LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
સોમવાર, 6 જૂન, 2011
શનિવાર, 4 જૂન, 2011
શુક્રવાર, 3 જૂન, 2011
બુધવાર, 1 જૂન, 2011
દરેક નિર્વ્યસની એ વ્યસની ઓ નું વ્યસન છોડાવવું જોઈએ-પુ.જેજે શ્રી પ્રિયાંકરાયજી મહોદય શ્રી
ગઈ કાલે "વિશ્વ તમાકુ વિરોધી દિન "નિમિતે MYM -જેતપુર દ્વારા એક વીશાળ વ્યસનમુક્તિ અભિયાન રેલી
નું આયોજન કરવામાં આવેલું. શ્રી મોટી હવેલી જેતપુર થી શરુ થયેલી આ રેલી ને પુ.જેજે શ્રી પ્રિયાંક રાયજી
મહોદય શ્રી એ શરૂઆત આપી હતી. અને કહ્યું હતું કે તમાકુ તથા અન્ય વ્યસન ની ગંભીરતા વ્યસનીઓ એ
સમજવી જોઈએ,આવી જીવલેણ ચીજો નો હમેશ ને માટે ત્યાગ કરવો જોઈએ,દરેક નિર્વ્યસની લોકો એ દરેક
અઠવાડિયે એક વ્યસની ને વ્યસન માંથી મુક્ત કરવાની નેમ લેવી જોઈએ.લગભગ ૨૦૦ લોકો થી આગળ વધેલી
આ વિશાળ રેલી માં વ્યસન મુક્તિ ને લાગતા બેનર્સ તથા સાઇન બોર્ડ દ્વારા લોકો ને માહિતગાર કરવામાં આવેલ હતા.
એક ટ્રેક્ટર ની ફરતે MYM -જેતપુર દ્વારા ચાલતા વ્યસન મુક્તિ કેન્દ્ર ની જાહેરાતો તથા બીજા ટ્રેક્ટર માં શ્રી છોટુ ભાઈ સોની
તેમજ શ્રી ગુણુભાઈ માખેચા દ્વારા વ્યસન મુક્તિ ને લગતા સુત્રોચાર થતા હતા. શહેર ના મુખ્ય માર્ગો પર
નીકળેલી આ રેલી ને શહેરીજનો એ ખુબ આવકાર આપ્યો હતો.શ્રી મોટી હવેલી જેતપુર દ્વારા ચાલતા
વ્યસન મુક્તિ કેન્દ્ર પુ.શ્રી બાલ કૃષ્ણ મહારાજ શ્રી નાં આશીર્વાદ થી ખુબ કાર્યરત છે.જેની આ તકે નોંધ લેવી જોઈએ.
લોકો વ્યસનો છોડી તેના પરિવાર માટે વિચારે તે એક સારું સુચન છે. આ રેલી માં પ્રમુખ શ્રી કિશોરભાઈ કાકડિયા
તથા યુવક મંડળ ના તમામ સભ્યો એ ભાગ લઇ રેલી ને સફળતા અપાવવા માં ખુબ જહેમત ઉઠાવી હતી.
મનીષ ધ્રુવ
માનદ મંત્રી
શ્રી મદનમોહન પ્રભુ યુવક મંડળ-જેતપુર (MYM -JETPUR )
ગઈ કાલે "વિશ્વ તમાકુ વિરોધી દિન "નિમિતે MYM -જેતપુર દ્વારા એક વીશાળ વ્યસનમુક્તિ અભિયાન રેલી
નું આયોજન કરવામાં આવેલું. શ્રી મોટી હવેલી જેતપુર થી શરુ થયેલી આ રેલી ને પુ.જેજે શ્રી પ્રિયાંક રાયજી
મહોદય શ્રી એ શરૂઆત આપી હતી. અને કહ્યું હતું કે તમાકુ તથા અન્ય વ્યસન ની ગંભીરતા વ્યસનીઓ એ
સમજવી જોઈએ,આવી જીવલેણ ચીજો નો હમેશ ને માટે ત્યાગ કરવો જોઈએ,દરેક નિર્વ્યસની લોકો એ દરેક
અઠવાડિયે એક વ્યસની ને વ્યસન માંથી મુક્ત કરવાની નેમ લેવી જોઈએ.લગભગ ૨૦૦ લોકો થી આગળ વધેલી
આ વિશાળ રેલી માં વ્યસન મુક્તિ ને લાગતા બેનર્સ તથા સાઇન બોર્ડ દ્વારા લોકો ને માહિતગાર કરવામાં આવેલ હતા.
એક ટ્રેક્ટર ની ફરતે MYM -જેતપુર દ્વારા ચાલતા વ્યસન મુક્તિ કેન્દ્ર ની જાહેરાતો તથા બીજા ટ્રેક્ટર માં શ્રી છોટુ ભાઈ સોની
તેમજ શ્રી ગુણુભાઈ માખેચા દ્વારા વ્યસન મુક્તિ ને લગતા સુત્રોચાર થતા હતા. શહેર ના મુખ્ય માર્ગો પર
નીકળેલી આ રેલી ને શહેરીજનો એ ખુબ આવકાર આપ્યો હતો.શ્રી મોટી હવેલી જેતપુર દ્વારા ચાલતા
વ્યસન મુક્તિ કેન્દ્ર પુ.શ્રી બાલ કૃષ્ણ મહારાજ શ્રી નાં આશીર્વાદ થી ખુબ કાર્યરત છે.જેની આ તકે નોંધ લેવી જોઈએ.
લોકો વ્યસનો છોડી તેના પરિવાર માટે વિચારે તે એક સારું સુચન છે. આ રેલી માં પ્રમુખ શ્રી કિશોરભાઈ કાકડિયા
તથા યુવક મંડળ ના તમામ સભ્યો એ ભાગ લઇ રેલી ને સફળતા અપાવવા માં ખુબ જહેમત ઉઠાવી હતી.
મનીષ ધ્રુવ
માનદ મંત્રી
શ્રી મદનમોહન પ્રભુ યુવક મંડળ-જેતપુર (MYM -JETPUR )
મંગળવાર, 31 મે, 2011
સોમવાર, 30 મે, 2011
રવિવાર, 29 મે, 2011
Will Will Fine Way Slideshow
Will Will Fine Way Slideshow: "TripAdvisor™ TripWow ★ Will Will Fine Way Slideshow ★ to Vadodara. Stunning free travel slideshows on TripAdvisor"
શનિવાર, 28 મે, 2011
શુક્રવાર, 27 મે, 2011
ગુરુવાર, 26 મે, 2011
જેતપુર પાલિકા પ્રમુખ ને આવતા વેંત નશો ચડ્યો કે શું ? છેવાડાના વિસ્તારોમાં ચાલુ પાણી ના ટેન્કરો બંધ કરી દીધા
બુધવાર, 25 મે, 2011
સોમવાર, 23 મે, 2011
રવિવાર, 22 મે, 2011
શનિવાર, 21 મે, 2011
શુક્રવાર, 20 મે, 2011
જેતપુરના ૨ જીગરજાન મિત્રોની હત્યા થયાની પોલીસ ને આશંકા ?
જેતપુર ના ૨ જીગરજાન મિત્રો કૌશલ અને માનીશ ના તાજેતરમાં દવા પીવાથી મોત થયાનું પોલીચે ચોપડે નોંધાયું હતું. પણ આ બંને મૃતક મિત્રોના વાલીઓએ ગઈ કાલે જેતપુર પોલીસ માં પોતાના પુત્રોની દવા પીવડાવીને હત્યા કરાયાની શંકા વ્યક્ત કરતી એક ફરિયાદ કરતા સનસનાટી મચી ગઈ છે. પોલીસ પણ મૂંઝવણ ભરેલી અવસ્થામાં આ બનાવની તપાસમાં જોતરાઈ ગઈ છે.પોલીચે કહે છે કે મૃતક મિત્રોના વાલીઓની આ ફરિયાદ માં કેટલું તથ્ય છે ? તે તપાસમાં BAHAR આવ્યા વગર નહિ રહે. પોલીચે એવું પણ કીધું કે આ બંને મિત્રો મોતને ભેટ્યા તે દિવસે તેઓને કોઈક સાથે બોલાચાલી અને રકઝક થઇ હતી તે વાત ને સમર્થન મળે છે. પણ આ બનાવના આરોપી કોણ છે તે હાલ કહેવું મુશ્કેલ છે. કારણ આક્ષેપ તો કોઈ પણ કરી શકે. જોકે આ બનાવ ના જાણકારો કહે છે કે આ બનાવ હત્યાના ષડયંત્રનોજ છે.તેમાં શંકાને સ્થાન નથી. ત્યારે શહેર ના એક બાળકી બળાત્કાર પ્રકરણ અંગે કાઈ પણ ના ઉકલી શકનાર તેમજ ગઈ કાલેજ એક સોની મહિલાની ડોકમાંથી સોનાનું મંગળસુત્ર ઝૂંટવી હવામાં ઓગળી ગયેલા ચીલ ઝડપકારોને શોધવામાં વામણી સાબિત થયેલી જેતપુર પોલીસ ૨ મિત્રોના ભેદી મોતના બનાવમાં કેવુક પરિણામ લાવશે તે સમયજ બતાવશે. KASHYAP જોશી પત્રકાર જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨
ગુરુવાર, 19 મે, 2011
જેતપુરમાં ગુંડાઓનું રાજ, અહી લોકો રોજ રોજ લુંટાય છે.
જેતપુરમાં ગુંડાઓનું રાજ, અહી લોકો રોજ રોજ લુંટાય છે.
જેતપુર શહેરમાં છેલ્લા લાંબા સમય થયા અસામાજિક તત્વો,ગાંડા,તસ્કરો,ચીલ ઝડપકારો ,વિગેરે એ સામ્રાજ્ય સ્થાપી દીધું હોય અહી પ્રજાને રહેવું મુસ્કેલ બની ગયું છે. કારણ જેતપુરમાં રોજ સુરજ ઉગેને KOINA ઘરમાં ચોરી, ચપટી, ઘર ફોડી ,રસ્તે જતા રાહદારીઓના ગળા અવાર નવાર હળવા થયાના બનાવો બને છે.પણ પોલીસ રાબેતા મુજબ હાકલા પડકારા કરી મૌન થઇ જાય છે. જેતપુરની પ્રજાને એક ફિલ્માં માં લાફો મારી ઉઠાવગીર પાસેથી બેગ કબજે કરતા નાના પાટેકરની વાત યાદ આવે છે. શું જેતપુરની પોલીચે ફિલ્મ ની જેમ ગુનેગારો સાથે મળેલી તો નહિ હોય ને ? તેવો લોકોનો પ્રશ્ન છે.
કશ્યપ JOSHI જેતપુર પત્રકાર
જેતપુર શહેરમાં છેલ્લા લાંબા સમય થયા અસામાજિક તત્વો,ગાંડા,તસ્કરો,ચીલ ઝડપકારો ,વિગેરે એ સામ્રાજ્ય સ્થાપી દીધું હોય અહી પ્રજાને રહેવું મુસ્કેલ બની ગયું છે. કારણ જેતપુરમાં રોજ સુરજ ઉગેને KOINA ઘરમાં ચોરી, ચપટી, ઘર ફોડી ,રસ્તે જતા રાહદારીઓના ગળા અવાર નવાર હળવા થયાના બનાવો બને છે.પણ પોલીસ રાબેતા મુજબ હાકલા પડકારા કરી મૌન થઇ જાય છે. જેતપુરની પ્રજાને એક ફિલ્માં માં લાફો મારી ઉઠાવગીર પાસેથી બેગ કબજે કરતા નાના પાટેકરની વાત યાદ આવે છે. શું જેતપુરની પોલીચે ફિલ્મ ની જેમ ગુનેગારો સાથે મળેલી તો નહિ હોય ને ? તેવો લોકોનો પ્રશ્ન છે.
કશ્યપ JOSHI જેતપુર પત્રકાર
બુધવાર, 18 મે, 2011
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)















































