| |||
|
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
| |||
|
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ફરજિયાત કામગીરી પૂરી કરવામાં નિષ્ફળ જવા બદલ માત્ર આઠ ટેલિકોમ ઓપરેટરોનાં લાઇસન્સ રદ કરવાનો ટેલિકોમ વિભાગે (ડોટ) નિર્ણય...
એર ઇન્ડિયાને તેનાં દેવાં પેટે એડહોક ધોરણે રૂ. ૫૦૦ કરોડની ચુકવણી કરાયા બાદ સરકાર ટૂંક સમયમાં જ નેશનલ કેરિયરને...
મફતલાલ પરિવારમાં છેલ્લાં સાસુ અને પુત્રવધૂ વચ્ચે ચાલતું વારસાયુદ્ધ હવે ચરમસીમાએ પહોંચ્યું છે. ૭૮ વર્ષનાં માધુરી...
ચીનનું એક જહાજ માછલી પકડવાના ટ્રોલર સ્વરૂપે ભારતની જાસૂસી કરતાં પકડાતાં નવી દિલ્હીની ચિંતા વધી ગઇ છે.
મુંબઈમાં અંધેરી-કુર્લા રોડ પર આવેલી એક હોટેલમાં સેક્સરેકેટનો પર્દાફાશ થયો છે. અંધેરીના જે. બી. નગરમાં આવેલી 'ધ સન-એન-શીલ'...
વર્ષ ૧૯૯૦થી વર્ષ ૨૦૦૯ વચ્ચેના ગાળામાં ભારતમાં નવજાત બાળકોનાં મોતની ટકાવારીમાં ૩૩ ટકાનો ઉલ્લેખનીય ઘટાડો નોંધાયો...
કેન્દ્ર સરકારે ગંગા નદીની સફાઇ માટે બનાવવામાં આવેલી ગંગા કાર્ય યોજના હેઠળ અત્યાર સુધી 896.05 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. મંગળવારે આ માહિતી સંસદને આપવામાં આવી હતી.
જનલોકપાલ બીલને સ્ટેન્ડિંગ કમિટીની પાસે મોકલવામાં આવ્યું છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર કમિટિમાં કેટલાક બદલાવ કરવામાં આવી શકે છે. જન લોકપાલ બીલ મામ
અણ્ણાને એ વાતની જાણકારી છે કે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાએ તેમનું સારું કવરેજ કર્યું છે. લોકોએ તેમને બહુ સારો પ્રતિભાવ આપ્યો છે. મંગળવારની સવારની શરૂઆત અણ્ણાએ વૉક કરીને
સંસદના ઉચ્ચ સદનમાં મહાભિયોગનો સામનો કરી ચૂકેલા જસ્ટીસ સૌમિત્ર સેનના વિરૂદ્ધ લોકસભામાં 5 સપ્ટેમ્બરના રોજ મહાભિયોગ ચલાવવામાં આવશે. લોકસભા સચિવાલયે જસ્ટી
સહારા ઇન્ડિયા ફાઇનાન્સીયલ કોર્પોરેશને (એસઆઇએફએલ) મંગળવારે બજાર અને નિયામકોને અચંબિત કરી દીધા છે. કંપનીએ એવો દાવો કર્યો છે કે તે 73,000 કરોડ
સીબીઆઈની વિશેષ અદાલતે એક ખાનગી સંસ્થાન સાથે બે લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપસર ગત સોમવારે અટકાયતમાં લેવાયેલા ઈન્કમટેક્ષ કમિશ્નર દયા શંકરને આગામી સાત સપ્ટેમ્બર...
મુંબઇની એક લોકલ ટ્રેનમાં સ્ટંટ કરતા બે યુવકોની નકલ કરવી એક યુવાનને ભારે પડી ગઇ. આ ચિત્રો જોઇને તમને ખ્યાલ આવશે કે આ ખતરનાક સ્ટંટનો શું અંજામ આવી
જન લોકપાલ બિલની માંગણીને લઈને 288 કલાકના અનશન કરનારા સામાજીક કાર્યકર અણ્ણા હઝારેનું સ્વાસ્થ્ય સુધરી...
મહારાષ્ટ્રના નાસિકમાં એક કિશોરી સાથે બળાત્કાર કરીને તેને જિવતી સળગાવી દેવાની કોશિશ કરવામાં આવી છે. ગંભીર હાલતમાં આ યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રના નાસિકમાં એક કિશોરી સાથે બળાત્કાર કરીને તેને જિવતી સળગાવી દેવાની કોશિશ કરવામાં આવી છે. ગંભીર હાલતમાં આ યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
રાષ્ટ્રપતિ આશ્રમ્મ મેદાનથી સવારના 10 વાગ્યે હેલિકોપ્ટરથી રવાના થવાનો કાર્યક્રમ હતો. તેઓ 11 વાગ્યે તિરૂવનંતપુરમમાં એક મહત્વના કાર્યક્રમમાં હાજરી આપવા જઇ રહ્યા હતા
હવે દિલ્હી પોલીસ આ મુદ્દાની તપાસ કરી રહી છે કે આ ચેક કોઇ કાવતરા અંતર્ગત તો મોકલવામાં નહતો આવ્યો ને. મજાની વાત તો એ છે કે 'લાંચ' મોકલનાર વ્યક્તિએ જે એકાઉન્ટનો
અલ કાયદા તેના પ્રમુખ ઓસાબા બિન લાદેનની મોતનો બદલો લેવા માટે ભારત પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. અલકાયદાના આતંકી હુમલામાં અમેરિકામાં
ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂકના મામલે ભાજપ લડી લેવાના મૂડમાં છે તો કોંગ્રેસ પણ સમાધાનમાં મતમાં નથી. મુખ્યપ્રધાન સાથે...
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ટુજી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડમાં કલૈગ્નાર ટીવીને રૂ. ૨૦૦ કરોડની કથિત લાંચ ચૂકવવા સંબંધે પાંચ કંપનીઓની...
દિલ્હી હાઈકોર્ટે મંગળવારે કોમનવેલ્થ ગેમ્સ આયોજન સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ સુરેશ કલમાડીની સંસદ સત્રમાં ભાગ લેવાની અનુમતિ...
ભારતના પાંચ કલાકારોને સિંગાપોર મ્યુઝિયમ તરફથી ૪૫,૦૦૦ અમેરિકી ડોલરના ઇનામ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ટુજી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડમાં કલૈગ્નાર ટીવીને રૂ. ૨૦૦ કરોડની કથિત લાંચ ચૂકવવા સંબંધે પાંચ કંપનીઓની...
દિલ્હી હાઈકોર્ટે મંગળવારે કોમનવેલ્થ ગેમ્સ આયોજન સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ સુરેશ કલમાડીની સંસદ સત્રમાં ભાગ લેવાની અનુમતિ...
સરકારે મંગળવારે કહ્યું કે કાળાં નાણાં મુદ્દે શ્વેતપત્ર લાવવાનો તેમનો કોઈ પ્રસ્તાવ નથી. જો કે રાષ્ટ્રીય સ્તરની ત્રણ સંસ્થાઓ કાળાં નાણાં પર...
આ છોકરી સમગ્ર બજારમાં વગર વસ્ત્રોએ દોડતી રહી અને લોકો મૂક પ્રેક્ષક બની આ તમાશો જોતા રહ્યા. દરમિયાન એક યુવકે આ છોકરીને પોતાની દુકાનમાં આશ્રય આપ્યો
વડાપ્રધાન કાર્યાલયનું કહેવું છે કે અણ્ણા હઝારે અને તેમના સહયોગીઓ વિરૂદ્ધ આરોપનો રેકોર્ડ તેમની...
ડિજિટલ નંબર પ્લેટ મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અખત્યાર કરતા નિયમનું પાલન ન કરનાર હરિયાણા, જમ્મૂ-કાશ્મીર તથા અરૂણાચલ પ્રદેશની સરકારોને અવમાનના નોટિસ ફટકારી છે.
ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ભારતભરમાં મુહિમ છેડનારા અને જન લોકપાલ બિલ પસાર કરવાની માંગણીને લઈને 13 દિવસ ઉપવાસ પર બેઠેલા સામાજીક કાર્યકર અણ્ણા હજારેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં જ્યાં...
ગુજરાતના રાજ્યપાલ કમલા બેનીવાલ દ્વારા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કર્યા વિના લોકાયુક્ત નિયુક્ત કરવા પર બીજેપી સભ્યોએ સંસદમાં મોટો હોબાળો કર્યો છે. લોકસભામાં રાજ્ય
ભોપાલમાં આરટીઆઇ એક્ટિવિસ્ટ શેહલા મસૂદ હત્યાકાંડમાં બીજેપી સાથે જોડાયેલા ઘણાં હાઇપ્રોફાઇલ લોકો પર શંકા ઘેરી બનતી જાય છે. પ્રાંતની સરકારે હત્યાકાંડની તપાસ ક