દોષ નાગરિકોના મોત થયા છે અને સેંકડો લોકો...