આણંદ - દર વર્ષે જેમ ઉનાળુ વેકેશન પુરૂં થાય છે ત્યારે શાળામાં ભણતા બાળકો ફરીથી શાળાએ જઇ અભ્યાસ પ્રવૃત્તિ શરૂ કરે છે. પરંતુ સાથે સાથે હજારો નાના ભૂલકાંઓ પણ શાળાના પગથિયે પગ મૂકે છે. સમગ્ર વિશ્વમાં શાળા પ્રવેશનો આ અનુભવ એક અગત્યનો સિમાસ્તંભ ગણાય છે. જે અનુભવ સ્મૃતિ સાથõ વણાઇ જાય છે. બાળક તેની આસપાસનું વાતાવરણ માણવા, નવું શીખવા માટેનો પાયો રચે છે. આનંદ અને ઉત્સવની ભૂમિ એવા ભારત દેશમાં બાળ જીવનમાં આવતા દરેક પ્રસંગને પવિત્રતા સાથે જોડવામાં આવે છે. જેમ કે બાળ જન્મ, બાળકના નામાંકનનો ઉત્સવ, બાળક ને માતાના દૂધ સિવાય પ્રથમવાર બજોõ ખોરાક આપતી વખતે ઉજવાતો " અન્ન પ્રાશાન '' અને બાળકને પ્રથમવાર શાળાએ મોકલતાં ઉજવાતો " શાળા પ્રવેશોત્સવ '' આ પ્રસંગો સમાજ જીવનમાં સ્નેહસભર વાતાવરણ ઉભુ કરવામાં અને સમાજ જીવનમાં અનેરી ચેતનાનો સંચાર જગાવવામાં પ્રેરણા સ્ત્રોત બની રëë છે.
નાનપણના આ બધા જ શુભ પ્રસંગો બાળકના "શાળા પ્રવેશ'' ની આસપાસ ગુંથાયેલા છે. કે જે પ્રસંગ એ અવસ્થા દરમ્યાન બને છે કે જેને બાળક પાછળથી એક ખુશનુમા અને સુંદર ધટના તરીકે યાદ કરે છે. કારણ કે તે પોતાની વહાલસોયી માતા પાસેથી છુટા પડી મોટા બાળકો અને શિક્ષકોના જૂથ વચ્ચે જાય છે. તેથી જ શાળા પ્રવેશના આ પ્રસંગને એક અગત્યનું સ્થાન આપવું જોઇએ અને વાલીઓ, શિક્ષકો અને સમાજ દ્વારા તેને ગંભીરતાથી લેવો જોઇએ. આ માટે જ સાધન, સાહિત્ય સાથે વધારામાં એક સહકાર ઝુંબેશ / પ્રયુક્તિ વિકસાવવી પડશે અને શાળા ફરીથી શરૂ કરવા નામાંકન વધારવા માટે એક આધારસ્તંભ તરીકે મુકવી પડશે.
શાળાઓનðં શૈક્ષણિક સત્ર શરૂ થતા વાલીઓ અને સમાજની પ્રાથમિક જવાબદારી છે કે બધા જ બાળકો ફરીથી શાળાએ આવવા શરૂ થાય. પ્રથમવાર શાળામાં પ્રવેશી રહેલાં બાળકોના વાલીઓને ઉત્સાહિત કરવા કે બાળકને શાળામાં દાખલ કરવું એ ખુબ અગત્યનું છે. શાળાએ જઇ શિક્ષણ મેળવવું એ બાળકનો હક્ક છે.
દરેક બાળક શાળાએ જવું જોઇએ. ગરીબીમાંથી મુકિત મેળવવાનો એ જ સાચો માર્ગ છે. શાળાએ પ્રથમવાર જ પ્રવેશતા બાળકો માટે તે એક અગત્યનો દિવસ છે તે " વિઘારંભ '' એક પાયો છે કે જેનાં પર તેમનું ભવિષ્ય નિર્ભર છે. પૂર્વ હોય કે પશ્વિમ, શાળા જ સર્વોત્તમ છે. સમગ્ર રાજ્યમાં ૧૬મી જૂન થી ૧૮ જૂન ૨૦૧૧ દરમિયાન " શાળા પ્રવેશોત્સવ '' ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આણંદ જિલ્લામાં પણ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ લોકભાગીદારીથી થાય અને જિલ્લાનું એકપણ ગામ શાળા પ્રવેશોત્સવની ઉજવણીથી બાકી ન રહે તે માટે આ કાર્યક્રમમાં શિક્ષકો, ગામના આગેવાનો ચુંટાયેલા પ્રતિનિધિઓ જોડાય તે જરૂરી છે. નવા શૈક્ષણિક વર્ષમાં પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવવા પાત્ર ૬ થી ૧૪ વર્ષની વય જુથના બાળકોને શાળામાં પ્રવેશ અપાવી ૧૦૦ ટકા નામાંકનના લક્ષને વ્યાપક લોકભાગીદારીથી સિધ્ધ કરાશે. આણંદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ દરમ્યાન પુનઃપ્રવેશપાત્ર બાળકો સહિત કુલ ૨૨૮૯૦ બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવશે. રાજ્યમાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા વિઘાલક્ષ્મી બોન્ડ આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. કન્યાઓના સાક્ષરતા દરને ઉંચે લઇ જવાની દિશામાં સામુહિક પ્રયાસો હાથ ધરવામાં આવશે. આણંદ જિલ્લામાં પુરૂષ સાક્ષરતાનું પ્રમાણ સૌથી વધારે આણંદ તાલુકામાં ૯૦.૧ ટકા, જ્યારે સૌથી ઓછુ તારાપુરમાં ૮૦.૦૪ ટકા છે. સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ સૌથી વધારે આણંદ તાલુકામાં ૭૦.૫ ટકા જ્યારે તારાપુર તાલુકામાં ૫૧.૦૭ ટકા છે. શાળાપ્રવેશોત્સવ દરમ્યાન આણંદ તાલુકામાં ૫૧૫૭, ઉમરેઠમાં ૨૩૮૮, બોરસદમાં ૪૩૮૩, આંકલાવમાં ૨૧૮૧, પેટલાદમાં ૩૩૫૧, સોજિત્રામાં ૧૬૨૨, ખંભાતમાં ૨૭૦૭, તારાપુરમાં ૧૧૦૧ સહિત કુલ ૨૨૮૯૦ બાળકોને પ્રવેશ આપવામાં આવશે જેમાં ૧૨૧૪૧ કુમાર અને ૧૦૭૪૯ કન્યાઓનો સમાવેશ થાય છે. ૨૩ કુમાર અને ૨૪ કન્યા સહિત ૪૭ વિકલાંગ બાળકોને પણ શાળા પ્રવેશ અપાશે. જિલ્લામાં ૩૫ ટÀë×í ઓછી સ્ત્રી સાક્ષરતા ધરાવતા ઉમરેઠ, આંકલાવ તાલુકાના એક એક,સોજિત્રા તાલુકાના ત્રણ, ખંભાત તાલુકાના છ, તારાપુર તાલુકાના પાંચ સહિત સોળ ગામોમાં સ્ત્રી સાક્ષરતા દર ઉંચો લાવવા સવિશેષ પ્રયાસો કરવામાં આવનાર છે. આણંદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના પરિણામે ૨૦૦૯-૧૦ ના વર્ષની સરખામણીમાં ડ્રોપ આઉટ રેટમાં ૦.૦૦૦૨ ટકા ધટાડો નોંધાયો છે. આણંદ જિલ્લામાં છેલ્લા ચાર વર્ષમાં ૪૩૭૧૭ કન્યાઓ સહિત કુલ ૯૩૪૬૬ બાળકોને શાળા પ્રવેશ આપવામાં આવ્યો છે.શાળા પ્રવેશોત્સવ દરમ્યાન દાતાઓ દ્રારા શાળાઓમાં ભૌતિક સુવિધાઓ ઉભી કરવા રૂા.૫.૯૮ કરોડનું માતબર દાન પ્રા થયું છે.જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના ફળદાયી પરિણામો મળ્યા છે.
પ્રાથમિક શિક્ષણને ગતિશીલ અને પ્રગતિશીલ બનાવવા માટે શિક્ષણમાં ગુણવત્તા સુધારણા, ૧૦૦ ટકા નામાંકન અને ૧૦૦ ટકા સ્થાયીકરણ માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમે કાયાપલટ કરી છે. શાળા પ્રવેશોત્સવ એ બાળકોનù બાળકો દ્વારા અને બાળકો માટેનો કાર્યક્રમ છે. આવો આપણે સૌ સાથે મળી ૧૦૦ ટકા બાળકોને શાળામાં પ્રવેશ અપાવીએ.
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
બુધવાર, 15 જૂન, 2011
દાહોદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ:પ્રવેશ પાત્ર કુમાર કન્યાઓની સંખ્યા
દાહોદ-દાહોદ જિલ્લામાં તા.૧૬, ૧૭ અને ૧૮ જુન દરમ્યાન યોજાનાર કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ દરમ્યાન દાહોદ જિલ્લામાં તાલુકાવાર શાળા પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓ અને પુન:પ્રવેશપાત્ર બાળકોની સંખ્યા તંત્ર દ્વારા આ મુજબ તૈયાર કરવામાં આવેલ છે.
તાલુકો પ્રવેશપાત્ર બાળકોની સંખ્યા
કુમાર કન્યા કુલ
દાહોદ ૩૮૩૭ ૩૪૭૮ ૭૩૧૫
ઝાલોદ ૪૬૯૦ ૪૨૨૯ ૮૯૧૯
ફતેપુરા ૨૨૦૭ ૨૦૧૩ ૪૨૨૦
લીમખેડા ૩૦૧૮ ૨૮૪૯ ૫૮૬૭
ધાનપુર ૧૬૪૫ ૧૫૭૮ ૩૨૨૩
દે.બારીયા ૨૨૬૩ ૨૨૭૭ ૪૫૪૦
ગરબાડા ૧૫૨૨ ૧૩૮૯ ૨૯૧૧
કુલ ૧૯૧૮૨ ૧૭૮૧૩ ૩૬૯૯૫
જ્યારે જિલ્લામાં પુન:પ્રવેશપાત્ર બાળકોની સંખ્યામાં કુમાર ૬૩૮ અને કન્યા ૪૪૨ મળીને કુલ ૧૦૮૦ બાળકો થાય છે.
તાલુકો પ્રવેશપાત્ર બાળકોની સંખ્યા
કુમાર કન્યા કુલ
દાહોદ ૩૮૩૭ ૩૪૭૮ ૭૩૧૫
ઝાલોદ ૪૬૯૦ ૪૨૨૯ ૮૯૧૯
ફતેપુરા ૨૨૦૭ ૨૦૧૩ ૪૨૨૦
લીમખેડા ૩૦૧૮ ૨૮૪૯ ૫૮૬૭
ધાનપુર ૧૬૪૫ ૧૫૭૮ ૩૨૨૩
દે.બારીયા ૨૨૬૩ ૨૨૭૭ ૪૫૪૦
ગરબાડા ૧૫૨૨ ૧૩૮૯ ૨૯૧૧
કુલ ૧૯૧૮૨ ૧૭૮૧૩ ૩૬૯૯૫
જ્યારે જિલ્લામાં પુન:પ્રવેશપાત્ર બાળકોની સંખ્યામાં કુમાર ૬૩૮ અને કન્યા ૪૪૨ મળીને કુલ ૧૦૮૦ બાળકો થાય છે.
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંદર્ભે દાહોદ ખાતે કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો
દાહોદ- દાહોદ જિલ્લામાં તા.૧૬,૧૭ અને ૧૮ જુન દરમ્યાન યોજાનાર કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંદર્ભે દાહોદ ખાતે જિલ્લા કક્ષાનો કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. કન્ટ્રોલ રૂમ ખાતે નીચે મુજબના કર્મચારીઓને કામગીરી સોપવામાં આવેલ છે.
ક્રમ કર્મચારીનુ નામ હોદ્દો ફાળવેલ તાલુકો મો.નંબર
૧ શ્રી બી.કે.પ્રણામી ઓ.આઈ.સી.ટી.ટી. દાહોદ ૯૩૨૮૫૪૮૬૦૭
૨ શ્રી ડી.એચ. જાદવ એમ.આઈ.એસ.કો.ઓ. લીમખેડા/દે.બારયા ૯૩૨૮૫૪૮૭૩૮
૩ શ્રી એન.આર.પટેલ આઈ.ઈ.ડી.કો.ઓ. ઝાલોદ ૯૩૨૮૫૪૮૭૩૦
૪ શ્રી આઈ.એલ વણકર એ.એસ.(આર.પી) ગરબાડા/ધાનપુર ૯૩૨૮૫૪૮૭૩૩
૫ શ્રી એન.એસ બારીયા ઓફિસ આસી.કમ ડેટા ઓપરેટર ફતેપુરા ૯૪૨૮૦૨૮૬૯૫
આથી આ કાર્યક્રમ સંદર્ભે કોઈ પણ પ્રકારે મુશ્કેલી જણાય તો કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવા માટે જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દાહોદની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
ક્રમ કર્મચારીનુ નામ હોદ્દો ફાળવેલ તાલુકો મો.નંબર
૧ શ્રી બી.કે.પ્રણામી ઓ.આઈ.સી.ટી.ટી. દાહોદ ૯૩૨૮૫૪૮૬૦૭
૨ શ્રી ડી.એચ. જાદવ એમ.આઈ.એસ.કો.ઓ. લીમખેડા/દે.બારયા ૯૩૨૮૫૪૮૭૩૮
૩ શ્રી એન.આર.પટેલ આઈ.ઈ.ડી.કો.ઓ. ઝાલોદ ૯૩૨૮૫૪૮૭૩૦
૪ શ્રી આઈ.એલ વણકર એ.એસ.(આર.પી) ગરબાડા/ધાનપુર ૯૩૨૮૫૪૮૭૩૩
૫ શ્રી એન.એસ બારીયા ઓફિસ આસી.કમ ડેટા ઓપરેટર ફતેપુરા ૯૪૨૮૦૨૮૬૯૫
આથી આ કાર્યક્રમ સંદર્ભે કોઈ પણ પ્રકારે મુશ્કેલી જણાય તો કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવા માટે જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દાહોદની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
જિલ્લા સંકલન સમિતિની બેઠક નહીં મળે .....વડોદરા શહેરમાં હથિયારબંધી
જિલ્લા સંકલન સમિતિની બેઠક નહીં મળે
વડોદરા, જિલ્લા સંકલન સમિતિની પ્રથમ બેઠક તા.૧૮-૬-૨૦૧૧ને શનિવારનાં રોજ ૧૧.૩૦ કલાકે અને બીજી બેઠક ૧૨.૩૦ કલાકે ધારાસભા હોલ, કલેકટર કચેરી, વડોદરા મુકામે રાખવામાં આવી હતી. રાજય સરકાર તરફથી કન્યા કેળવણી પ્રવેશ મહોત્સવ-૨૦૧૧ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હોવાથી તા.૧૮-૬-૨૦૧૧ની જિલ્લા સંકલન સમિતિની બેઠક રદ કરવામાં આવી છે. તમામ પદાધિકારીશ્રીઓ/અધિકારીશ્રીઓને તેની નોંધ લેવા જણાવાયું છે.
વડોદરા શહેરમાં હથિયારબંધી
વડોદરા, શહેર પોલીસ કમિશનરે કાયદાની લાગુ પડતી જોગવાઇઓ હેઠળ જાહેરનામુ બહાર પાડયું છે. તેના દ્વારા વડોદરા શહેરના સમગ્ર કમિશનરેટ વિસ્તારમાં તાત્કાલિક અસરથી તા.૨૫-૬-૨૦૧૧ સુધી હથિયારબંધી સહ પ્રતિબંધક હુકમો અમલી બનાવવામાં આવ્યો છે. તેનું ઉલ્લંધન કાયદેસરની કાર્યવાહીને પાત્ર ઠરશે.
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંદર્ભે
વડોદરા, જિલ્લા સંકલન સમિતિની પ્રથમ બેઠક તા.૧૮-૬-૨૦૧૧ને શનિવારનાં રોજ ૧૧.૩૦ કલાકે અને બીજી બેઠક ૧૨.૩૦ કલાકે ધારાસભા હોલ, કલેકટર કચેરી, વડોદરા મુકામે રાખવામાં આવી હતી. રાજય સરકાર તરફથી કન્યા કેળવણી પ્રવેશ મહોત્સવ-૨૦૧૧ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હોવાથી તા.૧૮-૬-૨૦૧૧ની જિલ્લા સંકલન સમિતિની બેઠક રદ કરવામાં આવી છે. તમામ પદાધિકારીશ્રીઓ/અધિકારીશ્રીઓને તેની નોંધ લેવા જણાવાયું છે.
વડોદરા શહેરમાં હથિયારબંધી
વડોદરા, શહેર પોલીસ કમિશનરે કાયદાની લાગુ પડતી જોગવાઇઓ હેઠળ જાહેરનામુ બહાર પાડયું છે. તેના દ્વારા વડોદરા શહેરના સમગ્ર કમિશનરેટ વિસ્તારમાં તાત્કાલિક અસરથી તા.૨૫-૬-૨૦૧૧ સુધી હથિયારબંધી સહ પ્રતિબંધક હુકમો અમલી બનાવવામાં આવ્યો છે. તેનું ઉલ્લંધન કાયદેસરની કાર્યવાહીને પાત્ર ઠરશે.
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંદર્ભે
મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી આનંદીબેન સહિત મંત્રીઓ અને રાજયના પોલીસ તથા વન વિભાગનાં વડા જિલ્લાની શાળાઓમાં જશે ૨૯૩૬૫ બાળકોનો શાળા પ્રવેશ કરાવવાન
વડોદરા, તા.૧૬ થી ૧૮મી જુન, ર૦૧૧ના ત્રણ દિવસ દરમિયાન વડોદરા જિલ્લાની ૨૩૧૭ શાળાઓમાં ૧૫૨૧૦ કન્યાઓ અને ૧૪૧૫૫ કુમારો મળીને ૨૯૩૬૫ બાળકોને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ હેઠળ પ્રાથમિક શાળાઓનાં પહેલાં ધોરણમાં પ્રવેશ અપાવવાનું આયોજન ધડી કાઢવામાં આવ્યું છે. તેના એટીવીટી હેઠળની તાલુકા ટીમોએ ૧૧૫ રૂટસ ધડી કાઢયા છે અને પ્રત્યેક મહાનુભાવ સવારના સત્રમાં ત્રણ અને બપોર પછીના સત્રમાં બે શાળાઓ મળીને ત્રણ દિવસમાં કુલ ૧૫ શાળાઓમાં ભૂલકાંને આવકારે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ માહિતી આપતાં જિલ્લા કલેકટર શ્રી વિજય નહેરાએ જણાવ્યું હતું કે, રાઇટુ એજયુકેશન એકટ હેઠળ હવે પ્રત્યેક શાળાસ્તરે શાળા પ્રબંધન સમિતિ - સ્કુલ મેનેજમેન્ટ કમિટિઓની રચના કરવામાં આવી છે. આ મહોત્સવ દરમિયાન આ કમિટિઓને પણ કાર્યાન્વિત કરવામાં આવશે.
આ નવમા શાળા પ્રવેશોત્સવનું વડોદરા જિલ્લામાં નેતૃત્વ મહિલા અને બાળ વિકાસ તેમજ મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ કરશે તેવી માહિતી આપતાં શ્રી નહેરાએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓ અનુક્રમે પાદરા, ડભોઇ અને સાવલીની પ્રાથમિક શાળાઓમાં જશે. આ ઉપરાંત પ્રવાસન રાજયમંત્રી શ્રી જીતુભાઇ સુખડીયા કરજણ, પાદરા અને નસવાડી તાલુકાના ગામોમાં, સંસદિય સચિવ શ્રી યોગેશભાઇ પટેલ ડભોઇ, સંખેડા અને શિનોર તાલુકાના ગામોમાં, સાંસદ શ્રી બાળકૃષ્ણ શુકલ કવાંટ, નસવાડી અને સાવલી તાલુકાના ગામોમાં ભૂલકાંઓને પ્રવેશ અપાવશે. આ ઉપરાંત વુડા અધ્યક્ષ શ્રી નારણભાઇ પટેલ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષશ્રી કનુભાઇ મિસ્ત્રી, ગુજરાત વન વિકાસ નિગમના અધ્યક્ષશ્રી કે.ટી.ભીલ તેમજ રાજય પરિવહન નિગમના સદસ્યશ્રી જશુભાઇ ભીલ ભૂલકાંઓને પ્રવેશ અપાવવા જિલ્લાઓના ગામડાઓ ખૂંદશે.
કન્યા કેળવણી મહોત્સવના ભાગરૂપે રાજયના પોલીસ વડાશ્રી ચિતરંજનસિંધ તેમજ વન વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી પ્રદિપ ખન્ના સહિત અગ્ર સચિવશ્રી ટી.એસ.રંધાવા, જિલ્લાના પ્રભારી સચિવશ્રી ગુરૂપ્રસાદ મહાપાત્ર, જીએસએફસીના એમ.ડી. શ્રી હરિભાઇ પટેલ, રાજયના ૦૬ મુખ્ય વન સંરક્ષકશ્રીઓ સહિત રાજય વહીવટ તંત્રના આધાર સ્થંભ સમાન ઉચ્ચાધિકારીઓ જિલ્લાના દૂરદરાજના ગામડાઓની પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવ યોજશે.
રાજય સરકારે તમામ પ્રાથમિક શાળાઓમાં દશ કોમ્પ્યુટર્સ સહિતની લેબ બનાવવાનો નિર્ણય લીધો છે. જેનો વડોદરા જિલ્લામાં પણ અમલ કરવામાં આવશે તેવી માહિતી આપતા શ્રી નહેરાએ જણાવ્યુ હતું કે, પ્રાથમિક શાળાઓમાં ૫૫ બાળકો દીઠ એક શિક્ષકનું પ્રમાણ હવે ધટાડીને ૩૦ બાળકો દીઠ એક શિક્ષકનું કરવામાં આવ્યું છે. ગયા વર્ષે જિલ્લાની ર૫ર પ્રાથમિક શાળાઓમાં આઠમા ધોરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વર્ષે વધુ ૨૫૬ પ્રાથમિક શાળાઓમાં આઠમું ધોરણ શરૂ કરાશે. ધો.૬ થી ૮ના અપર પ્રાયમરી સેકશનમાં સ્નાતક અને બીએડ થયેલા શિક્ષકો ભણાવશે. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવોની હારમાળાને કારણે જિલ્લાના આદિવાસી ક્ષેત્રોમાં પણ વાલીઓ બાળકોને શાળામાં પ્રવેશ અપાવવા જાગૃત થયા છે. લગભગ ૧૦૦ ટકા નામાંકનનું લક્ષ્ય સિધ્ધ થવાની સાથે ડ્રોપ આઉટ રેટ ૩૫ થી ૩૬ ટકાથી ધટીને ૨.૫ ટકા જેટલો નીચો લાવી શકાયો છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જીતેન્દ્રભાઇ જોશીએ જણાવ્યુ હતું કે, કેળવણીનું અને મહિલા સાક્ષરતાનું પ્રમાણ ધણું ઓછું છે તેવા વિસ્તારોની તેમજ બીપીએલ પરિવારોની ૫૦૩૦ શાળા પ્રવેશ કરનારી કન્યાઓને વિઘાલક્ષ્મી બોન્ડસ આપવામાં આવશે. દરેક ગામમાં શાળા પ્રવેશોત્સવના દિવસે દિકરી દિવસ ઉજવવામાં આવશે.
વડોદરા શહેરમાં સભા સરધસબંધી
વડોદરા, શહેર પોલીસ કમિશનરે કાયદાની લાગુ પડતી જોગવાઇઓ હેઠળ જાહેરનામુ બહાર પાડયું છે. તેના દ્વારા વડોદરા શહેરના સમગ્ર કમિશનરેટ વિસ્તારમાં તાત્કાલિક અસરથી તા.૨૫-૬-૨૦૧૧ સુધી ચાર કરતાં વધુ માણસોના ભેગા થવા, સભા ભરવા કે સરધસ કાઢવાની મનાઇ ફરમાવી છે. તેનું ઉલ્લંધન કાયદેસરની કાર્યવાહીને પાત્ર ઠરશે.
આ નવમા શાળા પ્રવેશોત્સવનું વડોદરા જિલ્લામાં નેતૃત્વ મહિલા અને બાળ વિકાસ તેમજ મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ કરશે તેવી માહિતી આપતાં શ્રી નહેરાએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓ અનુક્રમે પાદરા, ડભોઇ અને સાવલીની પ્રાથમિક શાળાઓમાં જશે. આ ઉપરાંત પ્રવાસન રાજયમંત્રી શ્રી જીતુભાઇ સુખડીયા કરજણ, પાદરા અને નસવાડી તાલુકાના ગામોમાં, સંસદિય સચિવ શ્રી યોગેશભાઇ પટેલ ડભોઇ, સંખેડા અને શિનોર તાલુકાના ગામોમાં, સાંસદ શ્રી બાળકૃષ્ણ શુકલ કવાંટ, નસવાડી અને સાવલી તાલુકાના ગામોમાં ભૂલકાંઓને પ્રવેશ અપાવશે. આ ઉપરાંત વુડા અધ્યક્ષ શ્રી નારણભાઇ પટેલ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષશ્રી કનુભાઇ મિસ્ત્રી, ગુજરાત વન વિકાસ નિગમના અધ્યક્ષશ્રી કે.ટી.ભીલ તેમજ રાજય પરિવહન નિગમના સદસ્યશ્રી જશુભાઇ ભીલ ભૂલકાંઓને પ્રવેશ અપાવવા જિલ્લાઓના ગામડાઓ ખૂંદશે.
કન્યા કેળવણી મહોત્સવના ભાગરૂપે રાજયના પોલીસ વડાશ્રી ચિતરંજનસિંધ તેમજ વન વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી પ્રદિપ ખન્ના સહિત અગ્ર સચિવશ્રી ટી.એસ.રંધાવા, જિલ્લાના પ્રભારી સચિવશ્રી ગુરૂપ્રસાદ મહાપાત્ર, જીએસએફસીના એમ.ડી. શ્રી હરિભાઇ પટેલ, રાજયના ૦૬ મુખ્ય વન સંરક્ષકશ્રીઓ સહિત રાજય વહીવટ તંત્રના આધાર સ્થંભ સમાન ઉચ્ચાધિકારીઓ જિલ્લાના દૂરદરાજના ગામડાઓની પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવ યોજશે.
રાજય સરકારે તમામ પ્રાથમિક શાળાઓમાં દશ કોમ્પ્યુટર્સ સહિતની લેબ બનાવવાનો નિર્ણય લીધો છે. જેનો વડોદરા જિલ્લામાં પણ અમલ કરવામાં આવશે તેવી માહિતી આપતા શ્રી નહેરાએ જણાવ્યુ હતું કે, પ્રાથમિક શાળાઓમાં ૫૫ બાળકો દીઠ એક શિક્ષકનું પ્રમાણ હવે ધટાડીને ૩૦ બાળકો દીઠ એક શિક્ષકનું કરવામાં આવ્યું છે. ગયા વર્ષે જિલ્લાની ર૫ર પ્રાથમિક શાળાઓમાં આઠમા ધોરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વર્ષે વધુ ૨૫૬ પ્રાથમિક શાળાઓમાં આઠમું ધોરણ શરૂ કરાશે. ધો.૬ થી ૮ના અપર પ્રાયમરી સેકશનમાં સ્નાતક અને બીએડ થયેલા શિક્ષકો ભણાવશે. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવોની હારમાળાને કારણે જિલ્લાના આદિવાસી ક્ષેત્રોમાં પણ વાલીઓ બાળકોને શાળામાં પ્રવેશ અપાવવા જાગૃત થયા છે. લગભગ ૧૦૦ ટકા નામાંકનનું લક્ષ્ય સિધ્ધ થવાની સાથે ડ્રોપ આઉટ રેટ ૩૫ થી ૩૬ ટકાથી ધટીને ૨.૫ ટકા જેટલો નીચો લાવી શકાયો છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જીતેન્દ્રભાઇ જોશીએ જણાવ્યુ હતું કે, કેળવણીનું અને મહિલા સાક્ષરતાનું પ્રમાણ ધણું ઓછું છે તેવા વિસ્તારોની તેમજ બીપીએલ પરિવારોની ૫૦૩૦ શાળા પ્રવેશ કરનારી કન્યાઓને વિઘાલક્ષ્મી બોન્ડસ આપવામાં આવશે. દરેક ગામમાં શાળા પ્રવેશોત્સવના દિવસે દિકરી દિવસ ઉજવવામાં આવશે.
વડોદરા શહેરમાં સભા સરધસબંધી
વડોદરા, શહેર પોલીસ કમિશનરે કાયદાની લાગુ પડતી જોગવાઇઓ હેઠળ જાહેરનામુ બહાર પાડયું છે. તેના દ્વારા વડોદરા શહેરના સમગ્ર કમિશનરેટ વિસ્તારમાં તાત્કાલિક અસરથી તા.૨૫-૬-૨૦૧૧ સુધી ચાર કરતાં વધુ માણસોના ભેગા થવા, સભા ભરવા કે સરધસ કાઢવાની મનાઇ ફરમાવી છે. તેનું ઉલ્લંધન કાયદેસરની કાર્યવાહીને પાત્ર ઠરશે.
મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી આનંદીબેન સહિત મંત્રીઓ અને રાજયના પોલીસ તથા વન વિભાગનાં વડા જિલ્લાની શાળાઓમાં જશે ૨૯૩૬૫ બાળકોનો શાળા પ્રવેશ કરાવવાન
વડોદરા, તા.૧૬ થી ૧૮મી જુન, ર૦૧૧ના ત્રણ દિવસ દરમિયાન વડોદરા જિલ્લાની ૨૩૧૭ શાળાઓમાં ૧૫૨૧૦ કન્યાઓ અને ૧૪૧૫૫ કુમારો મળીને ૨૯૩૬૫ બાળકોને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ હેઠળ પ્રાથમિક શાળાઓનાં પહેલાં ધોરણમાં પ્રવેશ અપાવવાનું આયોજન ધડી કાઢવામાં આવ્યું છે. તેના એટીવીટી હેઠળની તાલુકા ટીમોએ ૧૧૫ રૂટસ ધડી કાઢયા છે અને પ્રત્યેક મહાનુભાવ સવારના સત્રમાં ત્રણ અને બપોર પછીના સત્રમાં બે શાળાઓ મળીને ત્રણ દિવસમાં કુલ ૧૫ શાળાઓમાં ભૂલકાંને આવકારે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ માહિતી આપતાં જિલ્લા કલેકટર શ્રી વિજય નહેરાએ જણાવ્યું હતું કે, રાઇટુ એજયુકેશન એકટ હેઠળ હવે પ્રત્યેક શાળાસ્તરે શાળા પ્રબંધન સમિતિ - સ્કુલ મેનેજમેન્ટ કમિટિઓની રચના કરવામાં આવી છે. આ મહોત્સવ દરમિયાન આ કમિટિઓને પણ કાર્યાન્વિત કરવામાં આવશે.
આ નવમા શાળા પ્રવેશોત્સવનું વડોદરા જિલ્લામાં નેતૃત્વ મહિલા અને બાળ વિકાસ તેમજ મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ કરશે તેવી માહિતી આપતાં શ્રી નહેરાએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓ અનુક્રમે પાદરા, ડભોઇ અને સાવલીની પ્રાથમિક શાળાઓમાં જશે. આ ઉપરાંત પ્રવાસન રાજયમંત્રી શ્રી જીતુભાઇ સુખડીયા કરજણ, પાદરા અને નસવાડી તાલુકાના ગામોમાં, સંસદિય સચિવ શ્રી યોગેશભાઇ પટેલ ડભોઇ, સંખેડા અને શિનોર તાલુકાના ગામોમાં, સાંસદ શ્રી બાળકૃષ્ણ શુકલ કવાંટ, નસવાડી અને સાવલી તાલુકાના ગામોમાં ભૂલકાંઓને પ્રવેશ અપાવશે. આ ઉપરાંત વુડા અધ્યક્ષ શ્રી નારણભાઇ પટેલ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષશ્રી કનુભાઇ મિસ્ત્રી, ગુજરાત વન વિકાસ નિગમના અધ્યક્ષશ્રી કે.ટી.ભીલ તેમજ રાજય પરિવહન નિગમના સદસ્યશ્રી જશુભાઇ ભીલ ભૂલકાંઓને પ્રવેશ અપાવવા જિલ્લાઓના ગામડાઓ ખૂંદશે.
કન્યા કેળવણી મહોત્સવના ભાગરૂપે રાજયના પોલીસ વડાશ્રી ચિતરંજનસિંધ તેમજ વન વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી પ્રદિપ ખન્ના સહિત અગ્ર સચિવશ્રી ટી.એસ.રંધાવા, જિલ્લાના પ્રભારી સચિવશ્રી ગુરૂપ્રસાદ મહાપાત્ર, જીએસએફસીના એમ.ડી. શ્રી હરિભાઇ પટેલ, રાજયના ૦૬ મુખ્ય વન સંરક્ષકશ્રીઓ સહિત રાજય વહીવટ તંત્રના આધાર સ્થંભ સમાન ઉચ્ચાધિકારીઓ જિલ્લાના દૂરદરાજના ગામડાઓની પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવ યોજશે.
રાજય સરકારે તમામ પ્રાથમિક શાળાઓમાં દશ કોમ્પ્યુટર્સ સહિતની લેબ બનાવવાનો નિર્ણય લીધો છે. જેનો વડોદરા જિલ્લામાં પણ અમલ કરવામાં આવશે તેવી માહિતી આપતા શ્રી નહેરાએ જણાવ્યુ હતું કે, પ્રાથમિક શાળાઓમાં ૫૫ બાળકો દીઠ એક શિક્ષકનું પ્રમાણ હવે ધટાડીને ૩૦ બાળકો દીઠ એક શિક્ષકનું કરવામાં આવ્યું છે. ગયા વર્ષે જિલ્લાની ર૫ર પ્રાથમિક શાળાઓમાં આઠમા ધોરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વર્ષે વધુ ૨૫૬ પ્રાથમિક શાળાઓમાં આઠમું ધોરણ શરૂ કરાશે. ધો.૬ થી ૮ના અપર પ્રાયમરી સેકશનમાં સ્નાતક અને બીએડ થયેલા શિક્ષકો ભણાવશે. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવોની હારમાળાને કારણે જિલ્લાના આદિવાસી ક્ષેત્રોમાં પણ વાલીઓ બાળકોને શાળામાં પ્રવેશ અપાવવા જાગૃત થયા છે. લગભગ ૧૦૦ ટકા નામાંકનનું લક્ષ્ય સિધ્ધ થવાની સાથે ડ્રોપ આઉટ રેટ ૩૫ થી ૩૬ ટકાથી ધટીને ૨.૫ ટકા જેટલો નીચો લાવી શકાયો છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જીતેન્દ્રભાઇ જોશીએ જણાવ્યુ હતું કે, કેળવણીનું અને મહિલા સાક્ષરતાનું પ્રમાણ ધણું ઓછું છે તેવા વિસ્તારોની તેમજ બીપીએલ પરિવારોની ૫૦૩૦ શાળા પ્રવેશ કરનારી કન્યાઓને વિઘાલક્ષ્મી બોન્ડસ આપવામાં આવશે. દરેક ગામમાં શાળા પ્રવેશોત્સવના દિવસે દિકરી દિવસ ઉજવવામાં આવશે.
આ નવમા શાળા પ્રવેશોત્સવનું વડોદરા જિલ્લામાં નેતૃત્વ મહિલા અને બાળ વિકાસ તેમજ મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ કરશે તેવી માહિતી આપતાં શ્રી નહેરાએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓ અનુક્રમે પાદરા, ડભોઇ અને સાવલીની પ્રાથમિક શાળાઓમાં જશે. આ ઉપરાંત પ્રવાસન રાજયમંત્રી શ્રી જીતુભાઇ સુખડીયા કરજણ, પાદરા અને નસવાડી તાલુકાના ગામોમાં, સંસદિય સચિવ શ્રી યોગેશભાઇ પટેલ ડભોઇ, સંખેડા અને શિનોર તાલુકાના ગામોમાં, સાંસદ શ્રી બાળકૃષ્ણ શુકલ કવાંટ, નસવાડી અને સાવલી તાલુકાના ગામોમાં ભૂલકાંઓને પ્રવેશ અપાવશે. આ ઉપરાંત વુડા અધ્યક્ષ શ્રી નારણભાઇ પટેલ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષશ્રી કનુભાઇ મિસ્ત્રી, ગુજરાત વન વિકાસ નિગમના અધ્યક્ષશ્રી કે.ટી.ભીલ તેમજ રાજય પરિવહન નિગમના સદસ્યશ્રી જશુભાઇ ભીલ ભૂલકાંઓને પ્રવેશ અપાવવા જિલ્લાઓના ગામડાઓ ખૂંદશે.
કન્યા કેળવણી મહોત્સવના ભાગરૂપે રાજયના પોલીસ વડાશ્રી ચિતરંજનસિંધ તેમજ વન વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી પ્રદિપ ખન્ના સહિત અગ્ર સચિવશ્રી ટી.એસ.રંધાવા, જિલ્લાના પ્રભારી સચિવશ્રી ગુરૂપ્રસાદ મહાપાત્ર, જીએસએફસીના એમ.ડી. શ્રી હરિભાઇ પટેલ, રાજયના ૦૬ મુખ્ય વન સંરક્ષકશ્રીઓ સહિત રાજય વહીવટ તંત્રના આધાર સ્થંભ સમાન ઉચ્ચાધિકારીઓ જિલ્લાના દૂરદરાજના ગામડાઓની પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવ યોજશે.
રાજય સરકારે તમામ પ્રાથમિક શાળાઓમાં દશ કોમ્પ્યુટર્સ સહિતની લેબ બનાવવાનો નિર્ણય લીધો છે. જેનો વડોદરા જિલ્લામાં પણ અમલ કરવામાં આવશે તેવી માહિતી આપતા શ્રી નહેરાએ જણાવ્યુ હતું કે, પ્રાથમિક શાળાઓમાં ૫૫ બાળકો દીઠ એક શિક્ષકનું પ્રમાણ હવે ધટાડીને ૩૦ બાળકો દીઠ એક શિક્ષકનું કરવામાં આવ્યું છે. ગયા વર્ષે જિલ્લાની ર૫ર પ્રાથમિક શાળાઓમાં આઠમા ધોરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વર્ષે વધુ ૨૫૬ પ્રાથમિક શાળાઓમાં આઠમું ધોરણ શરૂ કરાશે. ધો.૬ થી ૮ના અપર પ્રાયમરી સેકશનમાં સ્નાતક અને બીએડ થયેલા શિક્ષકો ભણાવશે. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવોની હારમાળાને કારણે જિલ્લાના આદિવાસી ક્ષેત્રોમાં પણ વાલીઓ બાળકોને શાળામાં પ્રવેશ અપાવવા જાગૃત થયા છે. લગભગ ૧૦૦ ટકા નામાંકનનું લક્ષ્ય સિધ્ધ થવાની સાથે ડ્રોપ આઉટ રેટ ૩૫ થી ૩૬ ટકાથી ધટીને ૨.૫ ટકા જેટલો નીચો લાવી શકાયો છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જીતેન્દ્રભાઇ જોશીએ જણાવ્યુ હતું કે, કેળવણીનું અને મહિલા સાક્ષરતાનું પ્રમાણ ધણું ઓછું છે તેવા વિસ્તારોની તેમજ બીપીએલ પરિવારોની ૫૦૩૦ શાળા પ્રવેશ કરનારી કન્યાઓને વિઘાલક્ષ્મી બોન્ડસ આપવામાં આવશે. દરેક ગામમાં શાળા પ્રવેશોત્સવના દિવસે દિકરી દિવસ ઉજવવામાં આવશે.
વડોદરા શહેરમાં બાળમજુર અધિનિયમ હેઠળ જિલ્લા ટાસ્કફોર્સના દરોડા બે બાળમજુરોને મુકત કરાયા
વડોદરા:
વડોદરા જિલ્લા ટાસ્કફોર્સ કમિટી દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. જમોં બે બાળ મજુરો મળી આવતા તેમને મુકત કરવામાં આવ્યા હતા.
મદદનીશ શ્રમ આયુકતશ્રી વી.કે.રાઠવાની યાદી મુજબ જિલ્લા કલેકટરના અધ્યક્ષપણા હેઠળ રચવામાં આવેલી ટાસ્કફોર્સ કમિટી દ્વારા વડોદરા શહેરના ફતેપુરા, સંગમ ચારરસ્તા, વિજયનગર સર્કલ, માંડવી, ચોખંડી, નાની માર્કેટ, વાડી અને તેની આસપાસના વિસ્તારમાની હોટલ, રેસ્ટોરન્ટ, લારી-ગલ્લા, ઓટોગેરેજ તેમજ નર્મદા ભવનથી એરપોર્ટ અમીતનગર સર્કલ વિસ્તારોમાં ટીમ દ્વારા સધન તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચાની લારી પરથી અને સાયકલની દુકાનમાં કામ કરતા ૧૪ વર્ષથી નીચેના બાળ કામદાર મળી આવ્યા હતા. આ બંને બાળકામદારોને કામે રાખનાર માલિક પાસેથી મુકત કરાવી એકને તેના વાલીને સ્થળ પર સોંવામાં આવ્યો હતો અને બીજા બાળશ્રમિકને ચિલ્ડ્રન હોમમાં મોકલવમાં આવ્યો હતો.
દરોડા દરમિયાન ટાસ્કફોર્સના અધિકારીઓએ દરોડામાં આવરી લીધેલા વિસ્તારમાં બાળ મજુરીના ગુન્હા અને તેની સજાની માહિતી આપી હતી. દરોડાની ટીમમાં મદદનીશ શ્રમ આયુકતશ્રી રાઠવા સહિત સરકારી શ્રમ અધિકારી, મદદનીશ શ્રમ અધિકારી, પ્રોબેશન અધિકારીઓ, શ્રમ આયુકત કચેરી અને પોલીસ સ્ટાફ સાથે રહી કાર્યવાહી કરી હતી.
વડોદરા જિલ્લા ટાસ્કફોર્સ કમિટી દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. જમોં બે બાળ મજુરો મળી આવતા તેમને મુકત કરવામાં આવ્યા હતા.
મદદનીશ શ્રમ આયુકતશ્રી વી.કે.રાઠવાની યાદી મુજબ જિલ્લા કલેકટરના અધ્યક્ષપણા હેઠળ રચવામાં આવેલી ટાસ્કફોર્સ કમિટી દ્વારા વડોદરા શહેરના ફતેપુરા, સંગમ ચારરસ્તા, વિજયનગર સર્કલ, માંડવી, ચોખંડી, નાની માર્કેટ, વાડી અને તેની આસપાસના વિસ્તારમાની હોટલ, રેસ્ટોરન્ટ, લારી-ગલ્લા, ઓટોગેરેજ તેમજ નર્મદા ભવનથી એરપોર્ટ અમીતનગર સર્કલ વિસ્તારોમાં ટીમ દ્વારા સધન તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચાની લારી પરથી અને સાયકલની દુકાનમાં કામ કરતા ૧૪ વર્ષથી નીચેના બાળ કામદાર મળી આવ્યા હતા. આ બંને બાળકામદારોને કામે રાખનાર માલિક પાસેથી મુકત કરાવી એકને તેના વાલીને સ્થળ પર સોંવામાં આવ્યો હતો અને બીજા બાળશ્રમિકને ચિલ્ડ્રન હોમમાં મોકલવમાં આવ્યો હતો.
દરોડા દરમિયાન ટાસ્કફોર્સના અધિકારીઓએ દરોડામાં આવરી લીધેલા વિસ્તારમાં બાળ મજુરીના ગુન્હા અને તેની સજાની માહિતી આપી હતી. દરોડાની ટીમમાં મદદનીશ શ્રમ આયુકતશ્રી રાઠવા સહિત સરકારી શ્રમ અધિકારી, મદદનીશ શ્રમ અધિકારી, પ્રોબેશન અધિકારીઓ, શ્રમ આયુકત કચેરી અને પોલીસ સ્ટાફ સાથે રહી કાર્યવાહી કરી હતી.
મધ્યમથી ભારે વરસાદ પડવાની શકયતા
વડોદરાહવામાન વિભાગે આગામી ૨૪ કલાક દરમિયાન રાજયના તમામ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શકયતા દર્શાવી છે. તેના અનુસંધાને જિલ્લા પૂર નિયંત્રણ કક્ષો જિલ્લા પંચાયત, મહાનગર સેવા સદન, પ્રાંત કચેરીઓ, તાલુકા પૂર નિયંત્રણ કક્ષો, પોલીસ વિભાગ ઇત્યાદિને સાવચેતીના તમામ પગલાં લેવા તેમજ ધટનાઓની ત્વરીત જાણ કરવાની સાથે નિયંત્રણ કક્ષ સાથે સંપર્ક જાળવવા સૂચના આપી છે.
મધ્યમથી ભારે વરસાદ પડવાની શકયતા
વડોદરા:
હવામાન વિભાગે આગામી ૨૪ કલાક દરમિયાન રાજયના તમામ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શકયતા દર્શાવી છે. તેના અનુસંધાને જિલ્લા પૂર નિયંત્રણ કક્ષો જિલ્લા પંચાયત, મહાનગર સેવા સદન, પ્રાંત કચેરીઓ, તાલુકા પૂર નિયંત્રણ કક્ષો, પોલીસ વિભાગ ઇત્યાદિને સાવચેતીના તમામ પગલાં લેવા તેમજ ધટનાઓની ત્વરીત જાણ કરવાની સાથે નિયંત્રણ કક્ષ સાથે સંપર્ક જાળવવા સૂચના આપી છે.
હવામાન વિભાગે આગામી ૨૪ કલાક દરમિયાન રાજયના તમામ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શકયતા દર્શાવી છે. તેના અનુસંધાને જિલ્લા પૂર નિયંત્રણ કક્ષો જિલ્લા પંચાયત, મહાનગર સેવા સદન, પ્રાંત કચેરીઓ, તાલુકા પૂર નિયંત્રણ કક્ષો, પોલીસ વિભાગ ઇત્યાદિને સાવચેતીના તમામ પગલાં લેવા તેમજ ધટનાઓની ત્વરીત જાણ કરવાની સાથે નિયંત્રણ કક્ષ સાથે સંપર્ક જાળવવા સૂચના આપી છે.
પહેલા ધોરણની સાથે પ્રાથમિક શાળાઓના નવા આઠમા ધોરણમાં પ્રવેશ મેળવનારી દિકરીઓનું આજથી શાળાના દ્વારે સ્વાગત થશે મહિલા અને બાળ વિકાસ મંત્રી પાદરા તાલુકાના
વડોદરા:
વિઘાના વાર ગુરુવારથી શરૂ થતા આ વર્ષના ત્રણ દિવસના કન્યા કેળવણી મહોત્સવની વિશેષતા એ રહેશે કે પહેલા ધોરણમાં ભણતર શરૂ કરનારી દિકરીઓની સાથે પ્રાથમિક શાળાઓમાં સમાવી લેવાયેલા આઠમા ધોરણમાં પ્રવેશ મેળવનારી દિકરીઓને પણ બીજી માતા જેવી શાળાઓના આંગણે હરખભેર આવકારવામાં આવશે. ગુજરાતની દિકરીઓને વિદુષી બનાવવાની નેમ સાથે રાજયના મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ લીધેલા કન્યા કેળવણી માટે ભિક્ષુક બનવાના ભેખનું આ નવમું વર્ષ છે. મુખ્યમંત્રીશ્રી વતી જિલ્લામાં શાળા પ્રવેશ કરનારી દિકરીઓને વધાવવાનું નેતૃત્વ મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ કરશે. તેઓ પાદરા તાલુકાના ડભાસા ગામે સવારના ૭.૩૦ કલાકે જિલ્લાના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રાથમિક શાળામાં શુભારંભ કરાવશે. તેઓશ્રી દિવસ દરમિયાન મુવાલ, કણઝટ અને મોભા ગામોમાં પણ પ્રવેશોત્સવમાં જોડાશે. પ્રવાસન રાજય મંત્રીશ્રી જિતેન્દ્રભાઇ સુખડિયા કરજણ તાલુકાના ગણપતપુરા ગામે કન્યા કેળવણી મહોત્સવ યોજાયા બાદ ગંધારા, કુરાલી વેમાર અને મેથી ગામોની પ્રાથમિક શાળાઓમાં જશે.
જયારે સંસદિય સચિવશ્રી યોગેશભાઇ પટેલ ડભોઇ તાલુકાના શિરોલા, પિસાઇ, કનાયડા અને ગામડી ગામોમાં શાળા પ્રવેશ મેળવનારાઓને આવકારવાની સાથે "દિકરો હોય કે દિકરી, ભણતર સહુનો અધિકાર'નો સંદેશ આપશે. સાંસદશ્રી બાળકુષ્ણ શુકલ, સાવલી તાલુકાના ખાખરીયા, ઉત્તમનગર, મુઢેલા, સાદરાલ અને આદલવાડાની ગામઠી શાળાઓમાં જશે જિલ્લા પંચાયત અધ્યક્ષ, નિગમ અધ્યક્ષો ધારાસભ્યો પણ કન્યા કેળવણીના યજ્ઞમાં યોગદાન આપવાના છે.
રાજયના પોલીસ વડાશ્રી ચિત્તરંજનસિંધ પણ કાલથી ત્રણ દિવસ વડોદરા જિલ્લાના આદિવાસી વિસ્તારને ખુંદી વળશે પ્રથમ દિવસે તેઓ છોટાઉદેપુર તાલુકાના હવાલપુરા, સુરસી, નકામલી, અંબાલા અને પાડલીયાના કેવવણીમાં અતિપછાત ગામોમાં જશે. તેવી જ રીતે રાજયના વન વિભાગના વડા-અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી પ્રદીપ ખન્ના વાધોડિયા કન્યા શાળા-૨, ગજાદરા, નર્મદાપુરા, ગુલામપુરા અને અલવા ગામની પ્રાથમિક શાળાઓમાં પ્રથમ દિવસે કન્યા કેળવણી મહોત્સવમાં જોડાશે.
જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગે અને નવતર પહેલના રૂપમાં કન્યા કેળવણી મહોત્સવની સાથે શાળાઓમાં "દિકરી દિવસ' ઉજવવાનું આયોજન કર્યું છે. જેના હેઠળ પહેલાં અને આઠમા ધોરણમાં પ્રવેશ મેળવનારી દિકરીઓની સાથે શૈક્ષણિક સિદ્ધિ મેળવનારા કન્યા રત્નોનું સન્માન કરવામાં આવશે. કન્યા કેળવણી મહોત્સવની સાથે નવા શાળા વર્ગો, કમ્પાઉન્ડ વોલ મભયો ખંડ, સેનીટેશન યુનીટસ, પ્રજ્ઞા વર્ગોનું લોકાર્પણ - ખાતમૂહૂર્ત પણ કરવામાં આવશે.
વિઘાના વાર ગુરુવારથી શરૂ થતા આ વર્ષના ત્રણ દિવસના કન્યા કેળવણી મહોત્સવની વિશેષતા એ રહેશે કે પહેલા ધોરણમાં ભણતર શરૂ કરનારી દિકરીઓની સાથે પ્રાથમિક શાળાઓમાં સમાવી લેવાયેલા આઠમા ધોરણમાં પ્રવેશ મેળવનારી દિકરીઓને પણ બીજી માતા જેવી શાળાઓના આંગણે હરખભેર આવકારવામાં આવશે. ગુજરાતની દિકરીઓને વિદુષી બનાવવાની નેમ સાથે રાજયના મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ લીધેલા કન્યા કેળવણી માટે ભિક્ષુક બનવાના ભેખનું આ નવમું વર્ષ છે. મુખ્યમંત્રીશ્રી વતી જિલ્લામાં શાળા પ્રવેશ કરનારી દિકરીઓને વધાવવાનું નેતૃત્વ મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ કરશે. તેઓ પાદરા તાલુકાના ડભાસા ગામે સવારના ૭.૩૦ કલાકે જિલ્લાના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રાથમિક શાળામાં શુભારંભ કરાવશે. તેઓશ્રી દિવસ દરમિયાન મુવાલ, કણઝટ અને મોભા ગામોમાં પણ પ્રવેશોત્સવમાં જોડાશે. પ્રવાસન રાજય મંત્રીશ્રી જિતેન્દ્રભાઇ સુખડિયા કરજણ તાલુકાના ગણપતપુરા ગામે કન્યા કેળવણી મહોત્સવ યોજાયા બાદ ગંધારા, કુરાલી વેમાર અને મેથી ગામોની પ્રાથમિક શાળાઓમાં જશે.
જયારે સંસદિય સચિવશ્રી યોગેશભાઇ પટેલ ડભોઇ તાલુકાના શિરોલા, પિસાઇ, કનાયડા અને ગામડી ગામોમાં શાળા પ્રવેશ મેળવનારાઓને આવકારવાની સાથે "દિકરો હોય કે દિકરી, ભણતર સહુનો અધિકાર'નો સંદેશ આપશે. સાંસદશ્રી બાળકુષ્ણ શુકલ, સાવલી તાલુકાના ખાખરીયા, ઉત્તમનગર, મુઢેલા, સાદરાલ અને આદલવાડાની ગામઠી શાળાઓમાં જશે જિલ્લા પંચાયત અધ્યક્ષ, નિગમ અધ્યક્ષો ધારાસભ્યો પણ કન્યા કેળવણીના યજ્ઞમાં યોગદાન આપવાના છે.
રાજયના પોલીસ વડાશ્રી ચિત્તરંજનસિંધ પણ કાલથી ત્રણ દિવસ વડોદરા જિલ્લાના આદિવાસી વિસ્તારને ખુંદી વળશે પ્રથમ દિવસે તેઓ છોટાઉદેપુર તાલુકાના હવાલપુરા, સુરસી, નકામલી, અંબાલા અને પાડલીયાના કેવવણીમાં અતિપછાત ગામોમાં જશે. તેવી જ રીતે રાજયના વન વિભાગના વડા-અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી પ્રદીપ ખન્ના વાધોડિયા કન્યા શાળા-૨, ગજાદરા, નર્મદાપુરા, ગુલામપુરા અને અલવા ગામની પ્રાથમિક શાળાઓમાં પ્રથમ દિવસે કન્યા કેળવણી મહોત્સવમાં જોડાશે.
જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગે અને નવતર પહેલના રૂપમાં કન્યા કેળવણી મહોત્સવની સાથે શાળાઓમાં "દિકરી દિવસ' ઉજવવાનું આયોજન કર્યું છે. જેના હેઠળ પહેલાં અને આઠમા ધોરણમાં પ્રવેશ મેળવનારી દિકરીઓની સાથે શૈક્ષણિક સિદ્ધિ મેળવનારા કન્યા રત્નોનું સન્માન કરવામાં આવશે. કન્યા કેળવણી મહોત્સવની સાથે નવા શાળા વર્ગો, કમ્પાઉન્ડ વોલ મભયો ખંડ, સેનીટેશન યુનીટસ, પ્રજ્ઞા વર્ગોનું લોકાર્પણ - ખાતમૂહૂર્ત પણ કરવામાં આવશે.
ગુજરાતની મુલાકાતે આવતા રેલવે રાજય મંત્રી ભરતસિંહ સોલંકી
વડોદરા:
કેન્દ્રના રેલવે રાજય મંત્રીશ્રી ભરતસિંહ સોલંકી ગુજરાતના પ્રવાસે આવી રહયાં છે. તેમના પ્રવાસ કાર્યક્રમ અનુસાર મંત્રીશ્રી સોલંકી તા. ૧૫/૬/૧૧ના બોરસદ ખાતે બેઠક યોજશે. બોરસદથી સાંજના ૬.૦૦ કલાકે મહેસાણા જવા રવાના થશે. મહેસાણાના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે. તા. ૧૬/૬/૨૦૧૧ના દિને મહેસાણાથી સવારના ૭.૦૦ કલાકે રસ્તા માર્ગે રાધનપુર પહોંચશે. રાધનપુર ખાતે ૯.૩૦ કલાકે આયોજીત કાર્યક્રમમાં ભાગ લેશે. રાધનપુરથી ૧૨.૦૦ કલાકે નિકળી પાટણ આવશે. જયાં ૧૪.૦૦ કલાકે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે. પાટણથી ૧૬.૦૦ કલાકે રવાના થઇ મહેસાણા આવશે, જયાં ૧૭.૦૦ કલાકે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મહેસાણાથી ૧૮.૦૦ કલાકે રવાના થઇ ૨૦.૦૦ કલાકે બોરસદ મુકામે આવશે.
કેન્દ્રના રેલવે રાજય મંત્રીશ્રી ભરતસિંહ સોલંકી ગુજરાતના પ્રવાસે આવી રહયાં છે. તેમના પ્રવાસ કાર્યક્રમ અનુસાર મંત્રીશ્રી સોલંકી તા. ૧૫/૬/૧૧ના બોરસદ ખાતે બેઠક યોજશે. બોરસદથી સાંજના ૬.૦૦ કલાકે મહેસાણા જવા રવાના થશે. મહેસાણાના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે. તા. ૧૬/૬/૨૦૧૧ના દિને મહેસાણાથી સવારના ૭.૦૦ કલાકે રસ્તા માર્ગે રાધનપુર પહોંચશે. રાધનપુર ખાતે ૯.૩૦ કલાકે આયોજીત કાર્યક્રમમાં ભાગ લેશે. રાધનપુરથી ૧૨.૦૦ કલાકે નિકળી પાટણ આવશે. જયાં ૧૪.૦૦ કલાકે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે. પાટણથી ૧૬.૦૦ કલાકે રવાના થઇ મહેસાણા આવશે, જયાં ૧૭.૦૦ કલાકે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મહેસાણાથી ૧૮.૦૦ કલાકે રવાના થઇ ૨૦.૦૦ કલાકે બોરસદ મુકામે આવશે.
गुरुवार से समग्र गुजरात में लगातार नवें वर्ष कन्या केळवणी और शाला प्रवेशोत्सव जनअभियान का प्रारंभ
गांधीनगर- मुख्यमंत्री श्री नरेन्द्र मोदी के नेतृत्व में गुरुवार से 16-17-18 जून के तीन दिनों के दौरान समग्र प्रदेश में लगातार नवें वर्ष कन्या केळवणी और शाला प्रवेशोत्सव के जनअभियान प्रारंभ होने जा रहे हैं।
आने वाले कल के गुजरात को शिक्षित बनाने के लिए आधारभूत शिक्षा-प्राथमिक शिक्षा की गुणवत्ता ज्यादा ऊंचाई पर ले जाने के लिए सरस्वती यात्रा का यह पुरुषार्थ राज्य सरकार का प्रशासन और समाज साथ मिलकर करेंगे।
गुजरात में सरकार संचालित 32,772 प्राथमिक शालाओं और 44 हजार आंगनबाडि़यों को शामिल करते हुए समग्र 18 हजार गांवों में तीन दिनों तक मुख्यमंत्री, समग्र मंत्रिमंडल और संसदीय सचिव, राज्य के मुख्य सचिव, तमाम सचिव, प्रशासनिक अधिकारियों के साथ ही जिले के वरिष्ठ अधिकारी, पदाधिकारीगण और जनप्रतिनिधियों सहित टीम गुजरात के 22,110 महानुभाव रोजाना पांच शालाओं में जाएंगे और तीन दिनों के दौरान ग्रामीण क्षेत्रों में शिक्षा के ज्ञान यज्ञ का नेतृत्व करेंगे।
शहरी क्षेत्र के लिए प्राथमिक शिक्षा का जनअभियान 23, 24, 25 जून, 2011 को तीन दिनों के दौरान 159 नगरपालिकाओं और 8 महानगरों में आयोजित होगा। पिछले आठ वर्षों से कन्या केळवणी और शाला प्रवेशोत्सव के जनआंदोलन को अद्भुत सफलता हासिल हुई है। वर्ष 2001 की जनगणना की तुलना में वर्ष 2011 की जनगणना की केन्द्रीय रिपोर्ट के मुताबिक गुजरात में स्त्री साक्षरता की दर में 13 प्रतिशत की बढ़ोतरी और शाला छोड़कर जाने के ड्राप आउट रेश्यो में 29.77 प्रतिशत की कमी आई है। आज गुजरात में कक्षा एक से पांच में स्कूल छोड़ने वालों का प्रतिशत 100 में से केवल 2 बालक है। लेकिन यह दो बालक भी अपनी प्राथमिक शिक्षा हासिल करें, इसकी चिन्ता भी मुख्यमंत्री कर रहे हैं।
मुख्यमंत्री ने प्राथमिक शालाओं के गुणात्मक बदलाव के लिए ढांचागत सुविधाएं उपलब्ध करवाने का अभियान सफलतापूर्वक चलाया है। दस वर्ष में 1,21,358 जितने विद्या सहायकों की भर्ती की गई है। गत वर्ष जिन 5,000 शालाओं में कक्षा 8 शुरु हुई, उनमें गणित, विज्ञान और अंग्रेजी के 10,000 प्रशिक्षित विद्या सहायकों की भर्ती पारदर्शिता से की। इस वर्ष और 6,500 शालाओं में कक्षा 8 शुरु की जाएगी, जिसके लिए अतिरिक्त 13,000 विद्या सहायकों की नियुक्ति हो रही है। राज्य में 75,748 नई कक्षाएं बनाई गई हैं और 50,914 स्वच्छता संकुलों की आवश्यक सुविधाएं खड़ी की गई हैं। आज गुजरात की 32,772 ग्राम्य प्राथमिक शालाओं में बिजली और पेयजल की सुविधा उपलब्ध है।
11 लाख कन्याओं को 1000 रुपये के विद्या लक्ष्मी बांड के रूप में 11 करोड़ का फंड गरीब परिवार की कन्याओं के लिए दिया गया है।
मुख्यमंत्री की कन्या केळवणी निधि के लिए जनता ने उत्साह से दान दिया है और इसमें 44 करोड़ का भंडार श्री मोदी ने उनको मिले उपहारों की नीलामी से हासिल किया है। समग्र देश में कन्या केळवणी की प्रतिबद्घता के कारण श्री मोदी ने गुजरात में कन्याओं के शिक्षा के लिए अनेक नए क्षितीज खोले हैं। गांवों की छोटी बालिकाएं और कन्याएं शिक्षा में तेजस्वी और यशस्वी बन रही है।
शिक्षा के स्वास्थ्य जांच, प्राथमिक शालाओं में मध्याह्न भोजन के लिए पोषक आहार के गुणात्मक परिणाम और आंगनवाडि़यों में बाल भोग जैसे पोषक आहार की आधुनिक पहल से अगली पीढ़ी का गुजरात कुपोषण से मुक्त हो, ऐसी प्रतिबद्घता के साथ जनशिक्षा के अभियान, शिक्षा संस्कार का नवीन सामाजिक प्रभाव खड़ा करेंगे। यह अभियान संपन्न होेने के बाद गुणोत्सव का अभियान, प्राथमिक शाला, शिक्षक और विद्यार्थी की गुणवत्ता में भी नई ऊंचाइयों के दर्शन करवाएगा। मुख्यमंत्री ने कन्या केळवणी और शाला प्रवेशोत्सव के इस विराट जनअभियान मंे अपना उत्तम योगदान देने के लिए शाला परिवार के सभी लोगों को एक भावनात्मक पत्र भी भेजा है।
राज्य में प्राथमिक शिक्षा को सार्वत्रिक और सर्वसमावेशक बनाने की दिशा में ठोस कदम ः कन्या केळवणी यात्रा और शाला प्रवेशोत्सव अभियान
प्राथमिक शिक्षा के क्षेत्र में नए आयाम और गुणात्मक सुधार के उत्तम परिणामों से शिक्षा की कायापलट हुई
संकलन ः श्री भानुभाई दवे, सूचना विभाग, गांधीनगर
गांधीनगर- गुजरात बिल्कुल नए अभिगमों के साथ अनोखे अंदाज से विकास पथ पर तेजी से आगे बढ़ रहा है। इसकी गति विश्व को हर पल प्रगति का अहसास कराती है। मुख्यमंत्री श्री नरेन्द्र मोदी के आधुनिक दर्शन में से प्रगट पंचामृत योजना 21वीं सदी के आधुनिकतम विकास की राह दिखलाती है। इस पंचामृत योजना में से एक ज्ञानशक्ति मानव जीवन के सर्वांगीण विकास के लिए अनिवार्य है।
पूर्व के वर्षों में राज्य में प्राथमिक शालाओं की सुविधा उपलब्ध थी, लेकिन ज्यादातर कई गांवों में बालकों ने कभी स्कूल में प्रवेश नहीं लिया था। कहीं-कहीं बच्चे शालाओं में शिक्षा अधुरी छोड़ देते थे। शालाओं में अनुपस्थित रहते थे। परिणामस्वरूप अनुतीर्ण होते थे। शाला छोड़ देने से शिक्षा में स्थगितता बढ़ जाती थी और ड्राप आउट रेट बढ़ता जा रहा था। इस प्रकार प्राथमिक शिक्षा क्षेत्र में गुजरात ज्यादा अग्रिम पंक्ति में नहीं था।
किसी भी राज्य या राष्ट्र की प्रगति का मापदंड शिक्षा है। शिक्षा ही सर्वांगीण विकास का मुख्य आधार है। राज्य के सर्वांगीण विकास का लक्ष्य प्राप्त करने के लिए मुख्यमंत्री के इस गहन चिन्तन में से ज्ञानशक्ति की पारसमणी प्रकट हुई। ज्ञान आधारित विश्व में गुजरात को उसकी शक्ति के दर्शन करवाने हैं, इस चिंता में मानवीय संवेदनाओं वाले मुख्यमंत्री श्री नरेन्द्र मोदी ने शिक्षा के क्षेत्र में नई राह दिखलाई। मुख्यमंत्री ने राज्य में कन्या केळवणी को प्रोत्साहन देने के लिए भिक्षा में बेटियों को पढ़ाने का वचन मांगा।
इतना ही नहीं, उनको मिलने वाले भेंट, उपहारों में से मिलने वाली रकम सरकारी खजाने में जमा करवाई और उससे मिली रकम कन्या केळवणी में खर्च कर राज्य की उभरती पीढ़ी को देने वाले शिक्षा के महत्व को समझते हुए राज्य सरकार ने कन्या केळवणी रथयात्रा, शाला प्रवेशोत्सव और गुणवत्तापूर्ण शिक्षा का अभियान लगातार नवें वर्ष शुरू किया। शिक्षा से कोई वंचित न रह जाए और कन्या केळवणी को गति मिले, इस शुभ उद्देश्य से भगीरथी प्रयत्न शुरू हुए। राज्य सरकार के सघन प्रयासों और प्रचंड जनसहयोग से समग्र प्राथमिक शिक्षा की कायापलट हुई।
कन्या केळवणी और शाला प्रवेशोत्सव ः
मुख्यमंत्री के मार्गदर्शन में कन्या केळवणी के लिए, विशेष तौर पर समग्र राज्य में जिन तहसीलों में स्त्री साक्षरता की दर 35 प्रतिशत से कम है, ऐसी तहसीलों में कन्या केळवणी को प्रोत्साहन देने के लिए 2003-04 से अभियान तमाम जिलों में जून माह में चलाया जाता है। इस अभियान में मुख्यमंत्री, मंत्रिगण, संसदीय सचिव और उच्च अधिकारी कड़ी गर्मी में मौजूद रहकर कार्यक्रमों में सहभागी होते हैं।
कन्या केळवणी और शाला प्रवेश महोत्सव कार्यक्रमों की वजह से ः
प्राथमिक शाला में जाने वाले बालकों का ड्राप आउट रेट 2003-04 में कक्षा 1 से 5 में 17.83 प्रतिशत था, यह घटकर 2010-11 में 2.09 प्रतिशत हो गया है। कक्षा 1 से 7 में ड्राप आउट 28 प्रतिशत था जो घटकर 7.95 प्रतिशत हो गया है।
भारत की 2001 की जनगणना के मुताबिक भारत और गुजरात की स्त्री साक्षरता दर क्रमशः 53.70 और 57.80 प्रतिशत थी। कन्या केळवणी अभियान की वजह से यह 2011 में 65.45 प्रतिशत भारत में जबकि 70.73 प्रतिशत गुजरात में हो गई है। कन्या केळवणी और गुणोत्सव की वजह से गुजरात में स्त्री साक्षरता में 12.93 जितनी बढ़ोतरी हुई है। शाला में विद्यार्थियों का नामांकन शत-प्रतिशत पहुंचने वाला है।
कन्या केळवणी निधि ः
राज्य में कन्या शिक्षा को प्रोत्साहन देने के लिए मुख्यमंत्री कन्या केळवणी निधि नामक अलग फंड बनाया गया है। इस निधि में मुख्यमंत्री को प्राप्त भेंट, उपहारों की बिक्री से हुई आय की रकम जमा कराई जाती है और दाताओं, सेवाभावी और सहयोगी संस्थाओं द्वारा दी गई दान की रकम से फंड एकत्रित किया जाता है। इस प्रकार कुल 44 करोड़ रुपये जितना फंड एकत्र हुआ है। कन्या केळवणी निधि के अंतर्गत 30 आर्थिक पिछड़ी तहसीलों की मेडिकल-इंजीनियरिंग में अध्ययनरत कन्याओं को कम्प्यूटर, कक्षा 11-12 में विज्ञान विषय में अध्ययनरत कन्याओं को कोचिंग क्लास, व्यवसायिक पाठ्यक्रमों में प्रवेश हासिल करने वाली कन्याओं को आर्थिक सहायता दी जाती है।
सिविल सर्विस परीक्षा के सिलसिले में स्पीपा में एडमिशन लेने वाली कन्याओं को 10 हजार रुपये की सहायता, एचएससी-एसएससी में राज्य की प्रत्येक तहसील में प्रथम तीन क्रमांक पर आने वाली कन्याओं को 5,000 रुपये का पुरस्कार तथा प्रत्येक तहसील में प्रथम तीन क्रमांक पर आने वाली विकलांग कन्याओं को 5,000 रुपये का पुरस्कार दिया जाता है।
तिथी भोजन / सुखड़ी और दूध वितरण ः
मुख्यमंत्री की यह अपेक्षा भी है कि गांव के दाता और स्वैच्छिक संस्थाओं की ओर से शुभ अवसरों पर प्राथमिक शाला में अध्ययनरत बालकों को तिथी भोजन / सुखड़ी और दूध वितरण करना चाहिए जिससे बालकों को पोषण मिले और वह नियमित शाला में हाजिर रहकर अच्छी शिक्षा प्राप्त कर सके।
प्राथमिक शिक्षा में स्वर्णिम गुजरात वर्ष में हासिल की गई उपलब्धियां ः
गुजरात की तमाम 32,772 शालाओं में विद्यार्थियों के लिए शुद्घ पेयजल की व्यवस्था की गई। शालाओं में विद्यार्थी सुविधापूर्ण अभ्यास कर सके और कम्प्यूटर, प्रोजेक्टर जैसे साधनों का उपयोग कर सकें, इसके लिए विद्युतिकरण की सुविधा उपलब्ध करवाई है। शाला में कन्या केळवणी को प्रोत्साहन मिले और शालाओं में ज्यादा से ज्यादा कन्याएं जा सकें, इसके लिए छात्र और छात्राओं के लिए अलग-अलग स्वच्छता संकुल तैयार किए गए हैं। राइट टू फ्री एंड कम्पलसरी एजुकेशन एक्ट के अमल का राज्य सरकार ने निर्णय लिया है। प्राथमिक शिक्षा को दो भागों में बांटा गया है।
प्राथमिक शिक्षा कक्षा 1 से 5 और उच्च प्राथमिक शिक्षा कक्षा 6 से 8। उच्च प्राथमिक विभाग के लिए प्रशिक्षु स्नातक की व्यवस्था की गई जिससे उच्च प्राथमिक शाला के बालकों को ज्यादा बेहतर रूप से गणित-विज्ञान और अंग्रेजी की शिक्षा प्राप्त हो सके। उच्च प्राथमिक विभागों 2010 में 5,000 जितनी शालाओं को अपग्रेड किया गया और 10,000 विद्या सहायकों की भर्ती केन्द्रीयकृत रूप से एक माह मंे की गई यह राज्य सरकार के गर्व की बात है। वर्ष 2011-12 के लिए 5,000 जितनी शालाओं में आचार्य का पद खड़ा किया जाएगा।
राज्य की प्राथमिक शालाओं में ः
1,21,358 विद्या सहायकों की भर्ती
75,748 कक्षाओं का निर्माण
50,914 स्वच्छता संकुलों का निर्माण
21,088 विज्ञान प्रयोगशाला की सुविधा
4,53,409 लकड़ी के बेंच कक्षा 5, 6, 7 के बालकों के लिए
1,35,660 को कम्प्यूटर उपलब्ध करवाए
32,772 शालाओं का विद्युतीकरण
32,772 शालाओं में पेयजल की सुविधा उपलब्ध करवाई
शालाओं को प्राप्त जनसहयोग ः
वर्ष नकद प्राप्त वस्तु का मूल्य कुल रकम
2006 5704317 40646752 46351069
2007 10310683 41002012 51312695
2008 6335979 66424668 72760647
2009 11061247 86044157 97105404
2010 12388776 908358822 103224598
विद्यालक्ष्मी योजना ः
स्त्री साक्षरता दर ऊंची लाने के लिए विद्यालक्ष्मी योजना शुरू की गई है। इस योजना में 35 प्रतिशत से नीचे स्त्री साक्षरता वाले गांव-शहरी क्षेत्रों में गरीबी रेखा से नीचे रहने वाले परिवारों को शामिल किया गया है।
इस योजना के अंतर्गत कक्षा 1 में प्रवेश हासिल करने वाली कन्या को 1,000 रुपये का नर्मदा श्रीनिधि बॉण्ड प्रदान किया जाता है साथ ही कक्षा सातवीं तक पढ़ाई पूरी करने वाली कन्याओं को ब्याज समेत रकम चुकाई जाती है।
विद्यालक्ष्मी बॉण्ड ः
वर्ष लाभार्थी कन्याएं बॉण्ड की रकम रु. में
2006-07 1,16,300 116300000
2007-08 1,47,506 147506000
2008-09 1,28,757 128757000
2009-10 1,15,553 111553000
2010-11 1,04,319 104319000
गुणोत्सव ः
प्राथमिक शिक्षा के क्षेत्र में कन्या केळवणी और शाला प्रवेशोत्सव के बेहतरीन परिणाम हासिल हुए हैं। शालाओं में पर्याप्त शिक्षक और भौतिक सुविधाएं उपलब्ध करवाई गई हैं। शिक्षकों को भी प्रशिक्षण देकर तैयार किया गया है। इससे प्राथमिक शिक्षा के विद्यार्थियों के पढ़ने-लिखने की गुणवत्ता में सुधार हो, इसके लिए गुणोत्सव का आयोजन किया गया है।
मुख्यमंत्री श्री नरेन्द्र मोदी के नेतृत्व और शिक्षा मंत्री रमणलाल वोरा, राज्य शिक्षा मंत्री जयसिंहजी चौहान और वसुबेन त्रिवेदी के मार्गदर्शन में कन्या केळवणी यात्रा और शाला प्रवेशोत्सव का सामाजिक चेतना अभियान लगातार नवें वर्ष आयोजित होगा।
मुख्यमंत्री श्री मोदी कहते हैं कि, गरीबी, लाचारी और बीमारी के खिलाफ लड़ने के लिए शिक्षा ही एकमात्र साधन है। गांव की स्थिति ऐसी बननी चाहिए कि शिक्षित बालक गांव के निरक्षर बुजुर्गों को भी साक्षर बनाएं।
मुख्यमंत्री के गहन चिन्तन को चरितार्थ करने के लिए हमें भी यथासंभव सहयोग देकर सामाजिक उत्थान में सहभागी बनना चाहिए। आइए, बालकों के स्मित को निहारते हुए निरंतर बहते शिक्षा विकास के प्रवाह में हम भी शामिल हों।
आने वाले कल के गुजरात को शिक्षित बनाने के लिए आधारभूत शिक्षा-प्राथमिक शिक्षा की गुणवत्ता ज्यादा ऊंचाई पर ले जाने के लिए सरस्वती यात्रा का यह पुरुषार्थ राज्य सरकार का प्रशासन और समाज साथ मिलकर करेंगे।
गुजरात में सरकार संचालित 32,772 प्राथमिक शालाओं और 44 हजार आंगनबाडि़यों को शामिल करते हुए समग्र 18 हजार गांवों में तीन दिनों तक मुख्यमंत्री, समग्र मंत्रिमंडल और संसदीय सचिव, राज्य के मुख्य सचिव, तमाम सचिव, प्रशासनिक अधिकारियों के साथ ही जिले के वरिष्ठ अधिकारी, पदाधिकारीगण और जनप्रतिनिधियों सहित टीम गुजरात के 22,110 महानुभाव रोजाना पांच शालाओं में जाएंगे और तीन दिनों के दौरान ग्रामीण क्षेत्रों में शिक्षा के ज्ञान यज्ञ का नेतृत्व करेंगे।
शहरी क्षेत्र के लिए प्राथमिक शिक्षा का जनअभियान 23, 24, 25 जून, 2011 को तीन दिनों के दौरान 159 नगरपालिकाओं और 8 महानगरों में आयोजित होगा। पिछले आठ वर्षों से कन्या केळवणी और शाला प्रवेशोत्सव के जनआंदोलन को अद्भुत सफलता हासिल हुई है। वर्ष 2001 की जनगणना की तुलना में वर्ष 2011 की जनगणना की केन्द्रीय रिपोर्ट के मुताबिक गुजरात में स्त्री साक्षरता की दर में 13 प्रतिशत की बढ़ोतरी और शाला छोड़कर जाने के ड्राप आउट रेश्यो में 29.77 प्रतिशत की कमी आई है। आज गुजरात में कक्षा एक से पांच में स्कूल छोड़ने वालों का प्रतिशत 100 में से केवल 2 बालक है। लेकिन यह दो बालक भी अपनी प्राथमिक शिक्षा हासिल करें, इसकी चिन्ता भी मुख्यमंत्री कर रहे हैं।
मुख्यमंत्री ने प्राथमिक शालाओं के गुणात्मक बदलाव के लिए ढांचागत सुविधाएं उपलब्ध करवाने का अभियान सफलतापूर्वक चलाया है। दस वर्ष में 1,21,358 जितने विद्या सहायकों की भर्ती की गई है। गत वर्ष जिन 5,000 शालाओं में कक्षा 8 शुरु हुई, उनमें गणित, विज्ञान और अंग्रेजी के 10,000 प्रशिक्षित विद्या सहायकों की भर्ती पारदर्शिता से की। इस वर्ष और 6,500 शालाओं में कक्षा 8 शुरु की जाएगी, जिसके लिए अतिरिक्त 13,000 विद्या सहायकों की नियुक्ति हो रही है। राज्य में 75,748 नई कक्षाएं बनाई गई हैं और 50,914 स्वच्छता संकुलों की आवश्यक सुविधाएं खड़ी की गई हैं। आज गुजरात की 32,772 ग्राम्य प्राथमिक शालाओं में बिजली और पेयजल की सुविधा उपलब्ध है।
11 लाख कन्याओं को 1000 रुपये के विद्या लक्ष्मी बांड के रूप में 11 करोड़ का फंड गरीब परिवार की कन्याओं के लिए दिया गया है।
मुख्यमंत्री की कन्या केळवणी निधि के लिए जनता ने उत्साह से दान दिया है और इसमें 44 करोड़ का भंडार श्री मोदी ने उनको मिले उपहारों की नीलामी से हासिल किया है। समग्र देश में कन्या केळवणी की प्रतिबद्घता के कारण श्री मोदी ने गुजरात में कन्याओं के शिक्षा के लिए अनेक नए क्षितीज खोले हैं। गांवों की छोटी बालिकाएं और कन्याएं शिक्षा में तेजस्वी और यशस्वी बन रही है।
शिक्षा के स्वास्थ्य जांच, प्राथमिक शालाओं में मध्याह्न भोजन के लिए पोषक आहार के गुणात्मक परिणाम और आंगनवाडि़यों में बाल भोग जैसे पोषक आहार की आधुनिक पहल से अगली पीढ़ी का गुजरात कुपोषण से मुक्त हो, ऐसी प्रतिबद्घता के साथ जनशिक्षा के अभियान, शिक्षा संस्कार का नवीन सामाजिक प्रभाव खड़ा करेंगे। यह अभियान संपन्न होेने के बाद गुणोत्सव का अभियान, प्राथमिक शाला, शिक्षक और विद्यार्थी की गुणवत्ता में भी नई ऊंचाइयों के दर्शन करवाएगा। मुख्यमंत्री ने कन्या केळवणी और शाला प्रवेशोत्सव के इस विराट जनअभियान मंे अपना उत्तम योगदान देने के लिए शाला परिवार के सभी लोगों को एक भावनात्मक पत्र भी भेजा है।
राज्य में प्राथमिक शिक्षा को सार्वत्रिक और सर्वसमावेशक बनाने की दिशा में ठोस कदम ः कन्या केळवणी यात्रा और शाला प्रवेशोत्सव अभियान
प्राथमिक शिक्षा के क्षेत्र में नए आयाम और गुणात्मक सुधार के उत्तम परिणामों से शिक्षा की कायापलट हुई
संकलन ः श्री भानुभाई दवे, सूचना विभाग, गांधीनगर
गांधीनगर- गुजरात बिल्कुल नए अभिगमों के साथ अनोखे अंदाज से विकास पथ पर तेजी से आगे बढ़ रहा है। इसकी गति विश्व को हर पल प्रगति का अहसास कराती है। मुख्यमंत्री श्री नरेन्द्र मोदी के आधुनिक दर्शन में से प्रगट पंचामृत योजना 21वीं सदी के आधुनिकतम विकास की राह दिखलाती है। इस पंचामृत योजना में से एक ज्ञानशक्ति मानव जीवन के सर्वांगीण विकास के लिए अनिवार्य है।
पूर्व के वर्षों में राज्य में प्राथमिक शालाओं की सुविधा उपलब्ध थी, लेकिन ज्यादातर कई गांवों में बालकों ने कभी स्कूल में प्रवेश नहीं लिया था। कहीं-कहीं बच्चे शालाओं में शिक्षा अधुरी छोड़ देते थे। शालाओं में अनुपस्थित रहते थे। परिणामस्वरूप अनुतीर्ण होते थे। शाला छोड़ देने से शिक्षा में स्थगितता बढ़ जाती थी और ड्राप आउट रेट बढ़ता जा रहा था। इस प्रकार प्राथमिक शिक्षा क्षेत्र में गुजरात ज्यादा अग्रिम पंक्ति में नहीं था।
किसी भी राज्य या राष्ट्र की प्रगति का मापदंड शिक्षा है। शिक्षा ही सर्वांगीण विकास का मुख्य आधार है। राज्य के सर्वांगीण विकास का लक्ष्य प्राप्त करने के लिए मुख्यमंत्री के इस गहन चिन्तन में से ज्ञानशक्ति की पारसमणी प्रकट हुई। ज्ञान आधारित विश्व में गुजरात को उसकी शक्ति के दर्शन करवाने हैं, इस चिंता में मानवीय संवेदनाओं वाले मुख्यमंत्री श्री नरेन्द्र मोदी ने शिक्षा के क्षेत्र में नई राह दिखलाई। मुख्यमंत्री ने राज्य में कन्या केळवणी को प्रोत्साहन देने के लिए भिक्षा में बेटियों को पढ़ाने का वचन मांगा।
इतना ही नहीं, उनको मिलने वाले भेंट, उपहारों में से मिलने वाली रकम सरकारी खजाने में जमा करवाई और उससे मिली रकम कन्या केळवणी में खर्च कर राज्य की उभरती पीढ़ी को देने वाले शिक्षा के महत्व को समझते हुए राज्य सरकार ने कन्या केळवणी रथयात्रा, शाला प्रवेशोत्सव और गुणवत्तापूर्ण शिक्षा का अभियान लगातार नवें वर्ष शुरू किया। शिक्षा से कोई वंचित न रह जाए और कन्या केळवणी को गति मिले, इस शुभ उद्देश्य से भगीरथी प्रयत्न शुरू हुए। राज्य सरकार के सघन प्रयासों और प्रचंड जनसहयोग से समग्र प्राथमिक शिक्षा की कायापलट हुई।
कन्या केळवणी और शाला प्रवेशोत्सव ः
मुख्यमंत्री के मार्गदर्शन में कन्या केळवणी के लिए, विशेष तौर पर समग्र राज्य में जिन तहसीलों में स्त्री साक्षरता की दर 35 प्रतिशत से कम है, ऐसी तहसीलों में कन्या केळवणी को प्रोत्साहन देने के लिए 2003-04 से अभियान तमाम जिलों में जून माह में चलाया जाता है। इस अभियान में मुख्यमंत्री, मंत्रिगण, संसदीय सचिव और उच्च अधिकारी कड़ी गर्मी में मौजूद रहकर कार्यक्रमों में सहभागी होते हैं।
कन्या केळवणी और शाला प्रवेश महोत्सव कार्यक्रमों की वजह से ः
प्राथमिक शाला में जाने वाले बालकों का ड्राप आउट रेट 2003-04 में कक्षा 1 से 5 में 17.83 प्रतिशत था, यह घटकर 2010-11 में 2.09 प्रतिशत हो गया है। कक्षा 1 से 7 में ड्राप आउट 28 प्रतिशत था जो घटकर 7.95 प्रतिशत हो गया है।
भारत की 2001 की जनगणना के मुताबिक भारत और गुजरात की स्त्री साक्षरता दर क्रमशः 53.70 और 57.80 प्रतिशत थी। कन्या केळवणी अभियान की वजह से यह 2011 में 65.45 प्रतिशत भारत में जबकि 70.73 प्रतिशत गुजरात में हो गई है। कन्या केळवणी और गुणोत्सव की वजह से गुजरात में स्त्री साक्षरता में 12.93 जितनी बढ़ोतरी हुई है। शाला में विद्यार्थियों का नामांकन शत-प्रतिशत पहुंचने वाला है।
कन्या केळवणी निधि ः
राज्य में कन्या शिक्षा को प्रोत्साहन देने के लिए मुख्यमंत्री कन्या केळवणी निधि नामक अलग फंड बनाया गया है। इस निधि में मुख्यमंत्री को प्राप्त भेंट, उपहारों की बिक्री से हुई आय की रकम जमा कराई जाती है और दाताओं, सेवाभावी और सहयोगी संस्थाओं द्वारा दी गई दान की रकम से फंड एकत्रित किया जाता है। इस प्रकार कुल 44 करोड़ रुपये जितना फंड एकत्र हुआ है। कन्या केळवणी निधि के अंतर्गत 30 आर्थिक पिछड़ी तहसीलों की मेडिकल-इंजीनियरिंग में अध्ययनरत कन्याओं को कम्प्यूटर, कक्षा 11-12 में विज्ञान विषय में अध्ययनरत कन्याओं को कोचिंग क्लास, व्यवसायिक पाठ्यक्रमों में प्रवेश हासिल करने वाली कन्याओं को आर्थिक सहायता दी जाती है।
सिविल सर्विस परीक्षा के सिलसिले में स्पीपा में एडमिशन लेने वाली कन्याओं को 10 हजार रुपये की सहायता, एचएससी-एसएससी में राज्य की प्रत्येक तहसील में प्रथम तीन क्रमांक पर आने वाली कन्याओं को 5,000 रुपये का पुरस्कार तथा प्रत्येक तहसील में प्रथम तीन क्रमांक पर आने वाली विकलांग कन्याओं को 5,000 रुपये का पुरस्कार दिया जाता है।
तिथी भोजन / सुखड़ी और दूध वितरण ः
मुख्यमंत्री की यह अपेक्षा भी है कि गांव के दाता और स्वैच्छिक संस्थाओं की ओर से शुभ अवसरों पर प्राथमिक शाला में अध्ययनरत बालकों को तिथी भोजन / सुखड़ी और दूध वितरण करना चाहिए जिससे बालकों को पोषण मिले और वह नियमित शाला में हाजिर रहकर अच्छी शिक्षा प्राप्त कर सके।
प्राथमिक शिक्षा में स्वर्णिम गुजरात वर्ष में हासिल की गई उपलब्धियां ः
गुजरात की तमाम 32,772 शालाओं में विद्यार्थियों के लिए शुद्घ पेयजल की व्यवस्था की गई। शालाओं में विद्यार्थी सुविधापूर्ण अभ्यास कर सके और कम्प्यूटर, प्रोजेक्टर जैसे साधनों का उपयोग कर सकें, इसके लिए विद्युतिकरण की सुविधा उपलब्ध करवाई है। शाला में कन्या केळवणी को प्रोत्साहन मिले और शालाओं में ज्यादा से ज्यादा कन्याएं जा सकें, इसके लिए छात्र और छात्राओं के लिए अलग-अलग स्वच्छता संकुल तैयार किए गए हैं। राइट टू फ्री एंड कम्पलसरी एजुकेशन एक्ट के अमल का राज्य सरकार ने निर्णय लिया है। प्राथमिक शिक्षा को दो भागों में बांटा गया है।
प्राथमिक शिक्षा कक्षा 1 से 5 और उच्च प्राथमिक शिक्षा कक्षा 6 से 8। उच्च प्राथमिक विभाग के लिए प्रशिक्षु स्नातक की व्यवस्था की गई जिससे उच्च प्राथमिक शाला के बालकों को ज्यादा बेहतर रूप से गणित-विज्ञान और अंग्रेजी की शिक्षा प्राप्त हो सके। उच्च प्राथमिक विभागों 2010 में 5,000 जितनी शालाओं को अपग्रेड किया गया और 10,000 विद्या सहायकों की भर्ती केन्द्रीयकृत रूप से एक माह मंे की गई यह राज्य सरकार के गर्व की बात है। वर्ष 2011-12 के लिए 5,000 जितनी शालाओं में आचार्य का पद खड़ा किया जाएगा।
राज्य की प्राथमिक शालाओं में ः
1,21,358 विद्या सहायकों की भर्ती
75,748 कक्षाओं का निर्माण
50,914 स्वच्छता संकुलों का निर्माण
21,088 विज्ञान प्रयोगशाला की सुविधा
4,53,409 लकड़ी के बेंच कक्षा 5, 6, 7 के बालकों के लिए
1,35,660 को कम्प्यूटर उपलब्ध करवाए
32,772 शालाओं का विद्युतीकरण
32,772 शालाओं में पेयजल की सुविधा उपलब्ध करवाई
शालाओं को प्राप्त जनसहयोग ः
वर्ष नकद प्राप्त वस्तु का मूल्य कुल रकम
2006 5704317 40646752 46351069
2007 10310683 41002012 51312695
2008 6335979 66424668 72760647
2009 11061247 86044157 97105404
2010 12388776 908358822 103224598
विद्यालक्ष्मी योजना ः
स्त्री साक्षरता दर ऊंची लाने के लिए विद्यालक्ष्मी योजना शुरू की गई है। इस योजना में 35 प्रतिशत से नीचे स्त्री साक्षरता वाले गांव-शहरी क्षेत्रों में गरीबी रेखा से नीचे रहने वाले परिवारों को शामिल किया गया है।
इस योजना के अंतर्गत कक्षा 1 में प्रवेश हासिल करने वाली कन्या को 1,000 रुपये का नर्मदा श्रीनिधि बॉण्ड प्रदान किया जाता है साथ ही कक्षा सातवीं तक पढ़ाई पूरी करने वाली कन्याओं को ब्याज समेत रकम चुकाई जाती है।
विद्यालक्ष्मी बॉण्ड ः
वर्ष लाभार्थी कन्याएं बॉण्ड की रकम रु. में
2006-07 1,16,300 116300000
2007-08 1,47,506 147506000
2008-09 1,28,757 128757000
2009-10 1,15,553 111553000
2010-11 1,04,319 104319000
गुणोत्सव ः
प्राथमिक शिक्षा के क्षेत्र में कन्या केळवणी और शाला प्रवेशोत्सव के बेहतरीन परिणाम हासिल हुए हैं। शालाओं में पर्याप्त शिक्षक और भौतिक सुविधाएं उपलब्ध करवाई गई हैं। शिक्षकों को भी प्रशिक्षण देकर तैयार किया गया है। इससे प्राथमिक शिक्षा के विद्यार्थियों के पढ़ने-लिखने की गुणवत्ता में सुधार हो, इसके लिए गुणोत्सव का आयोजन किया गया है।
मुख्यमंत्री श्री नरेन्द्र मोदी के नेतृत्व और शिक्षा मंत्री रमणलाल वोरा, राज्य शिक्षा मंत्री जयसिंहजी चौहान और वसुबेन त्रिवेदी के मार्गदर्शन में कन्या केळवणी यात्रा और शाला प्रवेशोत्सव का सामाजिक चेतना अभियान लगातार नवें वर्ष आयोजित होगा।
मुख्यमंत्री श्री मोदी कहते हैं कि, गरीबी, लाचारी और बीमारी के खिलाफ लड़ने के लिए शिक्षा ही एकमात्र साधन है। गांव की स्थिति ऐसी बननी चाहिए कि शिक्षित बालक गांव के निरक्षर बुजुर्गों को भी साक्षर बनाएं।
मुख्यमंत्री के गहन चिन्तन को चरितार्थ करने के लिए हमें भी यथासंभव सहयोग देकर सामाजिक उत्थान में सहभागी बनना चाहिए। आइए, बालकों के स्मित को निहारते हुए निरंतर बहते शिक्षा विकास के प्रवाह में हम भी शामिल हों।
મુખ્યમંત્રીશ્રી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અભિયાનના પ્રથમ દિવસ : 16મી જૂનઃ ભાવનગર જિલ્લાનો શિહોર તાલુકો બીજો દિવસ : 17મી જૂનઃ ભરૂચ જિલ્લાનો
અમદાવાદ :
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુરૂવારથી તા.16-17-18 જૂનના ત્રણ દિવસો દરમિયાન સમગ્ર ગ્રામ પ્રદેશમાં સતત નવમા વર્ષે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના જનઅભિયાનનો પ્રારંભ થઇ રહ્યો છે.
આવતીકાલના ગુજરાતને શિક્ષિત બનાવવા માટે પાયાની કેળવણી એવા પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા વધુ ઊંચે લઇ જવા માટેનો આ સરસ્વતી યાત્રાનો સહિયારો પુરૂષાર્થ રાજ્ય સરકારનું સમગ્ર વહીવટીતંત્ર અને સમાજ સાથે મળીને કરશે.
ગુજરાતમાં સરકાર સંચાલિત 3ર77ર પ્રાથમિક શાળાઓ અને 44000 આંગણવાડીઓને આવરી લઇને સમગ્રતયા 18000 ગામોમાં સતત ત્રણ દિવસ સુધી મુખ્યમંત્રીશ્રી, સમગ્ર મંત્રીમંડળ અને સંસદીય સચિવશ્રીઓ, રાજ્યના મુખ્ય સચિવ અને તમામ સચિવો તથા સનદી અધિકારીઓ ઉપરાંત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ મળીને ટીમ ગુજરાતના રર110 મહાનુભાવો દરરોજ પાંચ શાળાની મૂલાકાતે જશે અને એમ ત્રણ દિવસમાં સમગ્ર ગ્રામવિસ્તારમાં પ્રાથમિક શિક્ષણ માટેના જ્ઞાનયજ્ઞમાં ઉદ્ીપક નેતૃત્વ પુરૂં પાડશે.
શહેરી ક્ષેત્ર માટેનું પ્રાથમિક શિક્ષણનું જનઅભિયાન તા.ર3-ર4-રપ જુન ર011ના ત્રણ દિવસો દરમિયાન 1પ9 નગરપાલિકા અને આઠ મહાનગરોમાં યોજાશે.
છેલ્લા સતત આઠ વર્ષથી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના જનઆંદોલનની અદ્દભૂત સફળતા અંકિત થઇ છે, અને સને ર001ની વસતિ ગણતરીની માહિતીની તુલનામાં સને ર011ના વસતિ ગણનાના કેન્દ્રીય અહેવાલ અનુસાર, ગુજરાતમાંસ્ત્રી સાક્ષરતાના દરમાં 13 ટકા વૃધ્ધિ તથા શાળા છોડી જવાના ડ્રોપ આઉટ રેશિયોમાં ર9.77 ટકા ઘટાડો થયો છે. આજે ગુજરાતમાં ધોરણ 1 થી પ માં શાળાનો અભ્યાસ છોડનારાની 100માંથી માત્ર બે બાળકોની ટકાવારી છે. આ બે બાળકો પણ પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂરો કરે તેની ચિન્તા મુખ્યમંત્રીશ્રી કરી રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ પ્રાથમિક શાળાઓના ગુણાત્મક બદલાવ માટેની માળખાકીય સુવિધા પૂરી કરવાનું અભિયાન પાર પાડયું છે. દશ વર્ષમાં 1,ર1,3પ8 જેટલા વિધાસહાયકોની નિમણુંક કરી છે. ગત વર્ષે જે પ000 શાળામાં ધોરણ-8 નો વર્ગ શરૂ થયો તેમાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના પ્રશિક્ષિત એવા 10,000 વિદ્યાસહાયકોની પણ પારદર્શી ભરતી કરી દીધી હતી. આ વર્ષે વધુ 6પ00 શાળામાં ધોરણ-8ના વર્ગો શરૂ થશે એના માટે વધુ 13,000 વિદ્યાસહાયકો નિમાઇ રહ્યા છે. રાજ્યમાં 7પ748 નવા વર્ગખંડો બાંધ્યા છે અને પ0914 સ્વચ્છતા સંકુલોની આવશ્યક સુવિધા ઉભી કરી દીધી છે. આજે ગુજરાતની 3ર77ર ગ્રામ્ય પ્રાથમિક શાળામાં બધે જ વીજળી અને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ છે. 11 લાખ કન્યાઓને પ્રત્યેકને રૂા. 1000ના વિદ્યાલક્ષ્મી બોન્ડરૂપે રૂા. 11 કરોડનું ભંડોળ ગરીબ પરિવારની કન્યા માટે આપ્યું છે. મુખ્યમંત્રીશ્રીની કન્યા કેળવણી નિધી માટે તો જનતા જનાર્દને અભૂતપૂર્વ ઉમળકાથી પ્રતિસાદ આપીને રૂા. 44 કરોડનું ભંડોળ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તેમને મળેલી ભેટ સોગાદોની કરેલ હરાજીમાંથી ઉપલબ્ધ થયું છે. સમગ્ર દેશમાં કન્યા કેળવણી માટેની પ્રતિબધ્ધતાના કારણે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં કન્યાઓના શિક્ષણ માટે અનેકવિધ નવી ક્ષિતિજો ખોલી છે. ગામડાંની નાની બાલિકા અને કન્યાઓ અભ્યાસમાં તેજસ્વી અને યશસ્વી બની રહી છે.
શિક્ષણ સાથે આરોગ્ય તપાસણી તથા પ્રાથમિક શાળામાં મધ્યાન્હ ભોજન માટેના પોષક આહારના ગુણાત્મક પરિણામો અને આંગણવાડીમાં બાલભોગની પોષક આહારની આગવી પહેલથી કુપોષણમાંથી આવતીકાલનું ગુજરાત મૂકત થાય એવી પ્રતિબધ્ધતા સાથે કન્યા કેળવણીનું આ અભિયાન પ્રાથમિક શિક્ષણ અને આંગણવાડીની શિક્ષણ સંસ્કારની ભૂમિકાનો નવો સામાજિક પ્રભાવ ઉભો કરવાનું ગુજરાતને ગૌરવ અપાવશે. આ અભિયાન સંપન્ન થયા પછી ‘ગુણોત્સવ'નું અભિયાન પ્રાથમિક શાળા, શિક્ષક અને વિદ્યાર્થીની ગુણવત્તામાં પણ નવી ઊંચાઇના દર્શન કરાવશે.
મુખ્યમંત્રીશ્રીએ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના આ વિરાટ જનઅભિયાનમાં પોતાનું ઉત્તમ યોગદાન આપવા શાળા પરિવારના સહુ સ્વજનોને સંવેદનાસભર પત્ર પણ પાઠવ્યો છે.
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુરૂવારથી તા.16-17-18 જૂનના ત્રણ દિવસો દરમિયાન સમગ્ર ગ્રામ પ્રદેશમાં સતત નવમા વર્ષે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના જનઅભિયાનનો પ્રારંભ થઇ રહ્યો છે.
આવતીકાલના ગુજરાતને શિક્ષિત બનાવવા માટે પાયાની કેળવણી એવા પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા વધુ ઊંચે લઇ જવા માટેનો આ સરસ્વતી યાત્રાનો સહિયારો પુરૂષાર્થ રાજ્ય સરકારનું સમગ્ર વહીવટીતંત્ર અને સમાજ સાથે મળીને કરશે.
ગુજરાતમાં સરકાર સંચાલિત 3ર77ર પ્રાથમિક શાળાઓ અને 44000 આંગણવાડીઓને આવરી લઇને સમગ્રતયા 18000 ગામોમાં સતત ત્રણ દિવસ સુધી મુખ્યમંત્રીશ્રી, સમગ્ર મંત્રીમંડળ અને સંસદીય સચિવશ્રીઓ, રાજ્યના મુખ્ય સચિવ અને તમામ સચિવો તથા સનદી અધિકારીઓ ઉપરાંત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ મળીને ટીમ ગુજરાતના રર110 મહાનુભાવો દરરોજ પાંચ શાળાની મૂલાકાતે જશે અને એમ ત્રણ દિવસમાં સમગ્ર ગ્રામવિસ્તારમાં પ્રાથમિક શિક્ષણ માટેના જ્ઞાનયજ્ઞમાં ઉદ્ીપક નેતૃત્વ પુરૂં પાડશે.
શહેરી ક્ષેત્ર માટેનું પ્રાથમિક શિક્ષણનું જનઅભિયાન તા.ર3-ર4-રપ જુન ર011ના ત્રણ દિવસો દરમિયાન 1પ9 નગરપાલિકા અને આઠ મહાનગરોમાં યોજાશે.
છેલ્લા સતત આઠ વર્ષથી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના જનઆંદોલનની અદ્દભૂત સફળતા અંકિત થઇ છે, અને સને ર001ની વસતિ ગણતરીની માહિતીની તુલનામાં સને ર011ના વસતિ ગણનાના કેન્દ્રીય અહેવાલ અનુસાર, ગુજરાતમાંસ્ત્રી સાક્ષરતાના દરમાં 13 ટકા વૃધ્ધિ તથા શાળા છોડી જવાના ડ્રોપ આઉટ રેશિયોમાં ર9.77 ટકા ઘટાડો થયો છે. આજે ગુજરાતમાં ધોરણ 1 થી પ માં શાળાનો અભ્યાસ છોડનારાની 100માંથી માત્ર બે બાળકોની ટકાવારી છે. આ બે બાળકો પણ પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂરો કરે તેની ચિન્તા મુખ્યમંત્રીશ્રી કરી રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ પ્રાથમિક શાળાઓના ગુણાત્મક બદલાવ માટેની માળખાકીય સુવિધા પૂરી કરવાનું અભિયાન પાર પાડયું છે. દશ વર્ષમાં 1,ર1,3પ8 જેટલા વિધાસહાયકોની નિમણુંક કરી છે. ગત વર્ષે જે પ000 શાળામાં ધોરણ-8 નો વર્ગ શરૂ થયો તેમાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના પ્રશિક્ષિત એવા 10,000 વિદ્યાસહાયકોની પણ પારદર્શી ભરતી કરી દીધી હતી. આ વર્ષે વધુ 6પ00 શાળામાં ધોરણ-8ના વર્ગો શરૂ થશે એના માટે વધુ 13,000 વિદ્યાસહાયકો નિમાઇ રહ્યા છે. રાજ્યમાં 7પ748 નવા વર્ગખંડો બાંધ્યા છે અને પ0914 સ્વચ્છતા સંકુલોની આવશ્યક સુવિધા ઉભી કરી દીધી છે. આજે ગુજરાતની 3ર77ર ગ્રામ્ય પ્રાથમિક શાળામાં બધે જ વીજળી અને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ છે. 11 લાખ કન્યાઓને પ્રત્યેકને રૂા. 1000ના વિદ્યાલક્ષ્મી બોન્ડરૂપે રૂા. 11 કરોડનું ભંડોળ ગરીબ પરિવારની કન્યા માટે આપ્યું છે. મુખ્યમંત્રીશ્રીની કન્યા કેળવણી નિધી માટે તો જનતા જનાર્દને અભૂતપૂર્વ ઉમળકાથી પ્રતિસાદ આપીને રૂા. 44 કરોડનું ભંડોળ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તેમને મળેલી ભેટ સોગાદોની કરેલ હરાજીમાંથી ઉપલબ્ધ થયું છે. સમગ્ર દેશમાં કન્યા કેળવણી માટેની પ્રતિબધ્ધતાના કારણે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં કન્યાઓના શિક્ષણ માટે અનેકવિધ નવી ક્ષિતિજો ખોલી છે. ગામડાંની નાની બાલિકા અને કન્યાઓ અભ્યાસમાં તેજસ્વી અને યશસ્વી બની રહી છે.
શિક્ષણ સાથે આરોગ્ય તપાસણી તથા પ્રાથમિક શાળામાં મધ્યાન્હ ભોજન માટેના પોષક આહારના ગુણાત્મક પરિણામો અને આંગણવાડીમાં બાલભોગની પોષક આહારની આગવી પહેલથી કુપોષણમાંથી આવતીકાલનું ગુજરાત મૂકત થાય એવી પ્રતિબધ્ધતા સાથે કન્યા કેળવણીનું આ અભિયાન પ્રાથમિક શિક્ષણ અને આંગણવાડીની શિક્ષણ સંસ્કારની ભૂમિકાનો નવો સામાજિક પ્રભાવ ઉભો કરવાનું ગુજરાતને ગૌરવ અપાવશે. આ અભિયાન સંપન્ન થયા પછી ‘ગુણોત્સવ'નું અભિયાન પ્રાથમિક શાળા, શિક્ષક અને વિદ્યાર્થીની ગુણવત્તામાં પણ નવી ઊંચાઇના દર્શન કરાવશે.
મુખ્યમંત્રીશ્રીએ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના આ વિરાટ જનઅભિયાનમાં પોતાનું ઉત્તમ યોગદાન આપવા શાળા પરિવારના સહુ સ્વજનોને સંવેદનાસભર પત્ર પણ પાઠવ્યો છે.
સરકારી મહિલા આઇ.ટી.આઇ. થલતેજમાં પ્રવેશ મેળવવા
કોઇ પણ ઉંમરની મહિલા ઉમેદવારોને ટયુશન ફી વગરની તેમજ પરીક્ષામાં પાસ થનાર તાલીમાર્થીને સરકારી NCVT/GCVT સર્ટિફીકેટ આપની સરકારી મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા થલતેજ (મેમનગર)માં વિવિધ વ્યવસાયલક્ષી કોર્સ માટે અરજીઓ મંગાવાઇ છે. આ સરકારી સંસ્થામાં ધો-10 અને ધો-12 પાસ મહિલા ઉમેદવારો માટે કોપા, CSP (કોમ્પ્યુટર) હેર એન્ડ સ્કીન કેર (બ્યુટી પાર્લર), ડ્રસ મેકીંગ (સિલાઇકામ)ને લગતા વ્યવસાયલક્ષી કોર્સની પ્રવેશ કાર્યવાહી ચાલુ છે. પ્રવેશ ફોર્મ ઓન લાઇન http:/itiadmission.guj.nic.in વેબસાઇટ પર તા. 24મી જૂન સુધી ભરી શકાશે. તેમજ છેલ્લા ઓન લાઇન ભરેલ ફોર્મ સંસ્થામાં રજિસ્ટ્રેશન કરાવવાની છેલ્લા તા.28મી જૂન છે. સુખીપુરા પાણીની ટાંકી પાસે, પ્રકાશ અંધકન્યા ગૃહના ખાંચામાં, મેમનગર ખાતે રજિસ્ટ્રેશન જમા કરાવવું એમ આચાર્યશ્રીએ જણાવ્યું છે.
મોટર સાયકલ નવી સીરીઝ જી.જે.1 એન.સી.ના પસંદગીના નંબરો મેળવવા
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા સંબંધિત વાહન માલિકોને જણવાવામાં આવે છે કે આ કચેરીમાં માોટર સાયકલ (દ્વિચક્રી-બે પૈડાવાળા) વાહનોને નંબરોને લગતી હાલની સીરીઝ ટૂંક સમયમાં પૂરી થનાર હોવાથી નવી સીરીઝ જી.જે.1 એન.સી. તા.21-6-2011થી શરૂ કરવામાં આવશે. પસંદગીનો નંબર મેળવવા તા.17-6-2011 થી તા. 20-6-2011 સુધી કચેરી સમય દરમિયાન સવારે 11-00થી 17-30 દરયિમાન ફોર્મ નં.20 સાથે બંધ કરવામાં અરજી કરવાની રહેશે.
તા.21-6-2011ના રોજ સવારે 10-00 કલાકે પસંદગીના નંબરોની ફાળવણી અંગેની કાર્યવાહી કચેરીના પ્રથમ માળે આવેલ સભાખંડ ખાતે ફાળવણી સમિતિ દ્વારા કરવામાં આવશે. સંબંધિત અરજદારે / તેમના પ્રતિનિધિએ હાજર રહેવાનું રહેશે. જે તે નંબર માટે સૌથી વધુ રકમનો ડીમાન્ડ ડ્રાફટ અરજી સાથે રજૂ કરનાર અરજદારને પસંદગીનો નંબર ફાળવવામાં આવશે. અસફળ અરજદારોને તેઓએ રજૂ કરેલ ડીમાન્ડ ડ્રાફટ પરત આપવામાં આવશે. એમ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીની અખબારી યાદીમાં જણાવ્યું છે.
તા.21-6-2011ના રોજ સવારે 10-00 કલાકે પસંદગીના નંબરોની ફાળવણી અંગેની કાર્યવાહી કચેરીના પ્રથમ માળે આવેલ સભાખંડ ખાતે ફાળવણી સમિતિ દ્વારા કરવામાં આવશે. સંબંધિત અરજદારે / તેમના પ્રતિનિધિએ હાજર રહેવાનું રહેશે. જે તે નંબર માટે સૌથી વધુ રકમનો ડીમાન્ડ ડ્રાફટ અરજી સાથે રજૂ કરનાર અરજદારને પસંદગીનો નંબર ફાળવવામાં આવશે. અસફળ અરજદારોને તેઓએ રજૂ કરેલ ડીમાન્ડ ડ્રાફટ પરત આપવામાં આવશે. એમ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીની અખબારી યાદીમાં જણાવ્યું છે.
પાલનપુર ખાતે મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની અધ્યક્ષતામાં આંગણવાડી પોષક વાનગી નિદર્શનનો કાર્યક્રમ યોજાયો." બાલભોગ સંપૂર્ણ પોષક આહાર છે, તેનાથી બાળકોની
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે મહેસૂલ, માર્ગ અને મકાન તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની અધ્યક્ષતામાં આંગણવાડી પોષક વાનગી નિદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે,ગુજરાત સમગ્ર દેશ માટે પ્રથમ નંબરનું આદર્શ અને પ્રેરણાદાયી રાજય બન્યું છે, ત્યારે આપણે સૌ સંકલ્પબધ્ધ બનીને સક્રિય પ્રયાસો વડે રાજયને આદર્શ રાજય તરીકે વિશ્વ ફલક પર ચમકાવીએ.તેમણે કહ્યું કે, રાજય સરકાર બાળકો અને વિશેષ કરીને ગરીબ મહિલાઓના સારા સ્વાસ્થ્ય અને સમૃધ્ધિ માટે મક્કમ પણે કટીબધ્ધ છે. તેમજ આ માટે અભિયાન સ્વરૂપ કામગીરી કરવામાં આવે છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે,રાજયની ૪૫ લાખ મહિલાઓને પોષણયુક્ત આહાર આપવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે, આંગણવાડીના બાળકોને બાલભોગ પોષણક્ષમ આહાર આપવામાં આવે છે. મંત્રીશ્રીએ કહ્યું કે, બાલભોગ સંપૂર્ણ પોષક આહાર છે, તેનાથી બાળકોની તંદુરસ્તીમાં ખુબ સારો સુધારો થાય છે.
મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતાં જણાવ્યું કે,આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની ઇચ્છા અને સંકલ્પ છે કે, મારા ગુજરાતનું દરેક બાળક અને મહિલાઓ તંદુરસ્ત હોય. આપણે સૌ સંકલ્પબધ્ધ બનીને સક્રિય પ્રયાસો વડે મુખ્યમંત્રીશ્રીના સંકલ્પને ઝડપથી સાકાર કરીએ. તંદુરસ્તી જળવવા વિશે મંત્રીશ્રીએ સારુ માર્ગદર્શન આપ્યું હતું..તેમણે કહ્યું કે,દિકરા-દિકરીના ભેદભાવ સિવાય બાળકોનો સમાન ઉછેર કરીએ. મંત્રીશ્રીએ સ્વચ્છતા જાળવવા,પોષણયુક્ત આહાર અંગે કાળજી રાખવા અને અંધશ્રધ્ધાથી દૂર રહેવા ભારપુર્વક જણાવ્યું હતું. તેમણે કહ્યું કે,શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત રાજયના તમામ બાળકોના આરોગ્યની તપાસ કરીને જરૂરતમંદ બાળકોને વિનામૂલ્યે તમામ સારવાર રાજય સરકારશ્રી ધ્વારા આપવામાં આવે છે.
આ પ્રસંગે આંગણવાડી કાર્યકર બહેનો ધ્વારા ૬૦ પ્રકારની વિવિધ વાનગીઓ જેવી કે, શીરો, કોબીઝના પરોઠા, લાડુ, રાબ, કંસાર, મુઠીયા, શેવ ખમણી, શક્કરપારા, ગોટા, ભજીયા, ઢોકળા વગેરે બનાવવામાં આવી હતી. તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કલેકટર શ્રી આર.જે.પટેલ,નાયબ કલેકટર શ્રી નલવાયા, મુખ્ય જિલ્લા આરોગ્ અધિકારી શ્રી આચાર્ય, આઇ.સી.ડી.એસ.અધિકારી શ્રી આરતીબેન દવે,અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં મહિલાઓ અને બાળકો ઉપસ્થિત રહ્યાં હતાં.
મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતાં જણાવ્યું કે,આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની ઇચ્છા અને સંકલ્પ છે કે, મારા ગુજરાતનું દરેક બાળક અને મહિલાઓ તંદુરસ્ત હોય. આપણે સૌ સંકલ્પબધ્ધ બનીને સક્રિય પ્રયાસો વડે મુખ્યમંત્રીશ્રીના સંકલ્પને ઝડપથી સાકાર કરીએ. તંદુરસ્તી જળવવા વિશે મંત્રીશ્રીએ સારુ માર્ગદર્શન આપ્યું હતું..તેમણે કહ્યું કે,દિકરા-દિકરીના ભેદભાવ સિવાય બાળકોનો સમાન ઉછેર કરીએ. મંત્રીશ્રીએ સ્વચ્છતા જાળવવા,પોષણયુક્ત આહાર અંગે કાળજી રાખવા અને અંધશ્રધ્ધાથી દૂર રહેવા ભારપુર્વક જણાવ્યું હતું. તેમણે કહ્યું કે,શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત રાજયના તમામ બાળકોના આરોગ્યની તપાસ કરીને જરૂરતમંદ બાળકોને વિનામૂલ્યે તમામ સારવાર રાજય સરકારશ્રી ધ્વારા આપવામાં આવે છે.
આ પ્રસંગે આંગણવાડી કાર્યકર બહેનો ધ્વારા ૬૦ પ્રકારની વિવિધ વાનગીઓ જેવી કે, શીરો, કોબીઝના પરોઠા, લાડુ, રાબ, કંસાર, મુઠીયા, શેવ ખમણી, શક્કરપારા, ગોટા, ભજીયા, ઢોકળા વગેરે બનાવવામાં આવી હતી. તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કલેકટર શ્રી આર.જે.પટેલ,નાયબ કલેકટર શ્રી નલવાયા, મુખ્ય જિલ્લા આરોગ્ અધિકારી શ્રી આચાર્ય, આઇ.સી.ડી.એસ.અધિકારી શ્રી આરતીબેન દવે,અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં મહિલાઓ અને બાળકો ઉપસ્થિત રહ્યાં હતાં.
નર્મદા યોજનાની કેનાલોની કામગીરી અંગે પાલનપુર ખાતે મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે મહેસૂલ, માર્ગ અને મકાન તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના અધ્યક્ષસ્થાને નર્મદા યોજનાની કેનાલોની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં બનાસકાંઠા જિલ્લામાં નર્મદા યોજનાની કેનાલોની કામગીરી અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.મંત્રીશ્રીએ જણાવ્યું કે,કેનાલો બનાવવા માટે જમીન સંપાદન કામગીરી જયાં બાકી છે ત્યાં ઝડપભેર પૂર્ણ કરવી. ઉલ્લેખનીય છે કે,બનાસકાંઠા જિલ્લામાં નર્મદા યોજનાની કેનાલોની ૮૦ ટકા કરતાં વધુ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેનાથી ખેડુતોના ખેતરો સુધી ઝડપથી પાણી પહોંચાડી શકાશે. સંપાદીત થયેલ જમીનધારકોને સત્વરે ચુકવણું કરવા મંત્રીશ્રીએ અધિકારીઓને જણાવ્યું હતું.માડકા બ્રાન્ચ કેનાલનું કામ પૂર્ણ થયેલ છે.જયારે વેજપુર અને માલસણ કેનાલોનું કામ ઝડપભેર પૂર્ણ કરવા મંત્રીશ્રીએ સુચના આપી હતી.
બેઠકમાં કલેકટર શ્રી આર.જે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.બી.પટેલ, મદદનીશ કલેકટર શ્રી રવિશંકર, નાયબ કલેકટર શ્રી નલવાયા,નર્મદા નિગમના તથા વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
બેઠકમાં કલેકટર શ્રી આર.જે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.બી.પટેલ, મદદનીશ કલેકટર શ્રી રવિશંકર, નાયબ કલેકટર શ્રી નલવાયા,નર્મદા નિગમના તથા વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
અંબાજી ખાતે ભાદરવી મહામેળાના આયોજન અંગે બેઠક યોજાઇ.
પ્રસિધ્ધ યાત્રધામ અંબાજી ખાતે આગામી ભાદરવી મહામેળાના આયોજન અંગે કલેકટર શ્રી આર.જે.પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેકટરશ્રીએ જણાવ્યું કે,ગત વર્ષે મેળા પ્રસંગે ૨૭ લાખ જેટલા યાત્રિકો દર્શનાર્થે આવ્યાં હતાં. આ વર્ષે યાત્રિકોની સંખ્યા ૩૫ લાખ સુધી જવાની ધારણા છે. તે ધ્યાનમાં લઇને સુદ્રઢ આયોજન કરવું.
મેળા પ્રસંગે દર્શન વ્યવસ્થા,પીવાનું પાણી,રહેવા-જમવા તથા વિસામાની સગવડ ઉપરાંત વીજળી, આરોગ્ય, સફાઇ, પગરખા કેન્દ્ર, ટોયલેટ, પાર્કિંગ, પરિવહન, સુરક્ષા વ્યવસ્થા વગેરે અંગે સારું આયોજન કરવા જણાવ્યું હતું.
આ પ્રસંગે પોલીસ અધીક્ષક શ્રી હરિકૃષ્ણ પટેલ, અધિક કલેકટર શ્રી મહેશ પટેલ, નાયબ કલેકટર શ્રી એમ.એચ.પટેલ, વહીવટદાર શ્રી ગિરીશ પટેલ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં
મેળા પ્રસંગે દર્શન વ્યવસ્થા,પીવાનું પાણી,રહેવા-જમવા તથા વિસામાની સગવડ ઉપરાંત વીજળી, આરોગ્ય, સફાઇ, પગરખા કેન્દ્ર, ટોયલેટ, પાર્કિંગ, પરિવહન, સુરક્ષા વ્યવસ્થા વગેરે અંગે સારું આયોજન કરવા જણાવ્યું હતું.
આ પ્રસંગે પોલીસ અધીક્ષક શ્રી હરિકૃષ્ણ પટેલ, અધિક કલેકટર શ્રી મહેશ પટેલ, નાયબ કલેકટર શ્રી એમ.એચ.પટેલ, વહીવટદાર શ્રી ગિરીશ પટેલ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં
બનાસકાંઠા જીલ્લામાં નબળી કામગીરી માટે સ્વૈચ્છીક સંસ્થાઓને બ્લેક લિસ્ટ કરાઇ.
અધિક કલેકટરશ્રી બનાસકાંઠા દ્વારા જણાવ્યા મુજબ નિર્મળ ગુજરાત શૌચાલય યોજના અંતર્ગત નગરપાલિકા વિસ્તારોમાં વ્યકિતગત શૌચાલયોના બાંધકામ માટે સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા. ૨૨/૧૨/૨૦૦૮ ના ઠરાવથી સ્વૈચ્છિક સંસ્થાઓની નિયુકિત કરવામાં આવેલ છે. જે અંતર્ગત નબળી કામગીરી ધરાવતી નીચેની નગરપાલિકામાં કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓને નબળી કામગીરીના કારણોસર ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ, ગાંધીનગરના તા. ૧૩/૪/૧૧ ના દફતરી હુકમથી કાળી યાદી બ્લેકલીસ્ટ કરવા આદેશ કરવામાં આવ્યો છે.
ઉપરોકત સંસ્થાને બ્લેકલીસ્ટમાં મુકવાનો નિર્ણય થયેલ હોઇ આ સ્વૈચ્છિક સંસ્થાઓને હાલમાં સોંપવામાં આવેલ કામગીરીમાંથી તાત્કાલિક અસરથી ફારેગ કરવામાં આવેલ છે. તેમજ ભવિષ્યમાં પણ બીજા આદેશો ન થાય ત્યાં સુધી સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હસ્તકની સ્વૈછિક સંસ્થાઓ મારફત થતી/થનાર કોઇ પણ પ્રકારની કામગીરી માટે પાત્ર ગણાશે નહિ.
ઉપરોકત સંસ્થાને બ્લેકલીસ્ટમાં મુકવાનો નિર્ણય થયેલ હોઇ આ સ્વૈચ્છિક સંસ્થાઓને હાલમાં સોંપવામાં આવેલ કામગીરીમાંથી તાત્કાલિક અસરથી ફારેગ કરવામાં આવેલ છે. તેમજ ભવિષ્યમાં પણ બીજા આદેશો ન થાય ત્યાં સુધી સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હસ્તકની સ્વૈછિક સંસ્થાઓ મારફત થતી/થનાર કોઇ પણ પ્રકારની કામગીરી માટે પાત્ર ગણાશે નહિ.
પાટણ જિલ્લામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવ-૨૦૧૧ શાળા પ્રવેશ મહોત્સવ તા. ૧૬, ૧૭ અને તા. ૧૮ જુન-૨૦૧૧ દરમ્યાન જિલ્લામાં યોજાશે જિલ્લામા
પાટણ જિલ્લામાં સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ વધે તે માટે સ્ત્રીઓમાં જાગૃતતા લાવવા માટે અને સમાજના લોકોને શિક્ષણનું મહત્વ સમજાવવાના હેતુથી રાજય સરકારશ્રીએ ગત વર્ષના કન્યા કેળવણી રથનો સાર્વત્રિક આવકાર અને સમાજમાંથી મળેલ સકારાત્મક પ્રતિભાવોમાંથી પ્રેરણા લઇ ચાલુ વર્ષે પણ ગત વર્ષની જેમ આગામી તા. ૧૬ મી જુન-૨૦૧૧ થી તા. ૧૮મી જુન-૨૦૧૧ના દિવસોમાં પાટણ જિલ્લાના તમામ ૫૧૮ ગામોમાં રાજયકક્ષાના ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ કન્યા કેળવણી રથ લઇને આ ગામના લોકોને માર્ગદર્શન આપશે. જિલ્લામાં તા. ૧૬ થી તા. ૧૮મી જુન-૨૦૧૧ દરમ્યાન કુમાર ૧૦,૭૬૬ અને કન્યા ૯,૮૮૪ મળી કુલ્લે ૨૦,૬૫૦ બાળકોને શાળા પ્રવેશોત્સવ આપવામાં આવનાર છે.
કન્યા કેળવણી મહોત્સવના હેતુઓ ૧૦૦ ટકા નામાંકનના ધ્યેયની સિધ્ધિઓ માટે, તમામ બાળકો શાળામાં પ્રવેશ મેળવે અને ધોરણ-૮ સુધીનું પ્રાથમિક શિક્ષણ કાર્ય પૂર્ણ કરે, સમાજ વાલીઓમાં શિક્ષણ, શિક્ષણ પ્રત્યે જાગૃત્તિ લાવવા, સમાજ વચ્ચે સમન્વય થાય તે માટે, શાળાના શૈક્ષણિક, ભૌતીક વિકાસમાં સમાજની ભાગીદારી વધારવા અને લોક ફાળો મેળવવા, પ્રાથમિક શાળા, અમારી શાળાની મમતાની ભાવના કેળવવા તથા પુરૂષો અને સ્ત્રી સાક્ષરતા દર વચ્ચે તફાવતને દુર કરવા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના હેતુઓ રહયા છે. જિલ્લાના તમામ તાલુકાઓને તા. ૧૫ મી જુન-૨૦૧૧ના રોજ કન્યા કેળવણી રથને સરકારશ્રીની વિવિધ યોજનાઓના પોસ્ટરો, બેનરો રથને લગાડીને શણગારવામાં આવશે. તા. ૧૬ મી જુન-૨૦૧૧ના રોજ વહેલી સવારના તમામ તાલુકા પંચાયત કચેરીએથી પદાધિકારીઓ, મુખ્ય અધિકારીઓ, જિલ્લાના લાયઝન અધિકારીઓ સહુ પ્રસ્થાન કરવામાં આવશે. કન્યા કેળવણી રથનું ગામે ગામે નાની નાની બાલિકાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવશે, તથા ગામના મુખ્ય માર્ગો અને મહોલ્લાઓમાં રથની સાથે શોભા યાત્રા કાઢીને ગામના વચ્ચે સભાના સ્વરૂપમાં ફેરવાશે. જયાં ધોરણ-૧માં પ્રવેશપાત્ર નવિન બાળકોને કુમકુમ તિલક કરીને શણગારેલ ઉંટગાડી, બળદગાડી અને ટ્રેકટર વિગેરેમાં શાળામાં પ્રવેશ આપવા માટે ગ્રામજનો સાથે લાવવામાં આવશે. આ પ્રસંગે ઉપસ્થીત ગ્રામજનોની સમક્ષ નાના ભુલકાંઓ દ્વારા સ્વાગત ગીત, અભિનય ગીત અને નાટિકાઓ દ્વારા બાળકોમાં રહેલ શક્તિઓને ખીલવવાનો પ્રયાસ કરી ગામ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે. પ્રવેશ પામેલ બાળકોને દરેક તાલુકાઓના દરેક ગામોમાંથી ગ્રામજનો તરફથી સ્લેટ, પેન, દેશી હિસાબ, નોટબુકો, દફતર વિગેરે મોટી સંખ્યામાં દાન મેળવી બાળકોને પ્રોત્સાહિત કરાશે. ચાલુ વર્ષે પ્રવેશપાત્ર કન્યાઓ પૈકી શહેરી વિસ્તારની બી.પી.એલ. કાર્ડધારક કન્યાઓ તથા ગ્રામ્ય વિસ્તારોમાં ૩૫ ટકા સ્ત્રી સાક્ષરતા દર ગામોમાં કુલ્લે ૫૦૩૮ કન્યાઓના નામો કોમ્પ્યુટરાઇઝ કરી નર્મદા નિધિમાં મોકલીને વિદ્યાલક્ષ્મી બોન્ડ તા. ૩૧ મી મે-૨૦૧૧ સુધીમાં ખરીદવામાં આવશે. જિલ્લાના તમામ ૪૯ રૂટોમાં રાજયકક્ષાના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ તથા તમામ રૂટોમાં લાયઝન અધિકારીઓની નિમણુંક કરવામાં આવેલ છે. જિલ્લામાં પાટણ તાલુકામાં ૬૭૮૭, ચાણસ્મા ૧૭૩૨, સિધ્ધપુર ૨૨૩૧, હારીજ ૧૫૭૪, સમી ૩૨૮૪, રાધનપુર ૨૫૨૭ અને સાંતલપુર ૨૫૧૫ મળી કુલ્લે ૨૦૬૫૦ બાળકોને શાળા પ્રવેશ અપાશે. આ ઉપરાંત ચાલુ વર્ષે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દરમ્યાન કુલ ૧૫૨ શાળાઓમાં કુલ્લે ૪૩૪૭ બાળકોને ધોરણ-૮માં પ્રવેશ મેળવશે. જિલ્લામાં ગત વર્ષે કુમાર ૧૧૨૨૦, કન્યા ૧૧૫૬૬ મળી કુલ્લે ૨૪૩૬૮ બાળકોને શાળા પ્રવેશ આપવામાં આવેલ હતો. કુમાર ૧૧૭ ટકા, કન્યા ૧૦૬ ટકા મળી કુલ્લે ૧૦૮.૨૩ ટકા પ્રવેશ સિધ્ધિ થઇ હતી. લોક સહકારથી રૂ. ૧૬ લાખ ૨૮ હજાર ૩૨૭ મળેલ હતા.
જિલ્લામાં રાજયના શ્રમ અને રોજગાર રાજય મંત્રીશ્રી લીલાધરભાઇ વાઘેલા તા. ૧૬ના રોજ સમી તાલુકામાં સવારના ૮ વાગ્યાથી તારાનગર, નવી કુંવર, સુબાપુરી, કુંવર અને રાજપુરા પ્રાથમિક શાળા ખાતે બાળકોને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે. આ ઉપરાંત શ્રમ રાજય મંત્રીશ્રી તા. ૧૭ના રોજ સવારના ૮ વાગ્યાથી સાંતલપુર તાલુકાના લોદરા, ઝંડાલા, ઝેકડા, ઝાંઝણસર અને કોલીવાડા પ્રાથમિક શાળા ખાતે તથા તા. ૧૮ના રોજ સવારે ૮ વાગ્યાથી રાધનપુર તાલુકાના વડનગર વાદી, વડનગર, અરજણસર, વિજયનગર અને અલ્હાબાદ પ્રાથમિક શાળામાં બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવીને બાળકોનું કુમકુમ તિલક તથા ગોળ, સાકર આપીને સ્વાગત કરશે.
આ ઉપરાંત જિલ્લાના પ્રભારી સચિવ અને રાજયના પશુપાલન અને ગૌ સંવર્ધન અને મત્સ્ય ઉદ્યોગ, કૃષિ અને સહકાર વિભાગના અગ્ર સચિવશ્રી ર્ડા. રાજીવકુમાર ગુપ્તા તા. ૧૬થી તા. ૧૮મી જુન-૨૦૧૧ દરમ્યાન પાટણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની પ્રાથમિક શાળાઓમાં બાળકોને શાળા પ્રવેશોત્સવ અપાવનાર છે. જિલ્લા કલેકટરશ્રી જે.જી.હિંગરાજિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ પટેલ, જિલ્લા શિક્ષણ સમિતીના ચેરમેનશ્રિ શંકરભાઇ કટારિયા તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પ્રફુલ જલુ ઉપરાંત જિલ્લા તથા રાજયના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ પણ જિલ્લામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવ-૨૦૧૧ દરમ્યાન વિવિધ તાલુકાઓની મુલાકાત લઇને પ્રવેશ પ્રસંગે ઉપસ્થિત રહીને બાળકોનું સ્વાગત કરીને તથા કુમકુમ તિલક અને મોં મીઠુ કરીને અને માહિતી માર્ગદર્શન આપીને સ્વાગત કરનાર છે.
કન્યા કેળવણી મહોત્સવના હેતુઓ ૧૦૦ ટકા નામાંકનના ધ્યેયની સિધ્ધિઓ માટે, તમામ બાળકો શાળામાં પ્રવેશ મેળવે અને ધોરણ-૮ સુધીનું પ્રાથમિક શિક્ષણ કાર્ય પૂર્ણ કરે, સમાજ વાલીઓમાં શિક્ષણ, શિક્ષણ પ્રત્યે જાગૃત્તિ લાવવા, સમાજ વચ્ચે સમન્વય થાય તે માટે, શાળાના શૈક્ષણિક, ભૌતીક વિકાસમાં સમાજની ભાગીદારી વધારવા અને લોક ફાળો મેળવવા, પ્રાથમિક શાળા, અમારી શાળાની મમતાની ભાવના કેળવવા તથા પુરૂષો અને સ્ત્રી સાક્ષરતા દર વચ્ચે તફાવતને દુર કરવા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના હેતુઓ રહયા છે. જિલ્લાના તમામ તાલુકાઓને તા. ૧૫ મી જુન-૨૦૧૧ના રોજ કન્યા કેળવણી રથને સરકારશ્રીની વિવિધ યોજનાઓના પોસ્ટરો, બેનરો રથને લગાડીને શણગારવામાં આવશે. તા. ૧૬ મી જુન-૨૦૧૧ના રોજ વહેલી સવારના તમામ તાલુકા પંચાયત કચેરીએથી પદાધિકારીઓ, મુખ્ય અધિકારીઓ, જિલ્લાના લાયઝન અધિકારીઓ સહુ પ્રસ્થાન કરવામાં આવશે. કન્યા કેળવણી રથનું ગામે ગામે નાની નાની બાલિકાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવશે, તથા ગામના મુખ્ય માર્ગો અને મહોલ્લાઓમાં રથની સાથે શોભા યાત્રા કાઢીને ગામના વચ્ચે સભાના સ્વરૂપમાં ફેરવાશે. જયાં ધોરણ-૧માં પ્રવેશપાત્ર નવિન બાળકોને કુમકુમ તિલક કરીને શણગારેલ ઉંટગાડી, બળદગાડી અને ટ્રેકટર વિગેરેમાં શાળામાં પ્રવેશ આપવા માટે ગ્રામજનો સાથે લાવવામાં આવશે. આ પ્રસંગે ઉપસ્થીત ગ્રામજનોની સમક્ષ નાના ભુલકાંઓ દ્વારા સ્વાગત ગીત, અભિનય ગીત અને નાટિકાઓ દ્વારા બાળકોમાં રહેલ શક્તિઓને ખીલવવાનો પ્રયાસ કરી ગામ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે. પ્રવેશ પામેલ બાળકોને દરેક તાલુકાઓના દરેક ગામોમાંથી ગ્રામજનો તરફથી સ્લેટ, પેન, દેશી હિસાબ, નોટબુકો, દફતર વિગેરે મોટી સંખ્યામાં દાન મેળવી બાળકોને પ્રોત્સાહિત કરાશે. ચાલુ વર્ષે પ્રવેશપાત્ર કન્યાઓ પૈકી શહેરી વિસ્તારની બી.પી.એલ. કાર્ડધારક કન્યાઓ તથા ગ્રામ્ય વિસ્તારોમાં ૩૫ ટકા સ્ત્રી સાક્ષરતા દર ગામોમાં કુલ્લે ૫૦૩૮ કન્યાઓના નામો કોમ્પ્યુટરાઇઝ કરી નર્મદા નિધિમાં મોકલીને વિદ્યાલક્ષ્મી બોન્ડ તા. ૩૧ મી મે-૨૦૧૧ સુધીમાં ખરીદવામાં આવશે. જિલ્લાના તમામ ૪૯ રૂટોમાં રાજયકક્ષાના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ તથા તમામ રૂટોમાં લાયઝન અધિકારીઓની નિમણુંક કરવામાં આવેલ છે. જિલ્લામાં પાટણ તાલુકામાં ૬૭૮૭, ચાણસ્મા ૧૭૩૨, સિધ્ધપુર ૨૨૩૧, હારીજ ૧૫૭૪, સમી ૩૨૮૪, રાધનપુર ૨૫૨૭ અને સાંતલપુર ૨૫૧૫ મળી કુલ્લે ૨૦૬૫૦ બાળકોને શાળા પ્રવેશ અપાશે. આ ઉપરાંત ચાલુ વર્ષે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દરમ્યાન કુલ ૧૫૨ શાળાઓમાં કુલ્લે ૪૩૪૭ બાળકોને ધોરણ-૮માં પ્રવેશ મેળવશે. જિલ્લામાં ગત વર્ષે કુમાર ૧૧૨૨૦, કન્યા ૧૧૫૬૬ મળી કુલ્લે ૨૪૩૬૮ બાળકોને શાળા પ્રવેશ આપવામાં આવેલ હતો. કુમાર ૧૧૭ ટકા, કન્યા ૧૦૬ ટકા મળી કુલ્લે ૧૦૮.૨૩ ટકા પ્રવેશ સિધ્ધિ થઇ હતી. લોક સહકારથી રૂ. ૧૬ લાખ ૨૮ હજાર ૩૨૭ મળેલ હતા.
જિલ્લામાં રાજયના શ્રમ અને રોજગાર રાજય મંત્રીશ્રી લીલાધરભાઇ વાઘેલા તા. ૧૬ના રોજ સમી તાલુકામાં સવારના ૮ વાગ્યાથી તારાનગર, નવી કુંવર, સુબાપુરી, કુંવર અને રાજપુરા પ્રાથમિક શાળા ખાતે બાળકોને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે. આ ઉપરાંત શ્રમ રાજય મંત્રીશ્રી તા. ૧૭ના રોજ સવારના ૮ વાગ્યાથી સાંતલપુર તાલુકાના લોદરા, ઝંડાલા, ઝેકડા, ઝાંઝણસર અને કોલીવાડા પ્રાથમિક શાળા ખાતે તથા તા. ૧૮ના રોજ સવારે ૮ વાગ્યાથી રાધનપુર તાલુકાના વડનગર વાદી, વડનગર, અરજણસર, વિજયનગર અને અલ્હાબાદ પ્રાથમિક શાળામાં બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવીને બાળકોનું કુમકુમ તિલક તથા ગોળ, સાકર આપીને સ્વાગત કરશે.
આ ઉપરાંત જિલ્લાના પ્રભારી સચિવ અને રાજયના પશુપાલન અને ગૌ સંવર્ધન અને મત્સ્ય ઉદ્યોગ, કૃષિ અને સહકાર વિભાગના અગ્ર સચિવશ્રી ર્ડા. રાજીવકુમાર ગુપ્તા તા. ૧૬થી તા. ૧૮મી જુન-૨૦૧૧ દરમ્યાન પાટણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની પ્રાથમિક શાળાઓમાં બાળકોને શાળા પ્રવેશોત્સવ અપાવનાર છે. જિલ્લા કલેકટરશ્રી જે.જી.હિંગરાજિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ પટેલ, જિલ્લા શિક્ષણ સમિતીના ચેરમેનશ્રિ શંકરભાઇ કટારિયા તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પ્રફુલ જલુ ઉપરાંત જિલ્લા તથા રાજયના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ પણ જિલ્લામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવ-૨૦૧૧ દરમ્યાન વિવિધ તાલુકાઓની મુલાકાત લઇને પ્રવેશ પ્રસંગે ઉપસ્થિત રહીને બાળકોનું સ્વાગત કરીને તથા કુમકુમ તિલક અને મોં મીઠુ કરીને અને માહિતી માર્ગદર્શન આપીને સ્વાગત કરનાર છે.
ગાંધીનગર જિલ્લામાં દહેગામ તાલુકામાં પ્રભારી મંત્રી શ્રી પરબતભાઇ પટેલ બાળકોને શાળામાં પ્રવેશ કરાવશે.
સમગ્ર રાજયમાં રાજય સરકાર દ્રારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો ગામેગામ તા. ૧૬મી જૂનથી ગ્રામ્ય વિસ્તારમાં અને તા.૨૩ જૂનથી શહેરી વિસ્તારમાં ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૧૧ નો આરંભ થશે. ગાંઘીનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી પરબતભાઇ પટેલ ત્રિદિવસીય મહોત્સવ દરમ્યાન જિલ્લાના કૂલ – ૧૫ ગામોની મુલાકાત લેશે. તથા આઇ.એ.એસ અને આઇ.એફ.એસ કક્ષાના કૂલ -૮ અઘિકારીઓ જિલ્લાના કૂલ – ૧૧૪ ગામોની મુલાકાત લેશે.
ગાંઘીનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી પરબતભાઇ પટેલ આજે તા. ૧૬/૬/૧૧નાં રોજ દહેગામ તાલુકાનાં ચાર ગામોની મુલાકાત લઇ બાળકોને શાળામાં પ્રવેશ કરાવશે. મંત્રીશ્રી સવારે ૮.૦૦ કલાકે ઉદણ, ૯.૧૫ કલાકે ધારીસણા, ૧૦.૩૦ કલાકે નવાનગર, ૧૧.૩૦ કલાકે સગદલપુર અને બપોરે ૧૨.૩૦ કલાકે બદપુર ગામે જશે.
ગાંઘીનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી પરબતભાઇ પટેલ આજે તા. ૧૬/૬/૧૧નાં રોજ દહેગામ તાલુકાનાં ચાર ગામોની મુલાકાત લઇ બાળકોને શાળામાં પ્રવેશ કરાવશે. મંત્રીશ્રી સવારે ૮.૦૦ કલાકે ઉદણ, ૯.૧૫ કલાકે ધારીસણા, ૧૦.૩૦ કલાકે નવાનગર, ૧૧.૩૦ કલાકે સગદલપુર અને બપોરે ૧૨.૩૦ કલાકે બદપુર ગામે જશે.
રોજગારવાંચ્છુ ઉમેદવારોની નામનોંધણી - માર્ગદર્શન માટે તાલુકા રજિસ્ટ્રેશન કેમ્પ યોજાશે
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા રોજગારવાચ્છું ઉમેદવારો માટે તાલુકા રજિસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તાલુકા રજીસ્ટ્રેશન/ ગાઇડન્સ કેમ્પ ખાતે રોજગાર વાંચ્છુ ઉમેદવારોની નામ નોંધણી, રિન્યુઅલ, વ્યવસાય માર્ગદર્શન માટે તા. ૯/૬/૨૦૧૧ ને ગુરુવારના રોજ દહેગામ તાલુકા પંચાયત કચેરી ખાતે શ્રી વી.એમ.રાણા, તા ૧૬/૬/૨૦૧૧ને ગુરુવારના રોજ માણસા નગરપાલિકા કચેરી ખાતે શ્રી એસ.એસ.શાહ અને તા.૨૭/૬/૨૦૧૧ને સોમવારના રોજ કલોલ સરકારી આરામગૃહ ખાતે શ્રી ડી.કે.પટેલ ઓફીસ સમય દરમ્યાન હાજર રહેશે. તો રોજગાર વાચ્છુંઓએ આ કેમ્પનો લાભ લેવા રોજગાર અધિકારીશ્રી ગાંધીનગર શ્રી એસ.ઓ.અમીન દ્વારા જણાવાયું છે.
મહેસાણાને આંગણે આગામી ૨૦ થી ૨૭ જુલાઇ દરમિયાન લશ્કરી ભરતી મેળાનું આયોજન ગુજરાતના યુવાનો ઉમટી પડશે. યુવાનો માટે રેનબસેરાની વ્યવસ્થા
આગામી ૨૦ થી ૨૭ જુલાઇ-૨૦૧૧ સાજ દિવસ સુધી મહેસાણાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે લશ્કરી ભરતી મેળો યોજાનાર છે.જેમાં ગુજરાત ભરમાંથી મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડશે.
અધિક જિલ્લા નિવાસી કલેકટરશ્રી આર.કે. પટેલના અધ્યક્ષ સ્થાને ભરતી મેળાના આયોજન માટે બેઠક યોજવામાં આવી હતી.જેમાં ભરતી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અઠવાડીયા સુધી સતત જળવાઇ રહે, ઉમેદવારોને પીવાનું પાણી મળે,શારીરિક ચકાસણી વખતે જરૂરતમંદ ઉમેદવારોને મેડીકલ સગવડ પ્રાપ્ત થાય તે માટે ઘનિષ્ટ આયોજન ગોઠવવામાં આવ્યું છે.
પોલીસ પરેડ ગ્રાઉન્ડ મહેસાણા ખાતે યોજાનાર લશ્કરી ભરતી મેળામાં અંદાજે ૧૦,૦૦૦ જેટલા યુવાનો રાજ્યભરમાંથી ઉમટી પડે તેવી ધારણા બાંધવામાં આવી છે. ઉમેદવારોને પીવાના પાણી માટે ૩ ટેન્કર,શૌચાલય માટે મોબાઇલ સેનીટેશન બ્લોક,ફાયર ફાઇટર મેડીકલ ટીમ સાથેની એમ્બ્યુલન્સ વાન, ચોમાસા અને વરસાદને ધ્યાનમાં રાખી યુવાનો માટે અર્બુદા હોલ,રેલ્વે ફાટક પાસે રેન બસેરાની વ્યવસ્થા જિલ્લા રોજગાર કચેરી દ્વારા કરવામાં આવી છે.
પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યુવાનોને ચા-નાસ્તો મળી રહે તે માટે જિલ્લાના સખીમંડળો નાસ્તા સ્ટોલ લગાવશે, ઉપરાંત રેલ્વે સ્ટેશન તેમજ બસ સ્ટેશન ખાતે ઉમેદવારોને નાહવાની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.રોજગાર વિનિમય કચેરી દ્વારા ગાઇડન્સ સ્ટોલ્સ,પોસ્ટર્સ,વ્યવસાયલક્ષી માર્ગદર્શન કેન્દ્ર,જિલ્લા આરોગ્ય કચેરી દ્વારા એઇડસ પ્રદર્શન,નશાબંધી કચેરી દ્વારા વ્યસનમુક્તિ અને નશાબંધી જાગૃતિ અર્થે પ્રદર્શન ગોઠવવામાં આવશે.પરેડ ગ્રાઉન્ડ ખાતે હેલોજન લાઇટસની પણ વ્યવસ્થા ઉપરાંત પરેડ ગ્રાઉન્ડની બહારની સાઇડે ટેન્ટ બાંધીને પરેડ ગ્રાઉન્ડથી બી.એસ.એન.એલ કોલોની સુધી રેન બસેરા, ઉપરાંત દાળ,ભાત,પૂરી,શાક જેવું સાત્વિક ભોજન ઉમેદવારોને મળે તે અંગે પણ વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ બેઠકમાં કલેકટર કચેરીના એમ.પી.ખત્રી,નાયબ પોલીસ અધિક્ષકશ્રી ગામીત,મેડીકલ ઓફિસરશ્રી સેતલવાડ સહિત જિલ્લાની અન્ય કચેરીઓના અધિકારીઓએ ઉપસ્થિત રહીને વિસ્તૃત ચર્ચા હાથ ધરી હતી.
અધિક જિલ્લા નિવાસી કલેકટરશ્રી આર.કે. પટેલના અધ્યક્ષ સ્થાને ભરતી મેળાના આયોજન માટે બેઠક યોજવામાં આવી હતી.જેમાં ભરતી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અઠવાડીયા સુધી સતત જળવાઇ રહે, ઉમેદવારોને પીવાનું પાણી મળે,શારીરિક ચકાસણી વખતે જરૂરતમંદ ઉમેદવારોને મેડીકલ સગવડ પ્રાપ્ત થાય તે માટે ઘનિષ્ટ આયોજન ગોઠવવામાં આવ્યું છે.
પોલીસ પરેડ ગ્રાઉન્ડ મહેસાણા ખાતે યોજાનાર લશ્કરી ભરતી મેળામાં અંદાજે ૧૦,૦૦૦ જેટલા યુવાનો રાજ્યભરમાંથી ઉમટી પડે તેવી ધારણા બાંધવામાં આવી છે. ઉમેદવારોને પીવાના પાણી માટે ૩ ટેન્કર,શૌચાલય માટે મોબાઇલ સેનીટેશન બ્લોક,ફાયર ફાઇટર મેડીકલ ટીમ સાથેની એમ્બ્યુલન્સ વાન, ચોમાસા અને વરસાદને ધ્યાનમાં રાખી યુવાનો માટે અર્બુદા હોલ,રેલ્વે ફાટક પાસે રેન બસેરાની વ્યવસ્થા જિલ્લા રોજગાર કચેરી દ્વારા કરવામાં આવી છે.
પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યુવાનોને ચા-નાસ્તો મળી રહે તે માટે જિલ્લાના સખીમંડળો નાસ્તા સ્ટોલ લગાવશે, ઉપરાંત રેલ્વે સ્ટેશન તેમજ બસ સ્ટેશન ખાતે ઉમેદવારોને નાહવાની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.રોજગાર વિનિમય કચેરી દ્વારા ગાઇડન્સ સ્ટોલ્સ,પોસ્ટર્સ,વ્યવસાયલક્ષી માર્ગદર્શન કેન્દ્ર,જિલ્લા આરોગ્ય કચેરી દ્વારા એઇડસ પ્રદર્શન,નશાબંધી કચેરી દ્વારા વ્યસનમુક્તિ અને નશાબંધી જાગૃતિ અર્થે પ્રદર્શન ગોઠવવામાં આવશે.પરેડ ગ્રાઉન્ડ ખાતે હેલોજન લાઇટસની પણ વ્યવસ્થા ઉપરાંત પરેડ ગ્રાઉન્ડની બહારની સાઇડે ટેન્ટ બાંધીને પરેડ ગ્રાઉન્ડથી બી.એસ.એન.એલ કોલોની સુધી રેન બસેરા, ઉપરાંત દાળ,ભાત,પૂરી,શાક જેવું સાત્વિક ભોજન ઉમેદવારોને મળે તે અંગે પણ વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ બેઠકમાં કલેકટર કચેરીના એમ.પી.ખત્રી,નાયબ પોલીસ અધિક્ષકશ્રી ગામીત,મેડીકલ ઓફિસરશ્રી સેતલવાડ સહિત જિલ્લાની અન્ય કચેરીઓના અધિકારીઓએ ઉપસ્થિત રહીને વિસ્તૃત ચર્ચા હાથ ધરી હતી.
એસ.ટી કેશોની બાકી રહેતી રકમ જોગ સુચના
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સામે થયેલ એમ.એ.સી.ટી કેશોમાં કોર્ટ દ્વારા એવોર્ડ થયેલ અને પેમેન્ટ બાકીહોય તેવા વકીલશ્રીઓ તાત્કાલિક એવોર્ડની નકલ સાથે નિગમની મહેસાણા કચેરીમાં તાત્કાલિક સંપર્ક કરવાનું જણાવાયું છે.
મહેસાણા આંગણવાડી કેન્દ્રો એક નજરે
જિલ્લામાં આંગણવાડી કેન્દ્રો દ્વારા પણ બાળકોનો સર્વાંગિ વિકાસ થયો છે. જિલ્લમાં ૧,૮૫૫ આંગણવાડી કેન્દ્રો કાર્યન્વિત છે.જેમાં ૧,૧૩૪ જેટલી આંગણવાડી કેન્દ્રો પાસે સરકારી મકાનો છે. આજે દરેક આંગણવાડી કેન્દ્રો પ્રાથમિક સુવિધાઓથી સજ્જ છે.જેમાં શૌચાલય,વીજ જોડાણ,વરંડા,પાણીના નળ કનેક્શન,કીચન ગાર્ડ,ગેસ કનેક્શન વગેરેમાં આપણે સારી એવી સિધ્ધી હાંસલ કરી શક્યા છીએ.આંગણવાડી કેન્દ્રો દ્વારા ૧૬૮૯ માતૃમંડળો ચલાવવામાં આવે છે.જિલ્લામાં આંગણવાડી કેન્દ્રમાં ૪૭૫ બાલમિત્ર વર્ગની સંખ્યાઓ આવેલી છે.આંગણવાડી કેન્દ્રમાં પુરક પોષણનો ૨૬૭૩૬ ધાત્રી માતાઓ લાભ લીધેલ છે.જિલ્લામાં ૧૨૦ આંગણવાડી કેન્દ્રોને જિલ્લાના પદાધિકારીઓ તેમજ અધિકારીશ્રીઓએ દત્તક લીધેલ છે.આંગણવાડી કેન્દ્રમાં બાળકો ને રમવા માટે ૩૭૧૦ ટ્રાઇસિકલ આપવામાં આવી છે.બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે ૧૮૯૬ ઇડલી કુકર આપવામાં આવ્યા છે.
જિલ્લામાં ૧૩ આઇ.સી.ડી.એસ ઘટકો,તેમજ ૬૫ મુખ્ય સેવિકાઓ ફરજ બજાવે છે.બાળકોની દેખરેખ માટે ૧૭૫૮ આંગણવાડી કાર્યકરો તેમજ ૧૭૪૦ તેડાગર બહેનો કાર્યરત છે.
જિલ્લામાં ૧૩ આઇ.સી.ડી.એસ ઘટકો,તેમજ ૬૫ મુખ્ય સેવિકાઓ ફરજ બજાવે છે.બાળકોની દેખરેખ માટે ૧૭૫૮ આંગણવાડી કાર્યકરો તેમજ ૧૭૪૦ તેડાગર બહેનો કાર્યરત છે.
શાળા પ્રવેશોત્સવ- ૨૦૧૧ મહેસાણામાં શાળા પ્રવેશોત્વ બન્યો લોકોત્સવ
રાજ્ય ભરમાં શાળા પ્રવેશોત્સવનો ૨૦૧૧ ત્રણ દિવસ સુધી યોજાનાર છે. શાળા પ્રવેશોત્સવ આજે માત્ર ઉત્સવ નહી પરંતું લોક ઉત્સવ બની ગયો છે.શાળા પ્રેવેશોત્સવ અને કન્યા કેળવણીની ફલશ્રુતિ આજે ૧૦૦ ટકા નામાંકરણ થયું છે,શાળા અને સમાજ વચ્ચેનું અંતર ઘટ્યું છે.મહેસાણા જિલ્લામાં ત્રી દિવસીય શાળા પ્રવેશોત્સવ દરમિયાન ૨૫,૬૦૬ બાળકોનું શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં નામાંકન થનાર છે.જેમાં સૌથી વધું મહેસાણા તાલુકામાં ૫૩૯૨ બાળકોનું નામાંકન આ વર્ષ થનાર છે.આ સિવાય કન્યા કેળવણી રથયાત્રા દરમિયાન ૩૫ ટકા સુધી સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના ગરીબી રેખા નીચે આંક ધરાવતા બાળકોને વિધાલક્ષી બોન્ડ આપવામાં આવશે. આ વર્ષે જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ૧૨૫૩ બાળકો તેમજ શહેરી વિસ્તારમાં ૧૭૯ બાળકોને વિધાલક્ષી બોન્ડ આપવામાં આવનાર છે..
આ વર્ષે શાળા પ્રવેશોત્સવમાં નવીન આયોજન કરાયું છે.જેમાં જિલ્લામાં દરેક તાલુકા સ્તરે થીમ આધારિત ઉત્સવ ઉજવવામાં આવશે. મહેસાણા તાલુકા માટે મારી સપનાની શાળા, અમારે શાળાએ જવું છે મજૂરીએ નહી તે પ્રકારની વિશિષ્ટ થીમ થી આ પ્રવૃતિનું આયોજન કરાયું છે.આ સિવાય ઉંઝા તાલુકામાં વાંચે ગુજરાત થીમ. સતલાસણા તાલુકામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ, વિજાપુર તાલુકામાં પ્રજ્ઞા અભિગમ,ખેરાલુ તાલુકામાં મારી શાળા સ્વર્ણિમ શાળા તમજ વડનગર તાલુકામાં મારૂ ગામ સ્વર્ણિમ ગામ ,કડી તાલુકા માટે પર્યાવરણનું જતન ક્લાઇમેટ ચેન્જ,વિસનગર તાલુકા માટે સ્વર્ણિમ ખેલ મહાકુંભ અને બેચરાજી તાલુકા માં નિરોગી બાળ થીમ આધારિત શાળા પ્રવેશોત્સવ ઉજવવાનું આયોજન છે.
શાળા પ્રવેશોત્સવના આ કાર્યક્રમમાં રથનું સ્વાગત કરાશે ત્યારબાદ નાની બાળાઓ દ્વારા પ્રાથના ગીત રજુ થશે, આવેલ મહેમાનોનું બાળકો દ્વારા પુસ્તકથી સ્વાગત, શાળામાં આપેલ તિથી ભોજનદાતા તેમજ પ્રવેશોત્સવ ગાતાશ્રીનું મહેમાનો દ્વારા સન્માન કરવામાં આવશે, આંગણવાડી, ધોરણ-૧ તેમજ ધોરણ-૮ માં બાળોકનું પ્રવેશીકરણ અને કીટ વિતરણ કરાશે.ધોરણ- ૩ થી ૭ માં પ્રથમ ત્રણ ક્રમે આવેલ બાળકોનું સન્માન કરવામાં આવનારછે.
શાળા પ્રવેશોત્સવ દરમિયાન આ વર્ષે સમ્રગ જિલ્લાની શાળાઓમાં સરગવાના વૃક્ષોનું વાવેતર કરાશે.
આ વર્ષે શાળા પ્રવેશોત્સવમાં નવીન આયોજન કરાયું છે.જેમાં જિલ્લામાં દરેક તાલુકા સ્તરે થીમ આધારિત ઉત્સવ ઉજવવામાં આવશે. મહેસાણા તાલુકા માટે મારી સપનાની શાળા, અમારે શાળાએ જવું છે મજૂરીએ નહી તે પ્રકારની વિશિષ્ટ થીમ થી આ પ્રવૃતિનું આયોજન કરાયું છે.આ સિવાય ઉંઝા તાલુકામાં વાંચે ગુજરાત થીમ. સતલાસણા તાલુકામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ, વિજાપુર તાલુકામાં પ્રજ્ઞા અભિગમ,ખેરાલુ તાલુકામાં મારી શાળા સ્વર્ણિમ શાળા તમજ વડનગર તાલુકામાં મારૂ ગામ સ્વર્ણિમ ગામ ,કડી તાલુકા માટે પર્યાવરણનું જતન ક્લાઇમેટ ચેન્જ,વિસનગર તાલુકા માટે સ્વર્ણિમ ખેલ મહાકુંભ અને બેચરાજી તાલુકા માં નિરોગી બાળ થીમ આધારિત શાળા પ્રવેશોત્સવ ઉજવવાનું આયોજન છે.
શાળા પ્રવેશોત્સવના આ કાર્યક્રમમાં રથનું સ્વાગત કરાશે ત્યારબાદ નાની બાળાઓ દ્વારા પ્રાથના ગીત રજુ થશે, આવેલ મહેમાનોનું બાળકો દ્વારા પુસ્તકથી સ્વાગત, શાળામાં આપેલ તિથી ભોજનદાતા તેમજ પ્રવેશોત્સવ ગાતાશ્રીનું મહેમાનો દ્વારા સન્માન કરવામાં આવશે, આંગણવાડી, ધોરણ-૧ તેમજ ધોરણ-૮ માં બાળોકનું પ્રવેશીકરણ અને કીટ વિતરણ કરાશે.ધોરણ- ૩ થી ૭ માં પ્રથમ ત્રણ ક્રમે આવેલ બાળકોનું સન્માન કરવામાં આવનારછે.
શાળા પ્રવેશોત્સવ દરમિયાન આ વર્ષે સમ્રગ જિલ્લાની શાળાઓમાં સરગવાના વૃક્ષોનું વાવેતર કરાશે.
‘‘સ્કૂલ ચલેં હમ’’ બાળકોના ઉજ્જવળ ભવિષ્યનું પ્રથમ સોપાન-શાળા પ્રવેશોત્સવ રાજકોટ જિલ્લાની ૨૦૨૯ શાળાઓમાં ૨૭,૯૯૦ બાળકોનું નામાંકન કરાશે.
શહેરના બાળકો સાથે ગ્રામ્ય બાળકોનું આદાન-પ્રદાન, વંચિત જૂથ વિસ્તારની શાળાઓમાં સમર કેમ્પનું આયોજન, પ્રવેશપાત્ર બાળકોની માતાઓનું સંમેલન, શાળા સફાઇ અંગે પ્રભાતફેરી દ્વારા જનજાગૃતિ ફેલાવવાના કાર્યક્રમોનું આયોજન, પચાસ કે તેથી વર્ષ પૂર્ણ કરનાર શાળાઓમાં વિશિષ્ટ ઉજવણીના કાર્યક્રમો વગેરે આ વર્ષના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના આગવા પાસાંઓ છે. ચાલુ વર્ષે ગ્રામ્ય વિસ્તારમાં તા. ૧૬ થી ૧૮ જુન અને શહેરી વિસ્તારમાં તા. ર૩ થી રપ જુન દરમ્યાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાશે, જેમાં રાજય સરકારના અધિકારીઓ અને અન્ય ક્ષેત્રના મહાનુભાવો ગામે-ગામ જઇને પ્રવેશપાત્ર બાળકોને વાજતે-ગાજતે શાળા પ્રવેશ કરાવશે. ભણતર અધૂરૂં મુકતા વિદ્યાર્થીઓનું પ્રમાણ(ડ્રોપ આઉટ રેશીયો) ઘટાડવા અને પ્રાથમિક શિક્ષણની ટકાવારી વધારવાની દિશામાં આ એક અસરકારક પગલું છે.
સમગ્ર રાજકોટ જિલ્લામાં રાજકોટ જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓની સંખ્યા ૧૩૧૭ અને માન્ય ખાનગી પ્રાથમિક શાળાઓની સંખ્યા ૭૧૨ છે, જેમાં ૭૭૬૫ તાલીમી શિક્ષકો સેવાઓ પ્રદાન કરી રહયા છે. આ તમામ શાળાઓમાં હાલમાં ૨,૨૧,૬૨૯ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયા છે. જયારે જુન-૨૦૧૧ની પ્રારંભ થનારા શૈક્ષણિક સત્રમાં ૫૭ વિકલાંગ વિદ્યાર્થીઓ સહિત ૨૭,૯૯૦ બાળકોને પ્રવેશ આપવામાં આવશે. તથા શહેરી વિસ્તારની ગરીબી રેખા હેઠળના પરિવારોની ૩૪૭ બાળાઓ સહિત ૩૬૬૨ બાળાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ એનાયત કરવામાં આવશે.
આ વર્ષના શાળા પ્રવેશોત્સવમાં જિલ્લાના ૧૪ તાલુકાઓમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષીપંચ તથા અન્ય જાતિ ના ૧૪૯૨૦ કુમારો અને ૧૩૦૬૫ કન્યાઓ મળી કુલ ૨૭,૯૯૦ બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ કરાવવામાં આવશે. તથા ૩૫ ટકાથી ઓછો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ૧૨૨ ગામોમાં શિક્ષણનું સ્તર સુધારવા માટેના ઘનિષ્ટ પ્રયાસો હાથ ધરવામાં આવશે.
શાળા પ્રવેશોત્સવ દરમ્યાન સર્વ શિક્ષા અભિયાન હેઠળ ૬ થી ૧૪ વર્ષની ઉંમરના દરેક બાળકનું નામાંકન કરવામાં આવશે, પહેલા ધોરણમાં દાખલ થતું બાળક વચ્ચે અભ્યાસ છોડીને જતું ન રહે, તેની કાળજી લેવાશે. અને બાળકને જીવનોપયોગી અને ગુણવત્તાસભર શિક્ષણ આપવા માટે શિક્ષકોને તાલીમ આપવામાં આવશે. આમ, શાળા પ્રવેશોત્સવ એ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેનું પ્રથમ સોપાન છે.
(((સંકલન-સોનલ જોષીપુરા, રાજકોટ)))
સમગ્ર રાજકોટ જિલ્લામાં રાજકોટ જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓની સંખ્યા ૧૩૧૭ અને માન્ય ખાનગી પ્રાથમિક શાળાઓની સંખ્યા ૭૧૨ છે, જેમાં ૭૭૬૫ તાલીમી શિક્ષકો સેવાઓ પ્રદાન કરી રહયા છે. આ તમામ શાળાઓમાં હાલમાં ૨,૨૧,૬૨૯ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયા છે. જયારે જુન-૨૦૧૧ની પ્રારંભ થનારા શૈક્ષણિક સત્રમાં ૫૭ વિકલાંગ વિદ્યાર્થીઓ સહિત ૨૭,૯૯૦ બાળકોને પ્રવેશ આપવામાં આવશે. તથા શહેરી વિસ્તારની ગરીબી રેખા હેઠળના પરિવારોની ૩૪૭ બાળાઓ સહિત ૩૬૬૨ બાળાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ એનાયત કરવામાં આવશે.
આ વર્ષના શાળા પ્રવેશોત્સવમાં જિલ્લાના ૧૪ તાલુકાઓમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષીપંચ તથા અન્ય જાતિ ના ૧૪૯૨૦ કુમારો અને ૧૩૦૬૫ કન્યાઓ મળી કુલ ૨૭,૯૯૦ બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ કરાવવામાં આવશે. તથા ૩૫ ટકાથી ઓછો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ૧૨૨ ગામોમાં શિક્ષણનું સ્તર સુધારવા માટેના ઘનિષ્ટ પ્રયાસો હાથ ધરવામાં આવશે.
શાળા પ્રવેશોત્સવ દરમ્યાન સર્વ શિક્ષા અભિયાન હેઠળ ૬ થી ૧૪ વર્ષની ઉંમરના દરેક બાળકનું નામાંકન કરવામાં આવશે, પહેલા ધોરણમાં દાખલ થતું બાળક વચ્ચે અભ્યાસ છોડીને જતું ન રહે, તેની કાળજી લેવાશે. અને બાળકને જીવનોપયોગી અને ગુણવત્તાસભર શિક્ષણ આપવા માટે શિક્ષકોને તાલીમ આપવામાં આવશે. આમ, શાળા પ્રવેશોત્સવ એ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેનું પ્રથમ સોપાન છે.
(((સંકલન-સોનલ જોષીપુરા, રાજકોટ)))
રાજય સરકારના કર્મચારીઓએ જીપીએફ સ્લીપ મેળવી લેવા સૂચના
રાજકોટ:
રાજય સરકારના વર્ગ-૧, ર અને ૩ના કર્મચારીઓની વર્ષ ર૦૧૦-૧૧ની જનરલ પ્રોવિડન્ડ ફંડના હિસાબોની સ્લીપ તેઓ તા. ર૮/૨/૨૦૧૧ના રોજ જે કચેરીમાં નોકરી કરતાં હતા, તે કચેરીના ઉપાડ અધિકારીને તા. ર૧/૬/૧૧થી મોકલવામાં આવશે. આથી દરેક ઉપાડ અધિકારીને સ્લીપની સાથે જોડવામાં આવેલ તેમની કચેરીના કર્મચારીઓની જી.પી.એફ. ખાતાનંબરની યાદી (હાફ માર્જીન) સાથે સરખાવી જે-તે કર્મચારીઓને સોંપવાની રહેશે. જે કર્મચારીઓની અન્ય કચેરીઓમાં બદલી થઇ હોય, તેમણે તેમના જી.પી.એફ ખાતાની સ્લીપ તેમના નવા ઉપાડ અધિકારીને મોકલાવી દેવાની રહેશે. અને અત્રેની કચેરીને તેની જાણ કરવાની રહેશે.
કર્મચારીઓને મળેલ જી.પી.એફ. સ્લીપમાં જો કોઇ ભૂલ જણાય તો જરૂરી આધાર-પુરાવાની નકલ સાથે આ કચેરીનો તુરત સંપર્ક કરવા તેમજ તેમના જી.પી.એફ.ને લગતા કોઇપણ અણઉકેલ પ્રશ્નો માટે શ્રી ડી.આર.વણકર, ડેપ્યુટી એકાઉન્ટન્ટ જનરલ, એકાઉન્ટન્ટ જનરલ(એ. એન. ઇ) કાર્યાલય, રાજકોટ-૩૬૦૦૦૧ ફોન નં-૨૪૪૧૬૦૦-૦૬ અથવા સુ.શ્રી ઇન્દુ અગ્રવાલ એકાઉન્ટન્ટ જનરલશ્રી (એ. એન્ડ ઇ.) રાજકોટનો પત્રથી સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
રાજય સરકારના વર્ગ-૧, ર અને ૩ના કર્મચારીઓની વર્ષ ર૦૧૦-૧૧ની જનરલ પ્રોવિડન્ડ ફંડના હિસાબોની સ્લીપ તેઓ તા. ર૮/૨/૨૦૧૧ના રોજ જે કચેરીમાં નોકરી કરતાં હતા, તે કચેરીના ઉપાડ અધિકારીને તા. ર૧/૬/૧૧થી મોકલવામાં આવશે. આથી દરેક ઉપાડ અધિકારીને સ્લીપની સાથે જોડવામાં આવેલ તેમની કચેરીના કર્મચારીઓની જી.પી.એફ. ખાતાનંબરની યાદી (હાફ માર્જીન) સાથે સરખાવી જે-તે કર્મચારીઓને સોંપવાની રહેશે. જે કર્મચારીઓની અન્ય કચેરીઓમાં બદલી થઇ હોય, તેમણે તેમના જી.પી.એફ ખાતાની સ્લીપ તેમના નવા ઉપાડ અધિકારીને મોકલાવી દેવાની રહેશે. અને અત્રેની કચેરીને તેની જાણ કરવાની રહેશે.
કર્મચારીઓને મળેલ જી.પી.એફ. સ્લીપમાં જો કોઇ ભૂલ જણાય તો જરૂરી આધાર-પુરાવાની નકલ સાથે આ કચેરીનો તુરત સંપર્ક કરવા તેમજ તેમના જી.પી.એફ.ને લગતા કોઇપણ અણઉકેલ પ્રશ્નો માટે શ્રી ડી.આર.વણકર, ડેપ્યુટી એકાઉન્ટન્ટ જનરલ, એકાઉન્ટન્ટ જનરલ(એ. એન. ઇ) કાર્યાલય, રાજકોટ-૩૬૦૦૦૧ ફોન નં-૨૪૪૧૬૦૦-૦૬ અથવા સુ.શ્રી ઇન્દુ અગ્રવાલ એકાઉન્ટન્ટ જનરલશ્રી (એ. એન્ડ ઇ.) રાજકોટનો પત્રથી સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
(1)સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના અધ્યક્ષશ્રી આઇ. કે. જાડેજાનો પ્રવાસ કાર્યક્રમ..(२)રાજય કક્ષાના મંત્રીશ્રી પરસોત્તમભાઇ સોલંકીનો પ્રવાસ ક
(1)સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના અધ્યક્ષશ્રી આઇ. કે. જાડેજાનો પ્રવાસ કાર્યક્રમ
સુરેન્દ્રનગર
સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષશ્રી આઇ. કે. જાડેજા તા.૧૬ મી જૂન-૨૦૧૧ને ગુરૂવાર ના રોજ કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત સવારે ૮-૦૦ કલાકે વઢવાણ તાલુકાના કારીયાણી ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે ત્યારબાદ સવારે ૯-૪૫ કલાકે વડોદ, ૧૧-૩૦ કલાકે બલદાણા, બપોરે ૨-૦૦ કલાકે ગોમટા અને ૩-૪૫ કલાકે ખારવા ખાતે કાર્યક્રમમાં હાજરી આપી સાંજે ૫-૦૦ કલાકે સુરેન્દ્રનગર જવા રવાના થશે, રાત્રી રોકાણ સુરેન્દ્રનગર ખાતે કરશે.
કાર્યવાહક અધ્યક્ષશ્રી જાડેજા તા. ૧૭ મી જૂન-૨૦૧૧ ને શુક્રવારના રોજ સવારે ૮-૦૦ કલાકે મુળી તાલુકાના સરલા ખાતે ઉપસ્થિત રહેશે ત્યારબાદ સવારે ૯-૪૫ કલાકે કળમાદ, ૧૧-૩૦ કલાકે કુંતલપુર, બપોરે ૨-૦૦ કલાકે વડધ્રા અને ૩-૪૫ કલાકે વેલાળા(ધ્રા) ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. સાંજે ૫-૦૦ કલાકે વેલાળા(ધ્રા)થી સુરેન્દ્રનગર જવા રવાના થઇ રાત્રી રોકાણ સુરેન્દ્રનગર ખાતે કરશે
કાર્યવાહક અધ્યક્ષશ્રી જાડેજા તા. ૧૮ મી જૂન-૨૦૧૧ને શનિવાર ના રોજ સવારે ૮-૦૦ કલાકે ચોટીલા તાલુકાના કુંઢડા ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે ત્યારબાદ સવારે ૯-૪૫ કલાકે હિરાસર, ૧૧-૩૦ કલાકે અકાળા, બપોરે ૨-૦૦ કલાકે પિયાવા અને બપોરે ૩-૪૫ કલાકે મોકાસર ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે સાંજે ૫-૦૦ કલાકે મોકાસરથી રાજકોટ જવા રવાના થશે.
(2)રાજય કક્ષાના મંત્રીશ્રી પરસોત્તમભાઇ સોલંકીનો પ્રવાસ કાર્યક્રમ
સુરેન્દ્રનગર
ગુજરાતના પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ગૌ સંવર્ધન વિભાગના રાજયકક્ષાના મંત્રીશ્રી પરસોત્તમભાઇ સોલંકી તા.૧૭ મી જૂન-૨૦૧૧ ને શુક્રવારે રાત્રે ૯-૦૦ કલાકે સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ ખાતે રૂદ્રરાજ સોશ્યલગૃપ આયોજીત મહેશકુમાર કાર્યક્રમમાં વિનોબા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે હાજરી આપશે. કાર્યક્રમ પૂર્ણ થયે તેઓશ્રી અનુકુળતાએ ભાવનગર જવા રવાના થશે.
સુરેન્દ્રનગર
સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષશ્રી આઇ. કે. જાડેજા તા.૧૬ મી જૂન-૨૦૧૧ને ગુરૂવાર ના રોજ કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત સવારે ૮-૦૦ કલાકે વઢવાણ તાલુકાના કારીયાણી ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે ત્યારબાદ સવારે ૯-૪૫ કલાકે વડોદ, ૧૧-૩૦ કલાકે બલદાણા, બપોરે ૨-૦૦ કલાકે ગોમટા અને ૩-૪૫ કલાકે ખારવા ખાતે કાર્યક્રમમાં હાજરી આપી સાંજે ૫-૦૦ કલાકે સુરેન્દ્રનગર જવા રવાના થશે, રાત્રી રોકાણ સુરેન્દ્રનગર ખાતે કરશે.
કાર્યવાહક અધ્યક્ષશ્રી જાડેજા તા. ૧૭ મી જૂન-૨૦૧૧ ને શુક્રવારના રોજ સવારે ૮-૦૦ કલાકે મુળી તાલુકાના સરલા ખાતે ઉપસ્થિત રહેશે ત્યારબાદ સવારે ૯-૪૫ કલાકે કળમાદ, ૧૧-૩૦ કલાકે કુંતલપુર, બપોરે ૨-૦૦ કલાકે વડધ્રા અને ૩-૪૫ કલાકે વેલાળા(ધ્રા) ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. સાંજે ૫-૦૦ કલાકે વેલાળા(ધ્રા)થી સુરેન્દ્રનગર જવા રવાના થઇ રાત્રી રોકાણ સુરેન્દ્રનગર ખાતે કરશે
કાર્યવાહક અધ્યક્ષશ્રી જાડેજા તા. ૧૮ મી જૂન-૨૦૧૧ને શનિવાર ના રોજ સવારે ૮-૦૦ કલાકે ચોટીલા તાલુકાના કુંઢડા ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે ત્યારબાદ સવારે ૯-૪૫ કલાકે હિરાસર, ૧૧-૩૦ કલાકે અકાળા, બપોરે ૨-૦૦ કલાકે પિયાવા અને બપોરે ૩-૪૫ કલાકે મોકાસર ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે સાંજે ૫-૦૦ કલાકે મોકાસરથી રાજકોટ જવા રવાના થશે.
(2)રાજય કક્ષાના મંત્રીશ્રી પરસોત્તમભાઇ સોલંકીનો પ્રવાસ કાર્યક્રમ
સુરેન્દ્રનગર
ગુજરાતના પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ગૌ સંવર્ધન વિભાગના રાજયકક્ષાના મંત્રીશ્રી પરસોત્તમભાઇ સોલંકી તા.૧૭ મી જૂન-૨૦૧૧ ને શુક્રવારે રાત્રે ૯-૦૦ કલાકે સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ ખાતે રૂદ્રરાજ સોશ્યલગૃપ આયોજીત મહેશકુમાર કાર્યક્રમમાં વિનોબા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે હાજરી આપશે. કાર્યક્રમ પૂર્ણ થયે તેઓશ્રી અનુકુળતાએ ભાવનગર જવા રવાના થશે.
શાળા પ્રવેશોત્સવ-૨૦૧૧ સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અન્વયે લોકડાયરાના કાર્યક્રમો યોજાશે
સુરેન્દ્રનગર
-પ્રતિવર્ષની જેમ ચાલુ ચાલુ વર્ષે પણ થઇ રહેલી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૧૧ની ઉજવણી અંતર્ગત પરંપરાગત પ્રચાર માધ્યમ દ્વારા લોકડાયરાના કાર્યક્રમ દ્વારા સરકારશ્રીની કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે અને કોઇ બાળક શિક્ષાવિહિન ન રહે તેવા હેતુસર સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી દ્વારા તા. ૧૫ મી જૂન-૨૦૧૧ થી તા. ૧૭ મી જૂન-૨૦૧૧ દરમિયાન જિલ્લાના ૨૦ જેટલા ગામોમાં લોકડાયરાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
તદ્દનુસાર તા. ૧૫ મી એ પાટડી તાલુકાના ઝેઝરી ખાતે, તા. ૧૬ મી એ ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા, હળવદ તાલુકાના સુખપર, વઢવાણ તાલુકાના ટીંબા, લખતર તાલુકાના છારદ, લીંબડી તાલુકાના પાંદરી, ચુડા તાલુકાના ચાચકા, મુળી તાલુકાના સરલા, સાયલા તાલુકાના ડોળીયા અને ચોટીલા તાલુકાના મઘરીખડા ગામોમાં રાત્રે લોકડાયરાના કાર્યક્રમો યોજાશે.
તા.૧૭ મી એ ધ્રાંગધ્રા તાલુકાના પ્રથુગઢ, હળવદ તાલુકાના ચંદ્રગઢ, વઢવાણ તાલુકાના ફુલગ્રામ, લખતર તાલુકાના વરસાણી, લીંબડી તાલુકાના બોડીયા, ચુડા તાલુકાના રામદેવગઢ, મુળી તાલુકાના ટીકર, સાયલા તાલુકાના નવા સુદામડા, ચોટીલા તાલુકાના સણોસરા અને પાટડી તાલુકાના પીપળી ગામોમાં લોકડાયરાના કાર્યક્રમો યોજાશે, જેનો સંબંધિત ગામના ગ્રામજનોને બહોળી સંખ્યામાં લાભ લેવા અનુરોધ છે.
-પ્રતિવર્ષની જેમ ચાલુ ચાલુ વર્ષે પણ થઇ રહેલી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૧૧ની ઉજવણી અંતર્ગત પરંપરાગત પ્રચાર માધ્યમ દ્વારા લોકડાયરાના કાર્યક્રમ દ્વારા સરકારશ્રીની કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે અને કોઇ બાળક શિક્ષાવિહિન ન રહે તેવા હેતુસર સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી દ્વારા તા. ૧૫ મી જૂન-૨૦૧૧ થી તા. ૧૭ મી જૂન-૨૦૧૧ દરમિયાન જિલ્લાના ૨૦ જેટલા ગામોમાં લોકડાયરાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
તદ્દનુસાર તા. ૧૫ મી એ પાટડી તાલુકાના ઝેઝરી ખાતે, તા. ૧૬ મી એ ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા, હળવદ તાલુકાના સુખપર, વઢવાણ તાલુકાના ટીંબા, લખતર તાલુકાના છારદ, લીંબડી તાલુકાના પાંદરી, ચુડા તાલુકાના ચાચકા, મુળી તાલુકાના સરલા, સાયલા તાલુકાના ડોળીયા અને ચોટીલા તાલુકાના મઘરીખડા ગામોમાં રાત્રે લોકડાયરાના કાર્યક્રમો યોજાશે.
તા.૧૭ મી એ ધ્રાંગધ્રા તાલુકાના પ્રથુગઢ, હળવદ તાલુકાના ચંદ્રગઢ, વઢવાણ તાલુકાના ફુલગ્રામ, લખતર તાલુકાના વરસાણી, લીંબડી તાલુકાના બોડીયા, ચુડા તાલુકાના રામદેવગઢ, મુળી તાલુકાના ટીકર, સાયલા તાલુકાના નવા સુદામડા, ચોટીલા તાલુકાના સણોસરા અને પાટડી તાલુકાના પીપળી ગામોમાં લોકડાયરાના કાર્યક્રમો યોજાશે, જેનો સંબંધિત ગામના ગ્રામજનોને બહોળી સંખ્યામાં લાભ લેવા અનુરોધ છે.
વન અને પર્યાવરણ રાજયમંત્રીશ્રી કિરીટસિંહ રાણાનો પ્રવાસ કાર્યક્રમ
સુરેન્દ્રનગર - ગુજરાતના વન અને પર્યાવરણ રાજય મંત્રીશ્રી કિરીટસિંહ રાણા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત તા. ૧૬ મી જૂન-૨૦૧૧ને ગુરૂવારે સવારે ૮-૦૦ કલાકે ધ્રાંગધ્રા તાલુકાના ઇસદ્રા, ૯-૪૫ કલાકે વાવડી, ૧૧-૩૦ કલાકે માલવણ અને બપોરે ૨-૦૦ કલાકે જેસડા ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી રાત્રી રોકાણ હળવદ ખાતે કરશે.
મંત્રીશ્રી રાણા તા. ૧૭ મી જૂન-૨૦૧૧ ને શુક્રવારે સવારે ૮-૦૦ કલાકે હળવદ તાલુકાના ઢવાણા, ૯-૪૫ કલાકે શકિતનગર, ૧૧-૩૦ કલાકે સુખપર, બપોરે ૨-૦૦ કલાકે દેવીપુર(સુ.) અને ત્યારબાદ ૩-૪૫ કલાકે કવાડીયા ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓશ્રી રાત્રી રોકાણ પાટડી ખાતે કરશે.
મંત્રીશ્રી કિરીટસિંહ રાણા તા. ૧૮ મી જુન-૨૦૧૧ને શનિવાર ના રોજ સવારે ૮-૦૦ કલાકે પાટડી તાલુકાના માલણપુર, ૯-૪૫ કલાકે કોચાડા, ૧૧-૩૦ કલાકે બામણવા તથા બપોરે ૨-૦૦ કલાકે સુરજપુરા ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અનુકુળતાએ લીંબડી તાલુકાના ભલગામડા ખાતે જવા રવાના થશે.
મંત્રીશ્રી રાણા તા. ૧૭ મી જૂન-૨૦૧૧ ને શુક્રવારે સવારે ૮-૦૦ કલાકે હળવદ તાલુકાના ઢવાણા, ૯-૪૫ કલાકે શકિતનગર, ૧૧-૩૦ કલાકે સુખપર, બપોરે ૨-૦૦ કલાકે દેવીપુર(સુ.) અને ત્યારબાદ ૩-૪૫ કલાકે કવાડીયા ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓશ્રી રાત્રી રોકાણ પાટડી ખાતે કરશે.
મંત્રીશ્રી કિરીટસિંહ રાણા તા. ૧૮ મી જુન-૨૦૧૧ને શનિવાર ના રોજ સવારે ૮-૦૦ કલાકે પાટડી તાલુકાના માલણપુર, ૯-૪૫ કલાકે કોચાડા, ૧૧-૩૦ કલાકે બામણવા તથા બપોરે ૨-૦૦ કલાકે સુરજપુરા ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અનુકુળતાએ લીંબડી તાલુકાના ભલગામડા ખાતે જવા રવાના થશે.
પ્રાથમિક શિક્ષણક્ષેત્રે સાર્વત્રિક સુધારાનો મંગલ પ્રવેશ એટલે શાળા પ્રવેશોત્સવ તા. ૧૬ થી ૧૮ ગ્રામ્ય વિસ્તારમાં અને તા.૨૩ થી ૨૫ જૂન શહેરી વિસ્તારમાં
સુરેન્દ્રનગર - બાળક તેની શરૂઆતની ઉંમરના વર્ષોમાં જે શિક્ષણ મેળવે છે તેની અસર તેના સમગ્ર જીવનકાળ દરમિયાન રહે છે. આથી જ રાષ્ટ્રના વિકાસ માટે પ્રાથમિક શિક્ષણને સૌથી વધારે મહત્વનું ગણવામાં આવ્યું છે. ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષણને ગતિશીલ બનાવવા માટે ગુણાત્મક શિક્ષણ સાથે શાળાઓમાં ૧૦૦ ટકા નામાંકન અને ૧૦૦ ટકા સ્થાયીકરણ થાય તેવા બહુહેતુક ઉદ્દેશો સાથે શિક્ષણના વિકાસનું યજ્ઞકાર્ય છેલ્લા કેટલાંક વર્ષોથી આરંભ્યું છે. જેના ખૂબ સારા પરિણામો સમગ્ર રાજ્યમાં આજે જોવા મળી રહ્યાં છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર રાજ્યની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં તા. ૧૬ થી ૧૮ મી જૂન દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં અને તા. ૨૩ થી ૨૫ જૂન દરમિયાન શહેરી વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવ યોજાનાર છે.
આ શાળા પ્રવેશોત્સવ દરમિયાન જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં મંત્રીશ્રીઓ, મહાનુભાવો તથા રાજયકક્ષા અને જિલ્લાકક્ષાના અધિકારી, પદાધિકારીશ્રીઓ ૬ થી ૧૪ વર્ષની વયના તમામ બાળકોને પાટી–પેન–દફતર આપીને, કુમ – કુમ તિલક કરી શાળાપ્રવેશ કરાવશે. જિલ્લાના અતિ પછાત તાલુકાઓમાં તથા ધોરણ ૧ થી ૭ સુધીનો ડ્રોપ આઉટ રેટ ૧૦ ટકા કરતા વધારે હોય તેવા ગામોમાં વિશેષ ધ્યાન આપવામાં આવશે ઉપરાંત શાળાકક્ષાએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંગે કાયમી વ્યવસ્થાતંત્ર ઉભુ થાય તે બાબતને ખાસ ધ્યાને લેવાશે.
આ ઉપરાંત આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે તથા શકય હોય ત્યાં લોકોના સહ્યોગ થકી તિથિ ભોજનની વ્યવસ્થા પણ કરાશે. આ સાથે વાલીઓમાં શિક્ષણ અને કન્યા કેળવણી પ્રત્યે જાગૃતતા લાવવાના હેતુથી નવા શૈક્ષણિક સત્રના પહેલા દિવસથી માંડી કન્યા કેળવણીના મહોત્સવ સુધી કન્યા કેળવણીના ગીતો તથા સૂત્રો સાથેની પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું છે તથા ધોરણ ૩ થી ૭ માં ક્રમ ૧ થી ૩ ઉપર ઉત્તિર્ણ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન પણ આ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવશે.
બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવવા માટે આકર્ષાય તે હેતુસર આંગણવાડીના બાળકોને ગામમાંથી ઉઘરાવેલા રમકડાં તથા સુ-શોભન કરેલી શાળા અને વર્ગખંડો તૈયાર કરવામાં આવશે. શાળામાં બાળકોનું નામાંકન થઇ ગયા બાદ શાળામાં બાળકો નિયમિત આવે અને તેમનું સ્થાયીકરણ થાય તેવું વાતાવરણનું નિર્માણ કરાશે.
(સંકલનઃ ઉર્વિ રાવલ)
આ શાળા પ્રવેશોત્સવ દરમિયાન જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં મંત્રીશ્રીઓ, મહાનુભાવો તથા રાજયકક્ષા અને જિલ્લાકક્ષાના અધિકારી, પદાધિકારીશ્રીઓ ૬ થી ૧૪ વર્ષની વયના તમામ બાળકોને પાટી–પેન–દફતર આપીને, કુમ – કુમ તિલક કરી શાળાપ્રવેશ કરાવશે. જિલ્લાના અતિ પછાત તાલુકાઓમાં તથા ધોરણ ૧ થી ૭ સુધીનો ડ્રોપ આઉટ રેટ ૧૦ ટકા કરતા વધારે હોય તેવા ગામોમાં વિશેષ ધ્યાન આપવામાં આવશે ઉપરાંત શાળાકક્ષાએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંગે કાયમી વ્યવસ્થાતંત્ર ઉભુ થાય તે બાબતને ખાસ ધ્યાને લેવાશે.
આ ઉપરાંત આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે તથા શકય હોય ત્યાં લોકોના સહ્યોગ થકી તિથિ ભોજનની વ્યવસ્થા પણ કરાશે. આ સાથે વાલીઓમાં શિક્ષણ અને કન્યા કેળવણી પ્રત્યે જાગૃતતા લાવવાના હેતુથી નવા શૈક્ષણિક સત્રના પહેલા દિવસથી માંડી કન્યા કેળવણીના મહોત્સવ સુધી કન્યા કેળવણીના ગીતો તથા સૂત્રો સાથેની પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું છે તથા ધોરણ ૩ થી ૭ માં ક્રમ ૧ થી ૩ ઉપર ઉત્તિર્ણ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન પણ આ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવશે.
બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવવા માટે આકર્ષાય તે હેતુસર આંગણવાડીના બાળકોને ગામમાંથી ઉઘરાવેલા રમકડાં તથા સુ-શોભન કરેલી શાળા અને વર્ગખંડો તૈયાર કરવામાં આવશે. શાળામાં બાળકોનું નામાંકન થઇ ગયા બાદ શાળામાં બાળકો નિયમિત આવે અને તેમનું સ્થાયીકરણ થાય તેવું વાતાવરણનું નિર્માણ કરાશે.
(સંકલનઃ ઉર્વિ રાવલ)
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ-૨૦૧૧ની તા. ૧૬ જુનથી ઉજવણી જિલ્લામાં કુલ ૨૦૪૦૮ બાળકો શાળામાં પ્રથમ
રાજયના મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી પ્રો. વસુબહેન ત્રિવદી, આયોજન પંચના ઉપાધ્યક્ષશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજય નાણાંપંચ સચિવાલયના ચેરમેનશ્રી ભરતભાઇ ગરીવાલા, રાજય વાહન વ્યવહાર નિગમ, અમદાવાદના સભ્યશ્રી રમેશભાઇ મુંગરા ઉપસ્થિત રહેશે
જામનગર તા.૧૫ જૂન - ગુજરાત સરકારશ્રી દ્વારા કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ-૨૦૧૧ અંતર્ગત રાજયમાં સો ટકા નામાંકનના લક્ષ્યાંકને સિધ્ધ કરવા માટે શાળા પ્રવેશોત્સવ દ્વારા પાંચ વર્ષ પૂર્ણ કરનાર તમામ બાળક બાળિકાઓ એક સાથે જ શાળામાં પ્રવેશ મેળવે તે હેતુથી જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં તા.૧૬/૬/૧૧ થી તા.૧૮/૬/૧૧ સુધી અને શહેરી વિસ્તારમાં તા.૨૩/૬/૧૧ થી તા.૨૫/૬/૧૧ સુધી કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ-૨૦૧૧નું આયોજન કરવામાં આવ્યુ છે. શાળા પ્રવેશોત્સવ માટે પ૦ રૂટ પાડવામાં આવ્યા છે.
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના કુલ ૧૭૨૫૬ (કુમાર ૮૯૬૫ અને કન્યા ૮૨૯૧) અને શહેરી વિસ્તારના ૩૧૫૨ (કુમાર ૧૫૫૨ અને કન્યા ૧૬૦૦)મળી કુલ ૨૦૪૦૮ બાળકો પ્રથમ વખત શાળામાં પગલા માંડશે. જયારે પુનઃ પ્રવેશપાત્ર બાળકો ૧૪૬ છે.
આ કાર્યક્રમમાં નવા પ્રવેશ પામેલા બાળકોને ભરેલી ટોપી, કપાળમાં કુમકુમ કરી આવકારવામાં આવશે. બાળકોને પેન પાટી, નોટબુક, દફતર, કલરબોક્ષ, કંપાસ બોકસ, મીઠાઇ, ચોકલેટ દાતાઓ દ્વારા આપવામાં આવશે.
કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ-૨૦૧૧માં તા.૧૬ થી ૧૮ના રોજ રાજયના મહિલા અને બાળ વિકાસ મંત્રી પ્રો. વસુબેન ત્રિવેદી જોડિયા, કાલાવડ અને ધ્રોલ તાલુકાના ગામોમાં,આયોજન પંચના ઉપાધ્યક્ષશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા જામજોધપુર, ભાણવડ, અને લાલપુર તાલુકામાં, રાજય નાણાંપંચ સચિવાલય, ગાંધીનગરના ચેરમેનશ્રી ભરતભાઇ ગરીવાલા દ્વારકા, કલ્યાણપુર, ખંભાળિયા તાલુકાના ગામોમાં તથા રાજય વાહન વ્યવહાર નિગમ, અમદાવાદના સભ્યશ્રી રમેશભાઇ મુંગરા જામનગર, લાલપુર તથા કાલાવડ તાલુકાના ગામોમાં ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, અધિક કલેકટરશ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ વિવિધ ગામોના શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં જોડાઇ નવા પ્રવેશ પામેલ બાળકોને પ્રોત્સાહિત કરશે. તેમજ જે – તે વિસ્તારના ધારાસભ્યશ્રી, જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સરંપચશ્રી, તલાટી મંત્રીશ્રી, ગ્રામ સેવક, ગ્રામ મિત્ર, શાળાના આચાર્યશ્રી ઉપસ્થિત રહેશે.
જામનગર તા.૧૫ જૂન - ગુજરાત સરકારશ્રી દ્વારા કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ-૨૦૧૧ અંતર્ગત રાજયમાં સો ટકા નામાંકનના લક્ષ્યાંકને સિધ્ધ કરવા માટે શાળા પ્રવેશોત્સવ દ્વારા પાંચ વર્ષ પૂર્ણ કરનાર તમામ બાળક બાળિકાઓ એક સાથે જ શાળામાં પ્રવેશ મેળવે તે હેતુથી જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં તા.૧૬/૬/૧૧ થી તા.૧૮/૬/૧૧ સુધી અને શહેરી વિસ્તારમાં તા.૨૩/૬/૧૧ થી તા.૨૫/૬/૧૧ સુધી કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ-૨૦૧૧નું આયોજન કરવામાં આવ્યુ છે. શાળા પ્રવેશોત્સવ માટે પ૦ રૂટ પાડવામાં આવ્યા છે.
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના કુલ ૧૭૨૫૬ (કુમાર ૮૯૬૫ અને કન્યા ૮૨૯૧) અને શહેરી વિસ્તારના ૩૧૫૨ (કુમાર ૧૫૫૨ અને કન્યા ૧૬૦૦)મળી કુલ ૨૦૪૦૮ બાળકો પ્રથમ વખત શાળામાં પગલા માંડશે. જયારે પુનઃ પ્રવેશપાત્ર બાળકો ૧૪૬ છે.
આ કાર્યક્રમમાં નવા પ્રવેશ પામેલા બાળકોને ભરેલી ટોપી, કપાળમાં કુમકુમ કરી આવકારવામાં આવશે. બાળકોને પેન પાટી, નોટબુક, દફતર, કલરબોક્ષ, કંપાસ બોકસ, મીઠાઇ, ચોકલેટ દાતાઓ દ્વારા આપવામાં આવશે.
કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ-૨૦૧૧માં તા.૧૬ થી ૧૮ના રોજ રાજયના મહિલા અને બાળ વિકાસ મંત્રી પ્રો. વસુબેન ત્રિવેદી જોડિયા, કાલાવડ અને ધ્રોલ તાલુકાના ગામોમાં,આયોજન પંચના ઉપાધ્યક્ષશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા જામજોધપુર, ભાણવડ, અને લાલપુર તાલુકામાં, રાજય નાણાંપંચ સચિવાલય, ગાંધીનગરના ચેરમેનશ્રી ભરતભાઇ ગરીવાલા દ્વારકા, કલ્યાણપુર, ખંભાળિયા તાલુકાના ગામોમાં તથા રાજય વાહન વ્યવહાર નિગમ, અમદાવાદના સભ્યશ્રી રમેશભાઇ મુંગરા જામનગર, લાલપુર તથા કાલાવડ તાલુકાના ગામોમાં ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, અધિક કલેકટરશ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ વિવિધ ગામોના શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં જોડાઇ નવા પ્રવેશ પામેલ બાળકોને પ્રોત્સાહિત કરશે. તેમજ જે – તે વિસ્તારના ધારાસભ્યશ્રી, જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સરંપચશ્રી, તલાટી મંત્રીશ્રી, ગ્રામ સેવક, ગ્રામ મિત્ર, શાળાના આચાર્યશ્રી ઉપસ્થિત રહેશે.
આજી-૪ સિંચાઇ યોજના અંગે ચેતવણી
જામનગર, તા ૧૫ જૂન – કાર્યપાલક ઇજનેરશ્રી ઉંડ નહેર વિભાગ જીલ્લા સેવા સદન-૪, જામનગરની યાદી જણાવે છે કે આજી-૪ જળસંપતિ યોજનામાં આગામી ચોમાસા-૨૦૧૧ દરમિયાન તબકકાવાર ભરવાનું આયોજન છે. તો આ યોજનામાં સંપાદન હેઠળ આવેલ જમીનમાં વાવેતર કરવું નહીં તથા ડુબાણ વિસ્તારમાં આવતા જીરાગઢ, તારાણા, પીઠડ, બોડકા અને જશાપર ગ્રામજનોએ ડુબાણ વિસ્તારમાં અવર-જવર કરતી વખતે સાવચેતી રાખવી જેથી સંભવિત જાનહાની તેમજ નુકશાની નિવારી શકાય.
વધુમાં આ યોજનામાં તબકકાવાર વધારાના પાણીની આવક ગમે ત્યારે થશે તો તેનો નિકાલ છલતીબંધ પરથી કરવામાં આવશે. જેથી યોજનાના નિચવાસના ગામો મોરાણા, હીરાપર, બાલંભા, રણજીતપર, મેઘપર, શામપર, જામસર, માણામોરા અને ભીમકટા ગામના લોકોએ ચોમાસા દરમિયાન નદીના પટમાં ચકાસીને સાવચેત રહીને અવર-જવર કરવા તેમજ નદીના પટમાં પશુઓ વગેરે લઇ જવા નહીં. જેથી સબંધીત જાનહાની તથા નુકશાની નિવારી શકાય. ઉપરોકત બાબતોનું પાલન કરવામાં કસુર થયેથી જે કાંઇ નુકશાની કે જાનહાની થાય તો તેની કોઇ પણ જાતની જવાબદારી સરકારશ્રીની રહેશે નહીં. જેની લાગતા વળગતાએ નોંધ લેવા કાર્યપાલક ઇજનેર, ઉંડ નહેર વિભાગ, જામનગરની એક યાદીમાં જણાવેલ છે.
વધુમાં આ યોજનામાં તબકકાવાર વધારાના પાણીની આવક ગમે ત્યારે થશે તો તેનો નિકાલ છલતીબંધ પરથી કરવામાં આવશે. જેથી યોજનાના નિચવાસના ગામો મોરાણા, હીરાપર, બાલંભા, રણજીતપર, મેઘપર, શામપર, જામસર, માણામોરા અને ભીમકટા ગામના લોકોએ ચોમાસા દરમિયાન નદીના પટમાં ચકાસીને સાવચેત રહીને અવર-જવર કરવા તેમજ નદીના પટમાં પશુઓ વગેરે લઇ જવા નહીં. જેથી સબંધીત જાનહાની તથા નુકશાની નિવારી શકાય. ઉપરોકત બાબતોનું પાલન કરવામાં કસુર થયેથી જે કાંઇ નુકશાની કે જાનહાની થાય તો તેની કોઇ પણ જાતની જવાબદારી સરકારશ્રીની રહેશે નહીં. જેની લાગતા વળગતાએ નોંધ લેવા કાર્યપાલક ઇજનેર, ઉંડ નહેર વિભાગ, જામનગરની એક યાદીમાં જણાવેલ છે.
માહિતી અધિકાર અધિનિયમની જાણકારી માટે રાજય માહિતી આયોગ સેકટર-૧૮ ગાંધીનગરનો સંપર્ક કરવો
જામનગર-
માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત કામગીરી માટે ગુજરાત રાજયના મુખ્ય માહિતી કમિશ્નરની નિયુકતી કરવામાં આવી છે. આ માટેની કામગીરી અર્થે માંગવાની થતી માહિતી કે પત્રવ્યવહાર કરવા અરજદારોએ મુખ્ય માહિતી કમીશ્નર ગુજરાત રાજય માહિતી આયોગ, ૧ લો માળ, અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર બ્યુરો ભવન, સેકટર-૧૮ ગાંધીનગર-૩૮૨૦૧૦ ની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
ભારત સરકારે લોકશાહી શાસન વ્યવસ્થામાં નાગરિકો પોતાના હકકો અને ફરજો પ્રત્યે જાગ્રત બની ન્યાય મેળવે શાસનમાં પારદર્શિતા આવે અને ભ્રષ્ટાચારને નિયંત્રિત રાખી શકાય તેવા હેતુથી મુખ્ય માહિતી કમિશ્નરશ્રીની કચેરી કાર્યરત કરાઇ છે.
જયારે રાજય સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓના પ્રચાર-પ્રસાર માટે માહિતી કમિશ્નરશ્રીની કચેરી કાર્યરત છે. યોજનાકીય પ્રચાર પ્રસાર સબંધે માહિતી કમીશ્નરશ્રીની કચેરી, બ્લોક નં.૭/૨ જો માળ, ડો. જીવરાજ મહેતા ભવન ગાંધીનગર ખાતે પત્રવ્યવહાર કરવાનો હોય છે. જયારે માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત માંગવાની થતી માહિતીની કામગીરી આ કચેરીમાં થતી નથી. સબંધિતોએ તેના માટે સેકટર-૧૮ માં આવેલી અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર બ્યુરો, ગાંધીનગર ખાતેની માહિતી આયોગની કચેરીનો સંપર્ક કરવાનો રહે છે.
માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત કામગીરી માટે ગુજરાત રાજયના મુખ્ય માહિતી કમિશ્નરની નિયુકતી કરવામાં આવી છે. આ માટેની કામગીરી અર્થે માંગવાની થતી માહિતી કે પત્રવ્યવહાર કરવા અરજદારોએ મુખ્ય માહિતી કમીશ્નર ગુજરાત રાજય માહિતી આયોગ, ૧ લો માળ, અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર બ્યુરો ભવન, સેકટર-૧૮ ગાંધીનગર-૩૮૨૦૧૦ ની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
ભારત સરકારે લોકશાહી શાસન વ્યવસ્થામાં નાગરિકો પોતાના હકકો અને ફરજો પ્રત્યે જાગ્રત બની ન્યાય મેળવે શાસનમાં પારદર્શિતા આવે અને ભ્રષ્ટાચારને નિયંત્રિત રાખી શકાય તેવા હેતુથી મુખ્ય માહિતી કમિશ્નરશ્રીની કચેરી કાર્યરત કરાઇ છે.
જયારે રાજય સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓના પ્રચાર-પ્રસાર માટે માહિતી કમિશ્નરશ્રીની કચેરી કાર્યરત છે. યોજનાકીય પ્રચાર પ્રસાર સબંધે માહિતી કમીશ્નરશ્રીની કચેરી, બ્લોક નં.૭/૨ જો માળ, ડો. જીવરાજ મહેતા ભવન ગાંધીનગર ખાતે પત્રવ્યવહાર કરવાનો હોય છે. જયારે માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત માંગવાની થતી માહિતીની કામગીરી આ કચેરીમાં થતી નથી. સબંધિતોએ તેના માટે સેકટર-૧૮ માં આવેલી અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર બ્યુરો, ગાંધીનગર ખાતેની માહિતી આયોગની કચેરીનો સંપર્ક કરવાનો રહે છે.
દ્વારકા તાલુકાના બે હજાર જેટલા ભૂલકાઓ વાજતે ગાજતે ભણવાનું શરૂ કરશે.
પહેલા ધોરણમાં ૧૯૦૪ બાળકો શાળા પ્રવેશોત્સવ દરમિયાન પ્રવેશ મેળવશે.
જામનગર, તા ૧૫ જૂન – દ્વારકા તાલુકાના બે હજાર જેટલા ભૂલકાઓ વાજતે-ગાજતે ભણવાનું શરૂ કરશે. તાલુકામાં શાળાપ્રવેશોત્સવ માટે આઠ રૂટ પાડવામાં આવ્યા છે. જેમાં રાજય નાણાપંચના ચેરમેનશ્રી ભરતભાઇ ગાદીવાલા, ઇન્ડસ્ટ્રીયલ એકસટેન્શન બ્યુરો, ગાંધીનગરના શ્રી મુકેશકુમાર(આઇ.એ.એસ.), ક્ષાર અંકુશ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી સહિતના અધિકારી, પદાધિકારીઓ નેતૃત્વ સંભાળશે. દ્વારકાના પ્રાન્ત અધિકારીશ્રી કે.આર.શાહ, મામલતદાર તથા ટી.ડી.ઓ. સહિતના અધિકારી, પદાધિકારીઓ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં જોડાશે. શાળા પ્રવેશોત્સવ દરમિયાન ત્રણ વર્ષની ઉંમરના બાળકોને આંગણવાડીમાં અને પાંચ વર્ષની ઉંમરના બાળકોને પહેલા ધોરણમાં ઉત્સવભર્યા વાતાવરણમાં પ્રવેશ અપાશે.
જામનગર, તા ૧૫ જૂન – દ્વારકા તાલુકાના બે હજાર જેટલા ભૂલકાઓ વાજતે-ગાજતે ભણવાનું શરૂ કરશે. તાલુકામાં શાળાપ્રવેશોત્સવ માટે આઠ રૂટ પાડવામાં આવ્યા છે. જેમાં રાજય નાણાપંચના ચેરમેનશ્રી ભરતભાઇ ગાદીવાલા, ઇન્ડસ્ટ્રીયલ એકસટેન્શન બ્યુરો, ગાંધીનગરના શ્રી મુકેશકુમાર(આઇ.એ.એસ.), ક્ષાર અંકુશ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી સહિતના અધિકારી, પદાધિકારીઓ નેતૃત્વ સંભાળશે. દ્વારકાના પ્રાન્ત અધિકારીશ્રી કે.આર.શાહ, મામલતદાર તથા ટી.ડી.ઓ. સહિતના અધિકારી, પદાધિકારીઓ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં જોડાશે. શાળા પ્રવેશોત્સવ દરમિયાન ત્રણ વર્ષની ઉંમરના બાળકોને આંગણવાડીમાં અને પાંચ વર્ષની ઉંમરના બાળકોને પહેલા ધોરણમાં ઉત્સવભર્યા વાતાવરણમાં પ્રવેશ અપાશે.
પાંચ અને ત્રણ વર્ષના બાળકોનું વિદ્યામંદિરોમાં ભવ્ય સ્વાગત કરાશે.
પાંચ અને ત્રણ વર્ષના બાળકોનું વિદ્યામંદિરોમાં ભવ્ય સ્વાગત કરાશે.
ઉચ્ચ પદાધિકારીઓની હાજરીમાં અઢી હજારથી વધુ બાળકો પહેલા ધોરણમાં હોંશભેર પ્રવેશ મેળવશે.
જામનગર, તા ૧૫ જૂન – કલ્યાણપુર તાલુકામાં તા. ૧૬ થી ૧૮ જુન સુધી શાળા પ્રવેશોત્સવ દરમિયાન ૨૫૫૨ કુમાર અને ૧૨૬૫ કન્યાઓનો સમાવેશ થાય છે. બાળકોને વાજતે ગાજતે સુમધુર સંગીતમય વાતાવરણમાં રાજય-જિલ્લા કક્ષાના ઉચ્ચ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રવેશ અપાશે.
આ પ્રવેશોત્સવ દરમિયાન ૫૭૦ કુમાર અને ૬૪૭ કન્યા મળીને ૧૨૧૭ ત્રણ વર્ષના ભુલકાંઓને પણ નંદઘર(આંગણવાડી)માં પ્રવેશ અપાશે.
ગાંધીનગરની સી.આઇ.ડી. ક્રાઇમ બ્રાન્ચના ડી.આઇ.જી.શ્રી એસ.એસ.ત્રિવેદી, જામનગરના સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી, જીલ્લા પંચાયતના નાયબ જીલ્લા વિકાસ અધિકારીશ્રી, માર્ગમકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી તથા ઉંડ કેનાલ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી અલગ-અલગ પાંચ રૂટોનું નેતૃત્વ સંભાળશે. સરપંચશ્રીઓ તથા તાલુકા પંચાયતના પદાધિકારીઓ તથા લોક પ્રતિનિધિઓ આ પ્રવેશોત્સવને સફળ બનાવવા સંકલિત જહેમત ઉઠાવી રહયા છે.
ઉચ્ચ પદાધિકારીઓની હાજરીમાં અઢી હજારથી વધુ બાળકો પહેલા ધોરણમાં હોંશભેર પ્રવેશ મેળવશે.
જામનગર, તા ૧૫ જૂન – કલ્યાણપુર તાલુકામાં તા. ૧૬ થી ૧૮ જુન સુધી શાળા પ્રવેશોત્સવ દરમિયાન ૨૫૫૨ કુમાર અને ૧૨૬૫ કન્યાઓનો સમાવેશ થાય છે. બાળકોને વાજતે ગાજતે સુમધુર સંગીતમય વાતાવરણમાં રાજય-જિલ્લા કક્ષાના ઉચ્ચ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રવેશ અપાશે.
આ પ્રવેશોત્સવ દરમિયાન ૫૭૦ કુમાર અને ૬૪૭ કન્યા મળીને ૧૨૧૭ ત્રણ વર્ષના ભુલકાંઓને પણ નંદઘર(આંગણવાડી)માં પ્રવેશ અપાશે.
ગાંધીનગરની સી.આઇ.ડી. ક્રાઇમ બ્રાન્ચના ડી.આઇ.જી.શ્રી એસ.એસ.ત્રિવેદી, જામનગરના સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી, જીલ્લા પંચાયતના નાયબ જીલ્લા વિકાસ અધિકારીશ્રી, માર્ગમકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી તથા ઉંડ કેનાલ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી અલગ-અલગ પાંચ રૂટોનું નેતૃત્વ સંભાળશે. સરપંચશ્રીઓ તથા તાલુકા પંચાયતના પદાધિકારીઓ તથા લોક પ્રતિનિધિઓ આ પ્રવેશોત્સવને સફળ બનાવવા સંકલિત જહેમત ઉઠાવી રહયા છે.
મંગળવાર, 14 જૂન, 2011
૧૪મી જૂન વિશ્વ રક્તદાતા દિન પ્રસંગે છેલ્લા ૨૫ વર્ષથી ૮૨૮ વાર રકતદાન કરતું શ્રી રમેશભાઇ પટેલના ૨૧ સભ્યોનું પરિવાર ધોળાકૂવા ગામના દરેક કુટુંબમાં એક રક્
ગુજરાત ૧૨૫ શતક રક્તદાતા હોવાનું ગૌરવ લઇ શકે છે. ગૌરવવંતા રકતદાતાઓમાં દરેક વર્ગના વ્યકિતઓ છે. જેમાં ૯૦ વર્ષીય ગુજરાત હાઇકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ બી.જે.દિવાન, સ્વામી આધ્યાત્માનંદ, ગૃહિણી કેતકીબેન શાહ, ટર્મેલોજીસ્ટ ડૉ.જયેન્દ્ર દવે, વિકલાંગ સ્વ.નિકુંજ સોની, રીક્ષા ડ્રાઇવર રોહિત ઉપાધ્યાય, પાનનો ગલ્લો ચલાવતા કીરીટ પટેલ, પ્રાો. ચૈતન્ય સંધવી, રેડક્રોસ સોસાયટીના પ્રમુખ શ્રી મુકેશ પટેલ, સેક્રેટરી મહેશભાઇ ત્રિવેદી, વિકલાંગ ભરત ગોંડેલિયા, રાજેન્દ્ર ફડિયા તેમજ હાલના ૨૫ વર્ષના પરંતુ અઢાર વર્ષની ઉંમરથી યુવા ધવલ શાહે સતત ૨૭ વખત રકતદાન કરી સૌથી યુવા રક્તદાતા તરીકે સિધ્ધિ નોંધાવી છે. નડિયાદના સામાજિક કાર્યકર શ્રી ગિરીશ પટેલ અને રૂપેશ પટેલે રક્તદાતા છે.
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ધોળા કુવા ગામમાં ૧૯૮૫થી દિવાળીના તહેવારમાં નિયમિત રીતે રક્તદાન શિબિર યોજાય છે. ૩૦૦ ધર ધરાવતા આ ગામમાં પ્રત્યેક કુટુંબમાં એ વ્યકિત રકતદાતા છે. જેમાં કુલ ૧૦૭ મહિલાઓ રક્તદાતા છે. ગામની વસ્તી બે હજાર જેટલી છે જેમાં આદર્શ યુવક મંડળ દ્વારા રક્તદાન શિબિર યોજાય છે.
૧૨૫ વાર રકતદાન કરનાર બિઝનેશમેન હરીશ પટેલ અમદાવાદના શ્રી સત્યસાંઇ સંગઠન દ્વારા ૧૯૮૫થી થેલેસેમીયા રોગના બાળકો માટે દર રવિવારે રકતદાન શિબિર યોજાય છે. દર રવિવારે ૧૧૧૮ શિબિરો દ્વારા ૪૫,૧૬૭ યુનિટ રક્ત એકત્ર કરવા બદલ ગયા વર્ષે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકર્ડઝમાં નોંધ લેવાઇ છે.
સ્ટેટ બેંક ઓઇ ઇન્ડિયા એમ્પ્લોઇઝ યુનિયને ગુજરાતમાં ૩૬૫ દિવસમાં અવિરત ૫૫૫ કરતદાન શિબિરો યોજી કુલ ૪૪,૪૪૪ રકત યુનિટ એકત્રિત કર્યું હતું. જેની નોંધી લિમ્કા બુક ઓફ રેકર્ડઝમાં થઇ છે.
સુરત ડાયમન્ડ એસોસીએશનના માત્ર એક જ દિવસના રક્તદાન શિબિરમાં ૨૦,૦૨૨ રક્તદાતાઓએ રક્તદાન કર્યાનો રેકોર્ડ છે.
ભાટ ગામના વતની રમેશભાઇ પટેલના ૨૧ સભ્યોનું સંયુકત કુટુંબ છેલ્લા ૨૫ વર્ષથી રકતદાન કરી રહ્યું છે. સત્યસાંઇ સંગઠન સંસ્થા, અમદાવાદના કન્વીનર રમેશભાઇ પટેલના પરિવાર ૮૨૮ વાર રકતદાન કરવાનો અનોખો વક્રિમ ધરાવે છે. ગુજરાતનું આ મલ્ટિપલ સેન્ચુરિયન બ્લડ ડોનર કુટુંબ આંબાવાડીમાં રહે છે. જેના ત્રણ સભ્યો શતક રક્તદાતા થવામાં છે.
અમદાવાદ રેડક્રોસ બ્લડ પ્રોગ્રામમાં થેલેસીમિયા-કેર મિશન કેર, અવેરનેસ એન્ડ પિ્રવેન્સના કાર્યમાં થેલેસેમિયાના દોઢ લાખ દર્દીઓના લોહી અને કોમ્પોનન્ટની જરૂરિયાતો પૂરી પાડવામાં આવી રહી છે. આ વર્ષે ૮૮,૦૦૦ યુનિટ રક્ત એકત્રિ કર્યું છે.
ગુજરાત રેડક્રોસે થેલેસીમિયા અને સિકલ સેલ એનીમિયાને અટકાવવા માટે દસ લાખ સ્ક્રિનીંગ ટેસ્ટ કર્યા છે.
બ્લડ ગૃપના શોધક કાર્લલેન્ટ ટેનરના જન્મદિનને ઇ.સ.૨૦૦૦થી વિશ્વ રકતદાતા દિન તરીકે ઉજવવામાં આવે છે. ૧૮૫૩માં કાર્લ લેન્ટે એ, બી, ઓ. બ્લડગૃપની શોધ કરી હતી તેમજ નેગેટીવ અને પોઝીટીવ બ્લડગૃપની શોધ પણ તેમણે કરી હતી.
ગુજરાત પાસે એવી મજબૂત બ્લડ કલેકશન ટયુબ છે જે ૪૩૦૦૦ કિ.મી. લાંબી છે જે પૂરા વિશ્વની ૪૪,૦૭૫ કિ.મી.નું વિશ્વ પરિભ્રમણ કરી શકે છે.
૧૬૮ વાર રક્તદાન કરનારા ૫ રક્તદાતા અને અન્ય ૧૦૦ વાર રકતદાન કરનારા ૧૨૫ શતક રક્તદાતાઓનું ગુજરાત ગૌરવના પચાસ વર્ષ રકતદાન ક્ષેત્રે કાર્યક્રમમાં "શેરદિલ ગુજરાત' એવોર્ડથી રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે સન્માન કરવામાં આવશે.
પ્રસુતા થેલેસીમીયાના દર્દી, બ્લડ કેન્સર અને રોડ અકસ્માતમાં રકતદાનનો સૌથી વધુ ઉપયોગ થાય છે. રકતદાન જીવનદાન છે. આ વાકત આ રકતગ્રાહી વ્યકિતઓ દ્વારા સાબિત થાય છે.
(માહિતી કચેરી, ગુજરાત રાજ્ય, અમદાવાદ)
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ધોળા કુવા ગામમાં ૧૯૮૫થી દિવાળીના તહેવારમાં નિયમિત રીતે રક્તદાન શિબિર યોજાય છે. ૩૦૦ ધર ધરાવતા આ ગામમાં પ્રત્યેક કુટુંબમાં એ વ્યકિત રકતદાતા છે. જેમાં કુલ ૧૦૭ મહિલાઓ રક્તદાતા છે. ગામની વસ્તી બે હજાર જેટલી છે જેમાં આદર્શ યુવક મંડળ દ્વારા રક્તદાન શિબિર યોજાય છે.
૧૨૫ વાર રકતદાન કરનાર બિઝનેશમેન હરીશ પટેલ અમદાવાદના શ્રી સત્યસાંઇ સંગઠન દ્વારા ૧૯૮૫થી થેલેસેમીયા રોગના બાળકો માટે દર રવિવારે રકતદાન શિબિર યોજાય છે. દર રવિવારે ૧૧૧૮ શિબિરો દ્વારા ૪૫,૧૬૭ યુનિટ રક્ત એકત્ર કરવા બદલ ગયા વર્ષે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકર્ડઝમાં નોંધ લેવાઇ છે.
સ્ટેટ બેંક ઓઇ ઇન્ડિયા એમ્પ્લોઇઝ યુનિયને ગુજરાતમાં ૩૬૫ દિવસમાં અવિરત ૫૫૫ કરતદાન શિબિરો યોજી કુલ ૪૪,૪૪૪ રકત યુનિટ એકત્રિત કર્યું હતું. જેની નોંધી લિમ્કા બુક ઓફ રેકર્ડઝમાં થઇ છે.
સુરત ડાયમન્ડ એસોસીએશનના માત્ર એક જ દિવસના રક્તદાન શિબિરમાં ૨૦,૦૨૨ રક્તદાતાઓએ રક્તદાન કર્યાનો રેકોર્ડ છે.
ભાટ ગામના વતની રમેશભાઇ પટેલના ૨૧ સભ્યોનું સંયુકત કુટુંબ છેલ્લા ૨૫ વર્ષથી રકતદાન કરી રહ્યું છે. સત્યસાંઇ સંગઠન સંસ્થા, અમદાવાદના કન્વીનર રમેશભાઇ પટેલના પરિવાર ૮૨૮ વાર રકતદાન કરવાનો અનોખો વક્રિમ ધરાવે છે. ગુજરાતનું આ મલ્ટિપલ સેન્ચુરિયન બ્લડ ડોનર કુટુંબ આંબાવાડીમાં રહે છે. જેના ત્રણ સભ્યો શતક રક્તદાતા થવામાં છે.
અમદાવાદ રેડક્રોસ બ્લડ પ્રોગ્રામમાં થેલેસીમિયા-કેર મિશન કેર, અવેરનેસ એન્ડ પિ્રવેન્સના કાર્યમાં થેલેસેમિયાના દોઢ લાખ દર્દીઓના લોહી અને કોમ્પોનન્ટની જરૂરિયાતો પૂરી પાડવામાં આવી રહી છે. આ વર્ષે ૮૮,૦૦૦ યુનિટ રક્ત એકત્રિ કર્યું છે.
ગુજરાત રેડક્રોસે થેલેસીમિયા અને સિકલ સેલ એનીમિયાને અટકાવવા માટે દસ લાખ સ્ક્રિનીંગ ટેસ્ટ કર્યા છે.
બ્લડ ગૃપના શોધક કાર્લલેન્ટ ટેનરના જન્મદિનને ઇ.સ.૨૦૦૦થી વિશ્વ રકતદાતા દિન તરીકે ઉજવવામાં આવે છે. ૧૮૫૩માં કાર્લ લેન્ટે એ, બી, ઓ. બ્લડગૃપની શોધ કરી હતી તેમજ નેગેટીવ અને પોઝીટીવ બ્લડગૃપની શોધ પણ તેમણે કરી હતી.
ગુજરાત પાસે એવી મજબૂત બ્લડ કલેકશન ટયુબ છે જે ૪૩૦૦૦ કિ.મી. લાંબી છે જે પૂરા વિશ્વની ૪૪,૦૭૫ કિ.મી.નું વિશ્વ પરિભ્રમણ કરી શકે છે.
૧૬૮ વાર રક્તદાન કરનારા ૫ રક્તદાતા અને અન્ય ૧૦૦ વાર રકતદાન કરનારા ૧૨૫ શતક રક્તદાતાઓનું ગુજરાત ગૌરવના પચાસ વર્ષ રકતદાન ક્ષેત્રે કાર્યક્રમમાં "શેરદિલ ગુજરાત' એવોર્ડથી રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે સન્માન કરવામાં આવશે.
પ્રસુતા થેલેસીમીયાના દર્દી, બ્લડ કેન્સર અને રોડ અકસ્માતમાં રકતદાનનો સૌથી વધુ ઉપયોગ થાય છે. રકતદાન જીવનદાન છે. આ વાકત આ રકતગ્રાહી વ્યકિતઓ દ્વારા સાબિત થાય છે.
(માહિતી કચેરી, ગુજરાત રાજ્ય, અમદાવાદ)
જુલાઇ માસમાં લેવાનાર એસ. એસ. સી. ની પૂરક પરીક્ષા અંગે આચાર્યશ્રીઓ જોગ.
આથી જિલ્લાની નોંધાયેલી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓને જણાવવાનું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, પરીક્ષા વિભાગ, વડોદરા દ્વારા આગામી તા. ૯/૭/૨૦૧૧ થી એસ. એસ. સી. ની પૂરક પરીક્ષા યોજાનાર છે આ પરીક્ષામાં માર્ચ/જુલાઇ-૨૦૧૦ અને તે અગાઉ એક અથવા બે વિષયોમાં નાપાસ થયેલા ઉમેદવારો ઉપસ્થિત થવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારો નિયત ફી તથા તાજેતરનો ફોટોગ્રાફ અને છેલ્લી પરીક્ષાનું ગુણપત્રક લઇ તેમની શાળાનો તા. ૧૧/૬/૨૦૧૧ થી તા. ૧૫/૬/૨૦૧૧ સુધી સંપર્ક સાધી આવેદનપત્રો ભરી દેવા જણાવવામાં આવે છે. ત્યારબાદ ભરેલા આવેદનપત્રો સ્વીકારવામાં આવશે નહીં. તેની સબંધીત ઉમેદવારો તથા શાળાઓએ નોંધ લેવી.
ગ્રાન્ટ વિનાની નવી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા અંગે આચાર્યશ્રીઓ જોગ.
આથી જિલ્લાની નોંધાયેલી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓને જણાવવાનું કે, જુન-૨૦૧૧ નાં શૈક્ષણિક સત્રથી ગ્રાન્ટ વિનાની નવી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ (સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહ) શરૂ કરવા સંચાલક મંડળો તરફથી મળેલી અરજીઓ પર નિર્ણય લેવાની પ્રક્રિયા બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવી છે. બોર્ડે નક્કી કરેલાં નોર્મ્સ (ધોરણો) અનુસાર ચકાસણી કરીને કારોબારી સમિતિએ મંજુર કરેલી દરખાસ્તની યાદી બોર્ડની વેબસાઇટ પર મુકવામાં આવી છે. દરમ્યાનમાં બોર્ડે લીધેલા નિર્ણય અનુસાર જે ગ્રાન્ટ-ઇન-એઇડ અથવા સ્વનિર્ભર માધ્યમિક શાળાઓ ધોરણ-૧૧ (સ્વનિર્ભર) શરૂ કરવા માંગતી હોય તેઓ ધોરણ-૧૧ ના ક્રમિક વર્ગ વધારા માટે બોર્ડની વેબસાઇટ પર આ અર્થે ખુલ્લી મુકવામાં આવેલી " On Line " અરજીના માધ્યમથી રૂ. ૧૦,૦૦૦/- નો ડીમાન્ડ ડ્રાફટ તેમજ જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી શકાશે.
આથી જે નવી ઉચ્ચતર માધ્યમિક શાળાઓની નોંધણી માટેની અરજીઓ નામંજુર થઇ છે તેઓ આવા ક્રમિક વધારા માટે હાલમાં ખુલ્લી " On Line " અરજીની પ્રક્રિયા હેઠળ જરૂરી કાર્યવાહી કરી શકે છે જે માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ ચાલુ ધોરણનાં વધારાનાં વર્ગો અથવા ક્રમિક વર્ગ (ધો. ૧૦,૧૧,૧૨) માટે ઓનલાઇન અરજી કરેલ છે અને જેમણે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં રૂ. ૧૦,૦૦૦/- નો ડીમાન્ડડ્રાફટ અને આ અર્થે નિયત કરેલું સોગંદનામું કરેલ છે તે શાળા વર્ગ શરૂ કરી શકશે અને પ્રવેશ કાર્ય શરૂ કરી શકશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા. ૧૫/૬/૨૦૧૧ છે આ અંગેની વધુ માહિતી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મળી શકશે. તેમ જીલ્લા શિક્ષણાધિકારીશ્રી બનાસકાંઠા દ્વારા જણાવાયું છે
આથી જે નવી ઉચ્ચતર માધ્યમિક શાળાઓની નોંધણી માટેની અરજીઓ નામંજુર થઇ છે તેઓ આવા ક્રમિક વધારા માટે હાલમાં ખુલ્લી " On Line " અરજીની પ્રક્રિયા હેઠળ જરૂરી કાર્યવાહી કરી શકે છે જે માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ ચાલુ ધોરણનાં વધારાનાં વર્ગો અથવા ક્રમિક વર્ગ (ધો. ૧૦,૧૧,૧૨) માટે ઓનલાઇન અરજી કરેલ છે અને જેમણે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં રૂ. ૧૦,૦૦૦/- નો ડીમાન્ડડ્રાફટ અને આ અર્થે નિયત કરેલું સોગંદનામું કરેલ છે તે શાળા વર્ગ શરૂ કરી શકશે અને પ્રવેશ કાર્ય શરૂ કરી શકશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા. ૧૫/૬/૨૦૧૧ છે આ અંગેની વધુ માહિતી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મળી શકશે. તેમ જીલ્લા શિક્ષણાધિકારીશ્રી બનાસકાંઠા દ્વારા જણાવાયું છે
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ પ્રસંગે એક પણ બાળક શાળા પ્રવેશથી વંચિત ન રહે તેની કાળજી રાખીએ તા. ૧૬, ૧૭, અને ૧૮ જૂન દરમિયાન શાળા પ્રવેશો
જ્ઞાન અને વિકાસના આ યુગમાં બાળકોને સારૂ ભણાવ્યા વગર ચાલે તેમ જ નથી. શહેરોમાં સારી સ્કુલોમાં ભણતાં કે પૈસાદાર લોકોનાં જ બાળકો સારૂ ભણી આગળ વધી શકે આવી માન્યતા સાવ ખોટી જ છે. એક પ્રકારની ગેરસમજ કે અજ્ઞાન છે. છેવાડાના નાના ગામડાઓની શાળામાં ખેડૂત કે ખેતમજુરોના બાળકો ખુબ સારૂ ભણીને નિષ્ણાત ર્ડાકટરો, એન્જીનીયરો, અધિકારીઓ, ઉધોગપતિઓ અને સારા વેપારીઓ બનતા જ રહે છે. બુધ્ધિ, સંસ્કારો અને આવડત એ તો કૂદરતની કૃપા જ ગણાય. ઘણા મહાન માણસોના બાળપણ ગરીબી અને મુશ્કેલીઓથી ભરેલા હોય છે. છતાં તેઓ પોતાની બુધ્ધિશકિતથી સમગ્ર વિશ્વને પ્રેરણા આપી શકે તેટલા ઉચ્ચ સ્થાન સુધી પહોંચી શકે છે.
વેકેશન પૂર્ણ થતાં શાળાઓમાં નવા સત્રનો પ્રારંભ થઇ ગયો છે. શાળાઓ ખુલતાં બાળકોમાં નવો જ ઉત્સાહ જોવા મળે છે. માત્ર એક, બે, દિવસ પછી જ એટલે કે તા. ૧૬, ૧૭, અને ૧૮ જૂન દરમિયાન સમગ્ર રાજયમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શાનદાર ઉજવણી કરાશે. બનાસકાંઠા જીલ્લામાં પણ જીલ્લા વહીવટીતંત્ર દ્વારા આ માટે તડામાર તૈયારીઓ કરીને વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણી પ્રસંગે જીલ્લાના ૧૨૪૮ ગામડાઓમાં કૂલ ૮૫ રૂટમાં મંત્રીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, ઉચ્ચ સનદી અધિકારીશ્રીઓ તથા જીલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહી પ્રવેશ મેળવનાર નાના બાળકોનું સ્વાગત કરીને શાળા પ્રવેશ અપાવી શુભેચ્છાઓ આપશે. તેમજ સો ટકા નામાંકન થાય અને શિક્ષણ માટે લોકોમાં વધુ જાગૃતિ આવે તે માટે માર્ગદર્શન આપશે. એ જ પ્રમાણે જીલ્લાના છ શહેરી વિસ્તારોમાં તા. ૨૩, ૨૪, ૨૫ જૂન દરમિયાન ૧૪ રૂટમાં આ કાર્યક્રમની ઉજવણી કરાશે.
શાળા પ્રવેશોત્સવ પ્રસંગે બાળકોના ઉત્સાહના સહભાગી બની તેને સારૂ માર્ગદર્શન આપીએ. શાળા પ્રવેશોત્સવના દિવસે બાળકના પરિવારજનોએ અચુકપણે શાળામાં જવુ જોઇએ. આ ઉજવણીમાં બાળકની સાથે તેનો પરિવાર પણ સામેલ થશે તો બાળકનો ઉત્સાહ અનેકગણો વધશે. બાળક શાળામાં પ્રવેશ મેળવે પછી કાળજીપૂર્વક તેના અભ્યાસમાં રસ લઇએ. તેને માર્ગદર્શન અને પ્રેરણા આપતા રહીએ. અભ્યાસમાં તેનો રસ જળવાઇ રહેશે તો તે ખુબ સારૂ ભણવાનો જ છે. દીકરા દીકરીના જરાપણ ભેદભાવ વિના બાળકોનો સમાન ઉછેર કરી ભણાવીએ. ગુજરાતમાં ઠેર-ઠેર શિક્ષણની વ્યાપક સુવિધાઓ હવે ઉપલબ્ધ છે. બાળકને ઉચ્ચ અભ્યાસ સુધી ભણવા કે વિદેશ ભણવા જવા રાજય સરકાર ઉદાર હાથે મદદ કરે છે. કોઇ ચિંતા કરવાની જરૂર નથી. આપણે તો બસ કાળજીપૂર્વક આપણા દીકરા-દીકરીને ભણાવીએ.
લેખનઃ- માનસિંહ સિસોદીયા
વેકેશન પૂર્ણ થતાં શાળાઓમાં નવા સત્રનો પ્રારંભ થઇ ગયો છે. શાળાઓ ખુલતાં બાળકોમાં નવો જ ઉત્સાહ જોવા મળે છે. માત્ર એક, બે, દિવસ પછી જ એટલે કે તા. ૧૬, ૧૭, અને ૧૮ જૂન દરમિયાન સમગ્ર રાજયમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શાનદાર ઉજવણી કરાશે. બનાસકાંઠા જીલ્લામાં પણ જીલ્લા વહીવટીતંત્ર દ્વારા આ માટે તડામાર તૈયારીઓ કરીને વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણી પ્રસંગે જીલ્લાના ૧૨૪૮ ગામડાઓમાં કૂલ ૮૫ રૂટમાં મંત્રીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, ઉચ્ચ સનદી અધિકારીશ્રીઓ તથા જીલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહી પ્રવેશ મેળવનાર નાના બાળકોનું સ્વાગત કરીને શાળા પ્રવેશ અપાવી શુભેચ્છાઓ આપશે. તેમજ સો ટકા નામાંકન થાય અને શિક્ષણ માટે લોકોમાં વધુ જાગૃતિ આવે તે માટે માર્ગદર્શન આપશે. એ જ પ્રમાણે જીલ્લાના છ શહેરી વિસ્તારોમાં તા. ૨૩, ૨૪, ૨૫ જૂન દરમિયાન ૧૪ રૂટમાં આ કાર્યક્રમની ઉજવણી કરાશે.
શાળા પ્રવેશોત્સવ પ્રસંગે બાળકોના ઉત્સાહના સહભાગી બની તેને સારૂ માર્ગદર્શન આપીએ. શાળા પ્રવેશોત્સવના દિવસે બાળકના પરિવારજનોએ અચુકપણે શાળામાં જવુ જોઇએ. આ ઉજવણીમાં બાળકની સાથે તેનો પરિવાર પણ સામેલ થશે તો બાળકનો ઉત્સાહ અનેકગણો વધશે. બાળક શાળામાં પ્રવેશ મેળવે પછી કાળજીપૂર્વક તેના અભ્યાસમાં રસ લઇએ. તેને માર્ગદર્શન અને પ્રેરણા આપતા રહીએ. અભ્યાસમાં તેનો રસ જળવાઇ રહેશે તો તે ખુબ સારૂ ભણવાનો જ છે. દીકરા દીકરીના જરાપણ ભેદભાવ વિના બાળકોનો સમાન ઉછેર કરી ભણાવીએ. ગુજરાતમાં ઠેર-ઠેર શિક્ષણની વ્યાપક સુવિધાઓ હવે ઉપલબ્ધ છે. બાળકને ઉચ્ચ અભ્યાસ સુધી ભણવા કે વિદેશ ભણવા જવા રાજય સરકાર ઉદાર હાથે મદદ કરે છે. કોઇ ચિંતા કરવાની જરૂર નથી. આપણે તો બસ કાળજીપૂર્વક આપણા દીકરા-દીકરીને ભણાવીએ.
લેખનઃ- માનસિંહ સિસોદીયા
રાજય સરકારે અનેકવિધ ક્ષેત્રે વિકાસ કર્યો છે -મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ અમરાપુરા શાખાનું ૧૬ કેનાલનું કામ રૂ. ૧૬૬ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે.
રાજય સરકારે અનેકવિધ ક્ષેત્રે વિકાસ કર્યો છે -મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ
અમરાપુરા શાખાનું ૧૬ કેનાલનું કામ રૂ. ૧૬૬ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે.
-મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ
હારીજ તાલુકાના રોડા ખાતે અમરાપુરા શાખા નહેરની વિશાખાઓ તથા પ્રશાખાઓની મહેસુલ મંત્રીશ્રીના હસ્તે ખાતમૃહુર્તવિધિ
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના રોડા ખાતે અમરાપુરા શાખા નહેરની વિશાખા તથા પ્રશાખાઓની ખાતમુહુર્તવિધિ રાજયના મહેસુલ મંત્રીશ્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના વરદ્ હસ્તે કરવામાં આવી હતી. આ પ્રસંગે ખેડૂતોને જમીન સંપાદનના ચેકોનું વિતરણ કર્યા બાદ પ્રાસંગીક ઉદૃબોધનમાં મહેસુલ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અમરાપુરા વિશાખા તથા પ્રશાખાનું ૧૬ કેનાલનું કામ રૂ. ૧૬૬ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવનાર છે, આવતા એક વર્ષમાં ખેડૂતોના ખેતર સુધી નર્મદાનું પાણી રાજય સરકાર દ્વારા પહોંચાડવામાં આવનાર છે, તેમ તેમણે જણાવ્યું હતું.
મહેસુલ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજય સરકારે માન. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ વિવિધ ક્ષેત્રે વિકાસ કર્યો છે, રાજયમાં રસ્તા, પીવાના પાણી, અને અન્ય વિવિધ ક્ષેત્રે પારદર્શક અને અસરકારક પગલાં લેવામાં આવ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, રાજયમાં કન્યા શિક્ષા યાત્રાનો રાજય સરકારે અભિગમ અપનાવીને કન્યા કેળવણીનો વ્યાપ વધાર્યો છે. સમાજ સંસ્કારીક અને શિક્ષીત બને તે માટે રાજય સરકારે અભિગમ અપનાવ્યો છે. આજથી ૧૦ વર્ષ પહેલાં ધોરણ-૧૦નું ૧૫ ટકા પરીણામ આવતું હતું, અને ચાલુ વર્ષે સમગ્ર રાજયમાં પ્રથમ સ્થાને બનાસકાંઠા જિલ્લો ૮૧ ટકા રહયો છે. જયારે પાટણ જિલ્લાએ ૭૫ ટકા પરીણામ મેળવ્યું છે. ગરીબ કલ્યાણ મેળાથી દલાલોની કટકી અટકી ગઇ છે, અને ચાલુ વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બર-ઓકટોબર-૧૧ માસમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરીને બાકી રહી ગયેલ ગરીબ લાભાર્થીઓને આવરી લેવામાં આવનાર છે. તેમણે જણાવ્યું હતું કે, રાજય સરકારે પાણી પુરવઠા યોજના, વાસ્મો યોજના, સુજલામ સુફલામ યોજના અમલમાં મુકીને પાણીનો પ્રશ્ન હલ કર્યો છે, શાસનકર્તાએ લોકોની જરૂરીયાત ધ્યાનમાં લઇને શાસન કરીને આગળ વધવાનું હોય છે. રાજયમાં અઢી લાખ કરોડ લીટર કેરોસીનનો કેન્દ્ર સરકારે કાપ મુકેલ છે, અને કેન્દ્ર સરકાર ગરીબ વિરોધી રહી છે. કપાસનું ઉત્પાદન વધે અને ભાવ વધે ત્યારે કેન્દ્ર સરકારે પ્રતિબંધ મુકયો હતો, તેમ તેમણે જણાવ્યું હતું.
મહેસુલ મંત્રીશ્રીએ જિલ્લાના ખેડૂતોને પાણી ખેતર સુધી પહોંચાડવાનું છે ત્યારે વારસાઇ કે કોઇ અન્ય કારણોસર જમીન સંપાદન આપવાનું અટકાવ્યું હોય તો તાત્કાલિક જમીન સંપાદન કરીને સર્વસંમતીથી જમીન આપવા ભારપૂર્વક જણાવીને રાજય સરકાર તથા વહીવટી તંત્રને સાથ-સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મહેસુલ મંત્રીશ્રીના વરદૃ હસ્તે અમરાપુરા શાખા નહેર વિશાખાઓ તથા પ્રશાખાઓની તકતીની અનાવરણવિધિ પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે અતિથિવિશેષપદેથી સમી-હારીજના ધારાસભ્યશ્રી ભાવસિંહભાઇ રાઠોડે પ્રાસંગીક ઉદૃબોધનમાં અમરાપુરા શાખા નહેરથી સમી-હારીજ વિસ્તારમાં ખેડૂતોને નર્મદાના પાણીથી મળનાર લાભ અંગેની રૂપરેખા આપીને બનાસ નદીમાં પાણી નાખવા જણાવ્યું હતું. રાધનપુર વિસ્તારના ધારાસભ્યશ્રી અને પ્રદેશ મહામંત્રીશ્રી શંકરભાઇ ચૌધરી અતિથિવિશેષપદેથી આ પ્રસંગે પ્રાસંગીક ઉદૃબોધનમાં અમરાપુરા શાખા નહેરની વિશાખાઓ અને પ્રશાખાઓની માહિતી આપીને જણાવ્યું હતું કે, રૂ. ૧૬૬ કરોડના ખર્ચે પાટણ જિલ્લાના હારીજ, સમી, રાધનપુર, સાંતલપુર અને કાંકરેજ તાલુકાના ૫૬ ગામોની કુલ્લે ૩૮૯૦૪ પિયત હેકટર વિસતારમાં લાભ મળનાર છે. ખેડૂતોના ખેતર સુધી નર્મદાનું પાણી પહોંચાડવા માટે માન. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની વર્તમાન સરકારે ભગીરથ કાર્ય હાથ ધર્યું છે, તેમ તેમણે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન રાજય સરકાર પ્રજાના હિતનો વિચાર કરી રહી છે, અને ખેડૂતલક્ષી સરકાર છે. કેન્દ્ર સરકારે કપાસ ઉપર પ્રતિબંધ મુકીને ખેડૂતોને અન્યાય કર્યો હતો, તેમ તેમણે જણાવ્યું હતું.
પ્રારંભમાં જિલ્લા કલેકટરશ્રી જે.જી.હિંગરાજિયાએ સ્વાગત પ્રવચનમાં અમરાપુરા શાખા નહેરની વિશાખાઓ તથા પ્રશાખાઓની રૂપરેખા આપીને સહુનું સ્વાગત કર્યું હતું. જયારે કાર્યક્રમના અંતે મુખ્ય ઇજનેરશ્રી વી.વી. બ્રહ્મક્ષત્રિયએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે મહેસુલ મંત્રીશ્રીનું શાલ ઓઢાડીને તથા પુસ્તક અર્પણ કરીને જિલ્લા કલેકટરશ્રીએ સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીઓ તથા મહેમાનોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મોહનભાઇ પટેલ, ચાણસ્માના ધારાસભ્યશ્રી રજનીભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દશરથજી ઠાકોર, નર્મદા નિગમના જોઇન્ટ ડાયરેકટરશ્રી નિવાસન, અગ્રણીઓ, ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ, તાલુકા તથા જિલ્લાના અને ગ્રામ્ય વિસ્તારના ભાઇ-બહેનો વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
અમરાપુરા શાખાનું ૧૬ કેનાલનું કામ રૂ. ૧૬૬ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે.
-મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ
હારીજ તાલુકાના રોડા ખાતે અમરાપુરા શાખા નહેરની વિશાખાઓ તથા પ્રશાખાઓની મહેસુલ મંત્રીશ્રીના હસ્તે ખાતમૃહુર્તવિધિ
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના રોડા ખાતે અમરાપુરા શાખા નહેરની વિશાખા તથા પ્રશાખાઓની ખાતમુહુર્તવિધિ રાજયના મહેસુલ મંત્રીશ્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના વરદ્ હસ્તે કરવામાં આવી હતી. આ પ્રસંગે ખેડૂતોને જમીન સંપાદનના ચેકોનું વિતરણ કર્યા બાદ પ્રાસંગીક ઉદૃબોધનમાં મહેસુલ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અમરાપુરા વિશાખા તથા પ્રશાખાનું ૧૬ કેનાલનું કામ રૂ. ૧૬૬ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવનાર છે, આવતા એક વર્ષમાં ખેડૂતોના ખેતર સુધી નર્મદાનું પાણી રાજય સરકાર દ્વારા પહોંચાડવામાં આવનાર છે, તેમ તેમણે જણાવ્યું હતું.
મહેસુલ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજય સરકારે માન. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ વિવિધ ક્ષેત્રે વિકાસ કર્યો છે, રાજયમાં રસ્તા, પીવાના પાણી, અને અન્ય વિવિધ ક્ષેત્રે પારદર્શક અને અસરકારક પગલાં લેવામાં આવ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, રાજયમાં કન્યા શિક્ષા યાત્રાનો રાજય સરકારે અભિગમ અપનાવીને કન્યા કેળવણીનો વ્યાપ વધાર્યો છે. સમાજ સંસ્કારીક અને શિક્ષીત બને તે માટે રાજય સરકારે અભિગમ અપનાવ્યો છે. આજથી ૧૦ વર્ષ પહેલાં ધોરણ-૧૦નું ૧૫ ટકા પરીણામ આવતું હતું, અને ચાલુ વર્ષે સમગ્ર રાજયમાં પ્રથમ સ્થાને બનાસકાંઠા જિલ્લો ૮૧ ટકા રહયો છે. જયારે પાટણ જિલ્લાએ ૭૫ ટકા પરીણામ મેળવ્યું છે. ગરીબ કલ્યાણ મેળાથી દલાલોની કટકી અટકી ગઇ છે, અને ચાલુ વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બર-ઓકટોબર-૧૧ માસમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરીને બાકી રહી ગયેલ ગરીબ લાભાર્થીઓને આવરી લેવામાં આવનાર છે. તેમણે જણાવ્યું હતું કે, રાજય સરકારે પાણી પુરવઠા યોજના, વાસ્મો યોજના, સુજલામ સુફલામ યોજના અમલમાં મુકીને પાણીનો પ્રશ્ન હલ કર્યો છે, શાસનકર્તાએ લોકોની જરૂરીયાત ધ્યાનમાં લઇને શાસન કરીને આગળ વધવાનું હોય છે. રાજયમાં અઢી લાખ કરોડ લીટર કેરોસીનનો કેન્દ્ર સરકારે કાપ મુકેલ છે, અને કેન્દ્ર સરકાર ગરીબ વિરોધી રહી છે. કપાસનું ઉત્પાદન વધે અને ભાવ વધે ત્યારે કેન્દ્ર સરકારે પ્રતિબંધ મુકયો હતો, તેમ તેમણે જણાવ્યું હતું.
મહેસુલ મંત્રીશ્રીએ જિલ્લાના ખેડૂતોને પાણી ખેતર સુધી પહોંચાડવાનું છે ત્યારે વારસાઇ કે કોઇ અન્ય કારણોસર જમીન સંપાદન આપવાનું અટકાવ્યું હોય તો તાત્કાલિક જમીન સંપાદન કરીને સર્વસંમતીથી જમીન આપવા ભારપૂર્વક જણાવીને રાજય સરકાર તથા વહીવટી તંત્રને સાથ-સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મહેસુલ મંત્રીશ્રીના વરદૃ હસ્તે અમરાપુરા શાખા નહેર વિશાખાઓ તથા પ્રશાખાઓની તકતીની અનાવરણવિધિ પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે અતિથિવિશેષપદેથી સમી-હારીજના ધારાસભ્યશ્રી ભાવસિંહભાઇ રાઠોડે પ્રાસંગીક ઉદૃબોધનમાં અમરાપુરા શાખા નહેરથી સમી-હારીજ વિસ્તારમાં ખેડૂતોને નર્મદાના પાણીથી મળનાર લાભ અંગેની રૂપરેખા આપીને બનાસ નદીમાં પાણી નાખવા જણાવ્યું હતું. રાધનપુર વિસ્તારના ધારાસભ્યશ્રી અને પ્રદેશ મહામંત્રીશ્રી શંકરભાઇ ચૌધરી અતિથિવિશેષપદેથી આ પ્રસંગે પ્રાસંગીક ઉદૃબોધનમાં અમરાપુરા શાખા નહેરની વિશાખાઓ અને પ્રશાખાઓની માહિતી આપીને જણાવ્યું હતું કે, રૂ. ૧૬૬ કરોડના ખર્ચે પાટણ જિલ્લાના હારીજ, સમી, રાધનપુર, સાંતલપુર અને કાંકરેજ તાલુકાના ૫૬ ગામોની કુલ્લે ૩૮૯૦૪ પિયત હેકટર વિસતારમાં લાભ મળનાર છે. ખેડૂતોના ખેતર સુધી નર્મદાનું પાણી પહોંચાડવા માટે માન. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની વર્તમાન સરકારે ભગીરથ કાર્ય હાથ ધર્યું છે, તેમ તેમણે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન રાજય સરકાર પ્રજાના હિતનો વિચાર કરી રહી છે, અને ખેડૂતલક્ષી સરકાર છે. કેન્દ્ર સરકારે કપાસ ઉપર પ્રતિબંધ મુકીને ખેડૂતોને અન્યાય કર્યો હતો, તેમ તેમણે જણાવ્યું હતું.
પ્રારંભમાં જિલ્લા કલેકટરશ્રી જે.જી.હિંગરાજિયાએ સ્વાગત પ્રવચનમાં અમરાપુરા શાખા નહેરની વિશાખાઓ તથા પ્રશાખાઓની રૂપરેખા આપીને સહુનું સ્વાગત કર્યું હતું. જયારે કાર્યક્રમના અંતે મુખ્ય ઇજનેરશ્રી વી.વી. બ્રહ્મક્ષત્રિયએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે મહેસુલ મંત્રીશ્રીનું શાલ ઓઢાડીને તથા પુસ્તક અર્પણ કરીને જિલ્લા કલેકટરશ્રીએ સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીઓ તથા મહેમાનોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મોહનભાઇ પટેલ, ચાણસ્માના ધારાસભ્યશ્રી રજનીભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દશરથજી ઠાકોર, નર્મદા નિગમના જોઇન્ટ ડાયરેકટરશ્રી નિવાસન, અગ્રણીઓ, ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ, તાલુકા તથા જિલ્લાના અને ગ્રામ્ય વિસ્તારના ભાઇ-બહેનો વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
ગાંઘીનગર જિલ્લો રાજયમાં ૪૦ ટકા બાળકોનો લોહતત્વની ઉણપથી માનસિક વિકાસ રૂંઘાય છે.- મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ આઇસીડીએસ કલોલ તથા ન
રાજયમાં અંદાજે ૪૦ ટકા બાળકોનો લોહતત્વની ઉણપથી શારીરિક- માનસિક વિકાસ રૂંઘાય છે, આ ઉણપ દૂર કરવા રાજય સરકારે આંગણવાડીના ભુલકાઓ, ગરીબ બાળકો, કિશોરી- કન્યાઓ અને સગર્ભા માતાઓના પોષણ માટે નવતર યોજનાઓ અમલમાં મુકી છે. તેમ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે આજે કલોલ શહેરમાં આઇસીડીએસ તથા નગરપાલિકાના સહયોગથી યોજાયેલા વાનગી નિદર્શન-વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જણાવ્યું હતું શ્રીમતી આનંદીબેન પટેલે કહયું હતું કે, વાલીઓ, માતાઓ અને સમાજ જાગૃત હશે તો બાળકમાં વ્યાયામ અને પોષણક્ષમ આહારના સંસ્કાર આપોઆપ ઉજાગર થશે. તેમણે કહયું હતું કે રાજય સરકાર દ્રારા રાજયની ૫૦,૦૦૦ આંગણવાડીઓમાં ૪૫ લાખ લાભાર્થીઓને પોષણક્ષમ આહારની વિવિધ વાનગીઓ બનાવી પીરસવામાં આવે છે. તેનો સગર્ભા માતાઓ, કિશોરીઓ, ઘાત્રીઓ તથા બાળકો લાભ લઇ રહયા છે. રૂ. ૬૦ કરોડના ખર્ચે રાજયની તમામ આંગણવાડીઓમાં સુવિઘા ઉપલબ્ઘ કરવામાં આવી છે. રાજય સરકારની સાથે સાથે જનસમાજની ભાગીદારી સમજાવતા જણાવ્યું હતું કે, પોષણથી બાળકોને મુકત કરવાના સંકલ્પમાં સમાજમાં /માતાઓનો સાથ મળે તો રાજયના બાળકો શારીરિક સ્વાસ્થ્ય અને શિક્ષણ બનેમાં નવો રાહ ચિંઘશે તેવી અપેક્ષા વ્યકત કરી હતી. તેમણે કહયું હતું કે, પોષણયુકત આહારના પ્રિમિકસ પેકેટ તૈયાર કરવામાં આવે છે. જેમાં નવ પ્રકારના પોષણ તત્વોનું મિશ્રણ હોય છે. આ પ્રિમિકસ પેકેટમાંથી વિવિઘ પ્રકારની ૭૨થી વઘુ વાનગીઓ બનાવી લાભાર્થીઓને આપવામાં આવે છે.
કલોલ નગરની કુલ-૧૩ આંગણવાડીમાં પ્રિમિકસ – વાનગીઓનું નિદર્શન-વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે સુમન બાલ મંદિર-આંગણવાડી તથા તુરેમહંમદી હોસ્પિટલ ખાતે યોજાયેલ ૬૦ પ્રકારની વિવિઘ પોષણક્ષમ વાનગીઓનું નિદર્શન તથા વિતરણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ જિલ્લા કલેકટર શ્રી એમ.એ.ગાંઘી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રીમતી શકુતલાબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી એ.કે.પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રી પ્રહલાદભાઇ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિષ્ણુભાઇ પટેલ, પ્રાંત અઘિકારી શ્રી હિમાંશુભાઇ પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી પ્રદિપસિંહ રાઠોડ સહિત નગરના અગ્રણીઓ નગરજનો અને બાળકો ઉપસ્થિત રહયાં હતાં.
કલોલ નગરની કુલ-૧૩ આંગણવાડીમાં પ્રિમિકસ – વાનગીઓનું નિદર્શન-વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે સુમન બાલ મંદિર-આંગણવાડી તથા તુરેમહંમદી હોસ્પિટલ ખાતે યોજાયેલ ૬૦ પ્રકારની વિવિઘ પોષણક્ષમ વાનગીઓનું નિદર્શન તથા વિતરણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ જિલ્લા કલેકટર શ્રી એમ.એ.ગાંઘી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રીમતી શકુતલાબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી એ.કે.પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રી પ્રહલાદભાઇ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિષ્ણુભાઇ પટેલ, પ્રાંત અઘિકારી શ્રી હિમાંશુભાઇ પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી પ્રદિપસિંહ રાઠોડ સહિત નગરના અગ્રણીઓ નગરજનો અને બાળકો ઉપસ્થિત રહયાં હતાં.
१.પોલિટેકનિકમાં વિનામૂલ્યે સ્વરોજગારીના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા..२.ગામડામાં વિનામૂલ્યે ટૂંકાગાળાના કોર્સ સેન્ટર શરૂ કરવા અરજી મંગાવાઇ
સરકારી પોલિટેકનિક, આંબાવાડી ખાતે વિના મૂલ્યે સ્વરોજગારીના વિવિધ અભ્યાસક્રમો શરૂ થનાર છે. આ માટે ઉમેદવારો પાસેથી તા.૧૫-૬-૨૦૧૧થી ૧૭-૬-૨૦૧૧ સુધીમાં અરજીઓ મંગાવાઇ છે. માનવ સંશાધન વિકાસ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા ચાલતા ટૂંકાગાળાના ઇલેકટ્રીશીયન, મોટર રીવાઇન્ડીંગ, ટી.વી. ટેકનીશીયન, એમ.એસ.ઓફિસ (કોમ્પ્યુટર), કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્કીંગ, રેફ્રીજરેશન એન્ડ એ.સી.મિકેનિકમાં જોડાવવા ઇચ્છુક ઉમેદવારોએ ઉપરોકત તારીખોમાં સવારે ૧૨થી ૨ દરમિયાન વિનામૂલ્યે પ્રવેશ ફાર્મ મેળવી જમા કરાવવાનું રહેશે. જરૂરી શૈક્ષણિક લાયકાત ધો-૮ પાસ / નાપાસ છે. ઉમેદવારે લીવીંગ સર્ટીફિકેટ / છેલ્લી માર્કશીટ, જાતિનું પ્રમાણપત્ર અને એક પાસપોર્ટ સાઇઝ ફોટો સાથે લાવવો. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મળશે એમ સંસ્થાના આચાર્ય શ્રી એમ.કે.પરીખે જણાવ્યું છે. આઇ.ટી.આઇ. તેમજ ઉપરોકત કોર્સ કરેલ ઉમેદવારોએ સી.ડી.ટી.પી.ની ઓફિસમાં રૂબરૂ મળવું.
માનવ સંશાધન વિકાસ મંત્રાલય નવી દિલ્હી દ્વારા ચાલતા ટૂંકાગાળાની રોજગારી માટેના કોર્સ શરૂ કરવા માંગતા ગામડાના રજિસ્ટર ટ્રસ્ટ, સ્કુલ તેમજ સેવાભાવી સંસ્થાઓ પાસેથી સી.ડી.ટી.પી. દ્વારા અરજીઓ મંગાવવામાં આવે છે. યોગ્ય જરૂરી લાયકાત તેમજ માળખુ હશે તો કોર્સ સેન્ટર ફાળવવામાં આવશે. વધુ વિગતો માટે ૦૭૯-૨૬૩૦૧૨૮૫ પર સંપર્ક કરવા સરકારી પોલીટેકનીકના આચાર્ય શ્રી એમ.કે.પરીખે જણાવ્યું છે.
માનવ સંશાધન વિકાસ મંત્રાલય નવી દિલ્હી દ્વારા ચાલતા ટૂંકાગાળાની રોજગારી માટેના કોર્સ શરૂ કરવા માંગતા ગામડાના રજિસ્ટર ટ્રસ્ટ, સ્કુલ તેમજ સેવાભાવી સંસ્થાઓ પાસેથી સી.ડી.ટી.પી. દ્વારા અરજીઓ મંગાવવામાં આવે છે. યોગ્ય જરૂરી લાયકાત તેમજ માળખુ હશે તો કોર્સ સેન્ટર ફાળવવામાં આવશે. વધુ વિગતો માટે ૦૭૯-૨૬૩૦૧૨૮૫ પર સંપર્ક કરવા સરકારી પોલીટેકનીકના આચાર્ય શ્રી એમ.કે.પરીખે જણાવ્યું છે.
નિવાસી હોટેલ તથા ગેસ્ટ હાઉસોમાં આવતા ગ્રાહકો/પ્રવાસીઓની રોજેરોજની માહિતી પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનું જાહેરનામું
રાજકોટ :- રાજકોટ શહેર પોલિસ કમિશ્નરશ્રી ગીથા જૌહરીએ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરના અધિકાર ક્ષેત્ર હેઠળ આવેલ તમામ નિવાસી હોટલો/ગેસ્ટહાઉસ/બોર્ડીંગ હાઉસ/લોજમાં આવતા જે કોઇ પણ ગ્રાહકો કે પ્રવાસીઓ હોટલમાં રાત્રી રોકાણ કરે, તેમના નામ, સરનામા, વિગેરે વિગતનું પત્રક દરરોજ સવારે ૧૧-૦૦ વાગ્યા સુધીમાં ડીટેકશન ઓફ ક્રાઇમ બ્રાન્ચ(ડી.સી.બી.), નવી કલેકટર કચેરી, શ્રોફ રોડ સામે, રાજકોટ ખાતે તથા સબંધકર્તા પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવાનો હુકમ કર્યો છે, જેનો ચુસ્ત પણે અમલ કરવાનો રહેશે. આ હુકમનો અમલ તા. ૧૪-૯-૨૦૧૧ના કલાક ર૪-૦૦ સુધી કરવાનો રહેશે.
સબંધકર્તા પોલીસ સ્ટેશન તથા ડી.સી.બી.નું ઇ-મેઇલ એડ્રેસ નીચે જણાવ્યા મુજબના છે.
(૧) એ.ડીવીઝન પોલીસ સ્ટેશન polstn-adiv-raj@gujarat.gov.in
(ર) બી.ડીવીઝન પોલીસ સ્ટેશન polstn-bdiv-raj@gujarat.gov.in
(૩) થોરાળા પોલીસ સ્ટેશન acp-east-raj@gujarat.gov.in
(૪) ભકિતનગર પોલીસ સ્ટેશન polstn-bhakti-raj@gujarat.gov.in
(૫) માલવીયાનગર પોલીસ સ્ટેશન polstn-malviya-raj@gujarat.gov.in
(૬) પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન polstn-pradyuman-raj@gujarat.gov.in
(૭) ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન polstn-gandhi-raj@gujarat.gov.in
(૮) રાજકોટ તાલુકા પોલીસ સ્ટઠેશન polstn-rural-raj@gujarat.gov.in
(૯) કુવાડવા રોડ પોલીસ સ્ટેશન wil-cp-raj@gujarat.gov.in
(૧૦) ડી.સી.બી. શાખા dcb-cp-raj@gujarat.gov.in
આ જાહેરનામાનો ભંગ કરનાર બીન જામીન લાયક ગુના હેઠળ શિક્ષાને પાત્ર રહેશે.
સબંધકર્તા પોલીસ સ્ટેશન તથા ડી.સી.બી.નું ઇ-મેઇલ એડ્રેસ નીચે જણાવ્યા મુજબના છે.
(૧) એ.ડીવીઝન પોલીસ સ્ટેશન polstn-adiv-raj@gujarat.gov.in
(ર) બી.ડીવીઝન પોલીસ સ્ટેશન polstn-bdiv-raj@gujarat.gov.in
(૩) થોરાળા પોલીસ સ્ટેશન acp-east-raj@gujarat.gov.in
(૪) ભકિતનગર પોલીસ સ્ટેશન polstn-bhakti-raj@gujarat.gov.in
(૫) માલવીયાનગર પોલીસ સ્ટેશન polstn-malviya-raj@gujarat.gov.in
(૬) પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન polstn-pradyuman-raj@gujarat.gov.in
(૭) ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન polstn-gandhi-raj@gujarat.gov.in
(૮) રાજકોટ તાલુકા પોલીસ સ્ટઠેશન polstn-rural-raj@gujarat.gov.in
(૯) કુવાડવા રોડ પોલીસ સ્ટેશન wil-cp-raj@gujarat.gov.in
(૧૦) ડી.સી.બી. શાખા dcb-cp-raj@gujarat.gov.in
આ જાહેરનામાનો ભંગ કરનાર બીન જામીન લાયક ગુના હેઠળ શિક્ષાને પાત્ર રહેશે.
જામકંડોરણા તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ
રાજકોટ :જામકંડોરણા તાલુકાના પ્રજાજનોનાં પ્રશ્નોનાં નિવારણ માટે મુખ્યમંત્રીશ્રીનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨.૦૬.૨૦૧૧ના રોજ સવારે ૧૧.૦૦ વાગે મામલતદાર કચેરી, જામકંડોરણા ખાતે યોજવામાં આવશે. આ માટે અરજદારોએ પોતાનાં પ્રશ્નો તા. ૧૫-૦૬-૧૦ સુધીમાં મામલતદાર કચેરી, જામકંડોરણા ખાતે મળી જાય તે રીતે બે નકલમાં ‘‘તાલુકા ફરીયાદ નિવારણ કાર્યક્રમ’’ના મથાળા હેઠળ મોકલવાના રહેશે.
તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતાં પહેલા અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોવી જોઇએ. તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઇએ અને તે અનિર્ણિત હોવી જોઇએ. આ કાર્યક્રમમાં રજુ થતાં પ્રશ્નો ગ્રામ અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા હોવા જોઇએ. તે સિવાયના પ્રશ્નો હોય તો જે તે સક્ષમ કચેરીને રજુઆત કરવી.
આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે. સામુહિક રજુઆતો નહીં, તેમ મામલતદારશ્રી- જામકંડોરણાની યાદીમાં જણાવાયું છે
તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતાં પહેલા અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોવી જોઇએ. તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઇએ અને તે અનિર્ણિત હોવી જોઇએ. આ કાર્યક્રમમાં રજુ થતાં પ્રશ્નો ગ્રામ અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા હોવા જોઇએ. તે સિવાયના પ્રશ્નો હોય તો જે તે સક્ષમ કચેરીને રજુઆત કરવી.
આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે. સામુહિક રજુઆતો નહીં, તેમ મામલતદારશ્રી- જામકંડોરણાની યાદીમાં જણાવાયું છે
૧૬ જૂન થી વનરાજોને વેકેશન ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉધાન ૧૬ જૂન થી તમામ પ્રવાસીઓ માટે બંધ
ગરવો ગિરનાર, તાલાળાની કેસર કેરી, અરબી સમુદ્ર જેનુ પાદ પ્રક્ષાલન કરે છે તે સોમનાથ દાદા અને અબાલ વૃધ્ધ સૌને નિરખવા માણવા ગમે તેવા સોરઠના વનરાજો જૂનાગઢ જિલ્લાની આગવી ઓળખ છે. પણ સાવધાન હવે સોરઠના વનરાજો તા. ૧૬ જૂન થી વેકેશન ઉપર જાય છે. અર્થાત વન્યપ્રાણી અધિનિયમ ૧૯૭૨ મુજબ ગીર વન્યપ્રાણી અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉધાન તમામ પ્રકારના પ્રવાસીઓ માટે ચોમાસાની ઋતુ દરમ્યાન તા. ૧૬ જૂન થી બીજો આદેશ ન થાય ત્યાં સુધિ બંધ રહેશે. આમ પ્રવાસીઓને હવે સિંહદર્શન અને ગીર અભયારણ્યને માણવા માટે રાહ જોવી પડશે.
ગીર અભયારણ્યના રસ્તાઓ કાચા છે તેના પર ભરપુર માટી છે. આથી ચોમાસામાં આ રસ્તાઓ વાહન વ્યવહાર ને યોગ્ય રહેતા નથી અને વાહન ચલાવવાથી રસ્તા વધુ ખરાબ થાય છે. ઉપરાંત સૌથી અગત્યની બાબત ગીરના સાવજોનો ચોમાસામાં સંવનકાનળ પણ હોય છે. સામાન્ય રીતે હિંસક પ્રણીઓનો આ સમય દરમ્યાન બ્રિડીંગ પિરીયડ ચાલતો હોવાથી, તેમના સંવર્ધન ઉછેર માટે પણ કોઇ જાતની માનવીય ખલેલ ના પહોંચે તે આવશ્યક છે. આથી આ સમય દરમ્યાન વન્યપ્રાણીઓને મુકતમને વિહરવા અને તેના યોગ્ય સંવર્ધન માટે અભયારણ્ય બંધ રહે તે હિતાવહ છે,તેમ નાયબ વન સંરક્ષક ડો. સંદિપકુમારે જણાવ્યુ હતુ.
ઉપરાંત વન વિભાગ અને લોકોના સહકાર સાથે તમામ પ્રકારની અનુકુળતાથી એશીયાટીક લાઇનની વસતીમાં પણ વધારો થઇ રહયો છે. તેમજ પ્રાણીઓને કોઇપણ પ્રકારની કૃત્રીમ હીલચાલથી દુર રાખવા અને તેમના માદરે વતન ગીરના જંગલમાં કુદરતના ખોળે મુકતમને વિહરવા દેવા આવશ્યક છે. આથી વન્યપ્રાણી (સંરક્ષણ) અધિનિયમ-૧૯૭૨ તેમજ સદર કાયદા નીચે બનાવેલ નિયમોની જોગવાઇ પ્રમાણે ગીર વન્યપ્રાણી અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉધાન બધાજ પ્રકારના પ્રવાસીઓ માટે ચોમાસાની ઋતુમાં બંધ રાખવામાં આવે છે, તેમ ડો. સંદિપકુમારે વધુમાં જણાવ્યુ હતુ.
આપણે સૌ જાણીએ છીએ શાળા કોલેજોમાં વેકેશન પડતા બાળકો અને યુવાનો પણ આનંદમાં આવી જાય છે. અરે શિક્ષકો અને પ્રાધ્યાપકોને પણ ફુરસદ મળવાની સાથે હરવા ફરવાનો સમય મળે છે. અને પછી તદન ફ્રેશ થઇ બાળકો સાથે શિક્ષકો વિધાર્થિઓ પુરી નિષ્ઠાથી અભ્યાસમાં વળગે છે. તો પછી વન્યપ્રણીઓ કે વનરાજોનો શુ વાંક ? તેમને પણ વેકેશન તો જોઇએ ને તો સૌ પ્રવાસીઓ, મુલાકાતીઓ સોરઠના સાવજોને સંવનનકાળ માણવા દેવાની સાથે તેમને વેકેશનમાં ખલેલ ના પડે તે માટે સ્વૈચ્છીક સહકાર આપે તે પણ એટલું જ જરૂરી
છે.
(સંકલનઃઃ- અર્જૂન પરમાર માહિતી બ્યુરો-જૂનાગઢ)
ગીર અભયારણ્યના રસ્તાઓ કાચા છે તેના પર ભરપુર માટી છે. આથી ચોમાસામાં આ રસ્તાઓ વાહન વ્યવહાર ને યોગ્ય રહેતા નથી અને વાહન ચલાવવાથી રસ્તા વધુ ખરાબ થાય છે. ઉપરાંત સૌથી અગત્યની બાબત ગીરના સાવજોનો ચોમાસામાં સંવનકાનળ પણ હોય છે. સામાન્ય રીતે હિંસક પ્રણીઓનો આ સમય દરમ્યાન બ્રિડીંગ પિરીયડ ચાલતો હોવાથી, તેમના સંવર્ધન ઉછેર માટે પણ કોઇ જાતની માનવીય ખલેલ ના પહોંચે તે આવશ્યક છે. આથી આ સમય દરમ્યાન વન્યપ્રાણીઓને મુકતમને વિહરવા અને તેના યોગ્ય સંવર્ધન માટે અભયારણ્ય બંધ રહે તે હિતાવહ છે,તેમ નાયબ વન સંરક્ષક ડો. સંદિપકુમારે જણાવ્યુ હતુ.
ઉપરાંત વન વિભાગ અને લોકોના સહકાર સાથે તમામ પ્રકારની અનુકુળતાથી એશીયાટીક લાઇનની વસતીમાં પણ વધારો થઇ રહયો છે. તેમજ પ્રાણીઓને કોઇપણ પ્રકારની કૃત્રીમ હીલચાલથી દુર રાખવા અને તેમના માદરે વતન ગીરના જંગલમાં કુદરતના ખોળે મુકતમને વિહરવા દેવા આવશ્યક છે. આથી વન્યપ્રાણી (સંરક્ષણ) અધિનિયમ-૧૯૭૨ તેમજ સદર કાયદા નીચે બનાવેલ નિયમોની જોગવાઇ પ્રમાણે ગીર વન્યપ્રાણી અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉધાન બધાજ પ્રકારના પ્રવાસીઓ માટે ચોમાસાની ઋતુમાં બંધ રાખવામાં આવે છે, તેમ ડો. સંદિપકુમારે વધુમાં જણાવ્યુ હતુ.
આપણે સૌ જાણીએ છીએ શાળા કોલેજોમાં વેકેશન પડતા બાળકો અને યુવાનો પણ આનંદમાં આવી જાય છે. અરે શિક્ષકો અને પ્રાધ્યાપકોને પણ ફુરસદ મળવાની સાથે હરવા ફરવાનો સમય મળે છે. અને પછી તદન ફ્રેશ થઇ બાળકો સાથે શિક્ષકો વિધાર્થિઓ પુરી નિષ્ઠાથી અભ્યાસમાં વળગે છે. તો પછી વન્યપ્રણીઓ કે વનરાજોનો શુ વાંક ? તેમને પણ વેકેશન તો જોઇએ ને તો સૌ પ્રવાસીઓ, મુલાકાતીઓ સોરઠના સાવજોને સંવનનકાળ માણવા દેવાની સાથે તેમને વેકેશનમાં ખલેલ ના પડે તે માટે સ્વૈચ્છીક સહકાર આપે તે પણ એટલું જ જરૂરી
છે.
(સંકલનઃઃ- અર્જૂન પરમાર માહિતી બ્યુરો-જૂનાગઢ)
પીરામિડ સ્પીરીચ્યુઅલ સોસાયટી મુવમેન્ટ દ્વારા પોરબંદર ખાસ જેલના બંદીજનો માટે બંધાનારો મેડિટેશન હોલ
રાજકોટ : પીરામિડ સ્પીરીચ્યુઅલ સોસાયટી મુવમેન્ટ, પોરબંદર દ્વારા પોરબંદર ખાસ જેલના બંદીજનો માટે મેડિટેશન હોલ બાંધવામાં આવશે.
પીરામિડ સ્પીરીચ્યુઅલ સોસાયટી મુવમેન્ટના સ્થાપક શ્રી સુભાષ પાત્રીજીની પ્રેરણા હેઠળ બંદીજનોમાં ધ્યાન પ્રત્યે અભિરૂચિ કેળવવાના આશયથી બંધાનારા ૨૦ X ૨૦ ના આ ધ્યાન હોલ માટે પીરામિડ સ્પીરીચ્યુઅલ સોસાયટી મુવમેન્ટ, પોરબંદર દ્વારા રૂ. અઢી લાખની રકમનો ખર્ચ કરવામાં આવશે. જેલના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારની પ્રવૃત્તિ થઇ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા પોરબંદર ખાસ જેલના બંદીજનો માટે ટી.વી.-ડી.વી.ડી.-વોટર પ્યુરીફાયર-ખુરશી-ઘોડિયું-રમકડા-ચેસ-કેરમ-વોલીબોલ-સ્ટ્રેચર-વ્હીલચેર-પંખાઓ-બેન્ચીઝ વગેરે વસ્તુઓ ભેટમાં મળેલ છે. તથા પોરબંદરની ગોઢાણિયા કોલેજ તરફથી બંદીજનોને કમ્પ્યુટર પ્રશિક્ષણ આપવા માટે પાંચ નંગ કમ્પ્યુટર આપવામાં આવ્યા છે. અને કમ્પ્યુટર ટ્રેઇનરની સુવિધા પણ અપાશે. તદુપરાંત, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ પણ બંદીજનોના ઉત્કર્ષ માટે સહકાર આપી રહયા છે, તેમ શ્રી એચ.આર.પારગી, વહીવટી અધિકારી, જેલના ઇન્સ્પેકટર જનરલની કચેરી, અમદાવાદની યાદીમાં જણાવાયું છે.
પીરામિડ સ્પીરીચ્યુઅલ સોસાયટી મુવમેન્ટના સ્થાપક શ્રી સુભાષ પાત્રીજીની પ્રેરણા હેઠળ બંદીજનોમાં ધ્યાન પ્રત્યે અભિરૂચિ કેળવવાના આશયથી બંધાનારા ૨૦ X ૨૦ ના આ ધ્યાન હોલ માટે પીરામિડ સ્પીરીચ્યુઅલ સોસાયટી મુવમેન્ટ, પોરબંદર દ્વારા રૂ. અઢી લાખની રકમનો ખર્ચ કરવામાં આવશે. જેલના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારની પ્રવૃત્તિ થઇ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા પોરબંદર ખાસ જેલના બંદીજનો માટે ટી.વી.-ડી.વી.ડી.-વોટર પ્યુરીફાયર-ખુરશી-ઘોડિયું-રમકડા-ચેસ-કેરમ-વોલીબોલ-સ્ટ્રેચર-વ્હીલચેર-પંખાઓ-બેન્ચીઝ વગેરે વસ્તુઓ ભેટમાં મળેલ છે. તથા પોરબંદરની ગોઢાણિયા કોલેજ તરફથી બંદીજનોને કમ્પ્યુટર પ્રશિક્ષણ આપવા માટે પાંચ નંગ કમ્પ્યુટર આપવામાં આવ્યા છે. અને કમ્પ્યુટર ટ્રેઇનરની સુવિધા પણ અપાશે. તદુપરાંત, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ પણ બંદીજનોના ઉત્કર્ષ માટે સહકાર આપી રહયા છે, તેમ શ્રી એચ.આર.પારગી, વહીવટી અધિકારી, જેલના ઇન્સ્પેકટર જનરલની કચેરી, અમદાવાદની યાદીમાં જણાવાયું છે.
પોરબંદર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે. ગ્રામ્ય વિસ્તાર માટે તા. ૧૬ થી ૧૮ જુન અને શહેરી વિસ્તાર માટે તા. ૨૩ થી ૨૫ જુન યોજાશે. કુલ ૬
પોરબંદર-પોરબંદર જિલ્લામાં શાળા પ્રવેશોત્સ્વ અને કન્યા કેળવણી મહોત્સ્વ કાર્યક્રમ યોજાશે. જેમાં ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાઓ માટે તા. ૧૬ થી ૧૮ જુન અને શહેરી વિસ્તારની પ્રાથમિક શાળાઓ માટે તા. ૨૩ થી ૨૫ જુન શાળા પ્રવેશોત્સ્વ કાર્યક્રમ યોજાશે. આ શાળા પ્રવેશોત્સ્વમાં કુલ ૬૧૪૩ બાળકોનું નામાંકન કરાશે. જેમાં ૩૨૧૦ કુમાર અને ૨૯૩૩ કન્યાઓનું નામાંકન કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં ૪૪૪૫ અને શહેરી વિસ્તારમાં પોરબંદર, છાંયા, રાણાવાવ અને કુતિયાણામાં કુલ ૧૬૯૪ બાળકોનું નામાંકન કરાશે. આ માટે ગ્રામ્ય વિસ્તારમાં ૧૯ રૂટ અને શહેરી વિસતારમાં ૫ રૂટ નકકી કરાયા છે.
આ શાળા પ્રવેશોત્સ્વ કાર્યક્રમમાં ગ્રામ્ય વિસ્તારની ૨૭૨ શાળા અને શહેરી વિસ્તારની ૪૯ શાળાઓને આવરી લેવામાં આવેલ છે.
આ શાળા પ્રવેશોત્સ્વ દરમિયાન શાળાઓમાં દાખલ થનાર નવા બાળકોનું પદાધિકારીઓ, રાજય અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓની પ્રેરક હાજરીમાં નામાંકન કરવામાં આવશે.
પોરબંદર જિલ્લામાં જિલ્લા કલેકટરશ્રી ગિરીશ શાહ , જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.બી.ભટ, અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સરડવાના માર્ગદર્શન હેઠળ શાળા પ્રવેશોત્સ્વના કાર્યક્રમનું સુચારુ આયોજન ગોઠવવામાં આવી રહયું છે.
આ શાળા પ્રવેશોત્સ્વ કાર્યક્રમમાં ગ્રામ્ય વિસ્તારની ૨૭૨ શાળા અને શહેરી વિસ્તારની ૪૯ શાળાઓને આવરી લેવામાં આવેલ છે.
આ શાળા પ્રવેશોત્સ્વ દરમિયાન શાળાઓમાં દાખલ થનાર નવા બાળકોનું પદાધિકારીઓ, રાજય અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓની પ્રેરક હાજરીમાં નામાંકન કરવામાં આવશે.
પોરબંદર જિલ્લામાં જિલ્લા કલેકટરશ્રી ગિરીશ શાહ , જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.બી.ભટ, અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સરડવાના માર્ગદર્શન હેઠળ શાળા પ્રવેશોત્સ્વના કાર્યક્રમનું સુચારુ આયોજન ગોઠવવામાં આવી રહયું છે.
જામજોધપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. ની સામાન્ય ચૂંટણી-૨૦૧૧ અન્વયે કામચલાઉ મતદાર યાદી પ્રસિધ્ધિ
જામનગર-જામનગર જીલ્લામાં જામજોધપુર તાલુકામાં આવેલ શ્રી જામજોધપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. જામજોધપુર એ તેની વ્યવસ્થાપક સમિતિની સામાન્ય ચૂંટણી-૨૦૧૧ માટે કામચલાઉ મતદાર યાદી તૈયાર કરી, તેની પ્રમાણીત નકલ જીલ્લા રજીસ્ટ્રારશ્રી જામનગર મારફત આ કચેરીને મોકલાવેલ છે.
આ કામ ચલાઉ મતદારયાદીની પ્રસિધ્ધિ કરવામાં આવે છે. તે મુજબ (૧) મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ તારીખ ૧૭/૬/૨૦૧૧, સ્થળ પ્રાન્ત અધિકારીની કચેરી, બી.આર.સી.ભવન, લાલપુર તથા જીલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળી)ની કચેરી, જામનગર તથા શ્રી જામજોધપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. સ્ટેશન રોડ, જામજોધપુર, (૨)દાવા-વાંધા રજુ કરવાની છેલ્લી તારીખ ૨૪/૬/૨૦૧૧, સ્થળ-પ્રાન્ત અધિકારીની કચેરી,બીઆરસી ભવન, લાલપુર (૩)દાવા વાંધા નિકાલની આખરી તા. ૨/૭/૨૦૧૧ સ્થળ- પ્રાન્ત અધિકારીની કચેરી, બીઆરસી ભવન, લાલપુર, (૪) આખરી મતદાર યાદીની પ્રસિધ્ધિ તા. ૫/૭/૨૦૧૧ સ્થળ પ્રાન્ત અધિકારીની કચેરી, બી.આર.સી.ભવન, લાલપુર તથા જીલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળી)ની કચેરી, જામનગર તથા શ્રી જામજોધપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. સ્ટેશન રોડ, જામજોધપુર રહેશે તેમ ચૂંટણી સતાધિકારી અને પ્રાંત અધિકારી, લાલપુરની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.
આ કામ ચલાઉ મતદારયાદીની પ્રસિધ્ધિ કરવામાં આવે છે. તે મુજબ (૧) મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ તારીખ ૧૭/૬/૨૦૧૧, સ્થળ પ્રાન્ત અધિકારીની કચેરી, બી.આર.સી.ભવન, લાલપુર તથા જીલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળી)ની કચેરી, જામનગર તથા શ્રી જામજોધપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. સ્ટેશન રોડ, જામજોધપુર, (૨)દાવા-વાંધા રજુ કરવાની છેલ્લી તારીખ ૨૪/૬/૨૦૧૧, સ્થળ-પ્રાન્ત અધિકારીની કચેરી,બીઆરસી ભવન, લાલપુર (૩)દાવા વાંધા નિકાલની આખરી તા. ૨/૭/૨૦૧૧ સ્થળ- પ્રાન્ત અધિકારીની કચેરી, બીઆરસી ભવન, લાલપુર, (૪) આખરી મતદાર યાદીની પ્રસિધ્ધિ તા. ૫/૭/૨૦૧૧ સ્થળ પ્રાન્ત અધિકારીની કચેરી, બી.આર.સી.ભવન, લાલપુર તથા જીલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળી)ની કચેરી, જામનગર તથા શ્રી જામજોધપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. સ્ટેશન રોડ, જામજોધપુર રહેશે તેમ ચૂંટણી સતાધિકારી અને પ્રાંત અધિકારી, લાલપુરની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.
અનુસુચિત જાતિના યુવક-યુવતિઓ માટે વ્યકિતત્વ વિકાસ અને યોગ તાલીમ શિબિર
જામનગર-ગુજરાત રાજયના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતાં અનુસુચિત જાતિના યુવક-યુવતિઓના સંવાર્ગી વિકાસ માટે રાજય સરકારે વ્યકિતત્વ વિકાસ અને યોગ તાલીમ શિબિરનું આયોજન થયું છે. જેમાં પ્રત્યેક જિલ્લામાંથી પસંદગી પામેલ ૫૦ યુવક-યુવતિઓ માટે નિયત કરેલ સ્થળે સાત દિવસ માટે વ્યકિતત્વ વિકાસ અને યોગ તાલીમ શિબિર યોજવામાં આવશે. આ શિબિરમાં શિબિરાર્થીને આવવા-જવાનો ખર્ચ, નિવાસ અને ભોજન ખર્ચ સરકારશ્રી દ્વારા કરવામાં આવશે. શિબિરમાં જોડાવા ઇચ્છુકે જે તે જિલ્લાના રમતગમત અધિકારીશ્રીનો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયુ છે.
વિજળી પડવાથી થતી વિપરીત અસર હળવી કરવા જરૂરી સુચનો
જામનગર- ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, જામનગરની એક યાદી જણાવે છે કે વાવાઝોડુ અને વીજળી મોટે ભાગે સાથે જ થાય છે. વીજળીના એક ઝબકારામાં ૧,૨૫,૦૦૦,૦૦૦ વોલ્ટ જેટલી વીજળી હોય છે. જે ૧૦૦ વોટના વીજળીના બલ્બને ત્રણ મહિનાથી પણ વધુ ચલાવવા માટે અથવા તો કોઇને ગંભીર ઇજા પહોચાડવા માટે અથવા કોઇનું મોત નીપજાવવા માટે પુરતું ગણાય. વાવાઝોડા અને વીજળીના બનાવ વખતે કેવા પગલા લેવા તેની જાણકારી જીવન બચાવવામાં મદદરૂપ થાય છે. વીજળી એવી બાબત છે કે તેના પ્રત્યે બેદરકાર પણ ન રહેવું જોઇએ. વીજળીથી બચાવ સલામતીના નિયમોને અનુસરો.
વીજળીથી સલામત રહેવા માટે ઘરમાં જ રહો અથાવ ઘરની અંદર જતા રહો. બારી બારણા અને વીજળીના ઉપકરણોથી દુર રહો. વીજળીના વાહક બને તેવી કોઇપણ ચીજવસ્તુથી દુર રહો.વાવાઝોડુ /તોફાન આવતુ હોય તે પહેલા જ ઇલેકટ્રીક ઉપકરણોના વાયર પ્લગ માંથી કાઢી નાખો. પરંતુ તોફાન દરમિયાન તેમ કરવું નહીં. વાવાઝોડા દરમિયાન ટેલીફોનનો ઉપયોગ કરશો નહીં. વીજળી ઘર પર પડે તો તેનો વીજભાર ઘરની અંદરની વ્યકિત સુધી પહોચી શકે તેમ છે. વીજળી બહાર આવેલી ટેલીફોન લાઇન પર પણ ત્રાટકી શકે છે. સીન્ક બાથ અને નળ સહિત નળીઓનો સંપર્ક ટાળો. આપ ઘરથી બહાર હો ત્યારે વીજળીથી બચવા મકાનો, બખોલ, ખાઇ કે ગુફાનો આશરો લેવો પરંતુ વૃક્ષોનો આશરો કયારે ય લેવો નહીં. વૃક્ષો વીજળીને આકર્ષે છે.
મુસાફરી કરતા હોવ તો તમારા વાહનમાં જ રહો વાહનો વીજળીથી તમને સૌથી સારૂ રક્ષણ પુરૂ પાડી શકે છે. જેનું છાપરૂ મજબુત હોય તેવી કાર/વાહનમાં રહો. આસપાસમાં એકાદ વૃક્ષ હોય તો આવા વૃક્ષની ઉંચાઇથી બમણા અંતરે ખુલ્લામાં આશ્રય લેવો હીતાવહ ગણાય. આસપાસની જમીનના અંતરથી વધુ ઉંચા માળખા ધરાવતા વિસ્તારમાં આશ્રય લેવાનું ટાળો. લોકોના ટોળામાં રહેવાના બદલે છુટા છવાયા વીખેરાઇ જાવ. પાણીની બહાર નીકળી જાવ. પાણીમાં રહેલી નાની હોડીઓનો સમાવેશ પણ થાય છે. હોડી માંથી તાત્કાલીક બહાર નીકળીને પુલ, તળાવ અને અન્ય જળાશયો માંથી દૂર રહો.
વીજળીઓ ઝટકો લાગે ત્યારે જો માથાના વાળ ઉભા થઇ જાય અથવા ચામડીમાં ઝણઝણાટ થાય ત્યારે વીજળી તમારી આસપાસ ત્રાટકવા ઉપર છે તેમ સમજવું તાત્કાલીક નીચા નમીને કાન ઢાંકી દેવા. જમીન પર સુવું નહીં. કે તો જમીન પર હાથ ટેકવવા નહીં. વીજળીનો આંચકો લાગેલી વ્યકિતને જરૂર જણાય તો સીપીઆર(કાર્ડિયો પલ્મોનરી રીસસિટેશન) એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવા જોઇએ.અને તાત્કાલિક પ્રાથમિક તબીબી સારવાર આપવી.
વીજળીથી સલામત રહેવા માટે ઘરમાં જ રહો અથાવ ઘરની અંદર જતા રહો. બારી બારણા અને વીજળીના ઉપકરણોથી દુર રહો. વીજળીના વાહક બને તેવી કોઇપણ ચીજવસ્તુથી દુર રહો.વાવાઝોડુ /તોફાન આવતુ હોય તે પહેલા જ ઇલેકટ્રીક ઉપકરણોના વાયર પ્લગ માંથી કાઢી નાખો. પરંતુ તોફાન દરમિયાન તેમ કરવું નહીં. વાવાઝોડા દરમિયાન ટેલીફોનનો ઉપયોગ કરશો નહીં. વીજળી ઘર પર પડે તો તેનો વીજભાર ઘરની અંદરની વ્યકિત સુધી પહોચી શકે તેમ છે. વીજળી બહાર આવેલી ટેલીફોન લાઇન પર પણ ત્રાટકી શકે છે. સીન્ક બાથ અને નળ સહિત નળીઓનો સંપર્ક ટાળો. આપ ઘરથી બહાર હો ત્યારે વીજળીથી બચવા મકાનો, બખોલ, ખાઇ કે ગુફાનો આશરો લેવો પરંતુ વૃક્ષોનો આશરો કયારે ય લેવો નહીં. વૃક્ષો વીજળીને આકર્ષે છે.
મુસાફરી કરતા હોવ તો તમારા વાહનમાં જ રહો વાહનો વીજળીથી તમને સૌથી સારૂ રક્ષણ પુરૂ પાડી શકે છે. જેનું છાપરૂ મજબુત હોય તેવી કાર/વાહનમાં રહો. આસપાસમાં એકાદ વૃક્ષ હોય તો આવા વૃક્ષની ઉંચાઇથી બમણા અંતરે ખુલ્લામાં આશ્રય લેવો હીતાવહ ગણાય. આસપાસની જમીનના અંતરથી વધુ ઉંચા માળખા ધરાવતા વિસ્તારમાં આશ્રય લેવાનું ટાળો. લોકોના ટોળામાં રહેવાના બદલે છુટા છવાયા વીખેરાઇ જાવ. પાણીની બહાર નીકળી જાવ. પાણીમાં રહેલી નાની હોડીઓનો સમાવેશ પણ થાય છે. હોડી માંથી તાત્કાલીક બહાર નીકળીને પુલ, તળાવ અને અન્ય જળાશયો માંથી દૂર રહો.
વીજળીઓ ઝટકો લાગે ત્યારે જો માથાના વાળ ઉભા થઇ જાય અથવા ચામડીમાં ઝણઝણાટ થાય ત્યારે વીજળી તમારી આસપાસ ત્રાટકવા ઉપર છે તેમ સમજવું તાત્કાલીક નીચા નમીને કાન ઢાંકી દેવા. જમીન પર સુવું નહીં. કે તો જમીન પર હાથ ટેકવવા નહીં. વીજળીનો આંચકો લાગેલી વ્યકિતને જરૂર જણાય તો સીપીઆર(કાર્ડિયો પલ્મોનરી રીસસિટેશન) એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવા જોઇએ.અને તાત્કાલિક પ્રાથમિક તબીબી સારવાર આપવી.
મોટર વાહન નિરીક્ષકોનો ત્રિમાસિક પ્રવાસ કાર્યક્રમ
જામનગર:પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારીશ્રી, જામનગર કચેરીનાં મોટર વાહન નિરીક્ષકશ્રીઓનો માહે જૂલાઇ-૧૧ થી સપ્ટેમ્બર-૧૧નાં ત્રીમાસીક પ્રવાસ કાર્યક્રમ નીચે મુજબ છે. આ દિવસોમાં જાહેર રજા આવશે કે કોઇ કુદરતી આપતી આવે તો કોઇ પણ પ્રકારની જાહેર ખબર વગર કેમ્પ રદ ગણવાનો રહેશે. જેની નોંધ મોટરીંગ કામકાજે આવતી જાહેર જનતાએ લેવા પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારી, જામનગર દ્વારા જણાવાયું છે.
કેમ્પનું સ્થળ જૂલાઇ-૧૧ ઓગષ્ટ-૧૧ સપ્ટેમ્બર-૧૧
કલ્યાણપુર - ૩ -
દ્વારકા પ ૯ ૧૪
ખંભાળિયા ૧૪ ૧૨ ૧૪
લાલપુર ૭ - -
જામજોધપુર - ૫ -
ભાણવડ ૧૯ - ૨૧
ધ્રોલ ૨૧ ૩૦ ૨૯
કાલાવડ ૨૭ - ૨૭
કેમ્પનું સ્થળ જૂલાઇ-૧૧ ઓગષ્ટ-૧૧ સપ્ટેમ્બર-૧૧
કલ્યાણપુર - ૩ -
દ્વારકા પ ૯ ૧૪
ખંભાળિયા ૧૪ ૧૨ ૧૪
લાલપુર ૭ - -
જામજોધપુર - ૫ -
ભાણવડ ૧૯ - ૨૧
ધ્રોલ ૨૧ ૩૦ ૨૯
કાલાવડ ૨૭ - ૨૭
મોટર વાહન નિરીક્ષકોનો ત્રિમાસિક પ્રવાસ કાર્યક્રમ
જામનગર:પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારીશ્રી, જામનગર કચેરીનાં મોટર વાહન નિરીક્ષકશ્રીઓનો માહે જૂલાઇ-૧૧ થી સપ્ટેમ્બર-૧૧નાં ત્રીમાસીક પ્રવાસ કાર્યક્રમ નીચે મુજબ છે. આ દિવસોમાં જાહેર રજા આવશે કે કોઇ કુદરતી આપતી આવે તો કોઇ પણ પ્રકારની જાહેર ખબર વગર કેમ્પ રદ ગણવાનો રહેશે. જેની નોંધ મોટરીંગ કામકાજે આવતી જાહેર જનતાએ લેવા પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારી, જામનગર દ્વારા જણાવાયું છે.
કેમ્પનું સ્થળ જૂલાઇ-૧૧ ઓગષ્ટ-૧૧ સપ્ટેમ્બર-૧૧
કલ્યાણપુર - ૩ -
દ્વારકા પ ૯ ૧૪
ખંભાળિયા ૧૪ ૧૨ ૧૪
લાલપુર ૭ - -
જામજોધપુર - ૫ -
ભાણવડ ૧૯ - ૨૧
ધ્રોલ ૨૧ ૩૦ ૨૯
કાલાવડ ૨૭ - ૨૭
કેમ્પનું સ્થળ જૂલાઇ-૧૧ ઓગષ્ટ-૧૧ સપ્ટેમ્બર-૧૧
કલ્યાણપુર - ૩ -
દ્વારકા પ ૯ ૧૪
ખંભાળિયા ૧૪ ૧૨ ૧૪
લાલપુર ૭ - -
જામજોધપુર - ૫ -
ભાણવડ ૧૯ - ૨૧
ધ્રોલ ૨૧ ૩૦ ૨૯
કાલાવડ ૨૭ - ૨૭
ખેલાડીઓએ શિષ્યવૃતિ મેળવવા અંગે
જામનગર–સને ૨૦૧૦-૨૦૧૧ દરમિયાન રાષ્ટ્રકક્ષાની સાંધિક તેમજ વ્યકિતત્વ રમતોમાં પ્રથમ, દ્વિતીયઅ અને તૃતિય સ્થાન મેળવનાર ખેલાડીઓને ૧૮૦૦ ની શિષ્યવૃતિ તથા શાળાકિય, શરદ-શિયાળુ રમતોત્સવમાં રાષ્ટ્રકક્ષાએ ભાગ લીધો હોયને ધનિષ્ડ પ્રશિક્ષણ કેમ્પ કરેલ હોય તેવા ખેલાડીઓને વાર્ષિક રૂ.૧૨૦૦ની વૃતિકા કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરની કચેરી તરફથી આપવામાં આવે છે.
આવી સિધ્ધિ મેળવેલ ખેલાડીએ અરજી ફોર્મ જિલ્લા રમતગમત કચેરીએથી મેળવી આ ફોર્મ ભરી જિલ્લા રમતગમત કચેરી મારફત કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, બ્લોક નં.૧૧/૭, ગાંધીનગરને તા.૩૦/૯/૧૧ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. વધુ વિગત માટે જિલ્લાના રમતગમત અધિકારીશ્રીની કચેરી, દરબારગઢ, જામનગર ખાતે, ફોન નં.૨૬૭૮૨૦૯ ખાતે સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયુ છે.
આવી સિધ્ધિ મેળવેલ ખેલાડીએ અરજી ફોર્મ જિલ્લા રમતગમત કચેરીએથી મેળવી આ ફોર્મ ભરી જિલ્લા રમતગમત કચેરી મારફત કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, બ્લોક નં.૧૧/૭, ગાંધીનગરને તા.૩૦/૯/૧૧ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. વધુ વિગત માટે જિલ્લાના રમતગમત અધિકારીશ્રીની કચેરી, દરબારગઢ, જામનગર ખાતે, ફોન નં.૨૬૭૮૨૦૯ ખાતે સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયુ છે.
શાળા પ્રવેશોત્સવ-૨૦૧૧ જિલ્લાની ૭૮૫ શાળાઓમાં ૧૦,૩૬૭ કુમાર અને ૮,૭૮૧ કન્યાઓ સહિત કુલ ૧૯,૧૪૮ બાળકો પ્રવેશપાત્ર જિલ્લાનો ડ્રોપ આઉટ દર માત્ર ૧.૩૬ ટકા
અમરેલી-પ્રાથમિક શિક્ષણનું મહત્વ સમજીને રાજ્ય સરકારે છેલ્લા સાત વર્ષથી શાળા પ્રવેશોત્સવનું સુદ્રઢ આયોજન કરેલું છે. આથી રાજ્યમાં પૂર્વેની સરખામણીએ સાક્ષરતા દર વધ્યો છે. કન્યા કેળવણી અંતર્ગત શિક્ષણની સઘન કામગીરી થતાં પૂર્વે કરતાં લોકોમાં સ્ત્રી શિક્ષણ અંગે જાગૃત્તિ આવી છે. આજે સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શિક્ષણની સુવિધા ઉપલબ્ધ થઇ છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં તા. ૧૬ થી ૧૮ જૂન અને શહેરી વિસ્તારોમાં તા. ૨૩ થી ૨૫ જૂન દરમ્યાન શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે.
અમરેલી તાલુકાની ૭૯ શાળાઓમાં ૧,૧૧૧ કુમાર અને ૯૨૫ કન્યાઓ તથા પુનઃપ્રવેશપાત્ર ૬ કુમાર સહિત ૨,૦૪૨ બાળકો, બાબરા તાલુકાની ૭૪ શાળાઓમાં ૧,૨૧૭ કુમાર અને ૯૮૨ કન્યાઓ તથા પુનઃપ્રવેશપાત્ર ૬ કુમાર, ૭ કન્યા સહિત ૨,૨૧૨ બાળકો, ધારી તાલુકાની ૧૦૨ શાળાઓમાં ૮૭૭ કુમાર, ૮૩૭ કન્યાઓ તથા પુનઃપ્રવેશપાત્ર ૪ કુમાર, ૧ કન્યા સહિત ૧,૭૧૯ બાળકો, સાવરકુંડલા તાલુકાની ૧૧૬ શાળાઓમાં ૧,૪૭૦ કુમાર, ૧,૩૩૧ કન્યાઓ સહિત ૨,૮૦૧ બાળકો, ખાંભા તાલુકાની ૬૩ શાળાઓમાં ૭૫૫ કુમાર, ૭૧૨ કન્યાઓ સહિત ૧,૪૬૭ બાળકો, લાઠી તાલુકાની ૬૮ શાળાઓમાં ૯૧૨ કુમાર, ૮૭૪ કન્યાઓ સહિત ૧,૭૮૬ બાળકો, લીલીયા તાલુકાની ૪૦ શાળાઓમાં ૪૨૧ કુમાર, ૩૯૨ કન્યાઓ સહિત ૮૧૩ બાળકો, બગસરા તાલુકાની ૪૦ શાળાઓમાં ૪૫૦ કુમાર, ૩૫૩ કન્યાઓ સહિત ૮૦૩ બાળકો, રાજુલા તાલુકાની ૯૮ શાળાઓમાં ૧,૫૦૮ કુમાર, ૧,૦૧૧ કન્યાઓ સહિત ૨,૫૧૯ બાળકો, કુંકાવાવ તાલુકાની ૫૪ શાળાઓમાં ૬૭૩ કુમાર, ૫૫૦ કન્યાઓ સહિત ૧,૨૨૩, જાફરાબાદ તાલુકાની ૫૧ શાળાઓમાં ૯૫૭ કુમાર, ૮૦૬ કન્યા સહિત ૧,૭૬૩ બાળકો પ્રવેશપાત્ર છે. આમ, જિલ્લાના ૧૧ તાલુકાઓની ૭૮૫ શાળાઓમાં ૧૦,૩૬૭ કુમાર અને ૮,૭૮૧ કન્યાઓ સહિત કુલ ૧૯,૧૪૮ બાળકો પ્રવેશપાત્ર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લાના સાવરકુંડલા, ખાંભા, લાઠી, લીલીયા, બગસરા, રાજુલા, કુંકાવાવ અને જાફરાબાદ તાલુકામાં પુનઃ પ્રવેશપાત્ર બાળકો નથી આથી ડ્રોપ આઉટ થયેલ નથી.
જિલ્લામાં ડ્રોપઆઉટ દર ૨૦૦૪-૦૫ના વર્ષમાં ધોરણ ૧ થી ૫ માં કુમાર ૩.૭૩ અને કન્યા ૩.૪૬, ધો. ૬ થી ૭માં કુમાર ૩.૭ અને કન્યા ૩.૪૬ મળી કુલ ૩.૮૧, ૨૦૦૫-૦૬માં ધોરણ ૧ થી ૫ માં કુમાર ૩.૧૬ અને કન્યા ૩, ધો. ૬ થી ૭માં કુમાર ૩.૨૫ અને કન્યા ૩.૪૬ મળી કુલ ૩.૨૭, ૨૦૦૬-૦૭માં ધોરણ ૧ થી ૫ માં કુમાર ૨.૪૭ અને કન્યા ૨.૨૯, ધો. ૬ થી ૭માં કુમાર ૨.૪૫ અને કન્યા ૨.૬૨ મળી કુલ ૨.૫૬, ૨૦૦૭-૦૮માં ધોરણ ૧ થી ૫ માં કુમાર ૧.૭૬ અને કન્યા ૧.૭૮, ધો. ૬ થી ૭માં કુમાર ૧.૯૪ અને કન્યા ૧.૯૮ મળી કુલ ૧.૯૩, ૨૦૦૮-૦૯માં ધોરણ ૧ થી ૫ માં કુમાર ૦.૪૯ અને કન્યા ૦.૬૩, ધો. ૬ થી ૭માં કુમાર ૧.૬ અને કન્યા ૧.૩૪ મળી કુલ ૧.૪૭, ૨૦૦૯-૧૦માં ધોરણ ૧ થી ૫ માં કુમાર ૦.૩૬ અને કન્યા ૦.૪૮, ધો. ૬ થી ૭માં કુમાર ૦.૫૧ અને કન્યા ૧.૧૩ મળી કુલ ૧.૩૬ થયો છે. છેલ્લા ઘણા વર્ષોથી યોજાતાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને કારણે જિલ્લાનો ડ્રોપઆઉટ દર માત્ર ૧.૩૬ ટકા થવા પામેલ છે.
અમરેલી તાલુકાની ૭૯ શાળાઓમાં ૧,૧૧૧ કુમાર અને ૯૨૫ કન્યાઓ તથા પુનઃપ્રવેશપાત્ર ૬ કુમાર સહિત ૨,૦૪૨ બાળકો, બાબરા તાલુકાની ૭૪ શાળાઓમાં ૧,૨૧૭ કુમાર અને ૯૮૨ કન્યાઓ તથા પુનઃપ્રવેશપાત્ર ૬ કુમાર, ૭ કન્યા સહિત ૨,૨૧૨ બાળકો, ધારી તાલુકાની ૧૦૨ શાળાઓમાં ૮૭૭ કુમાર, ૮૩૭ કન્યાઓ તથા પુનઃપ્રવેશપાત્ર ૪ કુમાર, ૧ કન્યા સહિત ૧,૭૧૯ બાળકો, સાવરકુંડલા તાલુકાની ૧૧૬ શાળાઓમાં ૧,૪૭૦ કુમાર, ૧,૩૩૧ કન્યાઓ સહિત ૨,૮૦૧ બાળકો, ખાંભા તાલુકાની ૬૩ શાળાઓમાં ૭૫૫ કુમાર, ૭૧૨ કન્યાઓ સહિત ૧,૪૬૭ બાળકો, લાઠી તાલુકાની ૬૮ શાળાઓમાં ૯૧૨ કુમાર, ૮૭૪ કન્યાઓ સહિત ૧,૭૮૬ બાળકો, લીલીયા તાલુકાની ૪૦ શાળાઓમાં ૪૨૧ કુમાર, ૩૯૨ કન્યાઓ સહિત ૮૧૩ બાળકો, બગસરા તાલુકાની ૪૦ શાળાઓમાં ૪૫૦ કુમાર, ૩૫૩ કન્યાઓ સહિત ૮૦૩ બાળકો, રાજુલા તાલુકાની ૯૮ શાળાઓમાં ૧,૫૦૮ કુમાર, ૧,૦૧૧ કન્યાઓ સહિત ૨,૫૧૯ બાળકો, કુંકાવાવ તાલુકાની ૫૪ શાળાઓમાં ૬૭૩ કુમાર, ૫૫૦ કન્યાઓ સહિત ૧,૨૨૩, જાફરાબાદ તાલુકાની ૫૧ શાળાઓમાં ૯૫૭ કુમાર, ૮૦૬ કન્યા સહિત ૧,૭૬૩ બાળકો પ્રવેશપાત્ર છે. આમ, જિલ્લાના ૧૧ તાલુકાઓની ૭૮૫ શાળાઓમાં ૧૦,૩૬૭ કુમાર અને ૮,૭૮૧ કન્યાઓ સહિત કુલ ૧૯,૧૪૮ બાળકો પ્રવેશપાત્ર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લાના સાવરકુંડલા, ખાંભા, લાઠી, લીલીયા, બગસરા, રાજુલા, કુંકાવાવ અને જાફરાબાદ તાલુકામાં પુનઃ પ્રવેશપાત્ર બાળકો નથી આથી ડ્રોપ આઉટ થયેલ નથી.
જિલ્લામાં ડ્રોપઆઉટ દર ૨૦૦૪-૦૫ના વર્ષમાં ધોરણ ૧ થી ૫ માં કુમાર ૩.૭૩ અને કન્યા ૩.૪૬, ધો. ૬ થી ૭માં કુમાર ૩.૭ અને કન્યા ૩.૪૬ મળી કુલ ૩.૮૧, ૨૦૦૫-૦૬માં ધોરણ ૧ થી ૫ માં કુમાર ૩.૧૬ અને કન્યા ૩, ધો. ૬ થી ૭માં કુમાર ૩.૨૫ અને કન્યા ૩.૪૬ મળી કુલ ૩.૨૭, ૨૦૦૬-૦૭માં ધોરણ ૧ થી ૫ માં કુમાર ૨.૪૭ અને કન્યા ૨.૨૯, ધો. ૬ થી ૭માં કુમાર ૨.૪૫ અને કન્યા ૨.૬૨ મળી કુલ ૨.૫૬, ૨૦૦૭-૦૮માં ધોરણ ૧ થી ૫ માં કુમાર ૧.૭૬ અને કન્યા ૧.૭૮, ધો. ૬ થી ૭માં કુમાર ૧.૯૪ અને કન્યા ૧.૯૮ મળી કુલ ૧.૯૩, ૨૦૦૮-૦૯માં ધોરણ ૧ થી ૫ માં કુમાર ૦.૪૯ અને કન્યા ૦.૬૩, ધો. ૬ થી ૭માં કુમાર ૧.૬ અને કન્યા ૧.૩૪ મળી કુલ ૧.૪૭, ૨૦૦૯-૧૦માં ધોરણ ૧ થી ૫ માં કુમાર ૦.૩૬ અને કન્યા ૦.૪૮, ધો. ૬ થી ૭માં કુમાર ૦.૫૧ અને કન્યા ૧.૧૩ મળી કુલ ૧.૩૬ થયો છે. છેલ્લા ઘણા વર્ષોથી યોજાતાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને કારણે જિલ્લાનો ડ્રોપઆઉટ દર માત્ર ૧.૩૬ ટકા થવા પામેલ છે.
શાળા પ્રવેશોત્સવ-૨૦૧૧ રૂ.૧૯.૭૩ લાખના વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવશે
અમરેલી, તા.૧૩ જૂન,૨૦૧૧ રાજ્ય સરકાર દ્વારા ૩૫ ટકા કરતાં ઓછો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામોની તેમજ શહેરી વિસ્તારમાં બી.પી.એલ. કાર્ડ ધરાવતા પરિવારની બાળાઓને તથા ધોરણ ૧માં નામાંકન સમયે રૂ.૧,૦૦૦નું વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે.
વિદ્યાલક્ષ્મી બોન્ડ અંતર્ગત ૨૦૦૬-૦૭માં રૂ.૧૮.૪૦લાખના ૧,૮૪૦ કન્યાઓને, ૨૦૦૭-૦૮માં રૂ.૧૭.૫૪ લાખના ૧,૭૫૪ કન્યાઓને, ૨૦૦૮-૦૯માં રૂ.૧૬.૭૩ લાખના ૧,૬૭૩ કન્યાઓને, ૨૦૦૯-૧૦માં રૂ.૧૯.૪૮ લાખના ૧,૯૪૮ કન્યાઓને સહાય આપવામાં આવી છે. ચાલુ વર્ષે રૂ.૧૯.૭૩ લાખના ૧,૯૭૩ કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવશે.
વિદ્યાલક્ષ્મી બોન્ડ અંતર્ગત ૨૦૦૬-૦૭માં રૂ.૧૮.૪૦લાખના ૧,૮૪૦ કન્યાઓને, ૨૦૦૭-૦૮માં રૂ.૧૭.૫૪ લાખના ૧,૭૫૪ કન્યાઓને, ૨૦૦૮-૦૯માં રૂ.૧૬.૭૩ લાખના ૧,૬૭૩ કન્યાઓને, ૨૦૦૯-૧૦માં રૂ.૧૯.૪૮ લાખના ૧,૯૪૮ કન્યાઓને સહાય આપવામાં આવી છે. ચાલુ વર્ષે રૂ.૧૯.૭૩ લાખના ૧,૯૭૩ કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવશે.
મધ્યાહન ભોજન યોજના કેન્દ્રમાં સંચાલકની નિમણૂંક ઈચ્છતા ઉમેદવારો જોગ
અમરેલી-અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના, અંટાળીયા પ્રાથમિક શાળા, સાંજણટીંબા પ્રાથમિક શાળા, હરિપર પ્રાથમિક શાળા, મોટા કણકોટ પ્રાથમિક શાળા, નાના કણકોટ પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્રમાં સંચાલકની નિમણૂંક કરવાની હોય ફકત મહિલા ઉમેદવારો પાસેથી નિયત નમુનામાં અરજીઓ મંગાવવામાં આવે છે.
નિયત અરજી ફોર્મ નાયબ કલેકટર મધ્યાહન ભોજન યોજના કચેરી-અમરેલી અથવા મામલતદાર કચેરી-લીલીયા ખાતેથી નિયત ફી ભર્યેથી મેળવી શકાશે. આ નિયત અરજી તા.૨૦/૦૬/૨૦૧૧ના રોજ ૧૫.૦૦ કલાક સુધીમાં મામલતદાર કચેરી-લીલીયાને પહોંચતી કરવાની રહેશે. આ નિમણૂંક માટે ધોરણ ૧૦ પાસ લાયક ઉમેદવારની આવશ્યકતા છે. પરંતુ જે-તે ગામમાંથી આવી વ્યકિત ન મળે તો ધોરણ ૭ પાસ મહિલા ઉમેદવારને તક આપવામાં આવશે. જાહેરનામાની તારીખે ઉમેદવારની ઉંમર ૨૦ વર્ષ અને વધુમાં વધુ ૫૫ વર્ષની હોવી જોઇએ. પરંતુ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ અને બક્ષીપંચના ઉમેદવારને ૫૮ વર્ષની ઉંમર સુધીની છૂટછાટ આપવામાં આવી છે. સરકારશ્રી દ્વારા ઠરાવેલ ધોરણો ધરાવતાં અને નિયમ અનુસારની અરજી, લાયકાત, વય મર્યાદા ધરાવનાર ઉમેદવારોને જ રૂબરૂમાં બોલાવવામાં આવશે. ઉમેદવારની પસંદગી માટે જરૂર જણાયે રૂબરૂ મુલાકાત દરમ્યાન ઉમેદવારે વિશેષ વિગતો રજૂ કરવાની રહેશે. માત્ર રૂબરૂ મુલાકાત માટે બોલાવવાથી કોઇ ઉમેદવાર આ જગ્યા નિમણૂંક મેળવવા હકદાર બની જતાં નથી, તેમ મામલતદાર-લીલીયાની યાદીમાં જણાવાયું છે.
નિયત અરજી ફોર્મ નાયબ કલેકટર મધ્યાહન ભોજન યોજના કચેરી-અમરેલી અથવા મામલતદાર કચેરી-લીલીયા ખાતેથી નિયત ફી ભર્યેથી મેળવી શકાશે. આ નિયત અરજી તા.૨૦/૦૬/૨૦૧૧ના રોજ ૧૫.૦૦ કલાક સુધીમાં મામલતદાર કચેરી-લીલીયાને પહોંચતી કરવાની રહેશે. આ નિમણૂંક માટે ધોરણ ૧૦ પાસ લાયક ઉમેદવારની આવશ્યકતા છે. પરંતુ જે-તે ગામમાંથી આવી વ્યકિત ન મળે તો ધોરણ ૭ પાસ મહિલા ઉમેદવારને તક આપવામાં આવશે. જાહેરનામાની તારીખે ઉમેદવારની ઉંમર ૨૦ વર્ષ અને વધુમાં વધુ ૫૫ વર્ષની હોવી જોઇએ. પરંતુ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ અને બક્ષીપંચના ઉમેદવારને ૫૮ વર્ષની ઉંમર સુધીની છૂટછાટ આપવામાં આવી છે. સરકારશ્રી દ્વારા ઠરાવેલ ધોરણો ધરાવતાં અને નિયમ અનુસારની અરજી, લાયકાત, વય મર્યાદા ધરાવનાર ઉમેદવારોને જ રૂબરૂમાં બોલાવવામાં આવશે. ઉમેદવારની પસંદગી માટે જરૂર જણાયે રૂબરૂ મુલાકાત દરમ્યાન ઉમેદવારે વિશેષ વિગતો રજૂ કરવાની રહેશે. માત્ર રૂબરૂ મુલાકાત માટે બોલાવવાથી કોઇ ઉમેદવાર આ જગ્યા નિમણૂંક મેળવવા હકદાર બની જતાં નથી, તેમ મામલતદાર-લીલીયાની યાદીમાં જણાવાયું છે.
મધ્યાહન ભોજન યોજના કેન્દ્રમાં સંચાલકની નિમણૂંક ઈચ્છતા ઉમેદવારો જોગ
અમરેલી-અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના, અંટાળીયા પ્રાથમિક શાળા, સાંજણટીંબા પ્રાથમિક શાળા, હરિપર પ્રાથમિક શાળા, મોટા કણકોટ પ્રાથમિક શાળા, નાના કણકોટ પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્રમાં સંચાલકની નિમણૂંક કરવાની હોય ફકત મહિલા ઉમેદવારો પાસેથી નિયત નમુનામાં અરજીઓ મંગાવવામાં આવે છે.
નિયત અરજી ફોર્મ નાયબ કલેકટર મધ્યાહન ભોજન યોજના કચેરી-અમરેલી અથવા મામલતદાર કચેરી-લીલીયા ખાતેથી નિયત ફી ભર્યેથી મેળવી શકાશે. આ નિયત અરજી તા.૨૦/૦૬/૨૦૧૧ના રોજ ૧૫.૦૦ કલાક સુધીમાં મામલતદાર કચેરી-લીલીયાને પહોંચતી કરવાની રહેશે. આ નિમણૂંક માટે ધોરણ ૧૦ પાસ લાયક ઉમેદવારની આવશ્યકતા છે. પરંતુ જે-તે ગામમાંથી આવી વ્યકિત ન મળે તો ધોરણ ૭ પાસ મહિલા ઉમેદવારને તક આપવામાં આવશે. જાહેરનામાની તારીખે ઉમેદવારની ઉંમર ૨૦ વર્ષ અને વધુમાં વધુ ૫૫ વર્ષની હોવી જોઇએ. પરંતુ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ અને બક્ષીપંચના ઉમેદવારને ૫૮ વર્ષની ઉંમર સુધીની છૂટછાટ આપવામાં આવી છે. સરકારશ્રી દ્વારા ઠરાવેલ ધોરણો ધરાવતાં અને નિયમ અનુસારની અરજી, લાયકાત, વય મર્યાદા ધરાવનાર ઉમેદવારોને જ રૂબરૂમાં બોલાવવામાં આવશે. ઉમેદવારની પસંદગી માટે જરૂર જણાયે રૂબરૂ મુલાકાત દરમ્યાન ઉમેદવારે વિશેષ વિગતો રજૂ કરવાની રહેશે. માત્ર રૂબરૂ મુલાકાત માટે બોલાવવાથી કોઇ ઉમેદવાર આ જગ્યા નિમણૂંક મેળવવા હકદાર બની જતાં નથી, તેમ મામલતદાર-લીલીયાની યાદીમાં જણાવાયું છે.
નિયત અરજી ફોર્મ નાયબ કલેકટર મધ્યાહન ભોજન યોજના કચેરી-અમરેલી અથવા મામલતદાર કચેરી-લીલીયા ખાતેથી નિયત ફી ભર્યેથી મેળવી શકાશે. આ નિયત અરજી તા.૨૦/૦૬/૨૦૧૧ના રોજ ૧૫.૦૦ કલાક સુધીમાં મામલતદાર કચેરી-લીલીયાને પહોંચતી કરવાની રહેશે. આ નિમણૂંક માટે ધોરણ ૧૦ પાસ લાયક ઉમેદવારની આવશ્યકતા છે. પરંતુ જે-તે ગામમાંથી આવી વ્યકિત ન મળે તો ધોરણ ૭ પાસ મહિલા ઉમેદવારને તક આપવામાં આવશે. જાહેરનામાની તારીખે ઉમેદવારની ઉંમર ૨૦ વર્ષ અને વધુમાં વધુ ૫૫ વર્ષની હોવી જોઇએ. પરંતુ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ અને બક્ષીપંચના ઉમેદવારને ૫૮ વર્ષની ઉંમર સુધીની છૂટછાટ આપવામાં આવી છે. સરકારશ્રી દ્વારા ઠરાવેલ ધોરણો ધરાવતાં અને નિયમ અનુસારની અરજી, લાયકાત, વય મર્યાદા ધરાવનાર ઉમેદવારોને જ રૂબરૂમાં બોલાવવામાં આવશે. ઉમેદવારની પસંદગી માટે જરૂર જણાયે રૂબરૂ મુલાકાત દરમ્યાન ઉમેદવારે વિશેષ વિગતો રજૂ કરવાની રહેશે. માત્ર રૂબરૂ મુલાકાત માટે બોલાવવાથી કોઇ ઉમેદવાર આ જગ્યા નિમણૂંક મેળવવા હકદાર બની જતાં નથી, તેમ મામલતદાર-લીલીયાની યાદીમાં જણાવાયું છે.
શાળા પ્રવેશોત્સવ-૨૦૧૧ અમરેલીની જનતાએ ખાસ ખરીદી કરી બાળકો માટે નવા રમકડાંઓ અને પુસ્તકો કૃષિમંત્રી શ્રી દિલીપભાઇ સંઘાણીને અર્પણ કર્યા
અમરેલી-૨૦૧૧ દર વર્ષે યોજાતાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લામાં આગામી તા.૧૬ થી ૧૮ જૂન-૨૦૧૧ના રોજ ગ્રામ્ય કક્ષાએ તથા તા.૨૩ થી ૨૫ જૂનના રોજ શહેરી વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાશે. પ્રવેશોત્સવની ઉજવણી દરમિયાન ધોરણ ૧ અને આંગણવાડીમાં પ્રવેશ મેળવતાં નાના-નાના ભૂલકાંઓને પુસ્તકો અને રમકડાંઓ આપી પ્રવેશ આપવામાં આવે છે.
આજે અમરેલીમાં રાજ્યના કૃષિમંત્રી શ્રી દિલીપભાઇ સંઘાણી સામાજિક સંસ્થાઓ અને પદાધિકારીઓ સાથે શહેરી વિસ્તારોમાંથી પુસ્તકો અને રમકડાં એકત્રિત કરવાના કાર્યક્રમમાં જોડાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમરેલી શહેરી વિસ્તારમાંથી લોકોએ પોતાનાં વ્હાલસોયા બાળકો માટે ખરીદેલ રમકડાંઓની સાથે શિક્ષણ પ્રત્યે લાગણી વ્યક્ત કરવા ઘણા લોકોએ દુકાનોમાંથી નવા પુસ્તકો અને રમકડાં ખરીદીને મંત્રીશ્રીને અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે ભૂલકાંઓ માટે પુસ્તકો અને રમકડાં એકત્ર કરવા જોડાયેલ તેમજ રમકડાં અર્પણ કરનારાઓ પ્રત્યે મંત્રીશ્રી સંઘાણીએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આ તકે સાંસદ શ્રી નારણભાઇ કાછડિયા, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઇ સાવલિયા, ડૉ. ભરત કાનાબાર, માવજીભાઇ ગોલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આજે અમરેલીમાં રાજ્યના કૃષિમંત્રી શ્રી દિલીપભાઇ સંઘાણી સામાજિક સંસ્થાઓ અને પદાધિકારીઓ સાથે શહેરી વિસ્તારોમાંથી પુસ્તકો અને રમકડાં એકત્રિત કરવાના કાર્યક્રમમાં જોડાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમરેલી શહેરી વિસ્તારમાંથી લોકોએ પોતાનાં વ્હાલસોયા બાળકો માટે ખરીદેલ રમકડાંઓની સાથે શિક્ષણ પ્રત્યે લાગણી વ્યક્ત કરવા ઘણા લોકોએ દુકાનોમાંથી નવા પુસ્તકો અને રમકડાં ખરીદીને મંત્રીશ્રીને અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે ભૂલકાંઓ માટે પુસ્તકો અને રમકડાં એકત્ર કરવા જોડાયેલ તેમજ રમકડાં અર્પણ કરનારાઓ પ્રત્યે મંત્રીશ્રી સંઘાણીએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આ તકે સાંસદ શ્રી નારણભાઇ કાછડિયા, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઇ સાવલિયા, ડૉ. ભરત કાનાબાર, માવજીભાઇ ગોલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
વેરાવળ તાલુકામાં આંગણવાડીના નવા ૩૬ મકાન બનશે રાજયમાંથી કુપોષણની સમસ્યા નાબુદ કરવા સરકાર શ્રેણીબધ્ધ પગલા લઇ રહી છે મહિલા અને બાળ વિકાસ રાજયમંત્રી પ
વેરાવળ ખાતે વોર્ડ નં. ૫ માં સરસ્વતી વિદ્યાલયમાં યોજાયેલા કુપોષણ જાગૃતિ અભિયાન અંતર્ગત આઇ.સી.ડી.એસ.ના કાર્યક્રમમાં મહીલા અને બાળ વિકાસ રાજયમંત્રી પ્રો. વસુબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાજયમાં કુપોષણથી પીડાતા બાળકો, માતાઓ અને કિશોરીઓને કિંમતી પૌષ્ટીક આહાર આપવાનું અભિયાન રાજય સરકારે ઉપાડયું છે.
રાજયમાંથી કુપોષણની સમસ્યા નાબુદ કરવા સરકાર શ્રેણીબધ્ધ પગલા લઇ રહી છે તેમ જણાવી મંત્રીશ્રી વસુબેને વધુમાં જણાવ્યું હતું કે, આંગણવાડીના લાભાર્થીઓને પૌષ્ટીક આહાર આપવા માટે રાજય સરકાર રૂા. ૧૦૦ થી વધુની કિંમતના સુખડી, બાલભોગ અને શીરો-ઉપમાના પેકેટસ આપે છે. ગરીબ વર્ગના અને જરૂરીયાતમંદ પરિવારોને આંગણવાડી સુધી લઇ જવા સમાજના લોકોને મંત્રીશ્રીએ અપીલ કરી હતી. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે, આંગણવાડી બહેનો નબળા વર્ગના બાળકોને સાચવી તેમને પૌષ્ટીક આહાર આપી રાજય સરકારની ગાઇડ લાઇન મુજબ સેવાકાર્ય કરી માતા યશોદાનું કામ કરે છે. આંગણવાડી વર્કર તરીકે સારામાં સારૂ કાર્ય કરનાર બહેનોને રાજય સરકાર યશોદા એવોર્ડ પણ આપે છે, તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે વેરાવળના ધારાસભ્યશ્રી રાજશીભાઇ જોટવાએ જણાવ્યું હતું કે, વેરાવળ તાલુકામાં ૩૬ સ્થળોએ આંગણવાડીના નવા મકાનો બનતા ભૂલકા માટેની સુવિધા વધશે. રાજય સરકાર કુપોષણ માટે જાગૃતિ દાખવી છેવાડાના લાભાર્થીઓને લાભ મળે તે માટે અભિયાન ચલાવે છે, તેમાં સહકાર આપવા લોકોને અપીલ કરી હતી.
કાર્યક્રમ પૂર્વે વેરાવળના ડેપ્યુટી કલેકટરશ્રી વસાવાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. આ તકે મંત્રીશ્રી ધ્વારા વેરાવળના પછાત વિસ્તારમાં રૂા. ૫.૬૦ લાખના ખર્ચે બે આંગણવાડી મકાનનું ખાતમુહુર્ત કરાયુ હતું. આ કાર્યક્રમમાં નવી નિમણુંક પામેલ ૧૯ આંગણવાડી વર્કર અને ૨૧ હેલ્પર બહેનોને મંત્રીશ્રીના હસ્તે નિમણુંકના ઓર્ડર આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્મમાં અગ્રણી ઝવેરીભાઇ ઠકરાર, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજુબેન, મોહનભાઇ દક્ષિણી, ચીફ ઓફીસરશ્રી વ્યાસ, પોગ્રામ ઓફીસરશ્રી ભાવનાબેન જીડીયા, સી.ડી.પી.ઓ. શ્રી હર્ષાબેન શીયાત વિગેરે ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી વાળાએ કર્યુ હતું.
રાજયમાંથી કુપોષણની સમસ્યા નાબુદ કરવા સરકાર શ્રેણીબધ્ધ પગલા લઇ રહી છે તેમ જણાવી મંત્રીશ્રી વસુબેને વધુમાં જણાવ્યું હતું કે, આંગણવાડીના લાભાર્થીઓને પૌષ્ટીક આહાર આપવા માટે રાજય સરકાર રૂા. ૧૦૦ થી વધુની કિંમતના સુખડી, બાલભોગ અને શીરો-ઉપમાના પેકેટસ આપે છે. ગરીબ વર્ગના અને જરૂરીયાતમંદ પરિવારોને આંગણવાડી સુધી લઇ જવા સમાજના લોકોને મંત્રીશ્રીએ અપીલ કરી હતી. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે, આંગણવાડી બહેનો નબળા વર્ગના બાળકોને સાચવી તેમને પૌષ્ટીક આહાર આપી રાજય સરકારની ગાઇડ લાઇન મુજબ સેવાકાર્ય કરી માતા યશોદાનું કામ કરે છે. આંગણવાડી વર્કર તરીકે સારામાં સારૂ કાર્ય કરનાર બહેનોને રાજય સરકાર યશોદા એવોર્ડ પણ આપે છે, તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે વેરાવળના ધારાસભ્યશ્રી રાજશીભાઇ જોટવાએ જણાવ્યું હતું કે, વેરાવળ તાલુકામાં ૩૬ સ્થળોએ આંગણવાડીના નવા મકાનો બનતા ભૂલકા માટેની સુવિધા વધશે. રાજય સરકાર કુપોષણ માટે જાગૃતિ દાખવી છેવાડાના લાભાર્થીઓને લાભ મળે તે માટે અભિયાન ચલાવે છે, તેમાં સહકાર આપવા લોકોને અપીલ કરી હતી.
કાર્યક્રમ પૂર્વે વેરાવળના ડેપ્યુટી કલેકટરશ્રી વસાવાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. આ તકે મંત્રીશ્રી ધ્વારા વેરાવળના પછાત વિસ્તારમાં રૂા. ૫.૬૦ લાખના ખર્ચે બે આંગણવાડી મકાનનું ખાતમુહુર્ત કરાયુ હતું. આ કાર્યક્રમમાં નવી નિમણુંક પામેલ ૧૯ આંગણવાડી વર્કર અને ૨૧ હેલ્પર બહેનોને મંત્રીશ્રીના હસ્તે નિમણુંકના ઓર્ડર આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્મમાં અગ્રણી ઝવેરીભાઇ ઠકરાર, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજુબેન, મોહનભાઇ દક્ષિણી, ચીફ ઓફીસરશ્રી વ્યાસ, પોગ્રામ ઓફીસરશ્રી ભાવનાબેન જીડીયા, સી.ડી.પી.ઓ. શ્રી હર્ષાબેન શીયાત વિગેરે ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી વાળાએ કર્યુ હતું.
શાળા પ્રવેત્સવ દરમ્યાન જૂનાગઢ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા પછાત વિઘાર્થીઓને રૂા.૫.૬૭ કરોડની એડવાન્સ શિષ્યવૃતિ તથા ગ
બક્ષીપંચ આર્થિક પછાત, લઘુમતી અને વિચરતી જાતી તેમજ સામાજીક શૈક્ષણિક વર્ગ પૈકી અતિ પછાત જાતીના વિઘાર્થીઓને શાળામાં પ્રવેશતા જ સુધારેલા દરથી શિષ્યવૃતિ અને ગણવેશ સહાય જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતી દ્વારા અપાશે.
આ સહાય તાલૂકા પંચાયત મારફત સંબંધિત પે સેન્ટર શાળાના આચાર્ય દ્વારા જેતે પ્રાથમિક શાળાને હવાલે એડવાન્સમાં આપી દેવાયેલ છે. આવી શિષ્યવૃતિ ગણવેશ સહાયની રકમ દરેક સરકારી પ્રાથમિક શાળામાં ૨૦૧૧-૧૨ માં અભ્યાસ કરતા અને ગત વર્ષની પરીક્ષામાં પાસ થયેલ તેમજ ગત વર્ષ જેમને શિષ્યવૃતિ મળેલ તેવા બક્ષીપંચ, આર્થિક પછાત વર્ગ, લઘુમતિ જાતી, વિચરતી વિકસતી જાતી તેમજ શા.સે.પ. વર્ગના વાલી, આગેવાનો પણ જાગૃતિ દાખવવા જિલ્લા નાયબ નિયામક કચેરીની યાદીમાં જણાવાયુ છે.
આ સહાય તાલૂકા પંચાયત મારફત સંબંધિત પે સેન્ટર શાળાના આચાર્ય દ્વારા જેતે પ્રાથમિક શાળાને હવાલે એડવાન્સમાં આપી દેવાયેલ છે. આવી શિષ્યવૃતિ ગણવેશ સહાયની રકમ દરેક સરકારી પ્રાથમિક શાળામાં ૨૦૧૧-૧૨ માં અભ્યાસ કરતા અને ગત વર્ષની પરીક્ષામાં પાસ થયેલ તેમજ ગત વર્ષ જેમને શિષ્યવૃતિ મળેલ તેવા બક્ષીપંચ, આર્થિક પછાત વર્ગ, લઘુમતિ જાતી, વિચરતી વિકસતી જાતી તેમજ શા.સે.પ. વર્ગના વાલી, આગેવાનો પણ જાગૃતિ દાખવવા જિલ્લા નાયબ નિયામક કચેરીની યાદીમાં જણાવાયુ છે.
જબલપુર ખાતે યુનિટ હેડ કવાર્ટર કવોટામાં ભરતી મેળો યોજાશે.
હેડ કવા.૧ સિગ્નલ ટ્રેનિંગ સેન્ટર જબલપુર ખાતે તા.૨૨/૨૩ અને ૨૪/૦૬/૨૦૧૧ થી યુનિટ હેડ કવા. કવોટામાં સોલ્જર જનરલ ડયુટી, સોલ્જર ટેકનીકલ અને સોલ્જર ડ્રેસ મેનની ભરતી કરવા બાબતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. યુનિટ કવોટામાં પોતાના સંતાનોને ભરતી કરાવવા ઇચ્છુક રસ ધરાવનાર સિગ્નલ રેજીમેન્ટમાં ફરજ બજાવતા કે નિવૃત થયેલા માજી સૈનિકો, સ્વ.માજી સૈનિકોના ધર્મ પત્નિઓએ હેડ કવા.૧ સિગ્નલ ટ્રેનિંગ સેન્ટર જબલપુર ખાતે સ્કુલ અને અભ્યાસના તથા મુળ નિવાસનું ચાલ ચલનનું સૈનિક સાથેના સંબંધનું તેમજ અન્ય પ્રમાણપત્રો અને ૨૦ ફોટોગ્રાફ સાથે ઉપરોકત સરનામે અને તારીખે સ્વ ખર્ચે હાજર રહેવું. આ બાબતમાં વધુ જાણકારી મેળવવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુન:વસવાટ કચેરી, લાલ બંગલો, જામનગરનો રૂબરૂ અથવા ટેલીફોન નં. ૦૨૮૮-૨૫૫૮૩૧૧ પર સંપર્ક સાધવો.
સોરઠના માજી સૈનિકો જોગ
રેકોર્ડ ઓફીસ આર્મિ ઓર્ડીનન્સ સ્કોર, સીકંદરાબાદ ખાતે માજી સૈનિકો/સ્વ.માજી સૈનિકોના ધર્મ પત્નિઓ તથા તેઓના આશ્રિતોના પેન્શન તથા મીલીટરીની નોકરીને લગતા પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ માટે સવારે ૦૮:૦૦ થી બપોરના ૦૨:૦૦ કલાક સુધી કચેરીના કામકાજના દિવસો દરમ્યાન હેલ્પ લાઇનની સુવિધા સિવિલ ટેલીફોન નંબર ૦૪૦-૨૭૭૩૦૭૦૫ તથા ઇમેલની સુવિધા aocrecords.aoc@gmail.com શરૂ કરવામાં આવેલ છે. જે સુવિધાનો લાભ તમામ માજી સૈનિકો/સ્વ. માજી સૈનિકો લેવા યાદીમાં જણાવાયુ છે.
૧૬ જૂન થી વનરાજોને વેકેશન
૧૬ જૂન થી વનરાજોને વેકેશન
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)

